________________
(૪૨)
ખેંચી કાઢવાથી વંચિત કરેલે (દુઃખી થયા છતાં) છે તે પિતાના પૂર્વકર્મથીજ આ ઉદયમાં આવ્યું છે, એમ માને સભ્ય પ્રકારે સહન કરતે વિહાર કરે, તથા આવી ભાવના
- "पावाणं च खलु भो कडाणं कम्माणं पुचि इच्चिन्नाणं दुप्पडिकनाणं वेदयिता मुक्खो नत्थि જાફરા, તવના વા શોસત્તા
' પિતે પૂર્વે દુષ્ટ રીતે જે કૃત્ય આર્ચર્યા હોય, અને ' - કૃત્ય કર્યા પછી તેને આલેચના કે તપશ્ચર્યાથી ખેરવ્યાં
ન હોય, તે દુષ્ટ પાપ કાંતે ભેગવતાં છુટે, અથવા તઘશ્ચર્યા ‘કરવાથી દૂર થાય છે. * પ્ર–વચને વડે કેવી રીતે આક્રોશ કરે છે?
ઉ— વરિઘ તિ તે સાધુએ પિતે ગૃહસ્થાવસ્થામાં વણકર વિગેરેનું નીચ કૃત્ય (ધ) કર્યો હોય તે તે યાદ કરીને તેની નિંદા કરે છે, તે આ પ્રમાણે જોાિ ! હે સાધુ બનેલા ! તું પણ મારી સામે બેસે છે ! અથવા જકાર ચકાર વિગેરે શબ્દોથી બીજી રીતે બોલીને નિદે છે ! તે હવે બતાવે છે– “ગ ” તદન જુઠાં કલકના શબ્દ
કે તિરસ્કાર કરે જેમકે “તું ચેર છે ! તું પરદાર લંપટ, છે, આવાં અસત્ય આળે જે સાધુને કરવા ગ્ય નથી તેને મનમાં સ્પર્શ થતાં. (ાધુને કેધ ચઢ) તથા કલંક ચડ