________________
(૩૪)
તારા છ૮ (અભિપ્રાય) ને અમે અનુકુળ છીએ, તારા ઉપર અમારે પૂર્ણ વિશ્વાસ છે, તેથી અમને ન છેડ, એમ આ સંદ કરીને તે સગાં રડે છે, વળી આ પ્રમાણે બેલે છે, કે તે મુનિ સંસાર તરી શકતું નથી કે જે પાખંડ (મુનિના બેધ) થી ઠગાઈને માબાપને ત્યજીને દીક્ષા લે.” આમ કહે, તે પણ જેણે સંસારનું તત્વ જાણ્યું છે, તે જે કરે, તે કહે છે, જો કે આ સગાં મારા ઉપર પૂર્ણ પ્રેમી છે, છતાં પણ તે ખરે વખતે શરણ આપતાં નથી, અથત તેમનું શરણ સ્વીકારતે નથી શા માટે આ શરણ નથી? તે કહે છે, તે ગૃહવાસ બધા તિરસ્કારને વેગ નરકના પ્રતિનિધિ સમાન અને શુભદ્વારને પરિઘ સમાન છે, તેમાં કોણ છો માણસ રમણુતા કરે? વળી ગૃહવાસ બધા (રાગદ્વેષ વિગેરેના જોડલાં) રૂપ છે, તેમાં જેનું મેહ
કપાટ ઘટી (ઓછું થઈ) ગયેલ છે, તે રતિ કરે? (અર્થાત્ તેમને મેહ ન કરે) આ બધાને ઉપસંહાર કરે છે કે પૂર્વ કહેલું જ્ઞાન હંમેશાં આત્માની અંદર સ્થાપી રાખજે, એવું સંધર્મો સ્વામી શિષ્યને કહે છે. ધૂત અધ્યયમને પહેલે ઉદ્દેશ સમાપ્ત થશે.
- બીજે ઊરો. પ્રથમ જ કહો. હવે, બીજો ઉદેશે કહે છે, તેનો આ પ્રમાણે સંબંધ છે. ગયા ઊદેશામાં સને