________________
(૭૧) છે, એવું અમારું આ કથન છે. તથા વાદિઓમાં વિદ્વાન, અને સુભટમાં મહારા જે કાઈકજ બીજે હશે. બીજે સાધુ કહે છે કે, ખરેખર, હશે (પણ) અમારા આચાર્ય તે, આ પ્રમાણે કહે છે. તેથી તે ફરીથી બેલે છે કે, તે આચાર્ય બોલવામાં કુંડ (બુડા) જે બુદ્ધિહીણ શું જાણે? તે પણું, પિપટની માફક ભણાવેલે વિચાર કર્યા વિનાને છે. આ પ્રમાણે બીજા કેટલાંક વયે તે દુષ્ટ બુદ્ધિએ ગ્રહણ કરેલ શૈડા અક્ષરનું જ્ઞાન ધરાવનાર સાધુ બેલે છે, તેથી એમ જાણવું કે, મહાનું ઉપશમનું કારણ જે જ્ઞાન છે, તેને વિપરીત પણે પરિણામતાં તે આવું બેલે છે. કહ્યું છે કે – બજો રાઉનર્ણવિરેન અને વિજ્ઞાા कृत्स्नं वाडयमित इति खादत्यङ्गानि दर्पण ॥१॥"
બીજાઓએ ઈચ્છાનુસાર રચેલા કોઈપણ અર્થને શ્રમથી જાણીને પિતે જાણે કે, સંપૂર્ણ સિદ્ધાંતને ૫રંગામી હૈય; તેમ, અહંકારવડે અંગને ખાય છે. (બીજાનું અપમાન કરે છે.) "क्रीडन कमीश्वराणां कुक्कुटलावक समान वाल्लभ्यः। શાત્રાળશાશાથાં રજુniar gછો નાર”
શ્રીમતિની કડા સમાન વસ્તુને કુકડાના લાવક સમાન જે બનને પવિત્ર શસ્ત્રોને પણ, હાસ્ય કથા જેવી લઘુતાને સુદ સાધુ પડે છે. (ઉત્તમ જાતીનું મેતી જે શ્રીમતનું મન રીઝાવે, તેવા મેતીને ન સમજનાર કુક