________________
(८८) ધૂત અધ્યયન પચમ ઉદેશે. ચોથ કહીને પાંચમે કહે છે. તેને આ સંબંધ છે. ગયા ઉદેશામાં કર્મ દૂર કરવા ત્રણગારવ છેડવાનું બતાવ્યું; અને તે કર્મ વિધૂનન ઉપસર્ગ વિધૂનન વિના સંપૂર્ણ ભાવને અનુભવતું નથી; તથા સત્કાર પુરસ્કાર રૂપ સન્માનના વિધૂનન વિના ગૌરવ ત્રિકની વિધૂનના સંપૂર્ણતાને ન પામે એથી ઉપસર્ગ સન્માનને વિધૂનન કરવા આ ઉદ્દેશે, કહે છે. આ સંબધે–આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે. અખલિતાદિ ગુણ યુક્ત ઉચ્ચારવું તે કહે છે –
सेगिहेसु वागिहतरेसुवा गामेसुवा गामंतरेसुवा नगरेसुवा नगरंतरेसुवा जणवयेसुवा जणवयंतरसुवा गामनयरंतरेवा गामजणवयंतरेवा जयरजणवयंतरेवा संतेगइया जणा लूसगा भवंति अदु. वा फासा फुसंति ते फामे पुढे वीरो अहियासए, ओए समिय दंसणे, दयं लोगस्स जाणित्ता पाईणं पडीणं दाहिणं उदीणं आइक्खे, विभए कि वेयवी, से उहिएतु वा अणुट्ठिएतु वा सुस्सूसमाणेलु पवेयए सं तिं विरइं उवसमं निव्याणं सोयं अनवियं मद्दवियं लाघवियं अणइवत्तियं सम्बोसिं पाणाणं