________________
(૨૭)
દેવ, ચ્યવન, તથા વહાલાંના વિયેગથી દુઃખી છે. ધ, ઈર્ષ્યા, અહંકાર, કામદેવથી અતિ પીડાયેલા છે, તેથી હે આર્ય !-( ઉત્તમ) પુરૂ ! અહીં કંઈપણ સુખ વર્ણ વાયેગ્ય હેય, તે વિચારીને કહે છે વિગેરે સમજવું.);
તેથી, આ પ્રમાણે ચાર ગતિમાં પડેલા સંસારી જીવે જુદા જુદા રૂપે કર્મવિપાકને ભેગવે છે, તે જ સૂત્રકાર બતાવે છે. “ક્ષત્તિ પ્રાણીઓ વિદ્યમાન છે. તેઓ ચક્ષુઈદિયથી વિકળ તે દ્રવ્યધા છે, અને સારા-માઠા વિશેકથી રહિત ભાવઅંધ પણ છે. તેઓ નરકગતિ વિગેરેના દ્રવ્ય અંધકારમાં તથા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય વિગેરેના કર્મવિપાકથી મળેલા ભાવઅંધકારમાં પણ રહેલા (શાસ્ત્રકારે) વર્ણવ્યા છે. “ ” વળી, તેવી કુણ (કેઢ) વિગેરેની અધમ અવસ્થામાં, અથવા એકેદ્રિયની, અથવા અપ
પ્તિ અવસ્થાને એકવાર અનુભવીને પાછું કર્મ ઊદય આવતાં તેમજ, અવસ્થાને વારંવાર અનુભવીને ઊંચ-નીચ તીવ્ર દુઃખ વિશેષના સ્પર્શને જવ અનુભવે છે. આ બધું તિર્થંકરે કહેલું છે. તે કહે છે. આ બધું તીર્થકરે પ્રકર્ષથી અથવા પ્રથમથી કહેલું છે, માટે પ્રવેદિત છે. તથા હવે પછી, કહેવાતું પણ તેમનું કહેલું છે. સંતિ” છ વિદ્યમાન છે. એટલે, (વાસ ધાતુને અર્થ શબ્દ, તથા કુત્સાના અર્થમાં છે. માટે) જેઓ વાસ કરે છે, તે વાસ કા (બોલનારા)