________________
(૩૨) ચિત્તે સાંભળ આના સંબંધમાં નાગાર્જુનીયા કહે છે કે, (ાવવા વંતિ) એટલે આઠ પ્રકારના કર્મને અથવા પિતાને ધવાને ઉપાય તીર્થકર વિગેરે કહે છે, તે ઉપાય કરે છે? તે કહે છે. “ આ સંસારમાં (ખલું વાક્યની શેભા માટે છે) આત્માને જાવ તે આત્મતા (આત્મપણું) તે જીવનું અસ્તિત્વ છે, અથવા પિતાનાં કરેલા કર્મની પરિ કૃતિ છે, તેના વડે આ જીવ સમૂહ છે, પણ અન્ય લેકના માનવા પ્રમાણે પૃથ્વી વિગેરે ભૂતને કાયાકારે પરિણમવાથી જીવો બન્યા નથી, અથવા પ્રજાપતિ (બ્રા) એ બનાવેલ નથી એટલે તેવા તેવા ઉંચ નીચ કુળમાં પિતાના પૂર્વના કર્મ સંચયથી મેળવેલા શુકશેણીત (વીર્ચ લેહી માતાના ઉદરમાં) એકત્ર થવાથી અનુક્રમે મનુષ્યની ઉદ્ધતિ છે, તેને આ પ્રમાણે કમ છે– सप्ताहं कललं विन्या, त्ततः सप्ताहप्रवुदम् अबुंदाज्जायते पेशी, पेशीतोऽपि घनं भवेत् ॥ १॥
તે વીર્ય લેહીનું સાત દિવસે કલલ થાય, પછી અર્જુદ થાય છે, પછી પેશી થાય, ત્યાર પછી ઘન થાય છે. તેમાં
જ્યાં સુધી કલલ થાય ત્યાંસુધી અભિસંભૂત કહેવાય છે, પેશી થતાં સુધી અભિસંજાત કહેવાય છે, ત્યાર પછી સાંગોપાંગ સ્નાયુ શિર રેમ વિગેરે અનુક્રમે થતાં અભિનિવૃત્ત છે, ત્યાર ચી પ્રસૂત થતાં અભિસંવૃદ્ધ છે, અને ધર્મ શ્રવણની આવ