________________
(૭૭)
તેઓ એવું ખોટું નથી બોલતા, “કે અમે જે કરીએ છીએ તેજ અમારે આચાર છે.' (પિતાની ભૂલ કબુલ કરે છે.) વળી આમ ન બેલે કે “હવે આ દુખમ કાળના અનુભાવથી બળ વિગેરે ઓછું થવાથી મધ્યમ વર્તન એજ કલ્યાયુનું કારણ છે. હમણું ઉત્સર્ગને અવસર નથી (આવું ખોટું ન બેલે). કહ્યું છે કે "नात्यायतं न शिथिलं, यथा युनीत सारथिः । તથા અt mશ્વ, ઘોર સર્વર પૂજિતા »
ન જેરથી, ન ધીરે, એમ સારે હાકનાર ઘેડા વિગેરને હાકે તે હાકનારે ડાહ્યો ગચ્છાય, તથા ઘડા પણ તે પ્રમાણે મધ્યમ ચાલે તે તે યોગ બધે માનનીય થાય છે. વળી जो जत्य होइ भग्गो, ओवासं सो पर अविंदतो। गंतुं तत्यचयंतो, इम पहाणंति घोसेति ॥१॥
જે જ્યાં ભાગ્યે હેય તે તે બીજા અવકાશને ન જાણુતે અને ત્યાં જવાને અસમર્થ હોવાથી પિતે પિતાની કુટેવને પણ પ્રધાન બતાવે છે. આવું કુસાધુનું વર્તન છે, તે તેની મવડી મૂર્ખતા છે.)
પ્રા–તેઓ શામાટે આવા કુશીળનું સમર્થન કરતા હશે?
ઉ– સારા માઠાના વિવેકનું જે જ્ઞાન છે, તેનાથી તેઓ ભ્રષ્ટ થયેલ છે, તથા સમ્યફ દર્શનથી દૂર રહી અસત્ (૯) અનુષ્ઠાન કરવા વડે પિતે નાશ પામેલા છે, અને