________________
(૩૧)
ક્ષય ન કરાય તે સંસાર ભ્રમણ કરાવે છે, માટે મહાભય છે, અથવા ઉપર કહેલા રોગે બહુ પ્રકારે જાણીને કુવાસના ને આશ્રયી તે જાણવા, અર્થાત્ કામો (કુચેષ્ટાઓ) પિતેજ ગિરૂ૫ છે, એવું અતિશે જાણીને જેમ આતુર બનેલા કામચેષ્ટામાં અંધા થએલા જ બીજા પ્રાણીઓને દુઃખ દે છે. (તેમ તમારે ન દેવું) એ પ્રમાણે રેગ અને કામ ચેમાં આકુળ થયેલા સાવદ્ય અનુકાનમાં પ્રવર્તેલાને ઉપદેશ આપવારૂપ મહાભયરૂપ જીવ હિંસા બતાવીને તેવી હિંસા ન કરનારા ગુણવાન (મુનિરાજે) ના સ્વરૂપને બતાવવા પ્રસ્તાવ રચીને બતાવે છે - ___आयाण भो सुमध ! भो धुवायं पोइ हसामि इह खलु अत्तत्ताए तेहिं तेहिं कुलहिं आभसेएण अभिसंभूया अभिसं जाया । अभिनिव्वुडा अ. मिसंबुड्डा अभि संवुद्धा अभिनिकता अणुपुत्रेण બહાનુ (જૂ૦ ૭૨)
હે શિષ્ય ! (ભે અવ્યય આમંત્રણના અર્થમાં છે) હું તમને હવે પછી જે કહીશ, તે બરાબર જાણે, અને સાંભળવાની આકાંક્ષા રાખે.! (બીજી વાર બે શબ્દ આ વિષય મહાને છે એમ બતાવે છે) કે તમારે અહીં પ્રમાદ ન કર, હું ધૂતવાદને કહું છું આઠ પ્રકારના કર્મને ધોઈ નાંખવા, તે ધૂત છે અથવા જ્ઞાતિ (સગાંના મેહ)ને ત્યાગ કરે, તે ધૂત છે. તેને વદ (કથન) કહીશ, તે તમારે એક