________________
(૪૬) (અસાર) છે, એથી હું તીર્થકરના ઉપદેશ વડે વિધિ - નુસારે બરાબર ક્રિયા કરૂં. પ્ર-ધર્મ કેવીરીતે આજ્ઞાથી પળાય? તે કહે છે, “ge:” આ બતાવેલે ઉત્તર (ઉ ) વાદ અહિં મનુષ્યને કહે છે. રિ ? વળી આ કર્મ દૂર કરવાના ઉપાયરૂપ સંયમમાં સમીપ (અંદર) રત (વીન) થઈને આઠ પ્રકારના કર્મને ઝષ ( દૂર કરતે) ઘર્મને પાળે વળી બીજું શું કરે? તે કહે છે.
' જેના વડે ગ્રહણ કરાય તે આદાનીય (કર્મ) છે, તેને જાણીને મૂળ ઉત્તર પ્રકૃતિનું વિવેચન કરે, અર્થાત્ સાધુપણું નિર્મળ પાળીને ક્ષય કરે. અહીં સંપૂર્ણ કર્મ દૂર કરવામાં અસમર્થ જે બાહ્યતપ છે, તેને આશ્રયી કહે છે, આ બેનસિદ્ધાંતમાં કેટલાક શિથીલ (ઓછાં) કર્મવાળાને એકચય એટલે એકલ વિહારની પ્રતિમા અંગીકાર કરેલી હોય છે, તમાં જુદી જુદી જાતીને અભિગ્રહે તપ તથા ચારિત્ર સંબંધી ધારણ કરેલા હોય છે. તેથી પ્રાતિકાને આશ્રયી કહે છે, તે એકાકી વિહારમાં બીજા સામાન્ય સાધુથી વિશેષ પ્રકારે અંતરાંત કુલેમાં દશ પ્રકારની એષણ દોષરહિત આહાર વિગેરેની શુદ્ધ એષણાવર્ડ તથા સર્વ એષણા તે બધી એષણા. આહાર વિગેરે સંબંધી ઉદ્ગમ ઉત્પાદ તથા ગ્રાસ એષણ સંબંધી પરિશુદ્ધ વિધિએ સંયમમાં વર્તે છે, બહપણામાં એક દેશપણને કહે છે, તે મર્યાદામાં રહેલે મેધાવી