________________
(૪૧) ઉલ્લઘી (ત્યાગીને) શું ભાવના ભાવે? તે કહે છે-“ સંસારમાં પડતાં મારું અવલંબન (આધારભૂત) થાય તેવું કંઈપણ નથીઅને તેના અભાવથી ઉપર પ્રમાણે હું સંસાર-ઊદરમાં એક જ છું. તેમ, હું પણ કોઈને નથી. આ ભાવના ભોવનારો જે કરે, તે કહે છે, “રાત્ર' એ મિનીંદ્ર ( જિનેશ્વરના) પ્રવચનમાં સાવધ-અનુષ્ઠાન ત્યાગીને દશ પ્રકારની સાધુ-સમાચારી પાળવામાં તનાવાળે થાય.
ડસૌ? કોણ થાય? તે કહે છે. અનગાર-પ્રવજિત ( દિક્ષા લીધેલ) હોય; તે એકત્વભાવના ભાવો રહે (તે પછીના સૂત્રમાં કહે છે. એટલે, આ ક્રિયા જોડલા સૂત્રમાં પણ લેવી.) જિં ર” વળી, તે સર્વે પ્રકારે દ્રવ્યથી અને ભાવથી મુંડ બનીને “રીવાળ” સંયમઅનુષ્ઠાનમાં વતે છે. - પ્ર–કે બને?
ઉ–જે અચેલ તે અલ્પ વસ્ત્રવાળે અથવા જિનકલ્પિક સંયમમાં રહિ યોગ્ય વિહાર કરે અંતરાંત આહાર ખાનારે બને છે, તે પણ વધારે પ્રમાણમાં નહિ, તે કહે છે, અવદરી (ઓછું ભેજન) કરે, અને ઉનેદરી તપ કરતાં કદાચ પ્રત્યેનીક (જૈનધર્મના વિરોધીઓ, જેઓ ગ્રામ કંટક છે તેમનાથી પીડાય, તે બતાવે છે. “” તે મુનિ કુવચનેથી આકાશ કરાયેલે, દંડા વિગેરેથી મરાતે, વાળ