________________
(૧૮)
વગેરે આશ્રય કરીને જોજો ચડાવે છે, તે રેગોને ક્ષીપદ, કહે છે (સુરતમાં રસ ઉતરીને પગ વિગેરે જાડા થાયતે છે) पुराणोदक भूभिष्टाः, सर्व तुषु च शीतलाः य देशा स्तेषु जायन्ले, लीपदानि विशेषतः ॥१॥
જે દેશમાં પાણી ભરાઇ રહેલું હોય, અને એ રૂતુમાં શીતલ (ભેજ) રહેતો હોય, તેવા દેશોમાં વિશેષ કરીને ઊી. પદ રેગ થાય છે; पादयोर्हस्नयोश्चापि, श्लोपदं जायते ऋगा कोष्ठनाशास्वपि च, चि दिच्छन्ति तद्विदः।२१
બે પગમાં બે હાથમાં માણસને તે રોગ થાય છે, પણ કેટલાક વિદ્વાનને એ મત છે કે તે રેગ કાન હેઠ મને નાકમાં પણ થાય છે. તથા “અમે”િ તિ મધુ મેહ તે “બસ્તિ રેગ’ છે તે જેને હોય તે મધુમેહી કહેવાય છે એટલે મધના જે તેને પસાબ હોય છે, તે પ્રમેડ (પરમીઆ ) ના ૨૦ ભેદ છે, તે અસાધ્ય પણે ગણાય છે. તેમાં બધાએ પ્રમેહે પ્રાયે બધા દેથી થાય છે, તે પણ વાત વિગેરઉટ થવાથી ૨૦ ભેદો થાય છે, તેમાં કફથી ૧૦ પત્તથી ૬ અને વાયુથી જ થાય છે, અને એ બધા અસાધ્ય અવસ્થામાં મધુમેહપણમાં થાય છે. કહ્યું છે કે, सर्वएव प्रमेहास्तु, कालेमा प्रतिकारिणः मधुमेहत्वासायान्ति, तदाऽप्ताध्या भवंति ते ॥१॥