________________
(૪૦)
જ્ઞાન ભણીને સમ્યફત્વમાં દઢ થઈ અશુભકર્મને ક્ષય કરી નાંખે છે.) કહ્યું છે કે – यत्र प्रमादेन तिरोऽप्रमादः, स्यादाऽपि यत्नेन पुन:
प्रमाद: વિવેળાપ કરે તત્ર, સૂત્રાઘીકારવા જ
ધિકાર છે? જ્યાં પ્રમાદવડે સૂત્ર કહેવાયાં હોય ત્યાં વિધિ અપમાદ હેવાથી અપ્રમાદના વર્ણનનાં સૂત્રે અધિકારના વશથી વિધિને જાણનાર વિપર્યયવડે ભણે છે ( કહે છે.) અથવા, અપ્રમાદનાં કહી તે યત્નવડે પાછાં પ્રમાદનાં (સૂ) કહે છે – તે ઉત્તમ સાધુએ વળી, કેવા થઈને ધર્મ આચરે છે? તે કહે છે–કામભાગે માં અથવા માતાપિતા વિગેરે લેકમાં મેહ ન કરનારા, અને ધર્મચારિત્રમાં એટલે તપસંયમ વિગેરેમાં દઢતા રાખનારા ધર્મ આચરે છે. વળી, બધા પ્રકારની ભેગાકાંક્ષાને શ–પરિજ્ઞાવડે દુઃખરૂપ જાણુને પ્રત્યાખ્યાનપરિક્ષાવડે ત્યાગે છે, તે ભેગાકાંક્ષા ત્યાગવાથી જે ગુણે થાય તે કહે છે:–gએ કામ પિપાસાને ત્યાગના શકર્ષથી નમેલે “” પ્રણમેલે સંયમમાં, અથવા કમ ધશમાં લીન થય) મહામુનિ બને છે, પણ તેવા ગુણથી રહિત હોય તે મહામુનિ બનતું નથી. બલિર’ વળી, સર્વે પ્રકારે પુત્રકલત્રાદિને સંબધ, અથવા વિષયાભિલાષને મોહ