________________
(૩૬) પત (સાધુ) હેય, અને સરાગ હોય, તે અનુવસુ કહે છે, અથવા બૂઢે અથવા શ્રાવક પણ હોય છે. '
તથા શ્રુતચરિત્રરૂપ-ધર્મ જાણીને પછી યથાશ્યપણે. સવીકારીને પણ પછી કેટલાક છે પ્રબળ મહિના ઉદયથી તેવી ભવિતવ્યતાના વેગે તેવા ઉત્તમ ધર્મને પાળવા શક્તિબાન થતા નથી, તે કેવા છે? ઉત્તર–કુશીલા એટલે ખરાબ શીલ (આચાર) વાળા છે, એટલે જેઓ ધર્મ પાળવામાં અશક્ત છે, તેથી જ તેઓ કુશીલવાલા છે, એવા બનીને શું પર છે? તે કહે છે – ___वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं विउसिज्जा, अणुपुव्वेण अणहिया सेमाणा परीसहे दुरहियासए कामे ममायमाणस्स इयाणिं वा मुहुत्तेण वा अप. रिमाणाए भेए एवं से अंतराएहिं कामहिं आकेપિહિંમવારે (go ૨૮૨)
કરેડે ભવે પણ દુખેથી મેળવાય, તે મનુષ્ય જન્મ શામીને પૂર્વે કદીપણ ન મેળવેલ એવી સંસાર સમુદ્રથી પાર ઉતરવા સમર્થ નાવ સમાન બધિ (સમ્યક્ત્વ) મેળવીને મોક્ષ વૃક્ષના બીજ સમાન સર્વ વિરતિ લક્ષણવાળું ચારિત્ર વીકારીને પાછા કામદેવને માર દુઃખેથી નિવારણ થાય તે હેવાથી, મન ઢીલું થવાથી, ઇંદ્રિયને સમૂહ લાલચુ થવાથી, અનેક ભવના અભ્યાસથી મેળવેલી વિષયની મધુરતાથી પ્રબળ.
i)
" .
'