________________
(36) તેવા ક્યાંય પણ, કેઈપણ રીતે કોઈપણ વખત ચરણને પરિણામ આવતાં લઘુકર્મના કારણથી દરેકક્ષણે ચડતાભાવવાળા બને છે, તે બતાવે છે. ___अहेगे धम्ममायाय आयाणप्पभिसु पणिहिए चरे, अप्पलीयमाणे दढे सन् गिडि परिन्नाय, एस पणएमहामुणी, अइअच सव्वओ संग न महं अ स्थिति इय एगो अहं, अस्सि जयमाणे इत्थ विरए अणगारे साओ मुंडे रीयंते, जे अचेले परिवुसिए संचिक्खइ ओमोयरियाए, से आकुठे वा एहवा लुचिए वा पलियं पकत्थ अदुवा पकत्य अतहहिं सद्द फासेहिं इय संखाए एगयरे अन्नयरे अभिन्नाय तितिक्खमाणे परिव्यए जेय हिरी जे य अहिरी माणा (सू० १८३)
ઉપર બતાવેલા ચડતા પરિણામવાળા સાધુએ ચારિત્ર લીધા પછી વિશુદ્ધ પરિણામથી તેમને મેક્ષ જલદી થવાને હોવાથી શ્રુતચારિત્ર-ધર્મ પામીને વસ્ત્ર-પાત્ર વિગેરે ધર્મોપકરણ રવીકારીને ધર્મકરણમાં સમાધિવાળા બની પરિષહ સહન કરીને સર્વ-પ્રભુએ કહેલા ધર્મને પાળે છે, અને પૂર્વ બતાવેલાં પ્રમાદનાં સૂત્રે અપ્રમાદના અભિપ્રાય પ્રમાણે કહેવાં. (અર્થાત તે દરેક પ્રકારે ચારિત્ર નિર્મળ પાળી