________________
(૫૯) તેથી આ પ્રમાણે સમત્વ દષ્ટિની પ્રજ્ઞાવડે સંસાર બ્રમણ રૂપ કષાયને દૂર કરી સમતા ધારણ કરીને તે મુનિ સંસાર સાગર તરે છે તેજ સર્વ સંગથી મુક્ત છે, તેજ સવ સાવધ અનુષ્ઠાનથી છુટેલ જિનેશ્વરે વર્ણવ્યું છે, પણ બીજે નહિં. એવું સુધર્માસ્વામી કહે છે.
પ્રહ–હવે તે પ્રમાણે જે સંસાર શ્રેણીને ત્યાગી સંસાર સાગર તરેલે મુક્ત વરણ તેવા ઉત્તમ સાધુને અરતિ પરાભવ કરે કે નહિ ?
ઉ-કર્મના અચિંત્ય (વિચિત્ર) સામર્થ્યથી પરિભવે પણ અરી! તેજ કહે છે
विरयं भिक्खु रीयंतं चिरराओ सिघं अरई तत्य किं विधारए!, संधेमाणे समुट्ठिए, जहासे दीवे असंदीण एवं से धम्मे आरियपदे सिए, ते अणवकखमाणा पाणे अणइवाए माणा जइया मेहाविणों पंडिया, एवं तसिं भगवओ अणुटाणे जहा से दिया पोए एवंते सिस्सा दिया थ राओ य अणुपुत्वेण वाइंय त्तियेमि (सू० १८७ ) धूताध्ययने तृतीयो. દેશી || - Il.
અસંયમથી બચેલ ભિક્ષાથી નિર્વાહ કરનાર તથા અપ્રશસ્ત સ્થાન રૂપ અસંયમથી નિકળી ગુણેને ઉત્કૃષ્ટપણે પ્રાપ્ત કરવાથી ઉપર ઉપરના પ્રશસ્ત ગુણ સ્થાન રૂપ સંય