________________
(૧૦૦) વિગેરેનું જેવું અનુષ્ઠાન હોય; તેથી શાતના (વિરૂદ્ધ) કરતાં અશાતના થાય છે માટે, તેવી આશાતનાથી આત્માને દિષિત ન કરે. અર્થાત્ જેમ આશાતના ન થાય; તેમ ધર્મ કહે અથવા આત્માની આશાતના બે પ્રકારે છે. દ્રવ્યથી તથા ભાવથી. દ્રવ્યથી જેમ, આહાર ઉપકરણ વિગેરે દ્રવ્યની કાલ અતિ પાતાદિ સંબંધી આશાતના (બાધા) ન થાય, તેમ કહે. (લેકેને જમવાને વખત હેય; તેટલી મેડી વાર સુધી કથા કહે, તે, લેકને શરમથી ન ઉઠતાં જમતાં અંતરાય થાય; અથવા શિષ્યોને ગેચરી લાવતાં વહેચતાં મોડું થતાં, પિતાને તથા બાળવૃદ્ધ તપસ્વી માંદાને કાળ ઉલ્લંઘતાં બાધા થાય) તે આહાર વિગેરે દ્રવ્યની બાધાથી પિતાના શરીરને પણ પીડા થાય તેથી ભાવ મલિન થતાં ભાવશાતને પણ થાય; અથવા કહેતાં ગાત્ર ભંગ રૂપ ભાવ આશાતના ન થાય; તેમ કહે તથા સાંભળનારની હીલના (નિંદા) ન કરે કે, સાંભળનારને કેધ ચડતાં આહાર ઉપકરણ અથવા સાધુના શરીરની કઈ પણ રીતે પીડા કરવામાં તત્પર થાય તેમ કથા ન કરે, એથી જ સાંભજનારની આશાતના વજીને ધર્મ કહે, અથવા અન્ય પ્રાણ ભૂત જીવ સને બાધા ન કરે, તે મુનિ પિતાની મેળે પિતાને રક્ષક હોવાથી અનાશાતક છે. તેમ બીજાને કોપી ન બનાવવાથી પિતે બીજાની આશાતના કરતે નથી, તેમ