________________
(ર૬) शोक वियोगायोगै, दुर्गत दोषैश्च नैकाविधैः ॥२॥
બાળપણમાંથીજ રોગ વડે ડંખાય, અને મૃત્યુ સુધી (મણે પર્યત) શોક વિગ તથા કુગ વડે તથા અનેક પ્રકારના ગરીબીના દેજે વડે પરાભવ રહેલ છે.
क्षुत्तृड् हिमोष्णानिल शीतदाह दारिघ्र शोकप्रिय विप्रयोगः दौर्भाग्य मौान भिजात्यदास्य वैरूप्य रोगादि भिर स्वतंत्रः ॥ ३ ॥
ભૂખ તરસ ઠંડ તાપ પવન તથા ઠડે દાહ તથા દરિકતા શેક વહાલાના વિયેગથી, તથા દુર્ભાગીપણું, મૂતા, નીચજાતિ તથા દાસપણું, કુરૂપ, તથા રોગોથી આ મનુષ્યદેહ સદા પરતંત્ર છે.
દેવગતિમાં પણ ચારલાખ એનિ, ર૬લાખ કુલ કેટિ છે, તેમાં પણ અદેખાઈ, વિષાદ, મત્સર વનભય, શલ્ય વિગેરેથી પિડાયેલા મનવાળાને દુઃખને જ પ્રસંગ છે. સુખનું અભિમાન તે, આભાસ માત્ર છે. કહ્યું છે કે –
देवेषु च्यवन वियोगदुःखितेषु क्रोधेया मदमदनाति तापितेषु आर्या ! नस्त दिह विचार्य सं गिरन्तु यत्सौख्यं किमपि निवेदनीयमस्ति ॥ १ ॥