________________
(૧૭)
શેફ નામને છ પ્રકારને ઘેર રેગ જુદા જુદા કે, સામક દેથી શરીર કુલેલું દેખાય તે લેહીના બિગાડથી થાય છે, એટલે, કલેક પહેલાં બતાવ્યા પ્રમાણે વાત, પિત્ત, કફ, અને સંનિપાત, રકત, અને અભિઘાતથી સેજાને રેગ થાય છે, તથા “
ઢિાળ' તે ભસ્મક નામને વ્યાધિ છે. ઊષ્ણુતા, વાત, અને પિત્તના ઉત્કટપણાથી, અને કફના ન્યૂનપણથી, તથા ગરમી વધારે થવાથી થાય છે, તથા વેવફાતિ તે વાયુથી ઉત્પન્ન થયેલ શરીરના અવયવે કંપરૂપ છે. કહ્યું છે કે – પ્રજા ને જતુ, શંકાનશ્ચ જતિ; कलाप खंजं तं विद्या, न्युक्त संधिनिबंधनम् ॥१॥
જે ઘણો કપ, તથા કંપતે ચાલે, તેને સંધી નિબંધનથી મુકાએ કલાપ અંજ (લકવાને રેગ) જાણ. તેજ પ્રમાણે “ પિરાત્તિ) જીવને ગર્ભન દોષથી તે પીઢ સપિ. પણે ઉન્ન થાય છે, અથવા જન્મ્યા પછી અશુભ કર્મના દોષથી થાય છે, આ રોગીને સ્પર્શ ઈદ્રિનું ભાન રેગવાળી જગ્યાએથી નષ્ટ થાય છે, તે રેગવાળાને હાથમાં પકડેલું લાક ખસી જાય છે, અને સૂઈ ઘંચે તે પણ અસર ન થાયતથા વીવ ત્તિ” શ્લીપદ તે પગ વિગેરેમાં કઠણ પણ હોય છે, તે આ પ્રમાણે-વાત, પિત્ત, કફના પ્રકોપથી છાતી માં રેગ ઉપન્ન થઈ જંઘામાં સ્થિર થઈ ધીરે ધીરે કાળાંતરે