________________
(૭૬) - એટલે, મુસાધુ પ્રથમ તે, પોતે સારા ચારિત્રથી રહિત છે, અને પિતે સારા ચરિત્ર પાળનાર ઉઘુક્ત વિહારી ઉત્તમ સાધુને નિદે છે. આ તેમની બીજી મૂર્ખતા છે.
અથવા જે શીળવતે છે તે ઉપશાંત છે. એવું બીજાએ કહે છતે, તે કુસાધુ બેલે કે “એ ઘણે ઉપકાર કરનારા આચાર્ય વિગેરેમાં તમારા કહેવા મુજબ ક્યાં શીલ અને ઉપશાંતતા છે? આ પ્રમાણે છેલતા દુરાચારી સાધુની બીજી મૂર્ખતા થાય છે. પણ બીજા કેટલાક સાધુઓ વીયતરથ કર્મના ઊયથી જે કે, પિત પુરૂં ચારિત્ર ન પાળતા હાય, છતાં પણ, બીજા ઉત્તમ સાધુઓની પ્રશંસા કરતા રહીને પિતે પણ બીજાને સારા આચાર બતાવે છે. તે કહે – नियमाणा वेगे आयारगोशर माइक्वंति, વાળમg arટૂનિur (૪૦ ૨૧૦)
અશુભ કર્મના ઉદયથી સંયમથી દૂર થાય, અથવા લિંગ મુકી દે, અર્થાત્ કેટલાક સાધુઓ મેહના ઉદયથી ચારિત્ર ન પાળી શકે, ત્યારે કેઈ સાધુને વેષ મુકી દે, અથ વેષ રાખે તે પણ પિતે સાધુને જે આચાર હોય, તે લેકને બતાવે છે. અને પિતાની નિંદા કરતા કહે છે, કે તે ઉત્તમ આચાર પાળવાને અમે સમર્થ નથી, આ કારણથી ચરિત્ર ન પાળ્યું, તેજ તેમની મૂર્ખતા છે. પણ વચન સાચું બેલિવાથી બીજી મૂર્ખતા થતી નથી,