________________
(૭૩) कुजा भिवखू गिलाणस्म, अगिलाए समाहिय;
નિગી ભિક્ષ (સાધુ) માંદા સાધુની સમાધિ માટે ગ્ય રીતે વૈયાવચ્ચ કરે. જે કારણે (ગે) સાધુ માંદ હોય; તે પગ દૂર કરવા આધાકમાં આહાર વિગેરે પણ લાવી આપે.
પ્ર–ઠીક તેમ હશે; પણ, કુશીલ સાધુએ જેઓ તીર્થકરને વચનની આશાતના કરે તેમને દીર્ઘ સંસાર થાય છે, તેમને થવાનાં ભવિષ્યનાં દુખે કેમ બતાવ્યાં નથી.
ઉ–એજ અમે બતાવ્યું, કે જે શરીર શેભા વિગેરે માટે કુશીલતા સેવે છે, તેમને થવાના કડવા વિપાક વિગેરે સૂચવ્યા, તેવું હિત શિક્ષાનું વચન ગુરૂ પાસે સાંભળીને તે કુશીલીચા સાધુએ તે ગુનેજ કડવાં વચન સંભળાવે છે.
પ્રઃ- ત્યારે કુશીલીઆ સાધુ શા માટે ગુરૂ પાસે સિદ્ધાંત સાંભળતા હશે.?
ઉ–સમા (લેકમાં સંમત) બનીને માન મેળવી અમે જીવન ગુજારીશું, આવા હેતુથી સિદ્ધાંતને ગૂઢ રહસ્યના પ્રશ્નના ખુલાસા માટે જ શબ્દ શાસ્ત્રાદિ (વ્યાકરણ વિગેરે શાસે ભણે છે.
અથવા આ ઉપાય વડે લેકમાં માનીતા થઈને અમે જીવીશું, એટલા માટે કેટલાક દીક્ષા લઈને, પછવાડે કુશીલીયા બને છે.
અથવા સમનેશ તે પ્રથમ દીક્ષા લેતાં વિચારે કે અમે