________________
(૯૮). રૂપ બતાવે, તેથી ઉત્તર ગુણને પણ ઉપદેશ કરે એમ જાણવું; તથા નિવૃત્તિ (નિર્વાણ) મેક્ષનું સ્વરૂપ બતાવે. કે, મૂળ ગુણ અને ઉત્તર ગુણ બબર પાળવાથી આ લેકમાં બહુ માન, અપૂર્વ શાંતિ અને પરભવમાં સ્વર્ગનું સુખ, અને છેવટે મેક્ષ મળે છે.
તથા શોચ એટલે બધી ઉપાધીથી રહિત પવિત્ર વ્રતનું ધારવું, તથા માથાની વકતા ત્યાગવાથી આર્જવ છે, તથા માન સ્તબ્ધ પણું ત્યાગવાથી કમળતા છે, તથા બાહ્ય અલ્પતર ગ્રંથ ત્યાગવાથી લાઘવ છે, તે કેવી રીતે કહે છે. તે બતાવે છે યથાવસ્થિત વસ્તુ જેવી રીતે આગમમાં કહી હોય તેવી રીતે સંધ્યા વિના કહે છે.
પ્ર–કોને કહે છે? આ ઉ–દશ પ્રકારના પ્રાણને ધારનારા પ્રાણીઓ તે સામાન્યથી સંજ્ઞી પંચેદ્રિયને કહે છે. તથા મુક્તિ ગમન જે ભવ્યપણે ભૂત (રહેલા છે. તેમને કહે છે. તથા સંયમ જીવિત વડે જીવે છે. અને જીવવાની ઇચ્છાવાળા છે છે. તથા તિર્યંચ નર, અમર, જેઓ સસારમાં દુઃખ પામતા રહેલા છે. અને દયાને પાત્ર છે, તેવા બધા સને ધર્મ કહે છે, અથવા પ્રાણી ભૂત જીવ સત્વ એ ચારે એક અર્થવાળા છે. તેવા જીને તેમની ગ્યતા પ્રમાણે ક્ષાંતિ વિગેરે દશ પ્રકારને ધર્મ પૂર્વે બતાવે છે, તે કહે છે. અને