________________
(૭૮) શંકા ઉત્પન્ન કરાવીને તેઓ બીજાને સારા માર્ગથી ભ્રષ્ટ કરે છે. વળી બીજા કેટલાક પિતે બાહ્ય ક્રિયા કરવા છતાં પણ, (અંદરની શ્રદ્ધા વિના) પિતાના આત્માનું અહિત કરે છે, તે બતાવે છે. 'नममाणा वेगे जीवियं विपरिणामति पुट्ठा वेगे
दुन्निक्खंतं भवइ, बालवयणिज्जा हुतेनरा पुणो पुणो जाई पकप्पिति अहे संभवंता विदायमाणा अहमंसीति विउक्कले उदासीणे फरुसं वयंति पलियं पकथे अदुवा पकथे अतहेहिं तं वा मेहावी जाणि
(ફૂ૦ ૨૨૨). તે કુસાધુઓ આચાર્ય વિગેરેને મૃત જ્ઞાન મેળવવા માટે દ્રવ્યથી દેખવા માત્ર જ્ઞાન વિગેરેના ભાવ વિનય શિવાય નમવા છતાં પણ તેઓમાંના કેટલાક અશુભ કર્મના ઊદચથી સંયમ જીવિતને વિરોધે છે. અર્થાત્ ઉત્તમ ચારિત્રથી અસ્મિાને દુર રાખે છે. વળી, બીજું શું છે? તે કહે છે – - ચારિત્રમાં અસ્થિર મતિવાળા ત્રણ ગિરવના બંધાચલા બની પરીષહેથી ફરસાતાં સંયમ અથવા સાધુ વેષથી તેઓ દુર થાય છે. - પ્ર—શા માટે?