________________
(૩૭) હનીય કર્મના ઉદયથી, અશુમ વેદનીય ભાવ એકદમ પ્રકટ થવાથી, અયશકીત્તિ ઉત્કટપણે થવાથી, આયતિ (વિધ્યનું હિત) ને તરછીને કાર્ય અકાર્યને વિચાર્યા વિના મહ દુઃખને સાગર સ્વીકારીને વર્તમાન સુખને દેખનારા
તાના કુલમાં વર્તાતે આચાર નીચે નાંખીને (ઉત્તમ રત્નરૂપ ચારિત્રને ત્યજે છે!!! અને તેને ત્યાગ ધર્મોપકરણ ત્યાગવાથી થાય છે, તે બતાવે છે. વસ્ત્ર એ શબ્દથી મિક (સૂત્રનાં) કલ્પ ( વસ્ત્ર ) લીધે છે, તથા પાત્રો અને ઉનની કાંબળ અથવા પાત્રને નિગ તથા રજોહરણ એ ધર્મોપકરણને બેદરકારીથી ત્યજીને કેઈ સાધુ ફરીથી દેશવિરતિ (શ્રાવકનાં વ્રત) સ્વીકારે છે, કે તે ફક્ત સમદર્શન જ રાખે છે, કઈ તે તેનાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે, (વટલી જાય છે.)
પ્રવે આવું દુર્લભ ચારિત્ર પામીને પાછું કેમ તજી દે છે ! - ઉ–પરીષહ દુખે કરીને સડન થાય છે, તેથી કમેકરીને અથવા સામટ પરિષહ આવતાં સહન ન કરી શકવાથી. પરિષહથી ભાગેલા મહિના પરવશપણાથી દુર્ગતિને આગળ કરીને મેક્ષમાર્ગ (ઉત્તમ ચારિત્ર) ને ત્યજે છે !!! તે રાંકડાઓ ભેગો ભેગવવા માટે ત્યજે છે, છતાં પાપના ઉદયથી શું થાય? તે કહે છે