________________
(૭૦)
પ્રમાણે આપણી વિગેરે કઈપણ પ્રકારની ધર્મકથા વડે કે જીવ શાંતિ ધારણ કરે છે, જ્ઞાનઉપશમ છે. - (૨) શુદ્ધ સમ્યગદર્શનથી તેવા કે ધીને શાંતિ પમાડે. જેમકે –શ્રેણિક રાજાએ જે દેવતા અશ્રદ્ધાવાળા હતા, તેને એધ કરીને શાંત પમાડે. (પિતાના દઢ સમ્યફત્વથી તે દેવતા શ્રદ્ધાવાળા ) અથવા આઠ દર્શનપ્રભાવકેથી કોઈ જીવ સંમતિ વિગેરેથી શાંત પામે છે, અને ચારિત્ર ઉપશમ તે, કેધ વિગેરેને ઊપશમ છે, તેનામાં વિનયથી નમ્રતા હોય છે. - તેમાં કેટલાક મુદ્ર સાધુએ જ્ઞાનસમુદ્રમાં અંદરનું રહસ્ય ન જાણવાથી સમુદ્રના ઉપરજ ડુબકી મારનારા હોય છે. તેઓ ઉપર કહેલ ઉપશમ છેડને તે જ્ઞાનને લેશ હાથમાં આવતાં અહંકારી બનીને કઠોરતા ગ્રહણ કરે છે (અહે. કરી બને છે,) તે બતાવે છે. પરસ્પર સૂત્ર તથા ગાથા ગણતાં, અથવા અર્થે વિચારતાં એક બીજાને કહે છે. “જે તે કહ્યું તે અર્થ આ શબ્દને નથી. તેથી, તું જાણતે. નથી. વળી. બેલે છે કે–મારા જેવા શબ્દના અર્થને નિર્ણય કરવામાં સમર્થ કેઈકજ હોય છે, પણ બધા નહીં. "पृष्टा गुरवःस्वयमपिपरीक्षितं निश्चितं पुनरिदमनः। वादिनि च मल्ला मानलये च माहगेशान्तरं गच्छेत् ।।१।
ગુરૂઓને પૂછેલ, અને તે પણ આ નિશ્ચય કરે