________________
(૨૦). થાય છે, તે જ શરીર તથા મન સંબંધી દુઃખ ઉપન્ન કરે છે, તે વિચારીને તેને જડમૂળથી કાઢવા પ્રયત્ન કરી જોઈએ, તે દુઃખીએ દીનસ્વરે રડે છે. વિગેરે ગ્રંથ (સૂત્ર) વડે ઊપપાત. તથા ચ્યવન સુધી બતાવ્યા છતાં પણ, તેનું મેટાપણું બતાવવા જેનાવડે પ્રાણીઓને સંસારમાં નિર્વેદ (ખેદ) ઉત્પન્ન થાય; માટે બીજું સૂત્ર કહે છે
तंसुणेह जहा तहा संति पाणा अंधा तमसि वियाहिया, तामेव सई असई अइअच्च उच्चावय फासे पडिसंवेएइ, बुद्धेहिं एवं पवेइयं ।-संति पाणा वासगा रसगा उदए उदएचरा आगास गामिणो पाणापाणे किलेसंति, पासलोए महाभयं (सू० १७७)
(આચાર્ય શિષ્યને કહે છે.) તે યથાવસ્થિત (જે છે, તેવા) કર્મવિપાકને મારી પાસે તમે સાંભળે. જેમકે – નારકી, તિર્યંચ, નર, અમર, એ લક્ષણવાળી ચાર ગતિએ છે. તેમાં નરકગતિમાં, ચરલાખ એનિઓ, તથા ૨૫ લાખ કુલ કેટિઓ છે, અને ૩૩ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્યાં પરમધામિક દેવતાની કરેલી વેદના છે, તથા પરસ્પર ત્યાં રહેલા નારકીના છ (કુતરા માફક) એકબીજાને દુઃખ દે છે, તથા સ્વભાવિક પીડા ત્યાં જે થાય છે, તે આપણાથી કહી શકાય તેમ નથી. જો કે, હામાં કહેવાની ઈચ્છાથી કહેવાના વિષયને પૂરે ન કહેવાય; તેપણું,