________________
(૮૧) અર્થ જેને હય, તે અર્થી અને તે અધર્મને અથ તે અધમથ છે, એવા અધર્માથીને પણ શીખામણ દેવાય છે,
પ્રા–તે અધમથી કેવી રીતે છે? ઉતે બાળ છે, પ્ર-શા માટે બાળ છે,? ઉ૦-સાવદ્ય આરંભમાં વર્તે છે. પ્ર-કેવી રીતે આરંભમાં વર્તે છે?
ઉ–પ્રાણીઓને દુઃખ દેવારૂપ વાદેને બેલ આ પ્રમાણે કહે છે.
જી ને હણે,” એ પ્રમાણે બીજા પાસે હણવી અને હણતાને અનુમતે ત્રણ ગેરવથી બંધાયેલે રાંધવા રંધાવવાની ક્રિયામાં પ્રવર્તે ગૃહસ્થીઓ આગળ તેમના પિડને વાછક બનીને આ પ્રમાણે કહે છે. * “આમાં શું દેષ છે! કારણ કે શરીર વિના ધર્મ બની શકે નહીં, માટે ધર્મના આધારરૂપ શરીરને થનાથી પાળવું જોઈએ,” કહ્યું છે કે शरीरं धर्मसयुक्त, रक्षणीयं प्रयत्नतः शरीराजायते धर्मो, यथा बीजात्सदंकुरः ॥१॥
ધર્મથી જોડાયેલું શરીર પ્રયત્નથી બચાવવું, કારણ કે જેમ બીજ હોય, તે સારે અંકુ થાય, તેમ શરીર