Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
Catalog link: https://jainqq.org/explore/001752/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - નં- j૬૮ રાજનગરોધ સંમેલન લેખક : ધીરજલાલ ટોકરશી શાહુ ધી જાતિ કાર્યાલય લીમીટેડ. અમદાવાદ For Private & Personal use only www.ainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન મહાપુરુષોની જીવનકથાઓ બાળગ્રંથાવળીનાં ૮૦ પુસ્તકો સંપાદક : ધીરજલાલ ટોકરશી શાહુ. છુટાં ૬-૦-૮ : પાકાં પુંઠાં ૮-૦-૦ ભારતવર્ષના મહાપુરુષોની જીવનકથાઓ વિદ્યાથી વાંચનમાળાનાં ૨૦૦ પુસ્તકા સંપાદક : ધીરજલાલ ટા, શાહું. કિ. રૂા. ૧૫-૦-૦, પાસ્ટ ફી. પાકાં પુઠાં રૂા. ૧૭-૮-૯ જૈન-જનેતર તમામ જાતનાં પુસ્તકો અમારે ત્યાંથી મળે છે. થી જ્યોતિ કાર્યાલય લીમીટેડ. અ મ દી દે . Jain Luucation International TOPlivale a personale lehoren Page #3 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિ ગ્રંથમાળા પુસ્તક ૯ મું, શ્રી રાજનગર-સાધુ સંમેલન જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાય | લેખક : ધીરજલાલ ટેકરશી શાહ બાલચંથાવલી, વધાથી વાંચનમાળા. જયાંત ગ્રંથમાળા, કુમાર ગ્રંથમાળા તથા જૈન જ્યો ના સંપાદક, કુદરત અને કળાધામમાં વીસ દિવસ, અજ તાને યાત્રી, જળમંદિર પાવાપુરી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ આદિ વિવિધ પુસ્તકોના કર્તા. પ્રસ્તાવના લેખક –સુનિરાજશ્રી વિદ્યાવિજયજી -- Rા જાતા મ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ધીરજલાલ ટોકરશી શાહ ધી જ્યોતિ કાર્યાલય લી. પાનકોર નાકા, જુમામદ સામે–અમદાવાદ, પ્રયભાત્તિ : પ્રત ૧૦૦૦ ઇ. સ. ૧૯૩૭ : વિ. સં. ૧૯૯૩ મૂલ્ય રૂા. ૧-૮-૨ મુક - ધીરજલાલ ટોકરશી શાહ જાતિ મુદ્રણાલય, પાનકોર નાકા : જુમામદ સામે, અમદાવા.. .. .For Private & Personal use only Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચી પ્રધાન પ્રથમ ખંડ : પૂર્વસંગ ? પ્રકરણ ૧ લું-અનિચ્છનીય વાતાવરણ પ્રકર- ર સાધુસંમલન ભરવાનાં તાત્કાલિક કારણ પ્રકરણ ૬ જે-સાસંમલન મરવાનો નિર્ણય પ્રકરણ ૪ અગત્યની સુચનાઓ પ્રકરણ ૫ મું-આમંત્રણા ને તૈયારીઓ છે પ્રકરણ : ૬–વલવાનું વાતાવરણ પ્રકરણ - મું-દહેગામ મંત્રણ પ્રકરણ ૪ મું–પ્રવેશ દ્વિતીય ખંડ : કાર્યવાહી 6 પહેલો દિવસ-ફાગણ વદ ૩ છે ત્રીજો દિવસ તે બે દિવસ છે પાંચમા દિવસ છે મતનો વિસ ને આઠમો દિવસ તે નવમો દિવસ , tી દશમે દિવસ , છે અગિયારમા દિવસ , કે બારમે દિવસ , ૦)) કે તેરમા દિવસ ચિત્ર સુદ છે ચોદમો દિવસ ૫ મે દિવમ ., કે છે સેળમો દિવસ છેસત્તરમ દિવસ , Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ છે અઢારમો દિવસ ચૈત્ર સુદ ૬ 4) ઓગણીશમો દિવસ , | વીશમાં દિવસ , છે એકવીશમે દિવસ છે, છે બાવીશમે દિવસ , વેવીશમ દિવસ , | વીશમે દિવસ , પચીશમે દિવસ , છવીસમો દિવસ છે સત્તાવીશમા દિવસ , ૧૫ અાવીશમે દિવસ ચૈત્ર વદ ૧ ઓગણત્રીસમો દિવસ , છે ત્રીસમા દિવસ .. એકત્રીસમો દિવસ ,, છે બત્રીજા દિવસ છે. તેત્રીશમા દિવસ , છે ત્રીસ દિવસ છે ઠરાની જાહેરાત ... તૃતીય ખંડ : પશ્ચાદ્ અવલોકન પ્રકરણ ૧લું કાર્યવાહી પર દષ્ટિપાત પ્રકરણ ૨જુ જનતાનો અભિપ્રાય ... પ્રકરણ ૩ જુ ઠરાવનો ભંગ પ્રકરણ ૪થું સંમેલન પછીના બનાવો ૪૮-૨૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વત્ ૧૯૯૦ ની સાલમાં અમદાવાદ ખાતે ભરાએલ સંવત જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સાધુ–સમ્મેલન ' એટલે વીસમી સદીના જૈન ઇતિહાસનું એક પાનું. આ અગત્યનું પાનું જાળવી રાખવા માટે, સમ્મેલનની ૩૪ દિવસની કાર્યવાહી, અને તેની સાથે સંબંધ ધરાવતા આગળ પાછળને ઇતિહાસ—એ મધું પુસ્તકાકારે બહાર કરવાનું જે કા ભાઈ ધીરજલાલ ટાકરશી શાહે માથે લીધું છે, એ તેમની, સમ્મેલન પ્રસંગની સેવામાં વધારા કરે છે. ભાઇ ધીરજલાલે “ ' સાધુ સમ્મેલન પણ રીતે એ સમ્મેલન સફળ કેમ થાય ? પવિત્ર સાધુ સંસ્થા પેાતાના ઉચ્ચ સ્થાને પાછી સ્થાપિત કેમ થાય? એ પવિત્ર મુનિરાજો દ્વારા, જૈન સમાજના સળગતા પ્રશ્નનેાના નિકાલ ક્રમ આવે? એ વાતને લક્ષ્યમાં રાખી, અનેક લેખા લખીને જે કંઇ સેવા કરી હતી; એની જ પાદપૂત્તિ રૂપે સમ્મેલનને આખાયે ઈતિહાસ બહાર પાડવાનું સાહસ તેએ કરી રહ્યા છે, અને તે બદલ તેઓ ખરેખર વખતે, કાઇ જૈનધર્મની ધન્યવાદને પાત્ર છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ તેમણે, તે આખા ઇતિહાસનું લખાણ મારા પર મોકલીને, એવું આગ્રહભર્યું આમંત્રણ કર્યું, કે મારે એ પુસ્તકની પ્રસ્તાવન રૂપે થેડી પંક્તિઓ લખી આપવી. પરતું તેમનું આ આમંત્રણ મને તે વખતે મળ્યું, કે જ્યારે હું, સિધ જેવા અનાર્યપ્રાયઃ પ્રદેશમાં, ભગવાન મહાવીરની અહિંસાને સંદેશ સંભળાવવા રેગીસ્તાન અને તે પછી સિંધની કોર એપ કાપી રહ્યો હતો. છતાં છાપેલા ફાર્મ દષ્ટિપથમાં લઈ ગયા. તે વાંચતા મને એ વાત ચોક્કસ લાગી કે આ એક અતિ અગત્યનું પ્રકાશન છે, અને બને તેટલી કાળજી પૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. આના અંગે પ્રસ્તાવના રૂપે બે બેલ લખવામાં આનંદ આવે એ વાત પણ નિઃશંક છે. પરંતુ મારી સ્થિતિ જુદી હતી, સિંધને કપરે વિહાર ચાલુ હતો. રોજ નવાં ગામ, નવાં ઠેકાણું ને આ બે દહાડે ચર્ચાઓ ચાલ્યા કરે. જાહેર વ્યાખ્યાને તે લગભગ અવારનવાર ચાલૂજ હેય. ક્યાંક થેડું લેખન-વાંચન કરવા બે એક દિવસ સ્થિરતા કરીએ તો સિંધના એ માંસાહારી, છતાં ભોળા, ભદ્રિક હિંદુ ને મુસ્લીમભાઈઓ ચર્ચા કરવા આવી બેસે. ચર્ચામાં સમયનું ઠેકાણું જ ન રહે. સવારે બેઠેલા બપોરે ઉઠીએ કે રાત્રે આઠ વાગે બેઠેલા બાર વાગે પણ ન જપીએ. આ ઉપરાંત કરાંચી, હૈદરાબાદ ને હાલાથી દર્શનાર્થે આવનારાએની સાથે વાતચીત કરવા અને તેમને ધર્મોપદેશ સંભળાવવાને સમય કાઢવો જ પડે ! આવી સ્થિતિમાં વળી સાધુઓ અને સાર્થના ગૃહસ્થ પર મેલેરિયાનું આક્રમણ થયું. પરિસ્થિતિ વધુ વિકટ બની, છતાં ભાઈ ધીરજલાલનું સ્નેહભયું આમંત્રણ, પ્રકાશનની યોગ્યતા અને એ સાથે સમેલન પ્રસંગને મારે પ્રત્યક્ષ અનુભવે; આ બધાયે મને કંઈક લખવા ઉત્સા Page #9 -------------------------------------------------------------------------- ________________ હિત કર્યો અને ગમે તે અંગે પણ, એ કર્તવ્ય બજાવવાનું મેં માથે લીધું. આજકાલ કરતાં લગભગ ૩૦-૩૫ વર્ષથી, મારાથી જે કંઈ યત્કિંચિત્ બની શકે છે તે, જેનસમાજની કલમ અને જબાનથી યથાશકય સેવા કરવા તત્પર રહું છું. અને જાહેર કરવાની કોઈ પણ પળે, મેં મારા સામાજિક વિચારેને અસ્પષ્ટ રાખ્યા જ નથી. એટલે સામાજિક પરિસ્થિતિ અંગે અન્ને વિવેચન કરવું કદાચ પિષ્ટપેષણ જેવું થશે, અથવા તો આ આખા પુસ્તકમાં તે અંગે ખૂબ સામગ્રી હોવાથી વાચકને નાહક કંટાળો ઉપજાવનારું કરી બેસીશ; એ ભયે તે સંબંધી વધુ ન લખતાં માત્ર આ પુસ્તક અંગે જ બે બોલ કહીશ. ટાળે ઉપજાવન. ખબ સમ, એ સંબધી વ જૈન સમાજના ચતુર્વિધ સંધમાં શ્રમણ સંસ્થાનું હંમેશાં પ્રાધાન્ય રહ્યું છે; અને કાળકાળે તેના પર સમાજનાતની આશાઓ રાખવામાં આવી છે. આવી સંસ્થામાં શૈથિલ્ય ન પેસી જાય, સુંવાળપ પ્રવેશ ન કરે, માનાપમાન અને પરિગ્રહવૃત્તિ સતેજ ન બને એ માટે; એ સંસ્થાના અંગે અનેક વિચારણાઓ સમયે સમયે કરવામાં આવી છે; સંમેલને જવામાં આવ્યાં છે; ધારાધોરણ ઘડવામાં આવ્યાં છે, અને પુનઃ એ શ્રમણસંસ્થાને સુદઢ બનાવવામાં આવી છે. થેંડા વખત પહેલાં, પ્રથમ બતાવ્યાં તેવાં કારણને લીધે શ્રમણ સંસ્થામાં પ્રવેશી ગયેલ અનિચ્છનીય વાતાવરણને દૂર કરવા વિ. સં. ૧૯૯૦માં રાજનગર ખાતે અ, ભા. શ્વે. મૂ. સાધુસંમેલન યોજવામાં આવ્યું. એ એક અદ્વિતીય ઐતિહાસિક પ્રસંગ હતું. જેને સમાજના સાડા છસે સાધુમાંથી લગભગ સાડાચાર સાધુઓ એ પ્રસંગે હાજર હતા. Page #10 -------------------------------------------------------------------------- ________________ જેમાં એક અદના સેવક તરીકે, આ પક્તિના લખનારનું પણ સ્થાન હતું. સમૅલન ચેાત્રીસેક દિવસ ચાલ્યું. એની કાયૅવાહી અનેકરગી હતી. જૈનસમાજનું હાર્દ એ વખતે જેવું ખુલ્યું તેવું ભાગ્યે જ બીજા કોઇ પ્રસ ંગે ખુલ્લુ થયું હશે. આવા પ્રસ`ગની પ્રત્યેક બટના લિપિમાં જળવાઇ રહે, તે તિહાસની દૃષ્ટિએ અતિ જરૂરનું હતું. અને તેથી આશા રાખવામાં આવતી હતી કે સંમેલનની બધી કાર્યવાહીની ખાસ નોંધ રાખવામાં આવશે. પરંતુ કાઇ અકળ કારણે તેવી વ્યવસ્થા કરવામાં આવી નહિ. તેમન્ટ આટલેથી સંતેષ ન માનતાં તેના કાઇ પણ સમાચારે। વમાનપત્રામાં પણ ન ચઢવા દેવાની નીતિને કેટલાકા તરફથી આગ્રહ કરવામાં આવ્યે; પરન્તુ ભૂલવું જોઇતું નથી કે જે પ્રશ્નમાં સકળ સમાજ રસ લઇ રહ્યો હાય તેના સમાચાર ગુપ્ત રાખવા જેમ શકય નથી, તેમ હિતાવહુ પણ નથી જ. લોકલાગણીની ઇંતેજારી આ સ'મેલન તરફ ખૂબ હતી, અને તે કારણે આ નીતિ સામે સમયજ્ઞ સાધુઓને અને બીજાઓને પણ અસ તાષ હતા, આલાકલાગણીને સ ંતેાષવાનું ને તેમની ઇંતેજારીને પૂરી કરવાનું કામ આ ગ્રંથના સૌંપાદક અને લેખક ભાઇ ધીરજલાલને એક પત્રકાર તરીકે પોતાની પવિત્ર કરજ જેવુ લાગ્યું. તેમણે પોતાના સાપ્તાહિક પત્ર “જૈન જ્યેાતિ”ને દૈનિક બનાવી, લેાકેાને સમાચારાથી પૂર્ણ વાકેફ્ કરવા કમર કસી. જૈન સમાજના કાષ્ઠ સાપ્તાહિકે દૈનિક વધારાએ કાઢયા હાય તા તે આ પહેલા જ પ્રસંગ હતો. તેમના વધારાઓ રસપૂર્વીક જનતામાં વહેંચાવા લાગ્યા અને રૂઢિચુસ્તામાં જબરા ખળભળાટ મચ્યા. Page #11 -------------------------------------------------------------------------- ________________ આ સમાચારા મેળવવા એ નાનીસૂની વાત નહાતી. એની જહેમત તે અનુભવી જ પિછાની શકે. આ સમાચાર ક્રાણુ લાવે છે, ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છેઃ એ વાતે ખૂબ ઉહાપાહ જગવ્યા. પત્ર સામે ચેલેજો ફૂંકાઇ, કારસ્થાને રચાયાં; પણુ એ આનંદની વાત છે કે તે એક પત્રકાર તરીકે પહેલેથી છેલ્લે સુધી નીડર ને કાર્યદક્ષ રહ્યા. સ ંમેલનના પ્રારંભથી લઇને પૂર્ણાહુતિ સુધી વધારાઓ ચાલૂ રાખ્યા ને લેાકલાગણીને સતાષી, એ. વધારાએના પરિણામ રૂપ અથવા એ ચર્ચાઓને સ્થાયી રૂપ આપવા નિમિત્તે આ પ્રકાશન યેાજાયેલું છે. અને સાથે ખુશી થવા જેવી વાત છે કે તેમના જેવા અધિકારીને હાથે તે તૈયાર થયું છે. ભાઇ ધીરજલાલને આ પ્રસંગે પરિચય કરાવવાની ભાગ્યે જ જરૂર રહે જ જરૂર રહે છે. ન્હાની ઉંમરના એ નવયુવકે ‘જૈન જ્યાતિ' પત્ર કાઢીને, અનેક ગ્રંથાવળી દ્વારા સંખ્યાબંધ પુસ્તકા બહાર પાડીને, ‘સાધુ સમ્મેલન' વખતે દ્રવ્યના જ નહિ, પરંતુ જીવના જોખમે પણ, સમ્મેલનની રાજ રાજની સાચામાં સાચી હકીકત જનતાની સમક્ષ ધરીને, તેમજ ‘પરમાણું પ્રકરણ' જેવા કટાકટીના પ્રસંગે હિમ્મત અને સાહસ પૂર્વક યુવાની આગેવાની લઇને સમાજ સેવક' તરીકે જે ખ્યાતિ પ્રાપ્ત કરી છે, એ કાઇથી અજાણી નથી. એ વાતની પણ અહીં પુનરુકિત કરવાની જરૂર જોઉ છું કે સાધુ સંમેલનને પ્રારંભથી તે અન્ત સુધી તેમણે રસપૂર્વક અભ્યાસ કર્યા હતા. તે ઉપરાંત સ ંમેલન ભરાવા અગાઉ દ્રહેગામ Page #12 -------------------------------------------------------------------------- ________________ મંત્રણની જે યોજના થયેલી, તેમાં પણ તેમને નાને અને હિસ્સા નહોતા. બીજા શબ્દોમાં કહું તે એ યોજનામાં તેમને ફાળો ઘણો મોટો હતો. તે પેજના પાર પાડવા તેમણે ભૂખ કે તરશ, રાત કે દિવસ, સગવડ કે અગવડ કશા સામે જોયું ન હતું. કેટલીક વાર કુદરત પણ કાર્ય કરનારની કસોટી કરે છે. મને બરાબર યાદ છે કે દહેગામ મંત્રણની યોજના થઈ તે વખતે તેમનાં માતા પથારીવશ હતાં; ખાસ સગાને ત્યાં લગ્ન હતું, મકાનની ફેરબદલી થઈ હતી, સાહિત્ય પ્રકાશનની અનેકવિધ યોજનાઓનો બેજો શીરે હ; છતાં જરા પણ ખચકાયા વિના એ યોજનાઓ ઉપાડી લીધી. જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં ત્યાં જાતે જઈને, માણસ મોકલીને યા પ્રચાર કરીને પણ તેને સફળ બનાવવા ભગીરથ પુરુષાર્થ સેવ્યો. આ કારણે મારું દ્ધ મન્તવ્ય છે કે આ ગ્રંથ તૈયાર કરવા માટે તેઓ પૂરેપૂરા અધિકારી છે; અને વાચકે આ પુસ્તકને સાયંત વાંચી મારા અભિપ્રાયને મળતા થશે, એમ માનું છું. તેમણે આ ગ્રંથ તૈયાર કરવામાં પૂરે પૂરે શ્રમ ઉઠાવ્યો છે અને પૂરતી તટસ્થતા જાળવી છે, એમ તેમાં આપેલી માહિતી પરથી સાફ જણાઈ આવે છે. આ ગ્રંથના ત્રણ વિભાગો કરવામાં આવ્યા છે. (૧) પૂર્વરંગ (૨) કાર્યવાહી (૩) પસ્યાદ્ અવલોકન પૂર્વ રંગમાં સાધુ સંસ્થાને ગૌરવ ભર્યો ઇતિહાસ આંતરકલહથી કેમ ઝાંખો પડતે ગયો અને આખરે તે કઈ સ્થિતિએ પડે તે દર્શાવી વર્તમાન સંમેલન ભરવાની તાત્કાલિક Page #13 -------------------------------------------------------------------------- ________________ કારણેની ચર્ચા કરી છે. ત્યાર પછી સાધુસંમેલન ભરવાને નિર્ણય, તેની તૈયારીઓ, વલોવાતું વાતાવરણ અને દહેગામ મંત્રણાનાં રસિક પ્રકરણો આપ્યાં છે. અને સાધુઓને રાજનગરમાં પ્રવેશ બતાવી પૂર્વરંગના પ્રથમ વિભાગને સમાપ્ત કર્યો છે. મેઘધનુષ્યની જેમ વિવિધ રંગથી રચાયેલે પૂર્વ રંગ વાચકોને અવશ્ય રસપ્રદ થઈ પડશે. બીજા ખ૩માં સંમેલનની કાર્યવાહીને દિવસવાર અહેવાલ આપે છે અને તેમાં જે ઝીણામાં ઝીણી વિગતો સંધરવામાં આવી છે, તે વાંચતાં ભારે રમુજ ઉત્પન્ન થાય છે. સાથે સાથે મુનિ સમુદાયની હાલત જોઈ ખેદ પણ થાય છે. પરિષદો કેમ જાય, કેમ સંચાલન થાય, કઈ રીતે કમીટીઓ નિમાય, કઈ રીતે ઠરાવ થાય તેને કોઈ પણ નિયમ જ નહિ! આનું નામ તે જૈન સાધુઓનું સંમેલન ! આ કાર્યવાહીમાં આપેલી બધી વિગતે પૂર્ણ જહેમતથી રજૂ કરવામાં આવી છે અને તેની સત્યતાને સ્વીકાર સાધુસંમેલનમાં ભાગ લેનારા સત્યભાષીઓ કર્યા વિના નહિ જ રહે. બાકી સૂર્યની સહસ્ત્ર જ્યોતિના ઝગમગાટમાં પણ જેઓને અંધકાર જ દેખાય છે, તેમના માટે કંઈ કહેવાનું નથી. ત્રીજે અને છેલ્લો ખંડ: પશ્ચાદ્ અવલોકન એટલે કાર્યવાહીની સમાલોચના, તે પછી બનેલા બનાવો અને સાધુ સમેલનના નિયમોનો તેની સાથેના સંબંધને છે. તેમાં સંપાદકે કાર્યવાહીની સુંદર સમાલોચના કરી, જૈન સમાજની મહત્વની સંસ્થાના અને વ્યક્તિઓના અભિપ્રાયોનો સંગ્રહ કર્યો છે, સાધુ સમેલનના નિયમે કેણે તેડ્યા છે, તેનું તહેમતનામું તૈયાર કર્યું છે અને પદવી પ્રકરણ, પરમાણંદ પ્રકરણ તથા તિથિ પ્રકરણને પણ સાધુ સંમેલનના કરા સાથે સંબંધ Page #14 -------------------------------------------------------------------------- ________________ દર્શાવી, સાધુ સંસ્થાની ઉન્નતિની અભિલાષા સાથે ગ્રંથની પૂર્ણાહૂતિ કરી છે. આ ગ્રંથ શ્રમણ સંસ્થાની આજની પરિસ્થિતિને ચિતાર ખડે કરનાર છે, અને તેના કારણે કેઈની સુંવાળી ચામડીને કદાચ દુખકર્તા બને; છતાં પિતે પણ છમસ્થ છે, રાગ અને ષના અભ્યાસી છે, પિતાની પણ ભૂલ હોઈ શકે, અને એ ભૂલનું દર્શન બાળક દ્વારા થાય તે પણ તેને સ્વીકાર કરે જોઈએ; એવા ઋજુ પરિણામી શ્રમણે જરૂર આ અંગે ગ્રંથકર્તાને આભાર માનશે. આ ગ્રંથ એવી રસમય અને વિધેય શિલીથી તૈયાર કરવામાં આવ્યો છે, કે હાથમાં લીધા પછી ભાગ્યે જ બાજુએ મૂકી શકાશે. આજે સાધુ સમાજમાંથી જ્ઞાન અને ચારિત્રને ઘટાડે થઈ રહ્યો છે; ગૂજરાત છોડી બહારના પ્રદેશમાં વિચરવાની તેમને ઇચ્છા થતી નથી. શિષ્ય, ગ્રંથભંડાર, ઉપાશ્રય આદિન મેહ વધતું જાય છે. સમાજનો મોટો ભાગ આ શિથિલતાઓ સામે પકાર પાડી રહ્યો છે. શ્રદ્ધાનાં તેજ ઓલવાતાં દેખાય છે. તે બધાં સામે આ ગ્રંથ લાલબત્તી ધરે છે. આપણી શ્રમણ સંસ્થા ખરાબા નજીક પહોંચતાં પહેલાં સાવધ બને, એજ ઈચ્છવાજોગ છે. છેવટે એક વાર ફરીથી આ ગ્રંથના સંપાદકને આવું સુંદર પ્રકાશન સમાજ સમક્ષ રજૂ કરવા બદલ અભિનંદન આપવા સાથે, વાચકોને આ ગ્રંથ ક્ષીરનીર ન્યાયે સાંગોપાંગ વાંચી જવા ભલામણ કરું છું. આશા રાખું છું કે સમાજ આમાંથી સારું તારવી લે, ભૂલ પિછાની લે અને વિકાસના પંથે વળે: હૈદરાબાદસિંધ વિદ્યાવિજય અક્ષયતૃતીયા ૨૪૬૩, ધર્મ સં. ૧૫. ઈ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ ગુએ ભૂલે ગુરુ કાંઇ પરમેશ્વર નથી, ગુરુની દેખીતી ભૂલો શિષ્યોએ ન દાખવ્યું, કેટલા ય નવા-જના શિષ્યનાં ને ગુરુઓનાં આયુષ્ય વૃથા ગયાં છે. –મહાકવિ નાનાલાલ. પૂ ર્વ રંગ Page #16 -------------------------------------------------------------------------- ________________ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું અનિચ્છનીય વાતાવરણ પ્રકાશ અને છાયા, ચડતી અને પડતી, ભરતી અને ઓટ, એ પ્રકૃતિને અબાધિત નિયમ છે. જ્યાં એક સમયે પૂર્ણ પ્રકાશ વ્યાપી રહ્યો હોય છે, ત્યાં બીજા સમયે અંધકારની ઘેરી છાયા ફરી વળે છે, જ્યાં એક વખત વિજયના પ્રચંડ હર્ષનાદ શ્રવણનેચર થાય છે ત્યાં બીજા સમયે નિરાશાના કારમાં નિશ્વાસ સંભળાવા લાગે છે. જગતનું કેઈપણું રાષ્ટ્ર, જગતને કોઈપણ ધર્મ, જગતને કોઈપણ સમાજ કે જગતની કોઈપણ વ્યક્તિ યા વસ્તુ આ નિયમથી પર નથી. જૈન ધર્મો પણ પ્રકૃતિના આ અબાધિત નિયમ અનુસાર, ચડતી પડતીના અનેક રંગો અનુભવ્યા છે. એક સમય એવો હતું કે ભારતવર્ષના ગિરિશ્ચંગો ને ગામનગરે તીર્થંકરદેવના આલીશાન મંદિરોથી શોભી ઉઠતા હતા, અહિંસા ને સ્યાદ્વાદની જયષણાઓ સ્થળે સ્થળે ગગનઘેરા નાદ ગુંજી ઉઠતી હતી, પ્રભુ મહાવીરના ભિખુઓ સ્થળે સ્થળે દૃષ્ટિગચર થતા હતા. મહાન નૃપતિઓ, મંત્રીઓ, દંડનાયકે ને શાહ સેદાગરે તેમના ઉપદેશ સાંભળવાને આતુર જણાતા હતા. Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પણ સમય જતાં એ સ્થિતિમાં ફેરફાર થયે. સંધસત્તાઓ નબળી પડી, મતભેદોએ જન્મ લીધે, સમાજ અનેક ટૂકડાઓમાં વહેંચાતે ગયો. જ્ઞાનચ ઓછી થઈ, શાસનપ્રેમને દીપક ઝાંખે પડ્યો અને સૌથી વધુ અનિષ્ટ એ થયું કે શાસનને પ્રારંભથી જાળવી રાખનાર મહાન પ્રભાવક શ્રમણ સંસ્થામાં શિથિલાચાર દાખલ થયો અને અનેક વિધ પ્રયત્નો કરવા છતાં તે “ચત્યવાદ સુધી પહોંચી ગયો. ચિત્યવાદીઓમાં સાધુપણાનું કોઈપણ તત્ત્વ શેષ રહ્યું નહિ. તેઓ ગૃહસ્થ કરતાં પણ પતિત જીવન ગાળવા લાગ્યા. શ્રી હરિભદ્રસૂરિજી જેવા વીર પુરુષે તેમને પ્રચંડ સામને કર્યો અને તેમનું જોર નરમ પડી ગયું; છતાં તે છેક નષ્ટ ન થયું. તેઓની અસર એક યા બીજા સ્વરૂપમાં અમુક પ્રમાણમાં રહી ગઈ અને તેથી આનંદવિમળસુરિ અને શ્રી સત્યવિજયજી પંન્યાસ જેવા ભડવીરોને ક્રિોદ્ધારની હાકલ કરવી પડી. ત્યાર પછીના આચાર્યોને પણ એ શિથિલાચાર સામે મોરચો માંડવા કેટલાક સંઘપદકે કરવા પડ્યા; એ રીતે ચૈત્યવાસીઓની અસર નાબુદ કરવાને લગભગ ૧૦૦૦ હજાર વર્ષ જેટલો સમય નીકળી ગયો. આ સડે સાફ કરવામાં જેનાચાર્યોની ઘણુ શક્તિ નષ્ટ થઈ એટલે તેઓ બહારના બળાને પ્રતિકાર કરી શક્યા નહિ, અને તેનું પરિણામ એ આવ્યું કે વૈદિક ધર્મને ખૂબ પ્રચાર થયો ને લાખ જેને તેમાં ભળી ગયા. પરંતુ સમયની કુટિલતા એટલેથી જ અટકી નહિ. શ્રમણસંસ્થામાં નાના નાના મતભેદને કારણે અનેક ગચ્છે ને મને Page #19 -------------------------------------------------------------------------- ________________ અનિચ્છનીય વાતાવરણ પડી ગયા. તેમની વચ્ચે ખૂનખાર ઝગડાઓ પણ થવા લાગ્યા. જે કે સાધુઓની અપેક્ષાએ શ્રાવકેનું સંગઠન સારું હતું, છતાં તેઓએ પણ એક યા બીજો પક્ષ લીધો ને એ રીતે જૈન સમાજનું વાતાવરણ ધાર્મિક દૃષ્ટિએ તદ્દન અનિચ્છનીય બનતું જ ગયું. વિક્રમની વીસમી સદીના પ્રથમ ચરણમાં દૃષ્ટિપાત કરતાં ફક્ત થોડાજ સંવેગી સાધુઓ નજરે પડે છે. તેમનું જ્ઞાન અલ્પ છે, છતાં ચારિત્રના વિશુદ્ધ હોઈ સમાજ પર તેમને પ્રભાવ ઘણે પડે છે. એકંદરે સ્થિતિ ખૂબ નિરાશાજનક જણાય છે. પરંતુ એવામાં પ્રાતઃસ્મરણીય શ્રી બુદ્ધિવિજયજી અપરનામ શ્રી બુટેરાયજી મહારાજ તપગચ્છમાં પ્રવેશ કરે છે અને પરિસ્થિતિમાં મોટો ફેરફાર થાય છે. ઝંખવાતી તિમાં નવું તેલ પૂરાય છે ને ફરીવાર જેનોની મહત્તાને દીપક ઝળહળા લાગે છે. વધારામાં તેમની શિષ્ય મંડળીમાં શ્રી મૂળચંદજી મહારાજ (મુક્તિવિજયજી), શ્રી વૃદ્ધિચંદજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ આદિ ખૂબ પ્રભાવશાળી પુરુષનાં દર્શન થાય છે, અને તેઓ જૈન ધર્મના પ્રાચીન ગૌરવને લક્ષમાં રાખી, જુદીજુદી દિશામાં અનેકવિધ પ્રયાસો કરે છે. ફલસ્વરૂપે સાધુ સંખ્યામાં ભારે વધારે થાય છે, જીર્ણ મંદિરના ઉદ્ધાર થવા લાગે છે. કેટલાક સ્થળે નવીન મંદિરે પણ નિર્માણ થાય છે. ધાર્મિક અભ્યાસ કરાવનારી પાઠશાળાએની પણ સ્થાપના થવા લાગે છે અને અનેક પ્રકારના ધાર્મિક ઉત્સવોને ગતિ મળે છે. પરંતુ વળી એક નવું આવરણ આવે છે. સાધુઓની સંખ્યા વધતાં અને તેમનામાં જોઈએ તેવી આત્મશુદ્ધિ નહિ Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ હવાને કારણે ધીમે ધીમે પ્રબળ શિષ્યમેહ જાગે છે. અને તેના અંગે કેટલાક અનિષ્ટ તત્વેનો આશ્રય લેવાનું શરુ થાય છે. અગ્રણીઓ પરિસ્થિતિ પર વિચાર કરે છે પણ સાધુઓની સંખ્યા વધતી જતી જોઈ તેઓ માની લે છે કે આથી જૈન ધર્મને લાભ જ થશે. પરિણામે તેઓ એ વસ્તુને ગુપ્ત ઉત્તેજન આપે છે યા તેની ઉપેક્ષા કરે છે. સામાન્ય લોકસમૂહના મનમાં સાધુ સંસ્થા વિષે જે આદર બંધાયો હેય છે તે મેળો પડે છે. કેટલાક વિચક્ષણ પુરુષે એ જોઈ શકે છે ને વડોદરા મુકામે પિતાના સમુદાયના સાધુઓને એકઠા કરી કેટલાક નિયમો રચે છે ! પણ અંતરની શુદ્ધિને અભાવ હેય ત્યાં જડ નિયમો શું કરી શકે ? બીજી બાજુ પશ્ચિમની હવા જોરથી ચાલી આવે છે. જગતનાં નવા બળાનાં આંચકા ભારતની સમસ્ત પ્રજાને લાગે છે અને જેનો પણ તેમાંના જ એક હેઈને તેમાંથી બચી શકતા નથી. એટલે દરેક બાબતને વિચાર તે નવીન દષ્ટિએ કરવા લાગે છે. તેમનાં પ્રબળ પ્રચારસાધનોને વિસ્તરતા જુએ છે, તેમનું સુંદર સંગઠન જુએ છે અને પિતાના ધર્મગુરુઓની સાથે તુલના કરે છે. એ તુલનામાંથી અસતિષ જન્મે છે પણ દઈ કાળનાં શ્રદ્ધાના સંસ્કારે તેમને વિનય અને વિવેકની મર્યાદાથી બહાર જ્વા દેતાં નથી. એટલે સાધુ સંસ્થાને વિઝસિઓ શરૂ થાય છે. પરિસ્થિતિ સુધારવા માટેની આજીજી થાય છે ને વિવિધ ઉપાયો કામે લગાડવામાં આવે છે. પણ ધર્મના નામે ગમે તેમ કરી શકાય છે તેવા વિક્ત સિદ્ધાંત પર જીવનનાવ ચાલી રહ્યું હોય અને તેને શાસનસેવા ગણવામાં આવતી હોય ત્યાં એવી વિનતિઓ અને આજીજીએ Page #21 -------------------------------------------------------------------------- ________________ અનિચ્છનીય વાતાવરણ કોણ સાંભળે? એટલું જ નહિ પરંતુ એવી વિજ્ઞપ્તિઓ અને આજીજીઓને “ધર્મભ્રષ્ટોને પ્રલાપ યા “નાસ્તિકના મંતવ્ય ગણવામાં આવે તેમાં પણ કંઈ આશ્ચર્ય જેવું નથી ! - સાધુસંસ્થાનું વાતાવરણ ધીમે ધીમે વધારે અનિચ્છનીય બનતું જાય છે, શિથિલાચાર પ્રથમ કરતાં વધારે જોર પકડે છે, અંદર અંદરના વિખવાદો વધુ કટુ બને છે, માનાપમાનના ઝગડા ઘણા તીવ્ર થાય છે, કઈ કોઈનું સારું જોઈ શકતા નથી. એથી સમાજના હૃદયમાંથી તેમના માટેની માનવૃત્તિ ઝપાટાભેર ઘટતી ચાલે છે. જો કે આ પરિસ્થિતિમાં પણ કેટલાક સાધુએ નવીન ભાવનાથી રંગાઈ સાહિત્ય ને શિક્ષણપ્રચાર માટે ખૂબ જહેમત ઉઠાવે છે ને એકંદરે સારી પ્રગતિ કરે છે પણ તેમનું બળ રૂઢિચુસ્તોના પ્રમાણમાં અ૯પ હેઈ તેમજ જીવનમર્યાદા ટૂંકી રહેવાને કારણે સમાજ પ્રગતિ કરી શકતું નથી. એટલે સાધુઓ વધવા છતાં, ધર્મોત્સવ વધારે થવા છતાં, પુસ્તકે વધારે પ્રકાશિત થવા છતાં સામુદાયિક ઉત્થાન થતું નથી. ચારિત્રની ખોટ એ એવી મહાન બેટ છે કે તે કોઈ પણ થતુથી પૂરી શકાતી નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ સાધુસંમેલન ભરવાનાં તાત્કાલિક કારણે દરેક સમાજમાં મુખ્યત્વે બે પ્રકારની મનોવૃત્તિ દૃષ્ટિગોચર થાય છે. એક પ્રકારની મનોવૃત્તિને પ્રાચીન તેટલું જ હિતકર જણાય છે ને તેથી કોઈ પણ ભોગે તેનું સંરક્ષણ કરવા આગ્રહ સેવે છે, જ્યારે બીજા પ્રકારની મનોવૃત્તિને દેશકાળ અનુસાર વર્તવું હિતકાર જણાય છે. અને તેથી હંમેશાં પરિસ્થિતિનું અવલોકન કરી જ્યાં જ્યાં નવીન તો દાખલ કરવાનું યોગ્ય લાગે ત્યાં તે દાખલ કરવા હિતાવહ સમજે છે. આ બે વૃત્તિઓનું સંધર્ષણ ઓછાવત્તા પ્રમાણમાં સદાકાળ ચાલતું આવે છે; છતાં કઈ કઈ વાર તે સંઘર્ષણ ખૂબજ જોરમાં ચાલે છે અને ત્યાર પછી મોટા પરિવર્તનને જન્મ થાય છે. જૈન સમાજમાં છેલ્લા ત્રીસ વર્ષમાં આ જાતનાં સંધર્ષણે ચાલ્યાં ક્યાં છે. એક બાજુ કેળવાયેલા વર્ગે જૈન સમાજને લગતા દરેક જાતના પ્રશ્નોની વિચારણું કરવા અર્થે જૈન વે. કેન્ફરન્સની સ્થાપના કરી અને કેળવણી તથા સાહિત્યપ્રચારને ખૂબ વેગ આપવા માંડ્યું ત્યારે બીજી બાજુ જુનાં વિચારના સાધુઓ Page #23 -------------------------------------------------------------------------- ________________ સા. સં. ભરવાનાં તાત્કાલિક કારણે અને ગૃહસ્થોએ તેને પોતાની પ્રાચીન પ્રણાલિકાને બાધક માની તેની ઉપેક્ષા કરી ત્યા વિરોધ કર્યો. આ અરસામાંજ નવયુગ પ્રવર્તક શ્રી વિજય ધર્મસૂરિએ જૈન શાસનમાં દેવદ્રવ્ય સંબંધી અભ્યાસપૂર્વક લેખે લખવા માંડયા અને તેમાં એવું પ્રતિપાદન કર્યું કે જે જાતના સંકલ્પ પૂર્વક દેવ સમક્ષ દ્રવ્ય મૂકાયું હોય છે, તે રીતે તેને ઉપયોગ થઈ શકે છે. શ્રી વિજય નેમિસુરિ અને શ્રી સાગરનંદસૂરિની આગેવાની નીચે જુનવાણું માનસના સાધુઓએ તેનો પ્રચંડ વિરોધ કર્યો અને જૈન સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો. વાત એટલેથી જ અટકી નહિ પણ અતિ કટુ ભાષામાં સામસામા હેન્ડબોલે ને ટ્રેકટો નીકળ્યા અને અંગત આક્ષેપ પણ પુષ્કળ થયા. તેને લીધે વાતાવરણ પ્રથમ કરતાં વિશેષ કલુષિત બન્યું. એ ચર્ચા કંઈક શાંત પડવાનો સમય આવતાં લાલન-શીવજી પ્રકરણ શરુ થયું. શ્રી. ફક્તહચંદ કરચંદ લાલન અને શ્રી. શીવજી દેવશી નામના બે જેન ગૃહસ્થોએ પાલીતાણું પર પિતાની અંગપૂજા કરાવી છે એવા આરોપસર શ્રી વિજયનેમિસૂરિએ બોટાદના સંઘદ્વારા તેમને સંધબહાર મુકાવ્યા ને કેટલાક સંધે તેમને પગલે ચાલ્યા. પણ પદ્ધતિસરની તપાસ વિના, આરોપ ઘડી આપેલા અયોગ્ય ચુકાદાએ જેને સમાજમાં બે મોટા પક્ષે ઊભા ક્ય. આ વાતાવરણ વિશેષ બગડતું ગયું. સુધારક પક્ષે તથા શ્રી વિજયવલ્લભસૂરિ આદિ કેટલાક સાધુઓએ લાલન શિવજીને ગુન્હેગાર માન્યા નહિ. આજ સુધી સામાન્ય રીતે એક બીજા સંઘની આમન્યા જળવાતી તે આ પ્રસંગે તૂટી અને પલટાતા સમયમાં પણ ટુંકી દૃષ્ટિ રાખવા માટે જુનવાણી Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાંગ પક્ષની અનેક રીતે ટીકાઓ થઈ. આ પ્રકરણે સંધસત્તાના પ્રશ્નને જન્મ આપે. “ચતુર્વિધ સંઘનું બંધારણ શું? “સાધુ સંધ અને શ્રાવક સંઘની અરસપરસ ફરજ શું? વગેરે વિવિધ પ્રશ્નો ચર્ચાવા લાગ્યા. થોડા વર્ષ બાદ સંધ બહારનો એક બીજો કિસ્સે બન્યો. પંડિત બેચરદાસ જીવરાજ દોશીને શ્રી. વિજયનેમિસૂરિએ અમદાવાદના સંધ દ્વારા જૈનસાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ અને ‘તમસ્તારણું” નામનું પુસ્તક લખવા માટે સંધ બહાર મુકાયેલા જાહેર કર્યા. પણ આ વખતે અમદાવાદના શ્રી સંધના ઠરાવને કઈ મોટા સ્થળોએથી કે ન મળે અને ખુદ તેમની જન્મભૂમિ વળાના સાથે તેમને સંધમાં જ રાખ્યા. આ બનાવ બે વસ્તુઓ પૂરવાર કરી : અયોગ્ય રીતે વપરાતી સંધસત્તા સામે સમાજને તિરસ્કાર અને સાધુઓની સમાજ પરથી ઓછી થતી લાગવગ. પણ સત્તાનાં ઘેન જ્યાં ઘેરાં હોય ત્યાં એટલે ઊંડે વિચાર કરવાની તસ્દી કોણ લે છે? આ બનાવ પછી સં. ૧૯૮૧ માં શ્રી આત્મારામજી મહારાજના સમુદાયમાં પંજાબખાતે એક બાજુ શ્રી વિજયવલ્લભસૂરિજીને આચાર્ય પદવી આપવામાં આવી ને બીજી બાજ ગુજરાતમાં છાણ મુકામે શ્રી વિજયદાનસૂરિને આચાર્ય પદવી આપવામાં આવી. શ્રી વિજયવલ્લભસૂરિજીને પદવીસમય એક કલાક વહેતે હતો. પરંતુ તે સંબંધી ભારે કલહ ઉત્પન્ન થયો ને “ખરા પટ્ટધર કોણ? એ સંબંધી વર્ષો સુધી ચર્ચા ચાલી જેનું આજ સુધી પણ નિરાકરણ થઈ શક્યું નથી. આ ઝગડાએ જૈન સમાજને ખૂબજ નુકશાન કર્યું. શ્રી વિજય વલ્લભરિજી દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ પ્રમાણે વર્તનાર અને Page #25 -------------------------------------------------------------------------- ________________ સા. સં. ભરવાનાં તાત્કાલિક કારણે કેળવણપ્રિય હાઈ કેળવણીની સંસ્થાઓ સ્થાપવામાં વધારે પુસ્નાર્થ કરતા હતા જ્યારે બીજી બાજુ શ્રી વિજયદાનસૂરિ જુની પરંપરામાં માનનારા હોઈ તેમના મંતવ્યોને વિરોધ કરતા હતા. સં. ૧૯૭૮ માં શ્રી વિજયદાનસૂરિની પ્રેરણા અને મદદથી અમદાવાદમાં ‘વીર સમાજની સ્થાપના થઇ અને તેના દ્વારા “વીર શાસન સાપ્તાહિક પ્રગટ થવા લાગ્યું. એજ અરસામાં હાલના આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ તેમના પ્રશિષ્ય બન્યા, અને વાતાવરણ એકદમ પ્રજવલિત બની ગયું. વીરશાસન પત્રની કટારે શ્રી વિજયવલ્લભસૂરિજી માટે આગ વર્ષાવવા લાગી ને તમામ સુધારકોને અને તેમની પ્રવૃત્તિઓને અક્ષમ્ય ભાષામાં ઘેર વિરોધ થવા લાગ્યો. સાથે બાળકે દીક્ષા લે તે તેને મેટા માણસે કરતાં વધારે સારો સંસ્કાર પડે છે અને તેમાંથી ભવિષ્યના મહાપુરુષ પાકશે એવા સિદ્ધાંતને અનેક યુક્તિપ્રયુક્તિઓથી પ્રતિપાદન થવા લાગ્યું. એટલું જ નહિ પણ દીક્ષા અંગે તેફાને થવાની શરુ આત થઈ. આજ સુધી તેના અંગે કોઈક કઈક વાર છમકલાં થતાં પણ બનતાં સુધી બહાર આવતા નહિ તે આવવા લાગ્યા, ને તેના અંગે તીવ્ર પક્ષભેદો થયા, કેટલાક સ્થળે મારામારીઓ થઈને કેર્ટન પણ આશ્રય લેવાયા. શ્રી સાગરનંદરિએ પણ બાળદીક્ષાનું ખૂબ જોરથી સમર્થન કર્યું ને અપવાદમાર્ગનું સેવન કરવા સુધીની હિમાયત કરી. આથી મામલે ખૂબ બગડે. શ્રાવકને પિતાના પુત્રની સલામતી ભયમાં લાગી. જે માબાપ બાળકને સાધુઓ પાસે ધર્મને અભ્યાસ કરવા મોકલતા તે ને તેને ભેળવીને Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂરગ દીક્ષા આપી દેશે એવા ડરથી મોકલતાં બંધ થઈ ગયા. કેટલાક સ્થળે પૈસા આપીને દીક્ષાના ઉમેદવારેને ખરીદ્યાના દાખલાઓ પણ બન્યા ને કેટલાક સ્થળે તે માટે નવલકથાના પાત્રો જેવી નાસભાગ ને અજાયબ ગોઠવણ પણ કરવામાં આવી. સમાજમાં આ રીતે દીક્ષાના નામે એક જાતનો ત્રાસ વતી રહ્યો. શ્રી વિજય રામચંદ્રસૂરિએ પિતાની વાછટાથી પિતાના વિચારોનું સમર્થન કરનારા કેટલાક યુવકને તૈયાર કર્યા ને તેમનું ધી યંગમેન્સ જેન સોસાયટી, નામે વ્યવસ્થિત મંડળ સ્થાપ્યું. બીજી બાજુ સમાજ પર ગુજરી રહેલો સીતમ દૂર કરવા ભાવનાશાળી યુવકે એકઠા થયા ને તેમણે ઠેરઠેર યુવક સંઘે સ્થાપવા માંડયા. આ યુવક સંઘોએ બાલદીક્ષાને પ્રચંડ વિરોધ કર્યો ને સૌમ્ય તથા ઉગ્ર ભાષામાં બાલદીક્ષાના હિમાતીઓની ખબર લીધી. ઉદારમતવાદી સાધુઓ પણ આવી બાળદીક્ષાનો વિધિ કરતા અને તેથી જેન સમાજમાં આ અંગે મેટે કલહ શરૂ થયો ને પ્રતિદિન વર્તમાન પત્રોનાં પાના પર તેનાં વર્ણન આવવા લાગ્યાં. અન્ય સમાજો આ બધું જોઈ અસહ્ય ટકે કરવા લાગ્યા. પિતાના સમાજની આ સ્થિતિ જોઈ સમજુ માણસેના મન ખૂબજ દુભાયા ને કોઈ પણ રીતે આ તોફાને શમે તેવા ઉપાયો વિચારવા લાગ્યા. સં. ૧૯૮૬ ની સાલમાં જુનેર ખાતે જૈન . કોન્ફરન્સનું તેરમું અધિવેશન દાનવીર શેઠ રવજી સોજપાળના પ્રમુખપણા નીચે ભરવામાં આવ્યું. તેમાં દીક્ષા સંબંધી એક ઠરાવ રજુ કરવામાં આવનાર છે એ જાણ બળદીક્ષાના Page #27 -------------------------------------------------------------------------- ________________ સા. સં. ભરવાનાં તાત્કાલિક કારણે હિમાયતીઓ તરફથી ધાંધલ મચાવવામાં આવ્યું. વાસ્તવિક રીતે તે ઠરાવ સાવ સામાન્ય હતું પરંતુ દીક્ષાઘેલાએ દીક્ષાના પ્રશ્નને કઈ આંગળી પણ અડકાડે તે ચાહતા નહોતા. આ પ્રકરણથી મામલે વધારે વિફર્યો. કડવાશની માત્રા અનેકગણું વધી ગઈ, દીક્ષાનાં તેફાનો વધારે જોરથી ચાલુ રાખવામાં આવ્યા ને ગમે તેવી વિનતિઓ ને સમજાવટો નિષ્ફળ નિવડી. કોઈ પણ વસ્તુને જ્યારે અતિરેક થાય છે ત્યારે તેને બદલે સ્વતઃ મળી રહે છે એ પ્રકૃતિને અકાટય નિયમ છે. તે અનુસાર વડોદરા રાજ્યમાં આ દીક્ષાનાં તોફાનો વધુ થતાં સુધારપ્રેમી વડોદરા નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે એ પ્રશ્નહાથ ધર્યો ને વડોદરા રાજ્ય ધારાસભાએ સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ પસાર કરવા માટે જાહેર મતની માગણી કરી. તે અંગે રૂઢિચુસ્ત અને સુધારક બંને પક્ષોમાં ભારે ઝુંબેશ ચાલી અને પ્રબળ લેક મત કેળવાઈ ગયે. બાળદીક્ષાના હિમાયતીઓએ અનેક વિધ પ્રયત્ન કરવા છતાં એ નિબંધ પસાર થયો ને તેમની પ્રવૃત્તિ પર જીવલેણ ફટકે પો. આ સમય દરમ્યાન શ્રી વિજય લબ્ધિસૂરિએ પાટણ સંધના ઠરાવની અવગણના કરવાથી પાટણના સંઘે તેમને સંધ બહાર મૂક્યા ને શ્રી સાગરનંદસૂરિએ જામનગરના સંધની અવગણના કરવાથી જામનગરના સંઘે તેમને સંધબહાર ક્ય. આ વસ્તુસ્થિતિમાં પિતાની ભૂલો કબુલ કરવાને બદલે તેમણે શ્રી સ સામે કમ્મર કસી ને આવા સંઘો તે હાડકાના માળા સમાન છે એવાં અભિમાનભરેલાં વચનો ઉચ્ચાર્યા. આ બધા બનાવાની પરંપરાથી સમાજમાં વૈમનસ્યને વધારે થતો જ ગયો. ૧૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂવરંગ સમાજના શુભેચ્છા સાધુ સંસ્થાનું અનિચ્છનીય વાતાવરણ દૂર કરવા માટે સાધુસંમેલનની આવશ્યકતા કેટલાક વર્ષોથી દર્શાવી રહ્યા હતા ને તે સંબંધમાં બે ત્રણવાર છુટા છવાયા પ્રયાસો પણ થયા હતા પરંતુ કોઈ પિતાની વાત છેડવાને તૈયાર નહિ હોવાથી તે વાત એટલેથીજ અટકી ગઈ હતી. પરંતુ વડેદરા રાજ્ય સંન્યાસ દીક્ષાનિયામકનિબંધે સમસ્ત સાધુ વર્ગની આંખો ઉઘાડી દીધી. તેમને કોઈ પણ પૂછનાર નથી એ માન્યતાને લેપ થયે, એટલું જ નહિ પણ પિતાની જાતે જે કોઈપણ સુવ્યવસ્થાને સ્વીકાર નહિ કરે તે બીજા રાજ્યોમાં પણ આવા કાયદાઓ થશે તેવા ભણકારા કાનપર અથડાવા લાગ્યા અને તેથી પહેલી તકે સાધુસંમેલન ભરી કંઈક પણ કરવું જોઈએ એવા વિચારોને પ્રચાર થવા લાગ્યા. સમય પરિપકવ થયો હતો એટલે મોટા ભાગને તે વિચારે પસંદ પડ્યા ને પ્રસ્તુત સાધુસંમેલન ભરવાના પ્રયાસ શરુ થયા. T Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રી સાધુસંમેલન ભરવાના નિય ઘણા વખતથી સુધારક વર્ગ એક આદર્શી સાધુસમેલન ભરવાના વિચારના હતા અને તેને પેાતાને સંપૂર્ણ સહકાર આપવા તૈયાર હતા તેમ છતાં તેમને બાજુએ મુકી વિ. સં. ૧૯૮૯ ના અંત ભાગમાં સાસાયટી પક્ષે ( મુનિ રામવિજયજીના પક્ષે સાધુસ ંમેલનની સક્રિયા હિલચાલ શરુ કરી. તેના આગેવાને એ ભાવનગર મુકામે ભિંરાજતા વિજયનેમિસૂરિજીની મુલાકાત લીધી અને તે સબંધમાં પ્રથમ વાટાઘાટ શરુ થઇ. શ્રી વિજયનેમિસ્ટ્સર પણ બાલદીક્ષાના હિમાયતી હતા તે વાદરા રાજ્યના સન્યાસ નિયામક નિબંધને વિરાધ કરતા હતા; પરંતુ તેમની વિરાધ કરવાની રીતિ સેાસાયટી પક્ષ કરતાં તદ્દન જુદી હતી. છતાં હવે કંઈ પણ સક્રિયા પગલું નહિ ભરવામાં આવે તે બીજી અનેક રીતે સાધુસમુદાય માટે મુશ્કેલીઓ ઊભી થશે એ વિચારે તથા ખીજા પણ કેટલાક કારણાથી સાધુસંમેલન ભરવાના વિચારમાં દઢ થયા અને હિલચાલ આગળ વધી. મુખ્ય શ્રી અમદાવાદના સંઘપર તથા નગરશેઠ પર શ્રી વિજયનેમિસૂરિની સારી ભાગવગ હતી અને તેથી તેમને દૃઢ વિશ્વાસ ૧૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ હતો કે આ કાર્ય પતે ઉપાડશે તે વિના વિદને પાર ઉતરી જશે. વળી સોસાયટી પક્ષ તે આ કાર્યમાં સહાયક હતે. ઉપરાંત અમદાવાદના સંધ તરફથી વડેદરા રાજ્ય સંન્યાસ દીક્ષા નિયામક નિબંધને વિરોધ પણ થયો હતો, એટલે સાધુસંમેલન માટે અમદાવાદના ક્ષેત્ર પરજ તેમની નજર ઠરી અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ સાથે વાટાઘાટ થઈ, જેના પરિણામે તેઓ સંમેલનનો ભાર ઉપાડવા કટિબદ્ધ થયા. સાધુસંમેલન ભરવાની આ હિલચાલ સુધારક વર્ગ બારીકાઈથી નિહાળી રહ્યો હતો. આજ સુધી જે સંમેલન ભરવા માટેની તમામ વિનંતિઓ અને પ્રયાસ નિષ્ફળ નિવડ્યા હતા, તે હવે કેમ સક્રિયરૂપ લઈ રહ્યાં હતાં, તેનાં કારણે તેમની ધ્યાન બહાર હતાં નહિ. વળી સાયટી પક્ષ શા માટે તેમાં આટલો બધે રસ ધરાવતા હતા તે પણ તેઓ સારી રીતે સમજતા હતા. છતાં સાધુઓ જે એકત્ર મળતા હોય ને કોઈ પણ જાતનું સંગઠન કરી જૈન સમાજની ઉન્નતિને માર્ગ મકળે કરતા હોય તે તેમાં તેમને આનંદજ હ; તેથી તેઓ શાંતિથી આ હિલચાલ નિહાળી રહ્યા. પરંતુ આ કાર્યની શરૂઆત જે યોગ્ય પદ્ધતિથી થવી જોઈએ તે ન થઈ. આવું મહાન કાર્ય કરવા માટે મુખ્ય મુખ્ય આચાર્યોની સંમતિ તથા મોટી જૈન વસ્તીવાળાં શ્રી સોના અભિપ્રાય અને સહકાર માગવાં જરૂરી હતાં. તે પણ કઈ અગમ્ય કારણે ન માગવામાં આવ્યા અને કેવળ અમદાવાદ પરજ મદાર રાખી કામ આગળ ચલાવવામાં આવ્યું. આ અરસામાં જ શ્રી વિજ્યવલ્લભસૂરિ કાઠિયાવાડમાં વિચ Page #31 -------------------------------------------------------------------------- ________________ સાધુસંમેલન ભરવાનો નિર્ણય રતા ભાવનગર પધાર્યા. સમસ્ત જૈન જનતા માનતી હતી કે ત્યાં બિરાજતા શ્રી વિજયનેમિસુરિ સાથે તેમની મુલાકાત થશે, અને સાધુસંમેલન ભરવાના જે મને રથે ચાલી રહ્યા છે તેને આ શુભ કાર્યથી જ પ્રારંભ કરવામાં આવશે. પરંતુ શ્રી વિજય વલ્લભસૂરિએ ભાવનગરમાં પ્રવેશ કર્યો ને શ્રી વિજયનેમિસુરિને વિહાર થયે. બે આચાર્યો મળી પણ શકયા નહિ! જનતા વિસ્મયમાં ડૂબી ગઈ અને જ્યાં સુધી આવાં હૃદયે છે ત્યાં સુધી સાધુસંમેલન કેવી રીતે થશે તેને વિચાર કરવા લાગી. શ્રી વિજયનેમિસુરિ વિહાર કરીને પાલીતાણા ગયા. ત્યાં અમદાવાદના જ ૪૦ જેટલા ગૃહસ્થનું એક ડેપ્યુટેશન ગયું ને તેમણે સાધુસંમેલન માટે સ્થળ તથા મુહૂર્ત કાઢી આપવાની વિનંતિ કરી! શ્રી વિજયનેમિસૂરિએ તે ડેપ્યુટેશનને જે એમ જણાવ્યું હેત કે “તમે બીજા પણ મુખ્ય આચાર્યોને મળી આવે ને પછી અમારી એક કમીટી નીમી આ બધા કાર્યની અમે શરૂઆત કરીશું” તે કામ ખૂબ પદ્ધતિસર થયું હેત ને આગળ પર જે અવિશ્વાસની લાગણી ઉત્પન્ન થઈ તે ન જ થઈ હતી પરંતુ તેમાંનું કાંઈ પણ કરવામાં ન આવ્યું અને તેમણે સ્થળ તરીક અમદાવાદને જાહેર કરી સં. ૧૯૯૦ ના કાગણ વદી ૩ નું મુહૂર્ત કાઢી આપ્યું. આ પછી નગરશેઠે તરતમાંજ શ્રી વિજય વલ્લભસૂરિજીની મુલાકાત લીધી ને નીચેનું નિવેદન પ્રગટ કર્યું – હિન્દુસ્તાનના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધોને વિનંતી હિન્દુસ્તાનના દરેક ગામના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ૧૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂર ગ સધને વિનંતિ કરવામાં આવે છે, જે અમદાવાદના શ્રી સંધ તરફથી કેટલાક ગૃહસ્થા સાથે અમેએ શ્રી સિદ્ધક્ષેત્ર (પાલીતાણા) મુકામે પૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરિશ્છને વિનંતિ કરી અને વીર સ. ર૪૦ના ફાગણ વદ ૩ ને રવિવાર તા. ૪થી માર્ચ ૧૯૩૪ ના રાજથી રાજનગર-અમદાવાદમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસંમેલન ભરવાનું નક્કી કર્યું છે, માટે આપના ગામમાં વિરાજતા તેમજ વિહારમાં આવનાર પૂજ્ય મુનિમહારાજાઓને અમદાવાદ તરફ વિહાર કરવા વિનતિ કરશે જી. લિ. સેવક, કસ્તુરભાઈ મ. નગરશેઠ તા. ક્ર. પૂજ્ય મુનિમહારાજાને વિનતિપત્ર મોકલતાં વિલ'બ થાય. તેથી આ ખબર જલદીથી મળે તેવી અગત્યતા લાગવાથી છાપા મારફત આપી છે. વડાવીલા, અમદાવાદ ૨૭-૧૨-૨૩ આ નિવેદન બહાર પાડયા પછી શ્રીમાન નગરશેઠે કેટલાક આચાયૅને જાતે મળીને આમંત્રણ આપ્યાં અને બીજા કેટલાક આચાર્ય તથા સાધુઓને અમદાવાદના પ્રતિષ્ઠિત ગૃહસ્થા દ્વારા આમ ત્રણ આપવામાં આવ્યાં. પરંતુ આ જાતની એકપક્ષીય કાય વાહીથી જનતામાં ભારે ઉહાપા શરૂ થયેા. તેના ક્રાઇપણ જાતના ખુલાસાઓ આપવામાં આવ્યા નહિ; એટલું જ નહિ પણ ભાવનગરથી પ્રગટ થતું ‘ જૈન ’ સાપ્તાહિક અને અમદાવાદથી પ્રગટ થતુ ‘વીરશાસન’આ સબંધમાં કાઇપણ જાતની ચર્ચા ૧૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ સાધુસંમેલન ભરવાનો નિર્ણય ન કરે તેવા પ્રયાસો કરવામાં આવ્યા. પરંતુ તેટલા માત્રથી આવા મહત્વના પ્રશ્નો વર્તમાનપત્રોમાં ન છણાય તે બનવું અસંભવિત હતું. “જેન તિ” પત્રેિ તેમાં ખૂબ રસ લીધે, તેની દરેક ચર્ચાઓને સ્થાન આપ્યું અને “સંદેશ”, ગુજરાત સમાચાર', “મુંબઈ સમાચાર વગેરે જાહેર પત્રમાં તેની ભરપુર ચચોઓ દેખાવા લાગી. Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪થું અગત્યની સૂચનાઓ સાધુસંમેલનની જાહેરાત સાથે જૈન સમાજમાં એક અજબ ચર્ચા શરૂ થઈ ચૂકી હતી. ગૃહસ્થાને આમાં પૂર્ણ ઈતેજારી હતી. તેઓ આની છડેચોક ચર્ચા કરી રહ્યા હતા. સાધુઓમાં તે જબરે ખળભળાટ જાગ્યો હતો. અવનવા તર્કો અનેક પ્રકારની શંકાઓ ને વિવાદ ઉપાશ્રયે ઉપાશ્રય શરૂ થયા હતા. તેમાં પણ સાધુસંમેલનના પ્રશ્નમાં મૂળથી રસ લેનાર મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ સાધુસંમેલન અંગે કેટલાક મનનીય લેખ લખવા શરૂ કર્યા અને તેની સફળતા માટે શું શું કરવું જરૂરી છે, તેની વિશદ ચર્ચા શરૂ કરી. એક મનનીય લેખમાં તેઓએ જણાવ્યું કે “સંમેલન સાધુસંસ્થાના ઉદ્ધાર માટે ભરવાનું છે. ખાલી રમત કરવાને માટે કે એક બીજાના મુખડાં જેવા માટે કંઈ ભરવાનું નથી. લગભગ પંદરસો વર્ષે—અને તે પણ આ વીસમી સદીના જમાનામાં ભરવા ધારેલા આ સમેલનની અગત્યતાને જેઓ થોડે પણ ખ્યાલ કરશે તેઓ જોઈ શકશે કે આ કાર્ય કંઈ સહેલું નથી. એક બીજા સાધુઓ એક બીજાને વંદન Page #35 -------------------------------------------------------------------------- ________________ અગત્યની સૂચનાઓ કરવાને તૈયાર નથી, સ્પૃસ્યાસ્પૃશ્યની માફક એક બીજાની સાથે આહાર-પાણી કરવાથી પણ અભડાય છે, શિષ્ય ગુરુને માનવા તૈયાર નથી, આવી રીતે બિલકુલ છિન્નભિન્ન-તિતબિતર થઈ ગયેલા પાંચસે સાધુઓને, વગર બલ્ય, વગર સ્પષ્ટીકરણ કરે, વગર હેતુ સમજાવે એકદમ એકત્રિત કરવાનો પ્રયત્ન થાય છે, એ કેટલું બેહુદાપણું સૂચવે છે, એનો કોઈ વિચાર કરે છે કે ? “આ કામમાં આગેવાનીભર્યો ભાગ લેનારા આટલા થોડા સમયના અનુભવથી જોઈ શકયા હશે, કે મુનિરાજે મગનું નામ બેલતાં કેટલે બધે સકેચ રાખે છે. હૃદયને ખુલ્લા અવાજથી કઈ બોલી શકે છે? પોતાની માન્યતાઓમાં અને એક બીજાના ઉપર રહેલા ઠેષ કે ઈર્ષાભાવોને છેડે ઘણે અંશે પણ ભૂલવાની ઈચ્છાઓ ક્યાંય નિહાળી શકાય છે ? આવી અવસ્થામાં મૂંગેભાવે મુનિસમેલન ભરવાને પ્રયત્ન, એ શું બાલચેષ્ટા નથી? થોડા વખતને માટે ધારી લે કે જે સાધુઓ આચાર્યાદિ ન આવે તેને મૂકીને મુનિસમેલન ભરવામાં આવ્યું અને ચોક્કસ ઠરાવો પણ કરી નાંખવામાં આવ્યા, એથી સમ્મલનની સાર્થકતા શી થવાની હતી ? એવા એકપક્ષીય કરવાથી સાધુ સંસ્થાને ઉદ્ધાર શ થઈ જવાનું હતું ? અને અએવ જે સાધુ સંસ્થાના ઉદ્ધારને જ માટે મુનિસમેલન ભરવું છે; તે તેને પદ્ધતિસરને કાર્યક્રમ હાથમાં લેવાની ખાસ જરૂર છે અને તેમાં સૌથી પહેલા જેઓ મુનિસમેલન ભરવાનું પુણ્ય ઉપાર્જન કરવાની ભાવના રાખે છે, તેઓ પોતાની આત્મશુદ્ધિ પૂર્વક સમાજના અને શાસનના સેવક થઈને બહાર આવે. કોઈ પણું જાતની અંશમાં પણ મહત્વાકાંક્ષા રાખીને બહાર આવનાર માણસ મુનિસંમેલનને સફળ બનાવવા અને પિતાની મહત્વાકાંક્ષાનો કેડ પૂરે નહિ કરી શકે, એ આ વીસમી સદીને માટે નિર્માણ થઈ ચૂકયું છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ મુનિ સમેલન ભરવું જરૂરનું છે. સાધુ સંસ્થા તરફ લેકેને વધતા જતે અભાવ, સાધુઓમાં વધતી જતી શિથિલતા, દિવસે દિવસે ક્રિયાકાંડ ની અંદર પડતા જતા મતભેદે, પુસ્તકશિષ્ય-ઉપકરણ અને ઉપાશ્રયાદિમાં વધતી જતી મૂર્ણઓ, જીવતાં આવતાં પણ પોતાની મૂર્તિઓ બેસાડવાની તમન્નાઓ, એક અથવા બીજે બહાને પુછપતિ બનવા માટે થતા પ્રયત્ન, “દુનિયા આખી મને વંદન કરે, પરંતુ મારે એક ન્હાનામાં ન્હાને–અરે આજ થયેલે સાધુ પણ ગમે તેવા વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ કે ચારિત્રવૃદ્ધને પણ વંદન ન કરી શકે !” આવાં બોટા અભિમાને, ગામેગામ પિતાના ભક્તો વધારવા માટે થતા કલેશ, પિતાની ઈચ્છા પ્રમાણે સંધમિલકતને વ્યય કરાવી સંધના સંપમાં પડતા પક્ષભેદો, સમાજના ઉદ્ધાર માટે થઈ રહેલી બેદરકારીઓ, પક્ષમાંથી ગૃહસ્થામાં પણ દિવસે દિવસે વધતા જતા પક્ષો, પિતાને જ કક્કો ખરો કરાવવા માટે થતા આગ્રહ, તેના માટે ઉત્સર્ગ કે અપવાદ સંબંધી ભૂલાઈ રહેલાં ભાન; આ બધું જોતાં ખરેખરી રીતે મુનિસમેલન પદ્ધતિસર થાય તો જ સફળતા મળી શકે. “સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે તે મુનિ સંમેલન માટે જે મુખ્ય ભયનાં કારણે માનવામાં આવે છે, તે આ છે – ૧ મુનિ સંમેલન ભરીને શું અમુક કેઇનું આધિપત્ય સ્વીકારાવવાને તે પ્રયત્ન નહિ થાય ? ૨ મુનિસંમેલનને બરાબર સમય ઉપર જ કેાઈ પિતાને કક્કો ખરે કરાવવા અમુક પાસે ફેંકીને બધું ગબડાવી મારશે તો ? ૩ મુનિસંમેલનમાં અમુક જ વિષયો ચર્ચવામાં આવે છે અમુક અગત્યના વિષયો મૂકી દેવામાં આવે છે ? Page #37 -------------------------------------------------------------------------- ________________ અગત્યની સૂચનાઓ ૪ પાટણ અને જામનગરના ઝઘડાનો નિકાલ મુનિસંમેલનમાં લાવીને તેને નિષ્ફળ અથવા તેફાની વાતાવરણ ઊભું કરવામાં આવશે તે ? આવી અનેક બાબતેની શંકાઓ લોકોમાં ઉત્પન્ન થતી સંભળાય છે. ખરી વાત એ છે કે આવી અગત્યની કોન્ફરન્સ કે જે પંદર વર્ષના ઈતિહાસમાં પહેલી જ વાર ભરાય છે, એના માટે મુનિસંમેલન બોલાવનારાઓ જાહેર પત્રોમાં કંઈ પણ સમાચાર બહાર પાડતા નથી. એમાં ચર્ચવાના વિષયો સંબંધી, એને બંધારણ સંબંધી, એના પ્રમુખાદિની ચૂંટણી સંબંધી કંઈ પણ હકીક્ત જાહેરમાં નથી મૂકતા એ જાણી જોઈને મુનિસંમેલનને વધારે ભયવાળી સ્થિતિમાં મૂકવા જેવું કરે છે, એવું મારું નમ્ર મતવ્ય છે. જે કંઈ કરવું જ છે, તે શા માટે જાહેર રીતે ન કરવું ? આનું પરિણામ તે એક જ આવી શકે કે ૧ ચોક્કસ સાધુઓને મુનિસંમેલનમાં નહિ આવવાનું કારણે મળશે. ૨ જેઓ મુનિસંમેલન ભરવાના સખત હિમાયતી છે, તેઓ પણ એ શંકામાં દેરવાશે, કે આ સંમેલન અમુક પક્ષનું જ થવાનું છે, અને તે પિતાનું ધારેલું કરવાની ઈચ્છાથી જ થશે. સુધારક વર્ગને મુનિસંમેલન સંબંધી અનેક શંકાઓ જાહેરમાં મૂકવાનું કારણ મળશે. “એટલા માટે મારી તે એજ સૂચન છે કે મુનિસંમેલનની તમામ બાબતે વર્તમાનપત્રોમાં જાહેર કરવી અને તે ઉપર ખૂબ ઉહાપોહ થવા દે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ “અન્તમાં મુનિસમેલનના કાર્યકર્તાઓને સુચવવું વધારે ઉપયુકત સમજું છું, કે જે મુનિસમેલનને ખરેખર સફળ જ બનાવવું છે, શાસનની સાચી ભાવનાથી મુનિસંમેલન ભરવામાં આવે છે અને તેના નિમિત્તે થનારા લાખ બે લાખ રૂપિયાની કંઈકે સફળતા જેવા સૌની ઈચ્છા છે કે, મુનિસંમેલનની તારીખની લગભગ એક મહિના પહેલાં ગમે તેમ પ્રયત્ન કરી સારી રીતે સમજાવી ખાસ ખાસ આચાર્યો અને જરૂરી સાધુઓને એકદમ અમદાવાદ બોલાવવા. દાખલા તરિકે વિજયનેમિસુરિ, સાગરાનંદસૂરિ, વિજયલબ્ધિસૂરિ, વિજયવલ્લભસૂરિ, વિજયદાનસુરિ (અથવા એમના પ્રતિનિધિ રામવિજયજી) શ્રી વિજયેંદ્રસૂરિ, શ્રી વિજયનીતિસૂરિ તેમ ખરતરગચ્છ અને અંચલગચ્છ તેમ પાયચંદગચ્છના પણ આગેવાન આચાર્ય કે સાધુઓ એક મહિના પહેલાં આવી અમદાવાદમાં એમની પ્રાઈવેટ મીટીંગ મેળવે. આ પરિષદની અંદર જેમને જેમને મતભેદ હોય તેનું નિરાકરણ કરી નાખે. દાખલા તરીકે સાગરજી અને રામવિજયજી દીક્ષા અને ત્રીજ-થ સંબંધીને પિતાને મતભેદ ટાળી નાખે વિજયવલ્લભસૂરિ અને વિજયલબ્ધિસૂરિ પાટણની સંધસત્તાને તેમજ પંચાંગી કેને કહેવી એ અને એવી બીજી કોઈ બાબતનો ફેંસલો કરવાનો હોય તે કરી નાખે. આમ જે જે બાબત સંબંધી મુનિ– સંમેલન સંબંધી ભય રખાય છે, એના ફેંસલા આમ ખાનગી મિટીંગમાં થઈ ગયા પછી તે જ કમીટી તરફથી મુનિસંમેલનના જાહેર મેળાવડા સંબંધી પ્રમુખ, વિષય બોલનારા, ગૃહસ્થની ઉપસ્થિતિ, અનુપસ્થિતિ વગેરે બાબતોને નિર્ણય કરી તે બધા મહાત્માઓની સહીથી એક સરકયુલર બહાર પાડી દેવામાં આવે, એટલે તે પછી મુનિસંમેલન માટે કેઈને પણ ભય કે શંકાનું Page #39 -------------------------------------------------------------------------- ________________ અગત્યની ચનાઓ કારણ ન રહે. અને બહુ આનંદ પૂર્વક મુનિસમેલનનું કાર્ય પાર પડે. જરૂર પડે તે ઉપરની ગોળમેજી-ખાનગી મિટિંગમાં ચક્કસ ગૃહસ્થને પણ શામેલ કરી શકાય. “આશા છે કે મુનિસંમેલનનું કાર્ય કરનારા અને નિમંત્રણ કરનારા મહાનુભાવો મારી ઉપરની નમ્ર સૂચના ઉપર ધ્યાન આપશે, અને તે સંબંધી જે યોગ્ય લાગે તે કરશે.” વિદ્ધાર્થ મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ એક લેખ દ્વારા નીચેની સૂચનાઓ આ વેળા રજુ કરી હતી – આજના સાધુસંમેલન સાથે સંઘબંધારણ અને સંધ સત્તાને પ્રશ્ન અતિવિકટ રીતે સંકળાઈ ગયું છે. એટલે સાધુ સંમેલનને આ વિકટ કેયડાનો ઉકેલ કઈ રીતે લાવ એ ખાસ વિચારવા જેવી વસ્તુ છે. જે આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં સાધુ સંમેલન નિષ્ફળ નિવડે તે એ ધ્યાનમાં રાખી લેવું, કે એક જથામાં દેખાતે ચતુર્વિધ શ્રીસંઘ બે વિભાગમાં વહેંચાઈ જશે. એક તરફ શ્રાવક-શ્રાવિકા સંધ રહી જશે અને બીજી તરફ સાધુ-સાધ્વી સંઘ રહી જશે. અલબત બન્નેના વિભાગમાં અમુક પ્રમાણમાં ભેળસેળ તે રહેશે જ, તેમ છતાં જે, જે પક્ષમાં રહેશે તે, તેના તરફ જ વજન આપશે. અહીં હું એ કહેવા જરાય ઈચ્છતો નથી કે–અમુક પક્ષ પ્રામાણિક છે કે અમુક પક્ષ અપ્રામાણિક. એ નિર્ણય તે સાધુસંમેલનને એકત્રિત કરનાર અને તેમાં એકત્રિત થનાર બુદ્ધિમાન અને સ્થિતપ્રજ્ઞ જ કરશે. મારું કહેવું માત્ર એટલું જ છે કે આજે જૈન સંધને અમુક હદ સુધી જે બે વિભાગમાં વહેચાયેલો આપણે જોઈએ છીએ એ બે ભાગલાઓ કાયમના થઈ ન જાય અને શ્રમણ ભગવાન વીર-વર્ધમાને એક જગ્યામાં વ્યવ Page #40 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ સ્થાપિત કરેલ શ્રી સંઘને એટલે કે સાધુસંધ અને શ્રાવકસંઘને પરસ્પર સભાવભર્યો સંબંધ જોખમાઈ ન જાય એ માટે ખાસ વિચારીને કામ લેવું. જે સાધુસંમેલનના લાગતાવળગતાઓ આ બાબત તરફ આંખ મિંચામણા કરશે તે તેનું પરિણામ અતિકઠું આવશે. આ કારણથી મારી સાધુસંમેલનની પવિત્ર યોજના માટે યત્ન કરનારાઓ પ્રત્યે નમ્ર વિનંતિ છે કે તેઓ આ પ્રશ્નને ઉકેલ ખૂબ સાવધાનીથી કરે. આ પ્રશ્નો ઉકેલ લાવવામાં લૂખા શાસ્ત્રો કામ નહિ આવે, પ્રાચીન પુરુષનાં નામે કે તેમનાં કામેની લૂખી વાતે ય કામ નહિ આવે, પરંતુ પ્રાચીન પુરૂએ અર્થાત આચાર્યો અને શ્રાવકેએ વખતો વખત પરસ્પરને મીઠે સંબંધ વધારવા માટે એક બીજાનું ગૌરવ કેટલું વધાયું છે અને એક બીજાને મેભો જાળવવા કેટલી નમ્રતા અને કેટલી સરળતા દેખાડ્યાં છે, એ વિચારવું પડશે. “આજે પાટણ અને જામનગરના શ્રી સંઘને અને અમુક મુનિવરને પરસ્પર સંબંધ જે રીતે કડવાશભર્યો બન્યા છે અને તે સાથે જે એક બીજા ગામના શ્રી સંઘે અને મુનિવરેને સંબંધ પણ આજે કડવાશમાં પરિણમતે જાય છે, આ બધાયનાં વાસ્તવિક કારણો તપાસી આ કડવાશનો અંત કેમ આવી શકે, એ વિચારવું અતિ આવશ્યક છે. સંમેલનના મૂળમાં આ પ્રશ્નના નિર્ણયને મુખ્યપણે અવકાશ વો જોઈએ જેથી જૈન શ્રીસંધનું ઐકય અવ્યવચ્છિન્નપણે જે રીતે ચાલ્યું આવ્યું છે, તેવું જ ચાલુ રહે. પ્રાચીન કાળમાં જ્યારે જ્યારે આવા સંમેલને ભરાયાં છે, Page #41 -------------------------------------------------------------------------- ________________ અગત્યની સૂચનાઓ ત્યારે ત્યારે ઉભય સÛ અર્થાત સાધુસઐ અને શ્રાવકસધે એક બીજાને મેાભા જાળવીને અને સહકાર સાધીને જ વાતા કરી છે અને એવાં સમ્મેલનેામાં સંધશાંતિના કે સંધના ઐકયના પ્રશ્ન મુખ્ય સ્થાને ન હેાય તે એ સંમેલનની કિંમત પણ શી હાઈ શકે ? જ્યાં સુધી પરસ્પરના હૃદયમાં શાંતિ ન આવી હાય, એક બીજા પ્રત્યે દૃષ્ટિમાં સ્નેહ વરસતા ન હેાય કે પરસ્પરને એક બીજાની ધાર્મિકતામાં વિશ્વાસ સરખાય એકત્રિત થયેલા સમ્મેલન દ્વારા ન હોય ત્યાં સુધી એવા કાર્યપણું શું થઇ શકે ? “ આજે અમુક પક્ષ અમુક સાધુઓને અધમી, નાસ્તિક, ઉત્સૂત્રભાષી આદિ વિશેષણાથી નવાજતા હાય, આખાય શ્રી સંધને અધર્મી, હાડકાના માળા તરીકે જ માના હૈય અને તેની અવગણના કરતા હાય, આખાય યુવકવને ધર્મવિરાધી તરીકે વગેાવતા હોય; એ પરિસ્થિતિમાં સમસ્ત શ્રી સધમાં પરસ્પરને મેળ સાધવા માટે અને શાંતિ સ્થાપવા માટે કવેશ માર્ગ લેવા જોઇએ, એ ખાસ વિચારવા જેવુ છે. આજના સમ્મેલનમાં શ્રી સંઘની વ્યાખ્યા, તેની સત્તા અને બંધારણને નવેસરથી નિર્ણય કરવાને સમય આવી પચે છે. જો પ્રાચીન કાળના ચાલ્યા આવતા રિવાજ પ્રમાણે, એક બીજાની પ્રમાણિકતા ઉપર વિશ્વાસ રાખી, એક બીજાનુ ગૌરવ જાળવીને સમજાવટથી કામ લેવાયું હાત તે આજે આ પ્રશ્નને જે ઉગ્નરૂપ લીધું છે તે ન લેત. હવે તે એ પ્રશ્ન એટલે વિકટ થઈ ગયા છે કે એના નિય કરે જ છુટકા 66 અધૂરા થઈ શકે. જો આ પ્રશ્ન અધૂરુંજ સમજવુ. જો શ્રી સંધ એ २७ રહેશે તે ભાગમાં સમ્મેલન પશુ વહેંચાઇ જશે Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ તે સાધુસંમેલનને કરેલા ઠર કે નિયમો અદ્ધર જ લટકશે અને એની કશી જ કિસ્મત નહિ રહે. મને તો લાગે છે કે સંમેલન ભરાવા અગાઉ પાટણ અને જામનગરના શ્રી સંધ સાથે જે મુનિવરેને કડવાશ ઉભી થઈ છે તેને ફેંસલ કરી લેવામાં આવ્યો હોત તો વધારે ઉચિત ગણુત; જેથી આ વિષય સંમેલનને હરકતકર્તા ન થાત. હજુય સંમેલન ભરવાની તિથિને બદલીને આ બાબત તરફ લક્ષ્ય આપવામાં આવશે અને એ માટે યત્ન કરવામાં આવશે તે વધારે ઠીક થશે. આપણી પરાપૂર્વની ચાલી આવતી પ્રણાલી મુજબ મારે સામાન્ય અભિપ્રાય એવો છે કે સાધુસંઘે શ્રાવસંધને મે જાળવો જોઈએ અને એ રીતે શ્રાવક સંઘે સાધુસંધને પણ ભો જાળવવો જોઈએ. જે આ વસ્તુ બરાબર લાગતી હોય તે એ નિયમને અનુસરીને કેઈપણ બાબતને મધ્યસ્થ તેડ લાવવા મુશ્કેલ નહિ થાય એમ મને લાગે છે. પણ જે પરસ્પર એકબીજાને મોભો જાળવવા માટે ઈનકાર કરવામાં આવશે તે આ પ્રશ્નને ઉકેલ કઈ રીતે આવી શકે તેમ નથી. આજે એ પ્રશ્ન વિચારવા જેવો છે કે જે આજને સાધુસંધ પૂર્વના સાધુસંધની પેઠે શ્રાવકસંઘની માઝા ગૌરવ વગેરે નહીં રાખે એ સાધુસંધની માઝા ગૌરવ વગેરેને અત્યારને શ્રાવસંધ પણ શી રીતે જાળવશે? જ્યાં વ્યક્તિ એક બીજાને મોભો જાળવે એ માટે શાસ્ત્રકારોએ અનેક જાતના નિયમ ઘડ્યા હોય ત્યાં આજે આખાય સંધને મેલ્યો તેડવા પ્રયત્ન થાય એ કેટલે અંશે ઉચિત ગણાયએ વિચારવું જ જોઈએ. ઇ, Page #43 -------------------------------------------------------------------------- ________________ અગત્યની સૂચનાઓ પ્રાચીન ગ્રંથોનું અવલેન કરતાં આપણને એવા ઉલ્લેખ મળી આવે છે, કે તે તે નગરના વાસ્તવ્ય સઘની સ્થાપેલી મર્યાદાઓને વખતો વખત માન્ય કરવામાં આવી છે અને માન્ય કરવી જ જોઈએ. આજે વર્ષોથી સાધુસંઘની જે અનાથ અને સ્વચ્છેદ દશા ચાલી રહી છે એ જોતાં એમ ચોક્કસ લાગે છે કે એ અનાથ દશામાંથી સાધુસંધને ઉગારી લેવા માટે તેના ઉપર શ્રાવક શ્રી સંધને પ્રામાણિક અંકુશ હવે જોઈએ. આજે સાધુ સંમેલન મેળવવા માટે અમદાવાદને શ્રીસંધ પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યાં સુધી તે, એક બીજા ગામના સ સાથે ઐક્ય સાધી સાધુઓ ઉપર કેઈની પણ શરમા રાખ્યા સિવાય પ્રામાણિક અંકુશ નહિ મૂકે નહિ મૂકી શકે ત્યાં સુધી વર્ષોથી સ્વચ્છેદબનેલ સાધુસંધ તેમને સરળ આમંત્રણને માન્ય કરી સંમેલનને સફળ બનાવવામાં સક્રિય ભાગ આપશે અથવા મદદ કરશે; એ આશા કેટલે અંશે સફળ થશે એ તે ભાવિમાં જ તેઓ જેશે. આજે સાધુસંધ જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એ ઉપર અંકુશ મૂકવા માટે કોઇનીયે તાકાત દેખાતી નથી. એનું વાસ્તવિક કારણ જે તપાસવામાં આવે છે તે માત્ર એક જ છે કે શ્રાવકસંધ પોતાના સંઘનું ઐક્ય સાધી શક્ય નથી. આજે સમસ્ત શ્રી સંઘનું રાજ્ય સ્થાપવા માટે શ્રાવક સધે પિતાનું એક્ય સાધવું અતિ જરૂરનું છે.” “સાધુ સંમેલનમાં સંઘબંધારણને લગતી અમુક બાબતને ઉકેલ કરી લેવા માટેની સામાન્ય સૂચનો કર્યા પછી આજે સમેલન એકત્રિત કરવા માટે તનતોડ પ્રયત્ન કરનાર સમક્ષ ૨૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ પૂવરંગ એક બીજી સૂચના રજુ કરવી ઉચિત લાગે છે. તે એ કે સાધુ સમેલનમાં ભિન્ન ભિન્ન સમુદાયના તેમજ જુદા જુદા ગવાળા સાધુઓને અવાજ કઈ રીતે રહેવું જોઈએ સમેલનના સંચાલકેએ આ પ્રશ્નનો ઉકેલ અથવા વિચાર એટલા માટે કરે જોઈએ, કે જેથી પિતા પિતાના સમુદાયનો મેળે ન જળવાવાને લીધે અથવા તેમની પૂછગાછ ન થવાને કારણે એ સાધુ વર્ગ સમેલનને સાથ આપવાથી ઉદાસીન ન રહે. સમેલનના કાર્યકર્તાઓએ એ બાબત ખૂબ ધ્યાનમાં રાખી લેવી, કે એક બીજાને મેભો જાળવ્યા સિવાય, કે જેમની જેમની સાથે જે જે બાબતને સંબંધ હોય તેમને પૂછયા સિવાય; કરેલાં કાર્યો કે કરેલા ઠરાવો આજે હવામાં જ ઊડી રહ્યાં છે. અને એનું સારું પરિણામ આવવાને બદલે લગભગ અતિ માઠું પરિણામ જ આવ્યું છે. એટલું જ નહિ પણ આજે એક બીજા નાના મોટા સમુદાય અને એની પૂછપરછ નહિ કરવાને કારણે એક બીજા સમુદાય અને સંઘને એક બીજાના હૃદયમાં જે માન મરતબો હોવો જોઈએ તે ખંડિત થવા સાથે આખા સંઘનું બંધારણ છિન્ન ભિન્ન થઈ ગયું છે. આ સ્થળે પ્રસંગોપાત બે બનાવે તરફ સૌનું ધ્યાન દેરું છું, જે બે બનાવો આપણું સૌના દેખતાં જ બની ચૂક્યા છે. એક પંડિત લાલનને સંધબહાર કરવાને અને બીજે પંડિત શ્રીયુત બેચરદાસને સંઘબહાર કરવાને. આ બન્નેય સંધ બહાર કરવાના કિસ્સાઓ ચગ્ય હતા કે અગ્ય એ વિચાર કરવાનું આ સ્થાન નથી. અહીં તો કહેવાને આશય માત્ર એટલે જ છે, કે જામનગરના શ્રીસંધને તેમજ વળાના શ્રી સંધને પૂછ્યા સિવાય તેમજ તે તે નગરના વાસ્તવ્ય સંધન ૩૦. Page #45 -------------------------------------------------------------------------- ________________ અગત્યની સૂચનાઓ ખુલાસો લીધા સિવાય, અમદાવાદ સુરત વગેરે જેવા મેટા શહેરના માનનીય શ્રીસંઘે કરેલા સંઘબહારના ઠરાવની કશી જ કિસ્મત અંકાઈ નથી. એટલું જ નહિ પણ સંઘબહાર થનાર ઉપર તેને થયેલ શિક્ષાને પરિણામે જે અંકુશ પડે જોઈએ તે લેશ પણ ન પડવાને કારણે, ખરું જોતાં ઉપર્યુક્ત શ્રીના ઠરાવો બુદ્ધિમાન જગત સમક્ષ હસીને પાત્ર જ કર્યા છે. એને બદલે જે અમદાવાદ વગેરેના શ્રી સંઘોએ ઉપર્યુક્ત જામનગર વગેરેના શ્રીસ પાસે તેવા ડરા કરાવ્યા હતા તે જરૂર ધાર્યું પરિણામ લાવી શકાત. અસ્તુ, આ ઠેકાણે આપણે વ્યવહારિક દૃષ્ટિએ વિચાર કરીએ તો જણાશે કે એક શહેરને શ્રી સંધ ગમે તેવા માટે તેમ જ મોભાદાર હોય; તેમ છતાં જે તે પિતાના સમાન દરજજાને ધરાવનાર બીજા નગરોના શ્રી સંધના મેભાને ન જાળવે તો તેના દરજ્જાને અને મેભાને બીજા નગરના શ્રી સંઘો પણ શી રીતે સંભાળશે, એ સમજવા જેવી વસ્તુ છે. જેમ ઉપર્યુક્ત સંધબહારના ઠરાવમાં અવ્યવસ્થિત દશા અનુભવાઈ છે તેમ સાધુસમેલનને અંગે તેવી પરિસ્થિતિ ન આવે એ માટે સમેલનના સંચાલકેએ અગમચેતી રાખવી આવશ્યક છે. અને એ કારણસર અમે કાંઈ સૂચન કરવી યોગ્ય માનીએ છીએ. “પ્રસ્તુત સંમેલનમાં આગેવાન ગણાતી આચાર્ય વગેરે ગચ્છાન્તરની વ્યક્તિઓને અવાજ અને સ્થાન જરૂર જ રહેશે. એટલે પ્રશ્ન એ રહે છે, કે જે સમુદાયમાં આચાર્ય ન હોય, જેમ કે શ્રીમાન મેહનલાલજી મહારાજને સમુદાય, શ્રીમાન ધર્મવિજયજી પંન્યાસ ડેલાવાળા, વિમળગ૭ને સાધુ સમુદાય, ૩૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ મ પૂર્વ રંગ શ્રીમાન બુદ્ધિસાગરસૂરિજીને સાધુઓ, શ્રી ગુલાબવિજયજી મહારાજ, શ્રી કેવળવિજયજી દાદા, શ્રીઆણંદવિજયજી પન્યાસ વગેરેનો સાધુસમુદાય, આ અને આવા જ બીજાઓ કે જેઓમાં ખાસ કાઈ આચાર્ય નથી અથવા કોઈ આચાર્યની નિશ્રામાં નથી તેમનું સ્થાન અને અવાજ સંમેલનમાં કઈ પદ્ધતિએ રહેશે ? તેમજ જે મુનિઓના ગુરુ ન હોય, લગભગ એકાકી જેવી સ્થિતિમાં હેય; જેમ કે સન્મિત્ર કરવિજયજી, શ્રીમાન લબ્ધિવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી રંગવિજયજી, શ્રી નીતિવિજયજી મ. ન. શિષ્ય શ્રી તિલકવિજયજી, ઋદિમુનિજી વગેરે. આ સૌના અવાજ માટે શે ક્રમ રખાશે ? અને તે સિવાય ગચ્છાન્તરીય નાના સમુદાયમાં રહેલા મુનિઓ, જેવા કે–વીરપુત્ર શ્રી આણંદસાગરજી, શ્રીમાન હરિસાગરજી, ઉપાધ્યાય શ્રી સુમતિસાગરજી, પાયચંદગ૭ના સાગરચંદ્રજી વગેરે મુનિઓ, અચલગચ્છના મુનિઓ વગેરે આ સૌનું સ્થાન કેવી રીતે રહેશે ? ઉપર અમે જે મુનિઓ અને મુનિસમુદાયને ઉલેખ કર્યો છે; એ સૌના સ્થાન માટે અને અવાજ માટે કેવી પદ્ધતિ રાખવી એ જરૂર વિચારી જ લેવું જોઈએ. જે આ વસ્તુ તરફ દુર્લક્ષ્ય કરવામાં આવશે તે એક સારે સરખો સાધુવર્ગ જુદા રૂપે રહી જશે. આટલું નિવેદન કર્યા પછી અમે એ પણ સુચના કરીએ છીએ, કે અત્યારે સાધુ સમેલન મેળવવાને ઉદ્દેશ અને તેની કાર્યવાહી એવી પદ્ધતિની રહે, કે મુખ્યપણે તેમાં સાધુ સાધુઓ, સમુદાય સમુદાય અને ગ૭ ગચમાં વર્ષોથી જે આંતરદાવાનળ સળગી રહ્યો છે તે શમે અને સર્વમાન્ય જે પ્રશ્નો હેય તેને અંગે વિચાર કરવામાં આવે. વિવાદાસ્પદ પ્રશ્નોને Page #47 -------------------------------------------------------------------------- ________________ અગત્યની સૂચનાઓ અત્યારની વિષમ પરિસ્થિતિમાં છેડવામાં ન આવે. જે આ પદ્ધતિ સ્વીકારવામાં આવશે, તે સમેલન સફળ થવામાં જરૂર સૌને સાથ મળશે, તેમ જ એક બીજા પક્ષના હદયને સંધાવાનું કારણ મળશે. અને જે પ્રથમથી જ એક બીજો પક્ષ વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચવાનું લક્ષ્ય રાખશે, તો સમેલન દ્વારા એક બીજાના હૃદયને સ્નેહ સંધાવાને બદલે, એક બીજાના હમાં અંતર પડશે કે એક બીજા એક બીજાને સહન નહિ કરી શકે; તે તે પછી તેને સાંધવું અતિ ભારે થઈ પડશે. અને તેથી જ સમેલન માટે યત્ન કરનારાઓને અને સમેલનમાં આવનારાઓને નમ્ર અરજ છે, કે કોઈ પણ પહેલેથી કઈ પણ બાબતનો આગ્રહ ન રાખતાં તેને ભાર સંમેલનને માથે જ રાખે.” સાધુસમેલનનું આમંત્રણ બહાર પડતા સુધીમાં આ રીતે ઘણી અગત્યની સૂચનાઓ થઈ હતી; પણ તે પર ગંભીર પણે વિચાર કરવામાં આવ્યો હોય તેવાં કઈ ચિહ્નો જણાયાં નહિ. છે? Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું આમંત્રણ ને તૈયારીઓ અનેક જાતના વિચિત્ર સગો વચ્ચે પણ સાધુસંમેલનનું નાવ આગળ ચાલ્યું. તા. ૧૭–૧-૩૪ના રોજ અમદાવાદ ખાતે શ્રી નગરશેઠે બધા ઉપાશ્રયના વ્યવસ્થાપકોની એક મીટીંગ કરી, ને તેમાં દરેક ઉપાશ્રયવાળ મુનિ મહારાજે કયાં વિચરે છે તેની યાદિ બનાવી, ટૂંક સમયમાં મોકલી આપવાની સૂચના કરવામાં આવી. તેજ દિવસે સાંજના નગરશેઠના વંડામાં સકળ સંધની સભા થઈ; જેમાં લગભગ દોઢસો જેટલા માણસેએ હાજરી આપી! તેમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ, જ્ઞાતિના આગેવાને તથા બીજા પણ કેટલાક જાણીતા જેનો હતા. શ્રીમાન નગરશેઠે તે બધાની સમક્ષ ટૂંકું વિવેચન કર્યું અને સાધુસંમેલન ભરવાનું કેવી રીતે નક્કી કર્યું; તે જણાવી દરેકના સહકારની ઈચ્છા વ્યક્ત કરી. તેમજ આ કાર્ય બધાને એકઠા કરવા માટે છે, માટે કોઈએ કાંઈપણ કહેવું હોય તે પેપરમાં ચર્ચા કર્યા વિના, પિતાને મળશે ને વાત કરશે, તો પોતે બનતું કરશે એવી ખાતરી આપી. ૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણ ને તૈયારીઓ આ પછી સ્વાગત સમિતિની ચુંટણી અંગે જણાવ્યું કે અમદાવાદની દરેક જ્ઞાતિમાં જેટલા લ્હાણાં હોય તેના દશ ટકા માણસોને મોકલવા અને કઈ ખાસ રહી જતું હોય તે તેને મોકલવાને પણ વાંધો નથી!” સ્વાગત સમિતિની આ પ્રકારની ચુંટણી વીસમી સદી માટે નવાઈ ઉપજાવે તેવી હતી. ત્યાર બાદ પાટણ અને જામનગરના ઝગડાઓ સંબંધમાં પણ તેમણે ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે “મન મેટાં હશે તે એ ઝગડાનો નિકાલ આવી જશે. હું થોડા સમયમાં પાટણ જવાને; છું. બાકી અમુક જ જાતને આગ્રહ હોય તે કામ થવું મુશ્કેલ છે. હજી જે આચાર્ય મહારાજને મળવા નથી જવાયું તેમને પણ મળવા જવાનો છું.” આટલા પ્રવચન પછી તેમણે સાધુસમેલનની કાતરી જે બહુ જ ટૂંકામાં, મુદ્દાસર તૈયાર કરવામાં આવી હતી, તે વાંચી સંભળાવી હતી અને અઢી માઈલ સુધીમાં રહેલાં સાધુ-સાધ્વીએને તે સ્વયંસેવકે ભારત પહોંચાડવાની છે; એમ જાહેર કર્યું હતું. ત્યાર બાદ સાધુસંમેલન અંગે જે આચાર્યો અમદાવાદમાં આવે તે દરેકનું પૃથક પૃથક સામૈયું ન કરતાં, ચાર ચાર પાંચ પાંચ દિવસના અંતરે કરવામાં આવશે અને એ વખતે દરેકે શહેર શણગારવું, વગેરે સૂચનાઓ પણ કરી હતી અને સંધની સભા વિસર્જન થઈ હતી. - ત્યાર બાદ ચેડા જ દિવસમાં સુંદર ઢબે છપાયેલી, મુનિ મહારાજાઓ માટે ખાસ આમંત્રણ પત્રિકાઓ નીકળી; જેમાં નીચે મુજબ લખવામાં આવ્યું હતું – ૩૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ यस्य ज्ञानमनन्तवस्तुविषयं यः पूज्यते दैवत-- नित्यं यस्य वचो न दुनयकृतैः कोलाहलेलप्यते ॥ रागद्वेषमुखद्विषां च परिषत् क्षिप्ता क्षणायेन सा सश्रीवीरविभुविधूतकलुषां बुद्धिं विधत्तां मम ॥१॥ શ્રી વીરાય નમઃ પ. પૂ. અનેકગુણગણુલંકૃત શ્રીમદ્ યોગ્ય શ્રી રાજનગરથી લી. શ્રમણોપાસક શ્રી સંઘ સમસ્તની ૧૦૦૮ વાર વન્દના અવધારશોજી. વિ. હાલમાં કેટલોક સમય થયાં આપણામાં કેટલેક અંશે અનિચ્છનીય વાતાવરણ થયું છે. આપણા અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાળાબાધિત શ્રી વીતરાગ શાસનમાં એટલું પણ છાજે નહિ. જેથી શાંતિ માટે એક મુનિ સમેલનની ખાસ જરૂર છે, તેમ ઘણા વખતથી આપણું મુનિ મહારાજાઓમાં ચર્ચાતાં; તેઓશ્રીની ઈચ્છાનુસાર અમ શ્રી સંઘે શ્રી જૈન શ્વેતાંબર (મૂર્તિપૂજક) મુનિઓનું સમેલન અત્રે ભરવાનું નક્કી કરેલું છે. તેનું શુભ મુહૂર્ત વીર સં. ૨૪૬ ના ફાગણ વદી ૭ ને રવિવાર તા. ૪-૩-૧૯૩૪નું રાખ્યું છે. આપ શ્રીને અમારું વિનંતિ સાથે આમંત્રણ છે જે, આપશ્રી તે સમેલનમાં આપશ્રીના સકળ પરિવાર સાથે પધારવા કૃપા કરશો. લીશ્રમણોપાસક શ્રીસંઘ સમસ્ત વંડાવાલા, અમદાવાદ કસ્તુરભાઈ મણિભાઈની મહા સુદ પઃ વિ.સં ૧૯૯૦ ૧૦૦૮ વાર વંદના અવધારશોજી. -સવિનય વિનંતી આપશ્રીના પરિવારના જે જે સાધુ, જ્યાં જ્યાં વિચરતા હોય, Page #51 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણ ને તૈયારીઓ ત્યાં ત્યાં તેઓ પણ મુનિસંમેલન પ્રસંગે પધારવા કૃપા કરે તેમ આજ્ઞા કરવા કૃપા કરશે. આપશ્રીના સાધુ જ્યાં વિચરતા હોય ત્યાં અમારી જાણ પ્રમાણે અમે આમંત્રણપત્ર લખીશું પણ કદાચ અમારી જાણ બહાર રહી ન જાય, માટે અમોને જણાવવા કૃપા કરશેજી, જેથી અમે પણ ત્યાં આમંત્રણપત્ર લખીશું. વળી આપશ્રીના સમુદાયના પૂ. સાધ્વીજીઓને મુનિ સંમેલનના પ્રસંગે મુનિમહારાજાઓનાં દર્શન તથા તેઓશ્રીની વાણી સાંભળવા પધારવા કૃપા કરે તેમ આજ્ઞા કરશે. આપશ્રી અમદાવાદની સમીપમાં પધારે, તે વખતે અત્રે ખબર અપાવવા કૃપા કરશોજી. આ આમંત્રણ પત્રિકાઓ ઝપાટાભેર જુદાજુદા સ્થળોએ રહેલા આચાર્યો તથા સાધુઓને પહોંચાડવામાં આવી. તે ઉપરથી કેટલાક આચાર્યોએ અમદાવાદ ભણું વિહાર શરૂ કર્યો. કેટલાક હજી વાતાવરણનું નિરીક્ષણ કરી, તે સંબંધી કાંઈ પણ પગલું ભરવાના નિશ્ચય પર આવ્યા, ને શ્રી વિજયેન્દ્રસૂરિએ તો આવા સંમેલનમાં ભાગ લેવાની સાફ ના પાડી. આ આમંત્રણ પત્રિકાઓ પરથી એક વાત તરી આવતી હતી, કે ચતુર્વિધ સંઘમાં સાધુ અને સાધ્વી બન્નેને સરખો સમાવેશ હોવા છતાં, ફક્ત સાધુએને જ આમંત્રણ અપાયાં, ને ગમે તેવી વિદુષી સાધ્વીઓને પણ સ્વતંત્ર આમંત્રણ અપાયાં નહિ. તેમજ સાધુઓની આમંત્રણ પત્રિકાઓમાં સાધ્વીજીઓને મુનિમહારાજના દર્શન માટે તેમજ તેમની વાણી સાંભળવા માટે જ આવવાનું સ્પષ્ટ સૂચવવામાં આવ્યું. Page #52 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ આ સંબંધમાં વડોદરાના પ્રસિદ્ધ જૈન વકીલ શ્રીયુત નાગકુમાર મકાતીએ નીચેના વિચારે જાહેર પત્રોમાં પ્રગટ કર્યા ભગવાન મહાવીરના શ્રમણસંઘનાં બે મહત્વનાં અંગે તે સાધુઓ અને સાધ્વીઓ. સાધુસંમેલન સંબંધી જુદાજુદા સાધુએને આમંત્રણે અપાયાના સમાચારે બહાર આવતા જાય છે; પરતુ હજી સુધી એક પણ સાધ્વીને આમંત્રણ અપાયાનું સંભળાયું નથી. જેનસમાજમાં “સાધ્વીનું સ્થાન ઘણું ઊંચું છે. ગૃહસ્થ સ્ત્રીઓની કેળવણીનું મહાન કાર્ય તેઓ કરી રહેલ છે. ઘણું સાધ્વીઓ વિદ્વાન. હેશિયાર અને આગમજ્ઞાતાઓ છે. કેટલીક સાધ્વીઓ, સાધુઓ સાથે હરિફાઈ કરી શકે, બજે તેમનાથી વધી જાય તેટલું ધાર્મિક જ્ઞાન ધરાવે છે. સાધુએથી ઉત્કૃષ્ટ પ્રકારનું ચારિત્ર્ય પાળે છે. તપમાં તે ભાગ્યે જ સાધુઓ સાધ્વીઓની બરાબરી કરી શકશે. એકંદરે જૈન સમાજને સાથ્વીવર્ગ સાધુઓથી વધુ ઉપકારી, ઓછો કજીયાખોર અને વધુ ધર્માભિમુખ રહેલે છે. આવા મહત્વના અંગને સાધુસંમેલનમાં સ્થાન ન હોય એ શેચનીય છે. ઘણુ સાધ્વીઓએ ભૂતકાળમાં સાધુઓને આચારભ્રષ્ટ થતાં અટકાવી, તેમને સારો રાહ બતાવ્યો છે. અર્વાચીન કાળે પણ સાધ્વીઓ સાધુઓ કરતાં કઈ રીતે ઉતરે તેમ નથી. ભલે સાધ્વીઓમાં આચાર્ય, પંન્યાસ અને ગણિ આદિ પદવી ધાણ થતી ન હોય, પરંતુ આચાર્યો, પંન્યાસ અને ગણિવરેની સાન ઠેકાણે લાવે એવી સાધ્વીઓનું અસ્તિત્વ જેનસમાજમાં છે. “હિન્દુસમાજમાં જેમ પુરુષ કરતાં સ્ત્રીઓનું સ્થાન નીચું ગણાય છે, તેવું જેમાં નથી. સ્ત્રીઓ મેક્ષાધિકારિણે ગયેલી ૩૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણ ને તૈયારીઓ છે, અને હરેક રીતે જેનગૃહસ્થની સમવડી છે. આમ કોઈએ સાધુઓ કરતાં સાધ્વીઓને નીચું સ્થાન આપવું ન જોઈએ. પરતુ થનારા સાધુસંમેલનમાં સાધ્વીઓ માટે કેવળ નીચું સ્થાન જ નથી; એટલું જ નહિ પણ કેટલેક અંશે સમુળગું સ્થાન નથી, એ વિસ્મયકારક છે. શા માટે સાધ્વીઓને કેાઈ સૈભારતું નથી ? શું જેનસમાજમાં તેમની જરૂર નથી ? સાધ્વીઓમાં સુધારણાને અવકાશ નથી ? અગર સાધુઓ સુધરશે એટલે સાધ્વીઓ આપોઆપ સુધરશે એવી માન્યતા છે ? અથવા સીઓને સંમેલનની જરૂર જ નથી કે પછી સાધ્વીઓનું સંમેલન જુદું જ ભરવા વિચાર છે ? “ગમે તેમ હોય, પરંતુ સાધ્વીઓને અવગણવી યોગ્ય નથી. જેવા સાધુઓમાં પ્રશ્નો ઉકેલવાની છે, તેવા જ સાથીઓમાં પણ સાધ્વીઓના જુજવા પ્રશ્ન છે. સમસ્ત શ્રમણ સંઘને લાગુ થાય, એવા નિયમને ઉપરાંત સાધ્વીઓને પિતાના ઇલાહીદ સવાલનો નિકાલ કરવાનો છે. દાખલા તરીકે, [૧] સાધ્વીઓમાં અંદરોઅંદર, સ્ત્રીસ્વભાચિત જે ઝગડાઓ હેય છે. તે ઘણા જ દૃણાસ્પદ અને ભયંકર પરિણામે લાવનાર હોય છે. [૨] કેટલીક સાધ્વીઓ સાધુઓના અતિ પરિચયમાં આવે છે. (૩) કેટલીક સાધીઓ અતિ પરિચયથી કેટલાક લંપટ સાધુઓની વિષયલાલસા તૃપ્ત કરવાનું સાધન બની રહે છે. (૪) કેટલીક ભળી સાધ્વીઓ ઠગારા લોકાના પંજામાં સપડાઈ દાણ દુઃખમાં આવી પડે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પૂર્વા૨ગ (૫) સાધ્વીઓને પણ પરિગ્રહ અને કપડાંની મર્યાદાની અત્યંત આવશ્યકતા છે. ગૃહસ્થ સ્ત્રી કરતાં પણ સાધ્વીઓ પાસે બહુમૂલ્ય અનેક કપડાં રેશમી, ગરમ કે સુતરાઉ વગેરે જાતનાં હેય છે. ટૂંકામાં આ અને આવા અનેક પ્રશ્નો સાધ્વીઓને ઉકેલવાના છે. તે ઉપરાંત શાલાવાસ, કુંવારી અને પરણેલી સ્ત્રીઓને ભગાડવાની વૃત્તિ, આચાર્યની અગર સાધુની આજ્ઞાથી સ્ત્રીઓને દીક્ષા માટે સંતાડવાની ક્રિયા, આચાર્યની પાછળ સપરિવાર ટેળાબંધ ફરવું અને તેમના નૈકટયમાં રહેવું વગેરે બાબતને છણવાની સાધ્વીઓને પણ આવશ્યકતા છે. આમ છતાં સાધ્વીઓને સાધુ સંમેલનમાં સ્થાન ન હોય એ જરા વિચિત્ર લાગે છે. ભગવાન મહાવીરનો બમણુસંધ ભેગો થાય અને વીર પ્રભુની પ્રિય સાધ્વીઓ ભૂલી જવાય એ શોકની વાત છે. જૈન ધર્મને ટકાવવામાં સાધ્વીઓને ફાળે ઓછો નથી. સાધુઓ કરતાં તેમનું સંખ્યાબળ પણ મૂળથી જ વધારે રહેતું આવ્યું છે. જૈન સમાજમાં કલેશ કછુઆ વધારવામાં સાધુઓએ જેટલે ભાવ ભજવ્યું છે, તેને થતાંશ પણ સાધ્વીઓએ ભજવ્યો નથી. ઉલટી તેઓ શાતિની પૂજારણે જ રહી છે. જે કાંઈ બખેડા તેમના હાથે થયા હશે તે પણ મોટે ભાગે સાધુઓની શીખવણીથી જ. સાધુ સંમેલનમાં સાધ્વીઓની હાજરી હતી, એટલે તેમના અવાજને સ્થાન હોત તે સાધ્વીઓની પવિત્રતા, તેમનું ચારિત્ર્ય, તેમનું તપ, તેમની શાતિપ્રિયતા વગેરે જેઈને પણ સાધુઓ નિદાન શરમાત. સાધ્વીઓના હિસાબે કજીયાર સાધુઓ પિતાની પામરતા પિછાનત. આત્મ કલ્યાણ સાધવા Page #55 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણ ને તૈયારીઓ ગ્રહણ કરેલા સાધુવેષને આ અને રૌદ્ર ધ્યાનથી વગેાવતા સાધુએની સાન ઠેકાણે આવત. શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી યશેાવિજયજી જેવાને સત્યનેા રાહ બતાવનાર પવિત્ર મૂર્તિ, આજના જૈનાચાર્યો, ગચ્છાધિપતિઓ, રિવો, શાસનચૂડામણિ, કવિકુલિકટ, વ્યાખ્યાનવાચસ્પતિઓ વગેરેના અકારે ઉતારવામાં અને પન્યાસા (અને મારા એક તેાતા મિત્ર કહે છે તેમ પુન્ય નાસા) નુ પુન્ય નાસતાં અટકાવત. “અસ્તુ. હજી પણ સંમેલનના સંચાલકે! સાધ્વીને આમંત્રી શકે છે. ભગવાન મહાવીરે તે ચતુર્વિધ સંઘમાં સાધ્વીઓને સ્થાન આપી તેમને ઉચિત પદે સ્થાપેલ છે. પરંતુ આપણા સંમેલનના સંચાલકે પ્રભુ મહાવીરે નિયત કરેલા સ્થાન ઉપરથી સાધ્વીઓને ઉથલાવી પાડી, તેને સ્થાનભ્રષ્ટ કરી, ભગવાનની આજ્ઞા ઉથાપવા માગતા હોય તેા ભલે ઉથાપે.” આમ અનેક ચર્ચાઓ પેદા થવા છતાં એ સબંધમાં મૌન જ સેવવામાં આવ્યું અને જે નીતિ સ્વીકારવામાં આવી હતી તે રીતેજ સમેલનના કામને આગળ ધપાવવામાં આવ્યું. ઇ ४१ Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૬ ઠું લેવાતું વાતાવરણ જયારે જ્યારે મોટાં સંમેલન પરિષદો ભરવાની હોય છે, ત્યારે જાહેર જનતાની જાણ માટે તેના કાર્યવાહકોએ અગત્યની બાબતેને અંગે, સત્તાવાર નિવેદનો પ્રગટ કરવાં જરૂરી થઈ પડે છે. એનાથી જાહેર જનતા ચાલી રહેલી પ્રવૃત્તિથી વાકેફ થાય છે. વાતાવરણમાં ફેલાતી અફવાઓ દૂર થઈ કાર્ડની સરળતા થાય છે. પરંતુ જ્યાં તેવાં સત્તાવાર નિવેદન બહાર પડતાં નથી, અને છેવટ સુધી લેકોના મનમાં ગમે તેવા વિચારે ઉત્પન્ન થવા દેવામાં આવે છે, ત્યાં પરિણામે મૂળ હેતુને જ નુકશાન પહોંચે છે અને કામ બગડી જાય છે. પ્રસ્તુત સાધુસંમેલન અંગે પણ કંઇક તેવું જ બન્યું. જનતાને અનેક જાતની શંકાઓ થવા માંડી; પણ તેના કોઈ સત્તાવાર ખુલાસા બહાર પાડવામાં આવ્યા નહિઃ એથી તે શંકાઓ મજબૂત બની. તે સંબંધીનું યથાર્થ ચિત્ર મુનિ રાજ શ્રી વિદ્યાવિજયજીએ સંમેલનના કાર્યકર્તાઓ સમક્ષ એક લેખ દ્વારા રજુ કરતાં જણાવ્યું હતું કે – Page #57 -------------------------------------------------------------------------- ________________ વલાવાતુ વાતાવરણ “એક તરફથી સુનિ સમ્મેલનનું નિમ ંત્રણ નિકળી ચૂકયું છે, જ્યારે ખીજી તરફ એની ચર્ચા ગરમાગરમ ચાલી રહી છે. એક પક્ષ વર્તમાનપત્રા દ્વારા ચર્ચાઓ કરી રહ્યો છે, જ્યારે ખીજો પક્ષ પેાતાને મૌન કહેવરાવવા છતાં, અંદરખાનેથી અનેક પ્રકારની કારવાઇઓ કરી રહ્યો હાય, એમ સ્પષ્ટ દેખાય છે. અત્યાર સુધીનું જે વાતાવરણ ફેલાયું છે, એ ઉપરથી મને એમ કહેવાને કારણ મળે છે, કે જો કે નિમ ંત્રણ પત્રા નિકળી ચૂકયાં છે, પરન્તુ મુનિસમ્મેલનનું રૂપ ખરેખર વિકૃત બનતું જાય છે. લોકેામાં અશ્રદ્ધા, વહેમ અને અનેક પ્રકારની કિંવદન્તીએ વધારે તે વધારે ફેલાતાં જાય છે. હું મારા પહેલા જ લેખથી લખતા આવ્યા છું, કે ભૂમિકા સાફ કર્યાં પછી જ મુનિ સમ્મેલનનાં પગરણ માંડી શકાય. જ્યાં અનેક પ્રકારના વિખવાદે ફેલાઈ રહ્યા હૈાય, જ્યાં મુખ્ય મુખ્ય સમુદાયેામાં પણ બિહારના ધરતીક’પ જેવી ફાટે પડેલી હાય, જ્યાં ઘરે ઘરે જ્વાળામુખીની અસર લાગી ચૂકી હોય, જ્યાં ધર ધરના અમિન્દ્રો બની બેઠા હાય, ત્યાં એક ગામના એ ચાર ગૃહસ્થે ગાદી ક્રિયે બેસી મુનિ સમ્મેલન ભરવાનું તુત ઊભું કરે, પેાતાના માનેલા એકાદ આચાર્ય પાસે જઇને કાનાફૂસી કરી ચેાકટ્ટુ' ગાઠવી આવે, અને પછી બહારના દેખાવ તરીકે પાંચ પચીસ જણની વચમાં મુર્ત્તની તારીખ નક્કી કરી કાળિયાં પાવી; સૌના ઉપર મેકલી આપવામાં આવે, કે ' ગૃહસ્થા તમારે ત્યાં જે જે સાધુ-સાધ્વીએ આવે એમને અમદાવાદ તરફ રવાના કરજો.' અને સુંદર કાગળમાં સાધુએને લખવામાં આવે કે ‘ ફલાણી તારીખે તમારું સમ્મેલન થવાનું છે, માટે જરૂર પધારજો. અને અમદાવાદની નજીક આવા, એટલે જરા અમને ખબર આપજો (શા માટે ખબર આપજો, એ સ્પષ્ટ : ૪૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ કરવામાં નથી આવ્યું, પરન્તુ સાધુ મહારાજો જરૂર સમજી લે ! આનુ નામ તે સમ્મેલન ! “ મુનિ સમ્મેલનની–સેકડા વર્ષ પછી થનારા મુનિસમ્મે લનની કેવી ઉત્પત્તિ ! નથી ઝઘડા પત્યા, નથી એક ખીજાતી સાથે બેસવા જેટલી પરિસ્થિતિ ઊભી થઈ, નથી મુનિસમ્મે લનના હેતુ જાહેર થયેા, નથી મુનિસમ્મેલનમાં શું કરવાનુ છે એ જાહેર થયું, નથી નિમંત્રણા કાને આપવાં ને કાને ન આપવાં એ સંબધી કાઇ કમીટીએ વિચાર કર્યાં, નથી હિંદુસ્થાનનાં ખાજા શહેર અને ગામાના સધાની સમ્મતિ લેવાઇ! બસ, કાઇ પણ જાતના પરામ` વિના જ, કાષ્ટ પણ જાતના પ્રચાર કાર્ય વિના જ, મુનિસમ્મેલનની વાત ઉપડી ને નિમંત્રણાયે નિકળી ગયાં. શું આનું જ એ પરિણામ નથી કે આજે અનેક પ્રકારની શકાએ અને અવિશ્વાસનું વાતાવરણ ફેલાવા પામ્યુ છે? બેશક, એ વાત ખરી જ છે અને તે લગભગ સૌ કાઈ સ્વીકાર કરે છે, કે જૈન સમાજની અને ખાસ કરીને સાધુ સંસ્થાની પરિસ્થિતિને ખ્યાલ કરતાં પડેલામાં પહેલી તકે મુનિ સમ્મેલન ભરવાની અગત્યતા છે. પરન્તુ તમામ પ્રકારની પરિસ્થિતિને સુધાર્યા વિના, હિ‘દુસ્થાનના જુદા જુદા શહેરા અને ગામેાના પ્રતિનિધિએની એક સભા એલાવી સ્થલાદિને નિય કર્યાં વિના, એકાએક બધું કરી જ નાખવાને તૈયાર થવુ, એના અર્થ શું એ નથી, કે હાથે કરીને મુનિસંસ્થાના ફજેતા જગતમાં જાહેર કરવા “ આપણે જાણીએ છીએ કે સ્થાનકવાસી મુનિસમ્મેલન માટે લાંબા વખતથી તૈયારીઓ કરવામાં આવી હતી. એમના જુદા જુદા સંપ્રદાયવાળાનાં પ્રાંતિક સમ્મેલને ભરવામાં ૪૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ વલોવાતું વાતાવરણ આવ્યાં હતાં. તે સંપ્રદાયોમાં એકલ ડેક્લ વિચરનારા સાધુ એને કાંતે સમજાવીને સાથે ભેળવવામાં આવ્યા અને કાંતે સર્વત્ર અલગ કરવામાં આવ્યા. આમ બધી બાબતના ફેંસલા કરીને જ બૃહસમેલન ભરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ ચક્કસ બે સંપ્રદાયને વિરોધ શમે નહે, તો પણ એ અને સંપ્રદાયો મુનિસમેલનમાં તે ઉપસ્થિત અવશ્ય થયા હતા. અને કાર્યકર્તાઓની ઘણી મહેનતના પરિણામે પણ, ગયા લેખમાં હું જણાવી ગયો છું તેમ, સત્તાવીશ સંપ્રદાયે પૈકી પચ્ચીસ સંપ્રદાયવાળા તે એક થઈ જ ગયા છે. “આ ઉપરથી જોઈ શકાય છે કે એટલી મહેનત અને સમયના ભેગે સ્થાનકવાસી ભાઈઓ એટલું કરી શક્યા. જ્યારે એક તરફ આપણી તે પરિસ્થિતિયે જુદી છે, અને આપણું માટે મહેનત કે વ્યવસ્થાસર કામ પણ કરવામાં આવ્યું નથી. અને એકદમ નિમંત્રણ કાઢી નાખવામાં આવ્યાં; પરન્તુ એ ઉતાવળના પરિણામે આજે કેવી કફોડી રિથતિ થઈ રહી છે, અને “બધું સારુ થશે, એકકે એક મુનિરાજે આવશે, બધા ઝગડા પતી જશે.” વિગેરે કહેનારાઓને હવે સમજાયું હશે કે સમેલન ભરવું જેટલું ધારવામાં આવતું હતું એટલું સહેલું તે નથી જ. અને વખતે પાસે ઉધેયે પડી જાય. અસ્તુ. “ગમે તેમ, પરંતુ હવે મારે તે એ અનુરોધ છે કે મુનિસંમેલનનું કાર્ય કેમ નિવિજ્ઞતાથી પસાર થાય, અને સાધુસંસ્થાનું સંગઠન થાય, એ પ્રત્યેક મુનિરાજે વિચારી રાખવું જોઈએ. અને જેમ બને તેમ સરળતા ધારણ કરી, ઢીલી દેરી મૂકી મુનિસમેલનને સફળ બનાવવા પ્રયત્ન કરવું જોઈએ. “બીજી તરફથી સમેલનના સૂત્રધારોએ પણ પિતાની ચૂપકીદી ૪૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ પૂરગ તાડવાની જરૂર છે. રીતસર સમ્મેલન સંબંધી નહેર પત્રામાં ઉહાપાહ કરી, સાધુઓને વિશ્વાસ ઉત્પન્ન કરવાની જરૂર છે. દિવસે। નજીક આવતા જાય છે. સાંભળવા પ્રમાણે પાટણ અને જામનગરના ઝગડા પત્યા નથી. સંધસત્તાને નિર્ણય થયા નથી. જે જે સાધુએને તે તં ગામેાના સંઘોએ બહાર કરેલા છે, તે સાધુઓને નિમ`ત્રણ આપતાં તેમના સામા પક્ષના સાધુએ આવા સંમેલનમાં ભાગ નહિ લેવાના દૃઢ વિચાર ઉપર આવતા જાય છે. વળી જેએ અમદાવાદ શહેરમાં હતા, તેઓમાંના કેટલાક અમદાવાદ છેાડી ગયા છે. કદાચ ધારા કે તે ખીજાએની સાથે સામૈયાપૂર્વક અમદાવાદમાં પુનઃ પ્રવેશ કરશે, તે પણ જે જે આચાર્યાદિને પહેલાં અમદાવાદ તરફ આવવાની જરૂર હતી, અમદાવાદની નજીકમાં ભેગા મળી ગેાળમેજી પરિષદ્ ભરી બધ ઝઘડા પતાવવાની અને સંમેલન માટેના એજડારૂપરેખા તૈયાર કરી બહાર પાડવાની જરૂર હતી; એમાંનું કંઇ બન્યું નથી, બનવાની આશા નથી. કારણ કે હજુ તે કામ કયાં છે તે કાઇ કયાં છે. આવી અવસ્થામાં સ ંમેલનના દિવસ આવી લાગે ત્યાં સુધી સાધુઓની શંકાએ મટે નહિ, વિશ્વાસ ઉત્પન્ન થાય નહિ, અને સમ્મતિવાળુ' સ'મેલન ભરાય નહિ, પરિણામ એ આવે કે અમદાવાદને માટે નામેાશી, સાધુ સંસ્થાની હીલના અને પાટીયાનું જોર વધતાં સાધુસંસ્થા પચાસ વર્ષ પાછી પડે. “મારું તે। હજુ પણ માનવું છે કે જો સંમેલન, કાઇના કાઈ પણ જાતના અંગત સ્વાર્થ વિનાનું—એટલે કવળ સાધુ સંસ્થાની ઉન્નતિ માટે જ ભરવાનું હોય તા, તેની તારીખેા લખાવીને અથવા બીજા કાઇપણ ઉપાયે પહેલાં આસપાસનાં ૪૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ લેવાનું વાતાવરણ દિલે સાફ કરવાની જરૂર છે. મુનિસંમેલનની સફળતામાં જે જે વિ જણાતાં હોય, એ વિનિને સૌથી પહેલી તકે સુધારી લેવાની જરૂર છે. અને તેની જ સાથે સાથે સંમેલનના કાર્યકર્તાઓએ વર્તમાનપત્રો દ્વારા પોતાની સફાઈ કરી લેવાની જરૂર છે. બેશક, એ ખરું છે કે કેટલાક એડોક્ત વિચરનાર અથવા થોડાક સામાન્ય સાધુઓ મુનિસંમેલનની તારીખ પહેલાં અમદાવાદ પહોંચશે, એમ ધારીને કે સંમેલન થશે કે નહિ થાય, એનું ફારસ તે જોવા મળશે. પરંતુ એમના પહોંચવા માત્રથી કાર્યકર્તાઓએ રાજી થવાનું નથી; જ્યાં સુધી કે સાધુ સમાજના ખાસ ખાસ અગ્રગણ્ય સાધુઓ ન આવે, જ્યાં સુધી કે જેઓ જેઓની વચમાં વૈમનસ્ય છે, તેઓ ન આવે ત્યાં સુધી સંમેલનના મુકરર થયેલા દિવસે સંમેલન નજ ભરી શકાય. અને સંમેલનના ખાસ દિવસ સુધીમાં નહિ આવેલા મુખ્ય મુખ્ય પુરુષોને સમજાવવા દેદેડા કરવી, દિવસે લંબાવતા જવું, એનું પરિણામ એ પણ આવશે કે અમદાવાદ જેવા શહેરમાં ભેગા થયેલાં સાધુ-સાધ્વીઓનાં ટોળાં આધાકમી આહાર, આધાકમીં પાણી લઈ લઈને આત્માને ભારે કરવાનાં અને ઠેલામાતરાની અગવડતાના ભોગ બની ગંદકીમાં સડ્યાં કરવાનાં. એક બીજી વાત, ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે. અને તે એ કે આ સંમેલન સર્વ પક્ષીય સંમેલન થવું જોઈએ. નાના કે મે એક પણ સમુદાય બાતલ રહે, અને સંમેલન ભરાય, તે એની કિંમત કેડીની પણ ન ગણાય. આ સંમેલન કંઈ કાઈપણ એક પક્ષે પિતાની સત્તા જમાવવા ४७ Page #62 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ માટે ભરવાનું નથી. આ સંમેલન તે છે સાધુ સંસ્થાના ઉદ્ધાર માટેનું, બધા પક્ષેાને સાંધવા માટેનું, આપસનું વૈમનસ્ય મટાડવા માટેનું. જો સંમેલન ભરીને પક્ષે વધે, સ્વચ્છ ંદતા વધે, તા તા જિહાનરસ્થિતા-પાણીમાંથી અગ્નિ છૂટયા જેવું જ થાય. આપણે તે સાધુસંસ્થા સ્થિર કરવાની છે, સ્વચ્છંદતા મટાડવાની છે, એકલવિહારીપણુ અટકાવવાનું છે, આચાર પતિતાને દેશાવટા આપવાના છે, મધારીપણું મટાડવાનું છે, વિહારના ક્ષેત્રની મર્યાદા વિશાળ બનાવવાની છે, આંતરસડાઓને દૂર કરવાના છે, સાચી સાધુતા પ્રકટ કરવાની છે, સાધુએ સાચા વિદ્વાન કેમ બને, સાચા ઉપદેશક કેમ બને, અમુક વાડાના નહિ, પરન્તુ આખા જગતના પૂજ્ય ક્રમ બને, એવીયેાજના કરવાની છે, અને જ્ઞાન—દર્શન–ચારિત્રની ઉજ્જવળતા ક્રમ થાય, એવા પ્રયત્ને કરવાના છે. 66 આના માટે જ સાધુસમ્મેલન હાય, આના માટે જ આ બધા પ્રયત્ના હાય, આમાં અંગત વ્યક્તિગત સ્વાર્થનું નામેનિશાનચે ન હેાય. કહેવામાં આવે છે કે પેાતાના માનેલા અમુક આચાર્યંને આગળ કરી આખા હિંદુસ્થાનના સંધામાં પેાતાનું સર્વોપરિપણું કાયમ રાખવા અમદાવાદના નગરશેઠે આ બીડું ઝડપ્યું છે. ક્યાંયથી એ પણ સૂર સંભળાય છે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને શ્રી જૈન શ્વે. કાન્ફરન્સ, પાતપાતાની સત્તા માટે ‘ટગ ઑફ વાર ’ ( તાણુ તાણીની રિફાઇ કરે છે, તેમાં, પેઢી આ કાર્ય દ્વારા પેાતાની છત સિદ્ધ કરવા ચાહે છે. જ્યારે એક પત્રકાર પાછલું એક ઉદાહરણ આપી પેઢીવાળા પેાતાનું ધાર્યું કરશે, એવા ચેાખ્ખા ભય બતાવે છે. તે પત્રકારના શબ્દો જણાવે છે કે ૪૮ Page #63 -------------------------------------------------------------------------- ________________ લેવાતું વાતાવરણ ડાં વર્ષો પહેલાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નવું બંધારણ બાંધવા હિંદુસ્થાનના જૈન સંઘના આગેવાનોની સભા બેલાવવામાં આવી હતી. તે વખતે અગાઉથી જ એવું તંત્ર ગોઠવવામાં આવ્યું હતું કે ઠરાવ રૂપે મૂકાતા બંધારણ વિરુદ્ધ કોઈ ઊભું થઈ બેલવા તૈયાર થતા, તે તેને તરત જ બેસાડી દેવામાં આવતા હતા. આગેવાનોએ પિલીસને બંદેબસ્ત પણ પૂર રાખે હતો. કચ્છી જેને નવકારશીમાં લેવાની લાલચ બતાવી, એક દિવસ થાડા બેલાવવામાં આવ્યા હતા. આવ્યા પછી પણ તેઓને સભામાં ન આવવું, એમ સમજાવવામાં આવ્યું હતું. અને નિર્વિધનપણે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું નવું બંધારણ પાસ કરી લેવામાં આવ્યું હતું.” “આમ અનેક પ્રકારના સુર સંભળાય છે. બધા સુરેની મતલબ શી છે, એ સ્પષ્ટ છે. મુનિસમેલનના કાર્યમાં આવો કંઈપણ ગતિ હેતુ ખા હેય તો એ ખરેખર ભયંકર જ કહેવાય. પરંતુ આપણે પહેલેથી આવી આશંકાઓ ઉઠાવીને મુનિસમેલનનું કાર્ય નિષ્ફળ થવાનો ભય ન રાખવો. મારું તે નમ્ર નિવેદન છે કે પ્રત્યેક ગામના સંઘોએ કઈપણ જાતના મતભેદને આ વખતે આગળ ન કરતાં, સાધુસંસ્થાના ઉદ્ધારને માટે જરૂર હાથથી હાથ મેળવે અને એક બીજાના સહકારપૂર્વક કાર્યને સફળ બનાવવા પ્રયત્ન કરે. બીજી તરફથી પ્રત્યેક આચાર્ય અને મુનિરાજોને પણ સવિનય પ્રાર્થના કરીશ, કે આ પ્રસંગે કોઈપણ જાતના ૪૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ આપણી વૈમનસ્યને આગળ ન લાવતાં, સાધુસંસ્થા ઉપરના સાચા પ્રેમથી એકત્રિત થવું જોઈએ. કોઈપણ કારણને આગળ કરી મુનિસમેલનમાં ઉપસ્થિત ન થવું, એ ઈચ્છવા ગ્ય ન કહી શકાય. બેશક, જેને જે જે બાબતે કરવાની હોય, તેમણે તે તે વસ્તુઓ જરૂર ઉપસ્થિત કરવી. થાય તે થવા દેવું એનો આ જમાને નથી. આ સત્તાવાદને જમાને નથી. જે કેઈને એમ લાગે કે અહીં તે શતરંજની રમ્મતે રમાઈ રહી છે, અહીં તે “રેવડીવાળાને ભાઈ ગંડેરીવાળો' જેવું બની રહ્યું છે, અહીં તે પિતાની સત્તા આખી સાધુસંસ્થા ઉપર જમાવવાના જ પ્રયત્નો થઈ રહ્યા છે, તો તત્કાળ વિરોધ જાહેર કરે, અને તેમ છતાં પણ હાયાઓના ટોળામાં કઈ વ્યક્તિઓ તરફથી પિતાનું મનફાવ્યું કરવાની ધાંધલ મચાવવામાં આવે, તે તેવી એકપક્ષીય સભાનો બહિષ્કાર પડકારી દે. પરતુ મુનિસમેલનમાં ઉપસ્થિત થવું, એ પ્રત્યેક મુનિરાજનું કર્તવ્ય છે, એમ મને લાગે છે. હું નથી ધારી શકતો કે આ વીસમી સદીના જમાનામાં અને તેમાં પણ ત્યાગની મૂર્તિ ગણાતા મુનિવર્ગમાં કઈ પણ જાતની ઉપર પ્રમાણેની હિલચાલ કરવામાં આવે અને જે એવી હિલચાલ કરવામાં આવશે, તે સમજી રાખવું જોઈએ કે સાધુઓ પિતાની સાધુસંસ્થાને દફનાવવા પ્રયત્ન કરી રહ્યા છે, એમ જ જગતને કહેવાનું કારણ મળશે. માટે અત્યારથી બીજી બીજી બાબતેની આવી શંકાઓને સ્થાન આપ્યા સિવાય દરેકે પધારવું, અને મુનિસંમેલનને સફળ બનાવવા પ્રયત્ન કરવો, એ જ મને તો શ્રેયસ્કર લાગે છે. ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ વલાવાતુ' વાતાવરણ “ આ પ્રસ ંગે મુનિસંમેલનના પ્રયત્નકર્તાઓને એક વધુ સૂચના કરવી આવશ્યક સમજું છું; અને તે એકે બિહાર, એરીસા અને મિથિલા આદિ પ્રાન્તામાં ધરતીક'પથી જે કાળા કેર વર્તાયા છે; અને હજારા માનવબંધુઓની જાનમાલની જે ખુવારી થઈ છે, એ કાઈથી અજાણી નથી. આજે આખા દેશમાં એ કરુણુ બનાવ પ્રત્યે હમદર્દીના પાકારા થઇ રહ્યા છે. લાખા રૂપિયાનાં કુંડ એ આફતમાં ફસાએલા બંધુઆને સહાયતા થઈ રહ્યા છે. ટૂંકમાં કહીએ તે આખે દેશ દુ:ખનાં અશ્રુ સારી રહ્યા છે, આવી અવસ્થામાં સમેલન માટે આવનારા આચાર્યો કે સાધુઓનાં સામૈયાં કરીતે ભૂલેચૂકે પણ જગત તરફની કાળી ટીલી વહેારવામાં ન આવે. આવા કરુણ પ્રસંગે સામૈયાં કે જમણા–તાકારશિયા ન જ શામે, જો આ ભુલ કરવામાં આવશે, તેા જગતની દ્રષ્ટિએ જૈનસમાજની નિષ્ઠુરતાની કહેણી રહી જશે. અને ત્યાગી સાધુઓને માટે એમ જરૂર કહેવાશે કે ભયંકર કાળા કર વખતે પશુ જૈન ધર્મના ત્યાગી સાધુએ પાતાનાં માન–પાનને જતાં કરી શકતા નથી. આશા છે કે આ સંબધી જરૂર વિચાર કરવામાં આવશે. "" આ ઉહાપેાહના પરિણામે યા બીજા કારણે પણ્ શ્રી વિજયનેમિસૂરિ અમદાવાદના રસ્તે કાર્ડ મુકામે આવે, ત્યારે સાગરાનંદસૂરિજી તથા વિજયદાનસરિ અથવા તેમના અભાવે પ્ રામવિજયજી ત્યાં મળે અને કેટલીક મંત્રણા કરે, તેવા લાગતાવળગતાઓ તરફથી પ્રયત્ન થયા; પરન્તુ તે નિષ્ફળ ગયા. તા. ૧૫-૨-૩૪ ના રાજ એગણત્રીસ ઠાણાં સાથે વિહાર કરતા શ્રી વિજયનેમિસૂરિ કાઠે આવી પહોંચ્યા, પણ સાગરાનંદ ૫૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ સૂરિજી કે વિજયદાનસુરિજી ત્યાં તેમના પક્ષનું કોઈ આવ્યું નહિ, અને તેમની છાવણીમાં નિરાશા ફેલાઈ. બીજી બાજુ આ સંમેલનના પ્રમુખ કોણ થશે. તે માટે વિવિધ અટકળો થવા લાગી. કેઈએ શ્રી વિજયસિદ્ધિસૂરિ બધામાં વૃદ્ધ હેવાથી તેમની કલ્પના કરી, તે કેાઈએ શ્રી સાગરાનંદસૂરિ આગમોના બહુ અભ્યાસી હોવાથી તેમની કલ્પના કરી, તે કોઈએ શ્રી વિજયનેમિસુરિ “શાસનસમ્રાટ” કહેવાતા હોવાથી પ્રમુખ તરીકેની તેમની વરણીને જ શક્ય માની. વળી આ સંમેલનની વિષયવિચારિણી સમિતિમાં કોણ બેસશે, તે માટે પણ અનેક જાતની કલ્પનાઓ થવા લાગી. કોઈએ માન્યું કે જેટલા આચાર્યો હશે, તે બધાની વિષયવિચારિણી સમિતિમાં ચૂંટણી થશે અને એથી કેટલાકે પિતાના સમુદાયમાં નવીન આચાર્યો બનાવ્યા. કેઈએ માન્યું કે આચાર્ય તે ગમે તેને બનાવી શકાય છે, અને જેઓ તેવી પદવીની બાબતમાં નિઃસ્પૃહ બન્યા છે, તેમની સલાહ જતી કરી શકાય નહિ; એટલે સાધુઓમાં ગ્યની જ ચૂંટણી થશે અને તે માટે વાતાવરણ તૈયાર કરવા લાગ્યા; તા કેઈએ ગવાર અમુક સભ્યો લેવાશે, તેવી પણ કલ્પના દેડાવી. આ જ અરસામાં ‘વીરશાસનમાં પ્રગટ થયેલી કેટલીક હકીકત પરથી એ પ્રશ્ન ઊઠયો કે અમદાવાદના નગરશેઠ સમગ્ર હિન્દના સંધપતિ છે ? તે સંબંધમાં મુંબઈ જેને યુવકસંઘના મંત્રીઓએ નીચેનું નિવેદન પ્રગટ કર્યું - વીરશાસન’ના તા. ૨–૨–૧૯૩૪, અંક ૧૮ ના ૨૬૫ માં પાનામાં, પહેલા કલમમાં, “જેન વે. મૂ. મુનિ સંમેલન” પર Page #67 -------------------------------------------------------------------------- ________________ થલાવાતુ વાતાવરણ એ મથાળા નીચે આવેલા લેખમાં લખવામાં આવ્યું છે, કે “ શ્વેતામ્બર મૂર્તિપૂજક મુનિએ સ ંમેલન ભરવાની તૈયારી કરે છે; એ સમાચારે જૈનસમાજમાં ઉત્સાહ પ્રેર્યા હતા. જુદા જુદા આચાર્યાદિને મળવામાં આડ–દશ માસ વ્યતીત થયા અને વિચારતાં મુખ્ય મુખ્ય સાધુએ એક વિચાર પર આવ્યા, ત્યાર પછી અમદાવાદના શ્રી સંધ તરફથી મુનિસ મેલન ભરવાનુ આમ ંત્રણ થયું. સદ્ભાગ્યે છેલ્લા ચાતુર્માસથા આખીએ સાધુ સંસ્થાના લગભગ ૮૦ ટકા સાધુએ ગૂજરાત-કાઠિયાવાડમાં જ વિચરતા હતા. છતાંએ તરત જ અમદાવાદના નગરશેઠ કે જે હિન્દભરના જૈતાના સધપતિ છે.........” આમ ભાળી જનતાને ખાટે રસ્તે દારવવા અથવા ભવિષ્યમાં કાઈ નિશાન તાકવા આવું જૂઠાણાભરેલું અને બિરાદાવલી ગાતું લખાણ વાંચીને અમારે ખુલાસો કરવા પડે છે, કે— સાધુસંમેલન ભરવાનું નક્કી કરવા અગાઉ મેટા ભાગના આચાર્યોની સંમતિ લેવામાં આવી જ નથી. મુનિ મહારાજાના મેટા ભાગને તા આ સંમેલન નક્કી કરવા નહેરમાં શ્રી વિજયનેમિસૂરિને હાથ હોવાનેા અને ખાનગીમાં સોસાયટીના સુત્રધાર આચાર્યાં ને સાધુને હાથ હાવાને ખુલ્લું જણાઈ આવે છે. અમદાવદના સધતિ અને લાગતાવળગતાઓની જ આ હિલચાલ છે. << “ પરંપરાથી જે રીતે દરેક સધાના કામકાજ ચાલે છે, તે બેનાં સમગ્ર હિન્દુસ્તાનના જૈનસધાના સંઘપતિ તરીકેને તેમને સ્વીકાર કર્યા જ નથી. છતાં સંમેલનના મૂળમાં અ એક જાતની રમત છે. એટલે જે સ્વમાન ધરાવે તે કાષ્ઠ ૫૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ૨ગ પણ વ્યક્તિ, સંસ્થા કે સંધ આ ચલાવી લે જ નહિ, એમ અમે ખુલ્લે ખુલ્લું જાહેર કરીએ છીએ. આથી દરેક નાના-મોટા સને, મંડળને, યુવકસાથે વગેરેને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે રૂઢિચૂસ્ત પક્ષનું વીરશાસન જે ચાલબાજી ચલાવી રહ્યું છે, તેને નમસ્વરૂપે ખુલ્લી પાડવા, ગ્ય ઠરાવ અને પ્રચાર કરે. આમંત્રણપત્રિકાની શબ્દરચના, સંમેલનની રીતભાત, તેના સુત્રધારનું મૌન બને વીરશાસનની મનોદશા જોતાં અંતરના ભાગમાં જુદું તરવરી આવે છે, એટલે એવા કટોકટીના પ્રસંગમાં આપણે શું ? તેના લખવાથી શું વળ્યું ? એમ મન વાળીને બેસી રહ્યા; અને મૌન સેવ્યું તે સંધસત્તા અને સ્વમાનને નાશ કરવાની જે રમત રમાઈ છે, તે ફળીભૂત થશે અને તેનું ભયંકર પરિણામ સમાજને ભેગવવું પડશે.” લિ. સેવકે, મણિલાલ એમ. શાહ અમીચંદ ખેમચંદ શાહ રતિલાલ સી. શાહ મંત્રીઓ, શ્રી મુંબઇ જેન યુવસંધ આ નિવેદનને અમદાવાદના રમણલાલ સારાભાઇ નામના જેનગૃહસ્થ તરફથી નીચે મુજબ જવાબ આપવામાં આવ્યો બાલવૃદ્ધ જેને જાણે છે કે અમદાવાદના નગરશેઠ કે જેઓ અમદાવાદના સંધપતિ છે, એટલું જ નહિ પણ હિંદના સકળ સંઘના પ્રમુખ છે; એટલે સંઘપતિ છે. આ સત્ય હકીકત ૫૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ વલેવાતું વાતાવરણ મેં મારા તે લખાણમાં જણાવેલી, પરંતુ આ વાંચીને કંઈક ભાઈઓએ હાલના રાજનગરના સંઘપતિ એ હિંબા સકળસંધના સંધપતિ છે કે કેમ, એ બાબતમાં ચર્ચા ઊઠાવી છે. સ્વભાવિક રીતે જ જણાય છે કે ચર્ચા ઉઠાવનારાઓ અજ્ઞાન છે અને તેઓને મુનિસંમેલન દ્વારા જૈન સમાજમાં શાંતિ થાય એ ચતું નથી. તા. ૧૪-૧ર-૧૯ ના રોજ અમદાવાદમાં હિંદુસ્તાનના સકળ સંધના શ્રાવક સમુદાયના મેમ્બરોની એક મહાસભા મળી હતી. આ સભામાં ભાવનગરના જાણીતા ધર્મપ્રેમી આગેવાન વેરા અમરચંદ જસરાજની દરખાસ્ત અને યેવલાવાળા શેઠ દામોદર બાપુભાઈના ટેકાથી સર્વાનુમતે અમદાવાદના નગરશેઠને એ મહાસભાના અધ્યક્ષસ્થાને નિયત કર્યા હતા. આ નિમણુંક કરતા નગરશેઠ સાહેબે અને તેમના મરહુમ પૂર્વજો શેઠશ્રી શાંતિદાસ વગેરેએ જૈન ધર્મ અને સમાજની કરેલી અપૂર્વ સેવાઓની યાદ આપવામાં આવી હતી. આ પ્રમાણે તે પ્રકારની રેગ્યતાથી સને ૧૯૧૨ માં હિંદના સકળ જૈન સંઘના પ્રમુખ તરીકે નીમાયેલા માનનીય ગૃહસ્થ માટે કોઈ બેજવાબદાર વ્યક્તિઓ ગમે તેમ બેલે કે લખે તેની જૈન સમાજને લગરે કિંમત નથી. અને હિંદભરને જૈન સમાજ પ્રેમપૂર્વક મહાપુણ્યશાળી શેઠ શ્રી શાંતિદાસના વંશજને પિતાના પ્રમુખ ગણે છે, એ ભાવનામાં રજમાત્ર ફેર પડવાને નથી. સને ૧૯૧૨ પછી હિંદુસ્તાનને સકળ સંધ એકત્રિત થયો નથી અને બાવીસ વર્ષના ગાળામાં ઘણા પ્રસંગોએ અમદાવાદના નગરશેઠ સાહેબને હિંદના સકળ સંઘના પ્રમુખ તરીકે જેન પ્રજાએ સ્વીકાર્યા છે. આશા છે કે સત્ય વસ્તુ ન જાણવાને લીધે ચર્ચાઓ ચલા ભાઈઓ આ ટૂંક ખુલાસો વાંચી નિરર્થક ચર્ચા બંધ કરી સમયનો સદુપયોગ કરશે.” પV Page #70 -------------------------------------------------------------------------- ________________ પૂરગ પરંતુ એથી ચર્ચા શાંત પડવાને બદલે વધાર જોરદાર બની. તા. ૨૧-૨-૩૪ તે રાજ મુનિશ્રી હૅમેદ્રસાગરજીએ રાંધેજાથી શ્રી વિજયનેમિસૂરિજીને નીચે મુજબ એક જાહેર પત્ર લખ્યાઃઆચાય પ્રવર શ્રીમાન વિજયનેમિસૂરિજી આદિ મુ. કાઠ. વંદનાપૂર્વક જણાવવાનું કે સાધુ સંમેલનને સમય નિકટ આવતા જાય છે. હજુ સુધી આપના તરફથી સ ંમેલન સંબંધી કયા વિષયે। ચર્ચવાના છે, સંમેલનની મૂળ આવશ્યકતા શી છે, વિગેરેને ખાસ ખુલાસે। બહાર પડયે। નથી તે અવશ્ય બહાર પાડવાની જરૂર છે. “સંમેલન ભરાયા પહેલાં જે જે ગામેાના સંદેશમાં સાધુઓના નિમિત્તે કલેશા ઊભા થયેલા છે, તે ઉદારભાવે શાન્ત કરવાની જરૂર છે. “સાંભળવા પ્રમાણે અમુક આચાર્ય-પન્યાસાને સ ંમેલન પહેલાં આપ મળવા ઇચ્છે છે, તે સાથે વિજયનીતિસૂરિજી, વિજયવલ્લભસૂરિજી અને અમદાવાદમાં રહેલા મુનિશ્રી વિદ્યાવિજયજી તેમજ ખીજા મળવા જેવા અન્ય મુનિરાજોને મળવાથી જનતામાં અવિશ્વાસની જે લાગણી આજ સુધી ફેલાઇ છે; તે શાંત થવા સાથે ધારેલા વિચારા પાર પડવામાં સશય નથી. “હાલમાં જે ચર્ચાએથી સધામાં વિરાધ વધ્યા છે. અને વધવા સંભવ છે; તેવી ચર્ચાએ સમેલનમાં લાવવી અમને ઉચિત લાગતી નથી. “સમેલનમાં ાસ સાધુ-સાધુમાં એકતા જળવાય, ગુચ્છ ભેદ, સપ્રદાય ભેદ વધારનાર નજીવા ઝઘડાએ-તિથિઓની વધઘટ, પર્યુષણા જેવા મહાપર્વમાં એક જ ગુચ્છ એક જ ૫૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ વલોવાતું વાતાવરણ સમાચારી છતાં મતભેદ ઊભા કરવા વગેરે સંબંધી ખાસ પ્રથાને આધાર લઈ એક જ નિર્ણય થ જોઈએ, જેથી તેવા ઝઘડાઓ ફરી કોઈ કાળે ઉદ્દભવે નહિ. “કેટલાક સાધુઓમાં આજે દેશ-કાળના લીધે સ્વેચ્છાચાર તેમ જ શિથિલતાનો અતિરેક જોવામાં આવે છે, તે અટકાવવા માટે ખાસ વિચારની જરૂર છે. દરેક યુગમાં નિયમન કરનારા નિયમ આચાર્યવએ તેમજ શ્રી સંઘેએ અનેકવાર કર્યા છે–આજે પણ ઉપયોગીતા છે. ‘ઉપર્યુક્ત બાબતોમાં દરેકની સંમતિ-સલાહની જરૂર છે હાલમાં અમે પાનસર વિગેરે તીર્થ યાત્રા કરી અમદાવાદ જવાના છીએ.” લી. આચાર્ય ઋદ્ધિસાગરસૂરિ તરફથી મુનિ હેમેન્દ્ર આ ઉપરાંત શ્રી વિજયનીતિસૂરિજીના શિષ્ય પં. શ્રી કલ્યાણ વિજયજીએ પણ આ અરસામાં પિતાના વિચારે પ્રગટ ર્યા હતા અને અમદાવાદમાં સાધુસંમેલન ભરવા માટે ડહેલાના ઉપાશ્રય સિવાય બીજું સ્થળ પસંદ ન કરી શકાય તેની વિગતવાર કારણે રજુ કર્યા હતાં તથા બધા સાધુઓ પર એક નાયક હોવાની હિમાયત કરી હતી આ રીતે વાતાવરણ ખૂબ જ લેવાતું ચાલ્યું, છતાં તેના મુખ્ય કાર્યવાહકેએ તે ચુપકીદીની એકજ નીતિને પકડી રાખી ને જેમ દરિયાના તેફાનમાં સપડાએલે નાવિક, નાવ કાબુમાં ન રહેતાં છેવટે તેને ગમે ત્યાં જવા દે છે તે રીતે સાધુ સંમેલનના નાવને ભાવિભાવના દરિયામાં વહેતું મૂક્યું. પ૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું દહેગામ-મંત્રણ ભારતવર્ષના ભિન્ન ભિન્ન ભાગમાંથી સાધુ સમુદાય અમદાવાદ તરફ આવી રહ્યો હતો. જેઓ દૂર હતા તેઓ ઝડપી વિહાર કરતા હતા ને નજીક હતા તેઓ ધીમે ધીમે વિહાર કરતા હતા. તેઓને કે ઈ સ્થળે અમદાવાદના શ્રાવનો મેળાપ થતું કે પ્રશ્નપરંપરાની ધારા છુટતી, તેમાં કેટલીક વાર તે મેંમાથા વિનાના સમાચાર પણ કહેવાતા અને તેથી ગુંચવાતું કોકડું વધારે ગૂંચવાતું. જ્યારે આ બધા સાધુઓએ સાંભળ્યું કે કઠની મંત્રણ પડી ભાંગી છે, ત્યારે તેમના કુતુહલને પાર રહ્યો નહિ. કોઈ તે બનાવને વિજયનેમિસૂરિની ઓસરતી સત્તાનાં ચિહ રૂપે ગણવા લાગ્યું, તે કઈ તેને શ્રી વિજ્યદાનસૂરિના સંધાડાની એક ભેદી રમત લેખવા લાગ્યું આ પ્રસંગે ઉદારમતવાદી સાધુઓ પૈકીના એક મુનિ વિદ્યાવિજ્યજીને લાગ્યું કે આવા વિચિત્ર સંગેમાં આપણે કંઈ પણ સંગીન કામ કરવું હોય, તે કેટલીક પ્રાથમિક મંત્રણા કરી લેવી જોઈએ. આ વખતે મુનિ વિદ્યાવિજયજી અમદાવાદમાં હતા. તેમણે અમદાવાદમાં જુદે જુદે ઠેકાણે અનેક ભાષણ ૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ દહેગામ-મંત્રણ આપી ઘણે ખરે અંશે લેકમત તૈયાર કર્યો હતે. જુદા જુદા ઉપાશ્રયમાં બિરાજતા સાધુઓની મુલાકાતે તેઓ લઈ ચૂકયા હતા. તેઓ યુવકમાં-સુધારક ગૃહસ્થમાં ઉત્સાહની ભરતી જોઈ શક્યા હતા. તેમણે અમદાવાદના ઉત્સાહી કાર્યકર્તા ધીરજલાલ ટોકરશી શાહ, મૂલચંદ આશારામ વૈરાટો, શેક શકરાભાઈ લલ્લુભાઈ જેવા ખાસ ખાસ મહાનુભાને પિતાની પાસે બોલાવી પિતાનો નિશ્ચય મૂકો. તે ભાઈઓ સમ્મત થયા; અને તેમની દ્વારા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યું. તેના પરિણામે ઉત્તર અને મધ્ય હિંદ તરફથી વિહાર કરીને આવતા સાધુઓએ અમદાવાદથી થોડે દૂર, દહેગામ મુકામે ફાગણ સુદી અગિયારશને દિવસે એકત્ર થવાનું નક્કી કર્યું. એ મંત્રણામાં ભાગ લેવાને અમદાવાદ આવી ગયેલા કેટલાક સાધુઓએ પણ નિશ્ચય કર્યો અને ફાગણ સુદી ૪ ના જેન તિમાં નીચેના સમાચારે પ્રગટ થયા. દહેગામ ભણી મુનિવિહાર આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી, પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી આદિ મુનિવરો સાથે કપડવંજથી વિહાર કરી ફાગણ સુદ આઠમ અથવા તેમને દિવસે દહેગામ પધારશે. ત્યાંથી અમદાવાદ આવશે. આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિ આદિ મુનિમંડળ મહેસાણાથી વિહાર કરી દહેગામ ખાતે આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીને મળશે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, પંન્યાસ શ્રી ઉમંગવિજયજી તથા બીજા અનેક પક Page #74 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ મુનિવરે સાથે પાટણથી વિહાર કર્યો છે. ફાગણ સુદ નવમીને દિવસે ઘણે ભાગે તેઓ દહેગામ પહોંચશે અને ત્યાં થનાર મુનિસંમેલનની સફળતા સંબંધીની મંત્રણામાં ભાગ લઈ અમદાવાદ આવશે. આચાર્ય શ્રી રિદ્ધિસાગરજી, મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી તથા બીજા શિષ્ય પરિવાર સાથે પાનસરથી દહેગામ તરફ પધારશે. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી પિતાજી નાદુરસ્ત તબિચતને અંગે હાલ અમદાવાદમાં રોકાયેલા છે. તેઓ તબિયત સુધરતાં જ મુનિ શ્રી હિમાંશુવિજયજી, મુનિ શ્રી ધર્મવિજયજી તથા શ્રી સંપતવિજયજી તથા શ્રી વિજયદુર્લભસૂરિ આદિ મુનિઓ સાથે દહેગામ પધારશે. “મુનિ શ્રી લલિતસાગરજી તથા શ્રી લક્ષ્મીસાગરજીએ સાશંદથી વિહાર કર્યો છે. તેઓ અમદાવાદ થઈને દહેગામ જશે.” આ વખતે શ્રી વિજયનેમિસુરિ અમદાવાદ આવી પહોંચ્યા હતા ને નદી પાર સુતરિયા બિલ્ડીંગમાં ઉતર્યા હતા. બીજા પણ કેટલાક આચાર્યો તથા સાધુઓ જુદાજુદા સ્થળે ઉતર્યા હતા. જૈન જ્યોતિ પત્ર અમદાવાદમાં એક દિવસ આગળ પ્રગટ થતું હોવાથી તે સમાચાર ફાગણ સુદી ત્રીજના સાંજે અમદાવાદમાં ફરી વળ્યા, અને લોકોને તરેહ તરેહની કલ્પનાઓ થવા લાગી. શ્રી વિજયનેમિસૂરિએ દહેગામમાં થનારી વિચારણના આ સમાચાર બહુ આશ્ચર્ય સાથે સાંભળ્યા. અને તેમને તથા સંમેલનના કેટલાક કાર્યવાહકેને શેતરંજની બધી બાજી પલટાઈ જતી લાગી. સોસાયટી પક્ષ પણ ઊંચે Page #75 -------------------------------------------------------------------------- ________________ દહેગામ-મંત્રણ નીચે થઈ ગયે અને આ મંત્રણા કેઈપણ રીતે ન થવા પામે તે માટે તેઓ કટિબદ્ધ થયા. પરિણામે અત્યાર સુધી ફકત ચર્ચાઓથી જ ક્ષુબ્ધ બનેલું વાતાવરણ એક જાતની રાજરમતમાં પલટાઈ ગયું. દહેગામ-મંત્રણ પરિષદમાં ભાગ લેવા આવી રહેલા સાધુઓને અણધાર્યા કેટલાક શ્રાવકેનાં દર્શન થવા લાગ્યાં અને દહેગામ મંત્રણ વિષે ભળતી જ વાતે તેમના મુખમાંથી સંભળાવા લાગી. લુહારની પોળના ઉપાશ્રયના વહીવટદારો દહેગામ મુકામે શ્રી વિજયનીતિસૂરિને મળી એકદમ અમદાવાદ ચાલ્યા આવવાનું અમે દબાણ કરવા લાગ્યા અને તેમ મ કરવા માટે સામા પક્ષ તરફથી પણ યોગ્ય સમજાવટ થવા લાગી. દહેગામ–મંત્રણ પરિષદને ઉપરના જેન તિના વિહાર સમાચારમાં પ્રગટ થએલા નામો ઉપરાંત પણ બીજા સાધુઓને સહકાર મળ્યો. શ્રી વિજયલાજરિ તથા વિજય ન્યાયમુરિ અમદા વાદથી વિહાર કરી દહેગામ આવી ગયા. શ્રી દર્શનવિજયજી, શ્રી જ્ઞાનવિજયજી અને શ્રી ન્યાયવિજયજીએ પણ તેના પ્રત્યે સંમતિ દર્શાવી. શ્રી જયસિંહરિ તથા વિજયમાણિક્યસિંહરિ અને ભૂપેન્દ્રસૂરિ તથા પાર્જચંદ્ર ગચ્છના સાગરચંદ્રજી મહારાજ આદિ બીજા પણ ધણાઓએ તેના પ્રત્યે સહકારની લાગણી વ્યક્ત કરી. આ રીતે જોતજોતામાં જૈન સમાજના જુના અને નવા વિચારવાળાઓ વચ્ચે ભારે રસાકસી ઉત્પન્ન થઈ. ગમે તેવા પ્રયત્નો કરવા છતાં દહેગામ કાર્યક્રમ બદલાય નહિ; ફકત શ્રી વિજયનીતિસૂરિ કેટલાક કારણે દહેગામથી Page #76 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ થોડે દૂર આવેલા ભેડા ગામે જઈને સ્થિર રહ્યા અને બાકીને આચાર્ય તથા સાધુઓ નિયત સમયે દહેગામ પહોંચી ગયા. દહેગામના શ્રાવકેની ભક્તિ સુંદર હતી. વળી આગળના વર્ષમાં મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીનું ચાતુર્માસ અત્રે થએલું હેવાથી તેમના સંસ્કારોમાં ઉત્સાહની અત્યંત વૃદ્ધિ થઈ હતી. તેથી પિતાના આંગણે આ અમૂલ્ય અવસર આવેલે જાણું તેને લેવાય તેટલે લહ લેવા કમ્મર કસી હતી. અમદાવાદ જેન યુવક સંધના કાર્યકર્તાઓએ પણ આ મંત્રણ પરિષદને સફળ બનાવવા બને તેટલી જહેમત ઉઠાવી હતી. અને મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી નાદુરસ્ત તબિયત છતાં આખી પરિસ્થિતિને મજબુત રીતે સાચવી રહ્યા હતા, અને તેઓ, દહેગામ આવતા મુનિરાજોનું સ્વાગત કરવા દહેગામ પહોંચી ગયા. - દહેગામ મંત્રણે પરિષદના કાર્યક્રમે સુધારક પક્ષનું ભારે આકર્ષણ કર્યું હતું અને તેથી દૂર દૂરથી કેટલાક આગેવાન શ્રાવકે પણ તેમાં ભાગ લેવાને વખતસર આવી પહોંચ્યા હતા. મંત્રણ દિન પહેલે તા. ૨૫-૨-૩૪ આજનું દહેગામ અપૂર્વ દેખાતું હતું. ઘણાખરા સાધુ મહારાજાઓ અહીં પધારી ગયા હતા. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પણ પિતાના વિદ્વાન શિષ્ય અને જુદા જુદા સમુદાયના પ્રતિનિધિઓ સાથે આજે દશ વાગે પધારવાના હતા. પધારેલા સાધુવર્યોમાં મુનિરાજશ્રી વિદ્યાવિજયજી, મુનિરાજશ્રી જયંતવિજયજી, આચાર્ય શ્રી રિદ્ધિસાગરજી, ઉ૦ સિદ્ધિમુનિજી, Page #77 -------------------------------------------------------------------------- ________________ દહેગામ-મંત્રણ પંન્યાસ શ્રી લાભવિજયજી, પં. ન્યાયવિજ્યજી, મુનિ પ્રેમવિમલજી તથા બીજા પણ ઘણું મુનિઓ ધ્યાન ખેંચતા હતા. અમદાવાદથી તથા બીજા પણ ઘણા સ્થળેથી ઘણું જેને અહીં આવ્યા હતા. તેમજ જૈન જ્યોતિના ખબરપત્રી સાથે પ્રજાબંધુ, જૈન, તરુણ જેન, આત્માનંદ પ્રકાશ વગેરે પાના ખબરપત્રીઓ પણ આવેલ હતા, જેમાં કેટલાક તંત્રી મહાશને પણ સમાવેશ થયો હતો. દશ વાગે પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી આદિ ઠાણું બાર સાથે (જેમાંના કેટલાક સંધ અને ગછના પ્રતિનિધિ હતા) પધાર્યા હતા. દહેગામને શ્રી સંધ તથા ત્યાં બીરાજમાન દરેક સાધુઓ તેમનું સ્વાગત કરવા સામે ગયા હતા. પૂ. આચાર્યશ્રીએ શાંતમૂતિ મુનિ મહારાજ શ્રી હંસવિજયજીને સ્વર્ગવાસ થયેલ હોવાથી સામૈયાનો નિષેધ કર્યો હતો, જેથી તેઓશ્રી બધા સમુદાય સાથે પોતાના ઉતારવાના મુકામે પધાર્યા હતા, અને પિતાની પ્રભાવશાળી વાણીમાં તેઓશ્રીએ મંગળાચરણ કર્યું હતું, જેમાં સાર્વજનિક દયા, સાહિમભાઈની મદદ (સ્વામી વાત્સલ્ય) તથા વીતરાગ શાસન ઉપર અતિ સુંદર પ્રવચન કર્યું હતું. હૃદયથી હૃદય મળવા દે આ વખતે મંત્રણાના સમયને પ્રશ્ન પૂછાતાં તેઓશ્રીએ પિતાની ભાવવાહી વાણીમાં પ્રત્યુત્તર આપ્યો હતો કે ભાઈઓ ! અમે બધા તે અપરિચિત છીએ. હજી અમને આંખોથી આંખો મેળવવા દે, હદયથી હૈદ્ય મેળવવા દે, પછી વાણુની એક્તા થશે. અને તેમ થશે તે જરૂર છે Page #78 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ કામ માટે આપણે જઈ રહ્યા છીએ તે કામ સફળ થશે. ” આ પછી તેઓશ્રી સાધુવર્યોને મળ્યા હતા અને આહાર પાણી વાપર્યા પછી બે વાગતા મીટીંગની શરૂઆત થઈ હતી. બંધ બારણે મસલત બપોરના બે વાગે બધા સાધુ મહારાજે શ્રી વિજયવલભસૂરિજીના ઉતારે એકત્ર થયા હતા અને બંધ બારણે મસલત ચલાવવામાં આવી હતી. જે વખતે કોઈ પણ શ્રાવક કે કઈ પણ પત્રના પ્રતિનિધિને હાજર રાખવામાં નહેતા આવ્યા. આ મંત્રનું લગભગ સાડા ચાર સુધી એટલે અઢી કલાક સુધી ચલાવવામાં આવી હતી. જેમાં ધારવા મુજબ એક ડ્રાફટ રજુ કરવામાં આવ્યું હતું અને તેમાં સાધુ સંમેલનની બધી યોજના બહાર પાડવા માટે નગરશેઠને પત્ર દ્વારા જણાવવાનું હતું. બસ સાધુનું પ્રતિનિધિત્વ આ બધામાં ભાગ લેનારા લગભગ ૪૦ થી ૫૦મુનિવરે હતા, જેઓ લગભગ બસે ઉપરાત સાધુઓનું પ્રતિનિધિત્વ ધરાવતા હતા. શ્રાવક મંત્રણા સાધુ મહારાજાઓ જ્યારે આમ મંત્ર ચલાવી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ મુંબઈ પાટણ, અમદાવાદ, દહેગામ, મહુવા, ભાવનગર વગેરેના ભેગા થયેલા આગેવાન ગૃહસ્થ પણ વિચારણું ચલાવી રહ્યા હતા અને લાંબી વાટાધાટને અને સર્વેએ એકમત થઈ નીચેને ઠરાવ પસાર કર્યો હતે. Page #79 -------------------------------------------------------------------------- ________________ દહેગામ-મંત્રણા « અમદાવાદ ખાતે ભરાનાર સાધુ સ ંમેલનના શ્રાવકાને લાગે વગે તેવા કાઇપણ ઠરાવ પસાર થશે, તે અખિલ હિન્દના ચતુર્વિધ સંઘના પ્રતિનિધિઓ પાસે સમાન્ય ગણાશે.’ જાહેર સભા પસાર કરાવ્યા પછી જ સાધુઓની મંત્રણાને અન્તે સાડા ચાર વાગે દહેગામના મોટા ઉપાશ્રયમાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના પ્રમુખપદે એક જાહેર સભા ભરવામાં આવી હતી; જેમાં મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ નીચેનું વ્યાખ્યાન આપ્યું હતુંઃ— મુનિશ્રી વિદ્યાવિજયજીનું સ્વાગત-વ્યાખ્યાન “ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા અન્ય મુનિવરેશ ! આપે અમારા આમંત્રણને માન આપી દહેગામને પવિત્ર કર્યું છે, તે માટે આપ બધાના અહેશાન માનું કહ્યું. સાધારણ સ્થિતિના ગરીખ ગામડાને આવેા પ્રસ`ગ સાંપડે તે ખરેખર તેના ભાગ્યની સીમા કહી શકાય. આ પ્રસંગ શા માટે ઉપસ્થિત થયેા છે, તે આપ બધાના જાણુવામાં છે. ચતુર્વિધ સંધ છિન્નભિન્ન થઇ રહ્યો છે. તેનું ગૌરવ ભૂતકાળમાં દેખાતુ હતુ' તે આજે ક્યાં છે ? એની આ દશા જોઇ રહેવી તે શુ આપણને લાજિમ છે ? આમ છતાં કેટલાકને એ બાબતમાં મતભેદ છે. થોડાં વખત પહેલાં અમદાવાદના નગરશેઠના મેળાપ થયે! અને આ સબંધી વાત નીકળી; ત્યારે તેમણે કહ્યું કે ‘ આજની સ્થિતિ ૪૦-૫૦ વર્ષ કરતાં ઘણી જ સારી છે. પહેલાં ૪૦-૫૦ સાધુ હતા તે આજે ૬૦૦ સાધુએ તે ૧૨૦૦ થી ૧૫૦૦ સાધ્વીઓ છે.' પણ શું સાધુઓની સંખ્યાની વૃદ્ધિ એ જ ખરેખરી પ્રગતિ છે ? આજે વિચારવાનું એ છે કે * Page #80 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ આપણામાં કેટલા મુનિવરો એવા છે જે ધુરંધર વિદ્વાન હેય ? કેટલા મુનિવરે એવા છે જે બીજા ધર્મના મુકાબેલામાં ઊભા રહી શકે ? કેટલા મુનિવરો એવા છે જે જગતના કેઈપણ ભાગમાં ધર્મપ્રચાર કરવાની તૈયારી કરતા હોય ? છાતીએ હાથ મૂકીને જવાબ આપે ! શું નાના નાના ટબુડિયાઓને મુડી મુડીને સંખ્યા વધરાવી એ પ્રગતિ છે? જૈન સમાજમાં ઘેર ઘેર કલેશ છે. સ્ત્રી રામવિજ્યજીને માને છે, તે પુરુષ વલ્લભવિજયજી પાસે જાય છે, અને ઘેર બને જણ પિતાના ગુરુ માટે લડે છે. આવાં નાટકે અત્યારે ઘેર ઘેર ભજવાય છે. સાધુઓ તમને દરે, પિતાની જાળમાં તમને ફસાવે, તમને કુવામાં ઉતારે, અને તમને નચાવે છતાં તમેય વાણીયા તો ખરા જ ને ! તમે પણ સાધુઓના ગળામાં જાળ નાંખી છે. નહીં તે ભ્રષ્ટ ગુલામોની માફક તમારા દેરાયા દેરાય કેમ ? નિર્ભય સાધુને વેષ ધારણ કરવા છતાં બીજાઓના ગુલામ બને જ કેમ? આજે ઘણું સાધુઓની શું હાલત છે ? સાધુઓના જ્ઞાનની દશા, ચારિત્રની દશા, અરે ! આખીએ મનોદશા આજે કેવી કંગાલ છે ? અને = મ ર ર રોમય ની વાત કરનાર વાત વાતમાં ડરી જાય છે. સિદ્ધાંત શું અને તેને કેમ વળગી રહેવું, તેનો પણ ખ્યાલ નથી. એ મુનિરાજે ! એ કંગાળ મનોદશાને દૂર કરવાનો સમય શું હવે નથી આવી પહોંચે તે હવે આળસ શાને ? આવ, આવે, પધારે! સહુ સાથે મળીને એ બાબતની વિચારણા કરીએ અને એ માટે દઢ નિશ્ચય કરીએ. Page #81 -------------------------------------------------------------------------- ________________ tr દહેગામ-મ ત્રણા અમદાવાદ ખાતે સાધુ સ ંમેલન ભરવાનું મુદ્ભુત ફાગણ માટે ગમે તેમ ભલે ભલે ગમે તેવી આપણે તે એ જ દૃઢતા માટે ઉદ્ભવે વદ ત્રીજ નું નીકળી ચુકયું છે. આજે એને કહેવાતુ. હાય, એના ઉત્પાદા વિષે આજે કલ્પના કરવામાં આવતી હેાય, પણ જોવાનું છે કે એ સ ંમેલન સાધુસંસ્થાની છે કે નહિ ? “જો અને હેતુ ખરેખર એવા જ એ સમેલનને દરેક રીતે સાથ આપવા નાના નાના હારા મતભેદને દૂર કરીને પણ એમાં શામિલ થવું જોઇએ. હું મારા અગાઉના ચાર લેખામાં પણ એ Ο વસ્તુનું પ્રતિપાદન કરતા આવ્યા હું. અને આજે પણ આપણે એજ વસ્તુને વિચાર કરવાના છે, મુનિસ ંમેલન સફળ કેમ થાય ? પરંતુ સ ંમેલનના કાર્યકર્તા તરફથી હજી એ વસ્તુ જાહેર કરવામાં નથી આવી, કે આ સંમેલનને કાર્યક્રમ શુ છે ? અમદાવાદના નગરશેઠે મને કહે છે કે બધા મુનિએ એકત્ર કરવાનું જ મારું કામ છે. મે પૂછ્યું કે પછી તમે શું કરશે ? ત્યારે જવાબ દીધે! કે દર્શન કરીશ. પણ દર્શન જ કરવાં હાય તા આ બસે બસે માઈલથી વિહાર શાને કરાવા છે ? મુનિસ ંમેલન કયા વિષય માટે ભરવાનુ છે તે નક્કી કરો. ઈ વસ્તુએ ચર્ચવાની છે તે હજી જાયું નથી. જો આવી જ અનિશ્ચિત અને ધ્યેય વિનાની સ્થિતિમાં સમ્મેલન ભરવાનુ હાય તા તેમાં તા થાણાની હાસ્પીટલમાં મેાકલવા ભાગ લઈ શકે ! લાયક જ હોય તો આપણે જોઇએ. આપણા "" “શું અમારામાં એ માટે વિશ્વાસ ઉત્પન્ન કરવાની જરૂર }G Page #82 -------------------------------------------------------------------------- ________________ પૂરગ નથી ? મને તે લાગે છે કે સહુથી પ્રથમ જુદાજુદા ગચ્છના ચુંટાઇ આવેલા પ્રતિનિધિઓની એક વિષયવિચારિણિ સમિતિ બનાવવી જોઇએ અને જે જે ઠરાવેા હાથ ધરવાનું નક્કી કરે તે જ ડરાવા હાથ ધરવા જોઇએ. જે આવા કરશે જ કાક્રમ ન થાય તે ૫૦૦ સાધુએ એકી સાથે કેવી રીતે કાઈપણ જાતના નિણૅય ઉપર આવવાના હતા ? “ બીજી મહત્વની વાત એ છે કે ત્યાં ચર્ચાએલા કરાવાને નિષ્ણુય કઇ રીતે થશે ? શું એક સમુદાયમાં ઘેાડા સાધુએ હાય ને ખીજાઓએ ગમે તેમ કરીને પેાતાના સૈન્યમાં ભરતી કરી હેય તે બધાની આંગળીએ ઊંચી કરાવીને ? પણ આ બાબતમાં પણ સમુદાયવાર મત ગણુત્રીનુ ધારણ કરાવવુ જોઇએ. આ ઉપરાન્ત એક અતિ મહત્ત્વની બાબત એ પણ વિચારવાની છે કે આ ઠરાવને અમલ કરાવનારી એક સત્તાસધસત્તાને સ્થિર કરવામાં ન આવે ત્યાં સુધી હજારા ઠરાવાના શેક્યા કરેા, તે બધા નકામા જ છે. ઉધાડા માથાંવાળાએ એમને એમ કાઇનુ માને તેમ ઘેાડા જ છે ? જો આ વસ્તુને કષ્ટ નિય કરીને કામ ચલાવવામાં આવશે તેા જરૂર આપણે કંઇક કામ કરીશું, નહિતર ફજેતી સિવાય ખીજું શું થવાનુ છે” ત્યારબાદ તેમણે જાહેર કર્યું હતું કે અમારા મુનિએની મંત્રણા આવતી કાલે ચાલશે અને જરૂરી જ્ગાશે તે જાહેર સભા ભરીશું. એ ઠરાવા આ પ્રસંગે મુનિરાજ શ્રી વિદ્યાવિજય એ નીચે મુજબ છે ૬૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ દહેગામ-મ ત્રણા ઠરાવા રજુ કર્યાં હતા; જેને આચાર્યશ્રી ઋદ્ધિસાગરસૂરિજીએ અનુમાન આપ્યું હતું અને સર્વાનુમતે પસાર થયા હતા. ઠરાવ પ્રથમ “ દહેગામ મુકામે જૂદા જૂદા ગા અને સમુદાયેાના મુનિરાજોનું સંમેલન તથા મુંબઇ, પાટણ, અમદાવાદ, દહેગામ તથા મહુવા વગેરે ગામેાના આગેવાનાની આ સભા તા. ૨૪-૨-૩૪ ના દિવસે પાટણ ખાતે શાન્તમૂર્તિ, વયેવૃદ્ધ આદર્શ સાધુ મુનિસજ શ્રી "સવિજયજીના દેહાવસાન માટે અત્યન્ત દુઃખની લાગણી પ્રદર્શિત કરે છે. અને આવા મહાન પુરુષની પડેલી ખેાટ માટે દિલગીરી જાહેર કરે છે. તેમ મહુમના આત્માને શાંતિ મળેા એમ અતઃકરણથી ઇચ્છે છે,” ઠરાવ ને “ શ્રી કેશરિયાજી તીર્થંના ઉપસ્થિત થયેલા વિકટ પ્રસંગે આબુવાળા શ્રી શાન્તિવિજયજીએ જે આત્મભાગ આપવાની પ્રતિજ્ઞા કરી છે, એને દહેગામમાં મળેલા જુદા જુદા સમુદાયના સાધુતા મોટા સમૂહ તેમજ જૂદા જૂદા શહેરાના સંધના આગેવાનેાની આ સભા સહાનુભૂતિ દર્શાવે છે. અને ઉપુરના મહારાણાજીને નિવેદન કરે છે કે અમારા તીથ કેશરિયાજી માટે ઉપસ્થિત થયેલી આખી પશ્ચિંતને વિચાર કરી જેમ બને તેમ જલદી ન્યાય આપવા. અને આ રાવ, સભાના પ્રમુખને ચેાગ્ય જગાએ મેાકલી આપવાની સત્તા આપવામાં આવે છે.” સામૈયા અધ કરે! !—ઠરાવ ત્રીજો આ સાથે નીચે મુજબ એક વધુ ઠરાવ પર વિચાર કરવામાં આવ્યા હતા. e Page #84 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ શ્રી કેશરિયાજી તીર્થને યોગ્ય નિવેડે ન આવે ત્યાં સુધી કોઈ પણ આચાર્ય કે મુનિરાજે પોતાના નિમિત્તે થતાં સામૈયાદિ ધામધૂમને રવી અને એવી ધામધુમોમાં ભાગ ન લેવો; એવી દહેગામ મુકામે મળેલા જુદા જુદા સમુદાયના સાધુઓની સભા ભલામણ કરે છે.” શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રતિજ્ઞા , શ્રીમદ્ આચાર્યવર્ય વિજયવલ્લભસૂરિજીએ આ પ્રસંગે પિતે પ્રતિજ્ઞા કરી હતી અને કહ્યું હતું કે હું કેશરિયાજી પ્રશ્નના ગ્ય નિકાલ સુધી વાજતે ગાજતે નગર પ્રવેશ નહિ કરું, અને મારી સાથેના સાધુઓને પણ તેમ કરવા સૂચવું છું. આ વખતે આચાર્યશ્રી સાથે બીજા અન્ય સાધુ મહારાજાઓએ પણ પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રણ દિન બીજે તા. ૨૬-૨-૩૪ના રોજ સવારમાં સાડા આઠ વાગતાં ગઈ કાલના સ્થળે જ ગઈ કાલે અધૂરી રહેલ મંત્રણ બંધબારણે શરૂ થઈ હતી. બહારની જનતા અંદર શું ચાલી રહ્યું હશે, તેની ભિન્ન ભિન્ન કલ્પના કરી રહી હતી. કેઈ કહેતું હતું કે આ મુનિઓ હવે દહેગામથી વિહાર જ નહિ કરે અને વીખરાઈ જશે, તે કાઈ કહેતું હતું કે તેઓ નગરશેઠને પ્રથમ કેટલીક સૂચનાવાળો પત્ર લખી જવાબ માંગશે અને તે જવાબ મળશે તે જ આગળ વધશે. પરંતુ ખાસ માણસે એમાંની કેઈપણ વાતને વજુદ આપતા ન હતા અને એક જ વાત જણાવતા હતા કે મુનિસંમેલનની સફળતા માટે જ આ મંત્રણા શરૂ થઈ છે, એને જ વિચાર Page #85 -------------------------------------------------------------------------- ________________ દહેગામ–મંત્રણ ચાલે છે ને કઈ પણું જાતનું વિઘાતક પગલું આમાં નહિ જ ભરાય. ઘડીએ ઘડીએ લેકનાં ટેળાં જમા થઈ જતાં હતાં અને અંદરથી કેાઈ બહાર આવતાં નિર્ણય જાણવાને આતુર હતાં, પરંતુ છેક સાડા બાર વાગ્યા સુધી મંત્રણા ચાલુ રહી અને જ્યારે મુનિરાજે આહાર–પાણી માટે છુટા પડ્યા ત્યારે જણાયું કે હજી મસલત બપિર ઉપર લંબાશે. તેમાંના દરેક શું કામ ચાલ્યું; તે સંબંધી ભારે મૌન સેવતા હતા. મધ્યાહને પુનઃ મંત્રણ બે વાગે ફરી બધા સાધુઓ મળ્યા ને મસલત આગળ ચાલી. લગભગ ત્રણ કલાકની એ મંત્રણામાં ઘણું ખરા પ્રશ્નોને નિકાલ થઈ ગયો હતો અને જે જે નિર્ણ કરવાના હતા તે નિર્ણવે ઉપર એકીમતે ને એકી અવાજે તેઓ આવી ગયા હતા. અપૂર્વ દૃશ્ય જ્યારે મંત્રનું પૂરી થઈ અને બધા છુટા પડયા ત્યારે બહાર લોકોનો ધસારો ચાલુ થયો અને આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ આગલા દિવસે ઉચ્ચારેલા શબ્દો ચરિતાર્થ થતા દેખાયા. દરેકના મુખ ઉપર આનંદ ને ઉલ્લાસ હતા. કોઈ મહાન અને પવિત્ર કામ કરવાની પ્રતિજ્ઞા લીધા પછી મુખ ઉપર જે દઢતા જોઈએ તે દઢતા હતી, અને ગ૭ ને સમુદાયને ભેદ જાણે પલાયન થઈ ગયા હતા. વર્ષોથી એક બીજાને મળવા તલસતા મિત્રો મળે એ રીતે અત્યંત પ્રેમથી એક બીજા વાત કરતા હતા. જેણે જેણે આ હૃદયંગમ દૃશ્ય જોયું તેની આંખો હર્ષથી ઉભરાઈ ગઈ. Page #86 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ વિહારને નિર્ણય - ઉદાર વિચાર ધરાવનાર આ મુનિરાજે જે રીતે આજે એકત્ર થયા, એજ રીતે હવે બધા મુનિઓ એકત્ર થાય તે તે જરૂર જૈન સમાજ પોતાની ભૂતકાલીન કીર્તિને સ્થાપિત કરી શકે. પણ અમદાવાદથી જે સમાચાર આવી રહ્યા હતા તે હદયમાં ખેદ ઉપજાવતા હતા. જુદા જુદા સ્થળે ઉતરી ગયેલા મુખ્ય મુખ્ય આચાર્યો પણ હજી એકબીજાને મળવામાં માનાપમાન સમજતા હતા, એકબીજાની ચેટીઓ મંત્રવાના દાવ ખેલતા હતા ! હૃદયની નિખાલસતા જેવી કોઈ વસ્તુ જ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ તેની તેઓ આશંકા કરાવતા હતા, છતાં આ મુનિવરોના મુખમાંથી એ ભાવના નીકળી રહી હતી કે શુભ નિષ્ઠાનું પરિણામ શુભ આવશે. જે તેઓ શાંતિને ચાહતા હશે તે શાંતિ જરૂર થશે. સાંજના એ વાતનો નિર્ણય જાહેર થયો કે આવતી કાલે બધા મુનિઓ પિતાપિતાની અનુકુળતા પ્રમાણે વિહાર કરશે. ડભેડા તરફ તા. ર૭ મીએ સવારે દહેગામની જનતાની ભાવભીની વિદાયગીરી વચ્ચે શ્રીમદ્ વિજયવલ્લભસૂરિ, પંન્યાસ લાભવિજયજી વગેરેએ વિહાર શરૂ કર્યો હતે. ડભેડાના સંધની આગ્રહભરી વિનંતિ અગાઉથી થઈ ચૂકી હતી; એટલે સૂરિજીએ ત્યાં સ્થિરતા કરી. અત્રે શ્રી વિજયનીતિસૂરિજ, શ્રી વિજયવલ્લભસૂરિજીને મળવાને માટે જ ખાસ રોકાયા હતા. તેઓના અરસપરસને સદ્દભાવ અને પ્રેમ અપૂર્વ જણાતાં હતાં. જો કે તેમની વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થાય તેવા દરેક પ્રયત્નો થઈ ચૂક્યા હતા, પરંતુ જેમના હૃદયમાં અરસપરસને પ્રેમ હોય છે એવા કોઈ પણ પ્રયત્નમાં કેમ - ર ા Page #87 -------------------------------------------------------------------------- ________________ દહેગામ-મંત્રણ ફસાય! શ્રી વિજયવલ્લભસૂરિજીએ શ્રી વિજયનીતિસૂરિજીને યાચિત વંદન કર્યું અને ત્યારબાદ દહેગામની મંત્રણા રજુ કરી. તેઓ થોડી વાતચીત પછી જ તે બધા નિ સાથે સંમત થયા હતા. દહેગામ મુકામે મળેલા બધા મુનિવર્યોએ તેમના પ્રત્યેનો પૂજ્યભાવ વ્યક્ત કર્યો હતો અને તેમને વડીલ માની એક દહેગામને ઠરાવ અમદાવાદના નગરશેઠ ઉપર મોકલવાની સત્તા તેમને જ આપવામાં આવી હતી. શ્રી નગરશેઠને પત્ર આથી આ બંને આચાર્યોનું મંગલ મિલન પૂર્ણ થતાં જ અમદાવાદના નગરશેઠ ઉપર મોકલવાને પત્ર તૈયાર થયું હતું અને તે નગરશેઠને પહોંચાડવા માટે નીચેના ચાર સદ્દગૃહસ્થને નિયુક્ત કરવામાં આવ્યા હતા – ધીરજલાલ ટોકરશી શાહ, હીરાલાલ ચુનીલાલ મણિયાર, શ્રીયુત દેવચંદભાઈ (હાલના દેવેન્દ્રવિજયજી), ચંદુલાલ હિરાચંદ શાહ શ્રી નગરશેઠને વડે બપોરના ત્રણ વાગે એ પત્ર અમદાવાદ આવ્યું અને સવા ત્રણ વાગે એ માટે ગૃહસ્થ નગરશેઠના વડે ગયા, જ્યાં નગરશેઠ બહાર જવાથી તેમની મુલાકાત થઈ શકી નહિ, પરંતુ બપોરના સાડાચારનો સમય તે માટે નિયુક્ત થયો. લગભગ પાંચ વાગે શ્રીમાન નગરશેઠ પધારતાં તેમણે એ ગૃહસ્થને અંદર બેલાવ્યા હતા, જ્યાં તેમને પેલે પત્ર અપાયો હતો. પત્રની પહોંચ માટેના પત્ર વાંચ્યા બાદ તેમની આગળ એ પત્ર મળ્યાની પહોંચ માગવામાં આવી હતી, પરંતુ તેવી જાતની પહોંચ આપવાની ૭૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ નગરશેઠે અશક્તિ બતાવી હતી. તથા વધારામાં કહ્યું હતું કે “ આ પત્ર શ્રી વિજયનીતિસૂરિન હેાય તેમ હું માનતો નથી.” યેનકેન પ્રકારેણ તેમણે પિતાને આંતરિક રોષ પ્રદર્શિત કર્યો હતે. પહોંચ આપવા સંબંધમાં કેટલીક વાતચીત થઈ હતી, પરંતુ એમણે પિતાને નિર્ણય કાયમ રાખતાં એ બાબતમાં ડભોડાથી સંમતિ માગવામાં આવી હતી. અને ત્યારબાદ તા. ૨૮–૨–૩૭ ના રોજ બપોરના તે પત્ર શ્રીમાન નગરશેઠને પહોંચાડવામાં આવ્યો હતો. Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું પ્રવેશ સાધુ સંમેલન શરૂ થવાને હવે બે દિવસની જ વાર હતી. આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ તથા શ્રી સાગરાનંદસૂરિ પિત પિતાના સમુદાય સાથે પાંજરાપોળના ઉપાશ્રયે ઉતર્યા હતા. સાગરાનંદસૂરિના સમુદાયમાં થોડા દિવસ અગાઉ છાણ મુકામે અંદર અંદર મારામારી થવાથી ૧૯ જેટલા શિષ્યો જુદા પડ્યા હતા ને તેઓ ઝાંપડાની પોળના ઉપાશ્રયે ઉતર્યા હતા. આચાર્ય શ્રી વિજયદાનસુરિ અને શ્રી વિજયલબ્ધિસૂરિને સમુદાય વિદ્યાશાળામાં ઉતર્યો હતે. આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિ પિતાના શિષ્ય સમુદાય સાથે પગથિયાના ઉપાશ્રયે રહ્યા હતા. મુનિશ્રી તીર્થવિજયજી આદિ ત્રણ થઈવાળ સમુદાય (દહેગામ મંડળી) શાંતિસાગરના ઉપાશ્રયે ઉતર્યો હત; ત્યારે આચાર્ય વિજયાહનસૂરિ વીશા શ્રીમાળીની વાડીમાં ઉતર્યા હતા. શ્રી રંગવિમળજી આદિદેવશાના પાડે ઉતર્યા હતા. શ્રી જયસિંહરિ, શ્રી માણેકમુનિ (દહેગામ મંડળી) પ્રીતિવિજયજી આદિ ખરતરગચ્છના ઉપાશ્રયે, મુનિરાજ શ્રી સાગરચંદ્રજી (દહેગામ મંડળી) વગેરે શામળાની પળના ઉપાશ્રયે અને શ્રી જશવિજયજી માંડવીની પોળમાં નાગજી ભુદરની પાળના જૈન ઉપાશ્રયે સ્થિર થયા હતા. ૭૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ અહીં ઉદાર વિચાર ધરાવતા મુનિવરને સમુદાય વિહાર કરતે ફાગણ સુદ પૂર્ણિમાને દિવસે નરેડા આવી પહોંચ્યો હતો; જ્યાં તેમનું સ્વાગત કરવાને અમદાવાદમાંથી સંખ્યાબંધ મુનિવર્ય તથા હજારે સ્ત્રી પુરુષો જઈ પહોંચ્યા હતા. પુરાણવાદી જેના કિલ્લા જેવી ગણાતી જૈનપુરીના હૃદયમાં એક જ સપ્તાહમાં જે કલ્પનાતીત પરિવર્તન થયું અને હજારે હદયાર્મિથી આ મુનિવરનું સ્વાગત કર્યું તે જોઈ સહુ કોઈ દિગ થઈ જતું. બપોરના આ બધા મુનિવરેએ કેટલીક મંત્રણ કરી હતી. ત્યારબાદ તેઓ પૂજામાં ગયા હતા અને ચાર વાગતાં ગુજરાતી નિશાળના કંપાઉન્ડમાં નરેડાની પ્રજાની વિનંતિને માન આપી એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું, જેમાં શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી તથા મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજીએ મનનીય વ્યાખ્યાન આપ્યાં હતાં, તેમાં મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજીનું વ્યાખ્યાન ઘણું જ પ્રેરક હતું. મુનિરાજશ્રી વિદ્યાવિજયજીનું પ્રેરક ભાષણ પૂજ્ય મુનિવરે, ગૃહસ્થ અને બહેને ! આચાર્ય મહારાજની આજ્ઞા થઈ છે કે મારે કાંઈક બોલવું, તેથી બે શબ્દો કહીશ. આચાર્યશ્રીએ દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપ વિષે અથવા મનુષ્ય શું કરવું જોઈએ તે વિષે સુંદરમાં સુંદર પ્રવચન કર્યું છે. જગતને દરેક મનુષ્ય પછી તે હિંદુ હે કે મુસ્લીમ હે, ઈસાઈ હો કે શીખ હૈ, યહુદી છે કે પારસી હો, બધા જ કઈને કઈ ધર્મનું આરાધન કરે છે. શરીરને આત્માની જેટલી જરૂર છે, મુખને નાકની જેટલી જરૂર છે; તેટલી જ જરૂર છે જીવનને ધર્મની. કોઈ સુંદરી સોળ શણગાર સજીને ઊભી હોય પણ જે તેને ઘુંઘટ ઉઘાડતાં નાક ન હોય તે કેવું લાગે ? ખરેખર ધર્મરહિત જીવન પ્રાણુ વિનાના કલેવર જેવું Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ જ છે. પ્રત્યેક મનુષ્યને ધર્મની જરૂર છે અને આજે તમે રાજનગર કે બીજા કોઈ સ્થળે જઇને પૂછો કે અહીં અધમી કઈ છે ? તે કઈ જ હા નહિ કહે. એ જ વસ્તુ બતાવે છે કે પ્રત્યેક મનુષ્ય ધર્મને તે ચાહે જ છે પરંતુ ધર્મ એટલે શું? દરેક મનુષ્ય પોતાની જાતને પૂછે કે હું ધર્મ કયાં સુધી કરું છું ? આત્મિક ધર્મ કેટલે પાળું છું ? મને લાગે છે કે જગતમાં આજે જે કાંઈ ધર્મો પળાઈ રહ્યા છે તે મોટે ભાગે ધર્મ નથી પણ કેવળ રૂઢિને ચીલા છે. હું તે ધર્મ તેને જ કહું છું કે જેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય, કષાયમાંથી નિવૃત્તિ થાય. મંદિરમાં તમે કલાકે સુધી પૂજા કરે ને લાંબા રાગે સ્તવન ગાવ, પણ બહાર આવીને કોઈને ઊભા ને ઊભા ચીરવા લાગે તે તમારા એ ધર્મ માટે કોને શું ખ્યાલ આવશે વાણિયાઓના કુળમાં તમે જમ્યા અને તમારા બાપદાદા સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, ઉત્સવ, વરઘોડા ઇત્યાદિ કરતા હતા; એટલે તમે પણ કરે છે. એ જ રીતે બ્રાહ્મણના કુળમાં જન્મેલા બ્રાહ્મણના ક્રિયાકાંડ કરે છે. આ બધા રૂઢિધર્મ નહિ તે બીજું શું છે? આ વસ્તુ હું શા માટે કરું છું એનો ખ્યાલ કેટલાને છે ? આ તે “પી છેસે ચલી આતી હૈ” વાળો ઘાટ છે. એક મજીદમાં ૫૦ મુસલમાનો નમાજ પઢતા હતા. તેમાં એકને હાથ બીજાને લાગે એટલે બીજાએ ત્રીજાને માર્યો ને ત્રીજાએ ચોથાને માર્યો. એટલે એ તે ચાલ્યું. પછી કોઈ ડાહ્યાએ પૂછ્યું કે ભાઈ આમ કરવાનું કહ્યું કોણે ? એટલે પાછું ચાલ્યું. મૂળ માણસ પાસે આવ્યું તે એણે જવાબ દીધું કે “મારે તો જરા હાથ હાલી ગયો હતો એમાં આટલી ગડબડ તમે શાની કરી ” આજ મુજબ આપણે બધા ધર્મોની સ્થિતિ છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ રંગ ઓ યુવાને! આજે તમારામાં યુવાનીનું ખમીર છે ? આ જમાને બુદ્ધિવાદનો છે. તમારા બાપદાદા અમુક કરતા હતા માટે જ તમારે એમ કરવું એમ રૂઢિના ગુલામ ન બનશે. હું તમને સંદેશ આપું છું કે કોઈ તમારા ભાષણો પર ટીકા કરે, તમારા વિચારો પર હુમલા કરે પણ જરાએ મચક ન આપશે. તમારે દરેકે આજે મારટિન લ્યુથર બનવાની જરૂર છે. એક બાજુ આખું યુરોપ થયું પણ તેણે શું જવાબ આપે ? “ભલે એક બાજું આખું જગત એક થઈ જાય પણ જ્યાં સુધી મારા વિચારોનું યુકિત અને સિદ્ધાંતથી ખંડન કરવામાં નહિ આવે ત્યાં સુધી હું મારા વિચારે ફેરવીશ નહિ. એજ પગલે ચાલી તમે રૂઢિના ગુલામ ન બનતાં અંતઃકરણના અવાજને માન આપીને જ તમારું જીવન ઘડે !” આજ દિવસે સાંજના સાડા સાતે અમદાવાદના શ્રીસંઘની સભા નગરશેઠના વડે મળી હતી. આ સભા શું કરશે તે પરત્વે કેટલુંક શંકાશીલ વાતાવરણ થવાથી જેનોની બેટી સંખ્યા ઉતરી પડી હતી. અને સભાનું કામ સાડા સાતને બદલે સાડા આઠ વાગે શરૂ થયું હતું. તે વખતે નગરશેઠ કસ્તુરભાઈએ ટૂંકું નિવેદન રજુ કર્યું હતું, જેમાં તેમણે કાર્યવાહીને હેવાલ જણાવ્યું હતું અને છાપાવાળાઓની ઉશ્કેરણીથી નહિ ભરમાવાની પણ સૂચના કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે તમારે જે કાંઇ પણ પૂછવું હોય તે મને પૂછી જજે ! આ સભામાં દહેગામ મંત્રણાને શ્રી વિજયનીતિસૂરિ તરફથી અગાઉ જણાવેલે પત્ર પણ વાંચવામાં આવ્યો હતો, જેની નકલ નીચે મુજબ છે. દહેગામ-મંત્રણાને પત્ર “અમદાવાદના નગરશેઠે અમદાવાદના શ્રી સંધ તરફથી ૭૮ Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ બેલાવેલ સાધુ સંમેલનના અંગે સંધની પરિસ્થિતિને વિચાર કરતાં દહેગામ મુકામે એકત્ર થએલા જુદા જુદા સમુદાયના અને બહાર હોવા છતાં એકમત થયેલા અમે સઘળા સાધુઓને દઢ અભિપ્રાય છે કે સાધુ સમેલન સફળ થાય ને દરેક સમુદાયને ન્યાય મળે તે માટે સૌથી પ્રથમ અમદાવાદમાં સંમેલન પ્રસંગે ઉપસ્થિત થનારા દરેક ગચ્છ અને સમુદાયના ચુંટેલા પ્રતિનિધિ સાધુઓની એક વિષયવિચારિણી સમિતિ બનવી જોઈએ અને તે સમિતિ સાધુસંમેલનમાં ચર્ચવાના જે વિષયો નક્કી કરે એ જ હાથ ધરવા. આ ઠરાવની નકલ નગરશેઠ પર મોક્લવાની સત્તા સાધુ સમુદાય શ્રી વિજયનીતિસૂરિ મહારાજને આપે છે.” વિજયનીતિરિ, વલ્લભવિજય, અદ્ધિસાગર, સિદ્ધિમુનિ, નેમવિજય, કસ્તુરવિજય, મુનિ મેઘવિજ્ય, વિદ્યાવિજય પુણ્યવિજય. મિત્રવિજય, સમુદ્રવિજય,પ્ર. ૫૦ લાભવિજય પ્ર. ન્યાયવિજય, મુનિ મૃગેન્દ્ર, ઉદયવિજયજી, કલ્યાણવિજયજી, સંપદવિજયજી, રામવિજય– [સમંતિઓ જુદી. આ કાગળ પર પાછળથી ૪૦ જેટલી સાધુઓની વિશેષ સહીઓ થઈ હતી] આ પત્ર વંચાયા પછી દરેકને સાધુઓની બરાબર ભક્તિ કરવાનું સૂચન કરી તથા આજે જે ઉત્સાહ બતાવ્યો છે તે દર વખતે બતાવશે તેવી આશા પ્રદર્શિત કરી સભા વિસર્જન કરવામાં આવી હતી. બીજા દિવસે પ્રાતઃકાળમાં દહેગામ મંડળી'એ અમદાવાદમાં પ્રવેશ કર્યો હતે. સર્વત્ર ખૂબ ઉત્સાહ હતું, અને સ્વાગત માટે પ્રચંડ માનવ મેદની એકઠી થઈ હતી. દહેગામ ખાતે સૌએ Page #94 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પ્રતિજ્ઞા લીધેલ હોવાથી વા વગેરેને શેર કર્યાયે સંભળાતે ન હતા. ગંભીર ને જૈનશાસનને દીપાવે તેવા શાન્ત વાતાવરણ વચ્ચે રાયપુર દરવાજે થઇને સૌએ રાજનગરમાં પ્રવેશ કર્યો હતે. અમદાવાદની પ્રજાએ છેલ્લાં કેટલાં વર્ષોથી આવું અપૂર્વ સ્વાગત નહતું નિરખ્યું. તેમની સાથે વિહારમાં આવેલા દેઢ સાધુ સાથે હતા. સાથે કસ્તુરભાઈ મણિભાઈના પુત્ર તથા કસ્તુરભાઈ લાલભાઈ તેમજ બીજો શ્રીમંત વર્ગ પણ હતો. દહેગામ મંડળી પૈકી શ્રીમદ્ વિજયવલ્લભરિજી, મહેપાધ્યાય દેવવિજયજી તથા પંન્યાસ લાભવિજયજી વગેરેએ ઉજમફઈની ધર્મશાળામાં, શ્રી વિદ્યાવિજયજી, શ્રી જયંતવિજયજી, શ્રી વિશાળવિજયજી, તથા હિમાંશવિજયજીએ આંબલીપળના ઉપાશ્રયમાં આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી તથા પંન્યાસ ધર્મવિજયજીએ ડેલાના ઉપાશ્રયમાં, આચાર્ય શ્રી વિજ્યહવ રિએ લવારની પાળના ઉપાશ્રયમાં અને મુનિશ્રી સંપત્તવિજયજી તથા ધર્મવિજયજી આદિએ શાહપુર મંગળ પારેખના ખચે સ્થિરતા કરી હતી. આ મંડળીએ બપોરના ડેલાના ઉપાશ્રયે બંધ બારણે કેટલીક મસલત ચલાવી હતી. અમદાવાદને તે દિવસને ઉત્સાહ અપૂર્વ હતો. દૂરદૂરથી પણ ઘણા ભાવિક શ્રાવકે આવા મહાન સાધુસમુદાયનાં દર્શન કરવાને અમદાવાદ આવ્યા હતા અને તેથી પ્રત્યેક જેના ઘર મિત્રો અને સ્નેહિઓના સમાગમથી ઉજવળ બની ગયું હતું. મહિનાઓથી અવિરત શ્રમ લઈ રહેલા નગરશેઠ અને તેમના મિત્રોને આવતી કાલને વિચાર કઇક ચિંતાતુર બનાવી રહ્યો હત; છતાં સાધુસમુદાયને એકત્ર કરવાનું એક મહત્વનું કાર્ય પતી જવાથી આનંદની લાગણું પણ ઓછી ન હતી. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧ દ્વિતીય ખંડ ખંખેરી જડ તા હુર ખે, પ્રજા ચેતનના ત ણ ખેઃ કાર્યવાહી Page #96 -------------------------------------------------------------------------- ________________ Page #97 -------------------------------------------------------------------------- ________________ પહેલો દિવસ ફાગણ વદ ૩, રવિવાર તા. ક, માર્ચ, ૧૯૭૬ ૧. તઃકાલથી જ રાજનગરના વાતાવરણમાં કઈ ન અને પ્રકૃતિ અને આકાંક્ષાનું મોજું પથરાઈ રહ્યું હતું. જેને માટે લાંબા સમયથી રાહ જોવાતી હતી, એ સાધુ સંમેલનને આજે મધ્યાહ્નકાળથી પ્રારંભ થવાને હતે. ઉપાશ્રયે ઉપાશ્રયે અનેક ચર્ચાઓ ઉદ્દભવી રહી હતી. પળે પિળ આજના સમારંભના અનેક તર્ક-વિતર્કોથી ગાજતી જોવાતી હતી. આટલા બધા શ્રમણ સમુદાયને દર્શન કરવા માટે બહારગામને પણ સારે ધસારે હતા. જૈન કે જેનેતર, બધી ધર્મશાળાઓ ખીચખીચ ભરાઈ ગઈ હતી. સવારથી જ અમદાવાદ શ્રી સંધ તરફથી નિયત થયેલા સદ્દગૃહસ્થ ઉપાશ્રયે ઉપાશ્રયે, મુનિરાજોને નગરશેઠને વડે સમયસર પધારવા વિનંતી કરતા ફરતા જોવામાં આવતા હતા. મુનિરાજે પણ ઉતાવળમાં જ હતા. ગૃહસ્થ તે જલદી જલદી રવાના થઈ મુનિરાજોને પસાર થવાના માર્ગે ઊભા રહી, દર્શન કરવાની પ્રથમ તક હાંસલની કરવાની ઉતાવળમાં હતા. મિલન અને નિષ્ફળતા એક તરફ આવી ધમાલ ચાલી રહી હતી, ત્યારે અચાનક એક સમાચારે વાતાવરણને અવનવી કલ્પનાઓમાં તરતું મૂકી દીધું. Page #98 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પચ્ચીસ વર્ષથી વિચારભેદના અંગે દૂર થયેલી વ્યક્તિઓનું આજે મિલન થવાનું હતું. શ્રી વિજયદાનસૂરિજી તરફની આમંત્રણને માન આપી શ્રીમદ વિજયવલ્લભસૂરિજીએ મળવાની ઈચ્છા જાહેર કરી હતી. બન્ને આચાર્ય વર્યોની મુલાકાત શેઠ પનાભાઈ ઉમાભાઈની હવેલીમાં જવામાં આવી હતી. શેઠ પનાભાઈની હવેલીમાં આચાર્ય શ્રી વિજયદાનસૂરિ, શ્રી વિજયલબ્ધિસૂરિ અને પંન્યાસ શ્રી રામવિજ્યજી આવી ગયા હતા. શ્રી વિજયવલ્લભસૂરિજીએ આ વેળા ઉદાર મનનો પરિચય આપતાં જણાવ્યું કે અહીં શા માટે ? વિદ્યાશાળામાં જ ચાલે ને! હું ત્યાં આવું છું.” એમ કહી તેઓ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી અને મુનિરાજ શ્રી ચરણવિજયજી સાથે વિદ્યાશાળામાં ગયા. અહીં આ છ જણાઓએ મસલત ચલાવી. મસલત લગભગ બે કલાક સુધી પહોંચી. એ તદન ખાનગી હતી, એટલે શું થયું તે કંઈ જાણવામાં આવ્યું નથી. પણ પરિણામ જનતાની જાણમાં આવ્યું કે “સૌ પોતપોતાના વિચારમાં મક્કમ રહ્યા છે. સમાધાન હાલ તરત માટે અશક્ય થયું છે.” આમ લાંબા સમયના વિચારભેદવાળી વ્યક્તિઓનું મિલન કાંઈ પણ પરિણામવાહી ન નીવડ્યું. આ અંગે અનેક પ્રકારની વાતે જનતામાં પ્રસરી રહી હતી. સંમેલનમાં પ્રયાણ બાર અને પાંત્રીસ મીનીટે કામ શરૂ થવાનું હતું. ઉપાશ્રયમાંથી બરાબર બાર વાગે સાધુઓની રવાનગી શરૂ થઈ હતી. આ વખતે નગરશેઠના વંડા તરફના આજુબાજુના માર્ગો ગૃહસ્થથી ભરચક્ક થઈ ગયા હતા. Page #99 -------------------------------------------------------------------------- ________________ દિવસ પહેલે બરાબર બાર વાગે દેશીવાડાની પોળમાંના વિદ્યાશાળાના ઉપાશ્રય આગળથી શ્રી વિજયસિદ્ધિસૂરિ, શ્રી વિજ્યદાનસૂરિ, શ્રી વિજયલબ્ધિસૂરિ આદિની મંડળી વ્યવસ્થિત થઈ ડોશીવાડાની પોળની અંદરથી, ઝવેરીવાડના રસ્તે થઈ નગરશેઠના વંડા તરફ પ્રયાણ કરી ગઈ હતી. પાછળ ભક્તિનું એક ટોળું ‘શાસનદેવની જય” પોકારતું જતું હતું. થોડા વખત બાદ એજ રીતે શ્રી સાગરાનંદસૂરિથી વિખૂટી પડેલી ૧૯ સાધુઓની ટૂકડી તે જ રસ્તેથી પસાર થઈ ગઈ. એજ વખતે જુદા જુદા વિશ સમુદાયોની એકત્રિત થયેલી દહેગામ મંડળી’ના નામે ઓળખાતી જણીતા મુનિવરોની મંડળીએ ડેલાના ઉપાશ્રયે મંગળાચરણ કર્યું અને તેઓએ પણ અનેક જાતના જયધ્વનિ સાથે એ જ રસ્તે પ્રયાણ કર્યું. ટૂંક સમયથી આ મંડળીએ સૌનું લક્ષ ખેંચ્યું હતું. રસ્તામાં કેમેરાઓ પિતાને શિકાર ઝડપી લેવા સાવધ હતા. આમ ત્રણ ટૂકડીઓનું જુદું જુદું પ્રયાણ જોઈ; જાણે કોઈ મહાભારત યુદ્ધની વ્યુહરચના થઈ રહી હોય, તેવો ખ્યાલ આવતું હતું. નગરશેઠને વડે નગરશેઠને જુન-જાણીતે વંડો આજે જુદું જ રૂપ ધરી બેઠે હતે. લગભગ ત્રણેક હજાર ખર્ચીને બાંધવામાં આવેલ વિશાળ મંડપ સૌનું સહેજે ધ્યાન ખેંચતા હતા. મંડપની અંદરના થાંભલાઓ પણ શણગારવામાં આવ્યા હતા. તેમજ નીચે જમીન પર ઝીણી રેતી પાથરી દેવામાં આવી હતી. સ્વયંસેવકે અને વ્યવસ્થાપકે ચારે તરફ ઉભેલા જોવામાં આવતા હતા. તેમજ ચતુર્વિધ સંઘના મંડપ પાસે સાધુઓની Page #100 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી મંત્રણા માટે પથ્થરની લાદીએથી સમપ્રમાણ બનાવેલ, ચારેકાર પડદાથી ઢંકાયેલ મંત્રણાગૃહ સહુના કૌતુકના વિષય બનતું હતું. ચતુર્વિધ સંધના મંડપમાં નગરશેઠના મકાનની આગળની પરશાળમાં ખૂબ સુશાભીત રીતે ત્રિગ ગેાઠવવામાં આવ્યે હતા. તેમજ અમદાવાદના પચાસ સદ્ગૃહસ્થી સ્નાન કરી ભક્તિભાવથી સ્નાત્રીઆ તરીકે ઉભા હતા. , ધીરે ધીરે બધા મુનિરાજો આવી ગયા. ‘દહેગામ સાધુ મંડળી'ના પ્રવેશ કંઈક મોડા ગણાય. માનવ મેદની ઉભરાઇ રહી હતી. કેટકેટલા વર્ષો પછી જોવામાં આવેલ આ વિશાળ ચતુર્વિધ સંધના દર્શનથી અનેક ભક્તહૃદયા ભક્તિભાવથી ઉભરાઇ રહ્યાં હતાં. શ્રી નગરશેઠનુ નિવેદન બરાબર બાર કલાક અને પાંત્રીસ મીનીટે શરૂ થયેલું સ્નાત્ર એ તે ચાલીસ મીનીટે પુરું થયું. આ પછી તરત જ નગરશેડ શ્રી કસ્તુરભાઇ મણિભાઇએ નીચેનું નિવેદન બધા સમક્ષ વાંચી સભળાવ્યું: “ આસન્નઉપકારી ચરમતીર્થંકર શ્રી વીર પરમાત્માને, અને અત્રે બીરાજતા તીર્થસ્વરૂપ ચતુર્વિધ શ્રી સંધને ભાવપૂર્વક પ્રણામ કરી, અમારા રાજનગરમાં સમસ્ત શ્રી સંધના વિનંતિયુક્ત નિયંત્રણથી કૃપા કરી, દૂર દૂરના પ્રદેશોમાંથી ઉગ્ર વિહાર કરી, પધારેલા પૂજ્ય આચાર્ય મહારાજો, પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજો આદિ પૂન્ય મુનિ મહારાજોને અત્રેના સમસ્ત શ્રી સંધ તરફથી હું હક્યપૂર્વક આવકાર આપતાં આનંદ પ્રદર્શિત કરું છું. ક Page #101 -------------------------------------------------------------------------- ________________ દિવસ પહેલા “પ્રબલ પૂર્યોદયે પ્રાપ્ત થાય, એવા આ મહાન ઐતિહાસિક પ્રસંગને લાભ અમારા નગરના શ્રી સંઘને મળવાથી અમે અમારાં અહેભાગ્ય માનીએ છીએ. “નિમંત્રણ પત્રિકામાં દર્શાવેલા અનિચ્છનીય વાતાવરણના જે જે નિમિત્ત હેય, તે સર્વેને વિચાર કરી શુદ્ધ શાન્તિમય વાતાવરણ ઉત્પન્ન કરવાને આપ સહુ પૂજ્યને પ્રયાસ કરવા મારી વિનંતિ છે. “આપના આ પૂણ્ય પ્રયત્નમાં આપ સૌ પૂર્ણ સફળ થાઓ; જેથી આપણું મહાન ગૌરવશાળી શ્રી જૈનશાસન વધુ ગૌરવશાળી થાય અને આ પ્રસંગ એક અજોડ ઐતિહાસિક પ્રકરણ બની રહે. મુનિસંમેલનના કાર્યક્રમમાં આથી અધિક આપશ્રીઓને કહેવાનો અધિકાર મને ન હોય. છતાં આપણે ત્યાગપ્રધાન વિતરાગ શાસનની ઉત્કૃષ્ટ આદર્શ સાધુસંસ્થા આ સંમેલનના પ્રયત્નથી વધુ ને વધુ ઉત્કૃષ્ટ થાય, અને જેનસમાજ પણ આવી આદર્શ સાધુસંસ્થાથી પિતાની ઉન્નતિની સાચી દિશા પામી, વધુ અને વધુ ઉન્નતિ કરે એવી મારી ભાવના છે. વિનંતિ રૂપે સૂચના કરું છું, કે “ આ સંમેલનના કાર્યક્રમમાં ગચ્છસમાચારી અને મુહપત્તિના વિષયે વિષે ચર્ચા થશે નહિ.” એમ હું જ્યારે સર્વ ગચ્છોના મુનિઓને આમંત્રણ આપવાને મળ્યું હતું, ત્યારે મેં કબૂલ કર્યું છે. તેથી સંમેલનમાં આ વિષયની ચર્ચા ના થાય, તેમ કરવા મારી વિનંતિ છે. - “આ સંમેલનના કાર્યમાં જે જે ભાઈઓએ પોતાની સેવાએ આપી સહકાર કર્યો છે, તે સૌને હું આ સ્થળે આભાર Page #102 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી માનું છું. મુનિ સંમેલનની સફળતા ઈચ્છનારા જે સદેશાઓ મને મળ્યા છે, તે હું આપ સમક્ષ વાંચી સંભળાવું છું. તેની પૂર્ણાહુતિ પછી આપ સૌ પૂજ્ય મુનિરાજાઓને સંમેલન માટેના મંડપમાં પધારી, સંમેલનના મંગલકાર્યની શુભ શરૂઆત વિશાળ હદયની ઉદારભાવનાથી કરવાને વિનંતિ કરું છું. ઉદારભાવનાથી થયેલા નિર્ણયને પ્રભાવ આપણું જેનસમાજમાં ચિરકાળ શિરોધાર્ય થઈ રહે. “અંતમાં આ કાર્યને લઈને આપશ્રીના સમાગમમાં આવતાં મારાથી કોઈ પણ જાતને અવિય થયે હેય, તે તેની હું નમ્રભાવે ક્ષમા યાચું છું. જૂદા જૂદા ગામે યા શહેરમાં બિરાજતા મુનિમહારાજેને જ્યારે આમંત્રણ કરવા ગયા હતા, ત્યારે તે સૌ સ્થળોના શ્રી સંઘએ મને જે અત્યન્ત ભાવપૂર્વક આવકાર આપે છે, તે સૌ શ્રી સંઘને પણ હું આભાર માનું છું.” શ્રી વિજયશાન્તિસૂરિને સંદેશ આટલું પિતાનું નિવેદન રજૂ કર્યા બાદ શ્રી વિજયશાનિત સૂરજનો મદાર [ ઉદેપુર] ખાતેથી શેઠ ત્રિકમલાલ મગનલાલ સુતરિયા દ્વારા નીચે પ્રમાણેને પત્ર મળ્યું હત; તે વાંચી સંભળાવવામાં આવ્યો હતે. પરમપૂજ્ય ગુરુદે, રાજનગરની પુણ્યભૂમિમાં સાધુ સંમેલન વખતે અવશ્ય મારે હાજરી આપવી જોઈએ, પણ શ્રી કેશરીઆજી તીર્થ માટે મેં કરેલી પ્રતિજ્ઞા પૂરી કરવા માટે હું અહિંયા આવેલો છું. તેથી કરીને શ્રી સંમેલનમાં હું ભાગ લઈ શક નથી. માટે પૂજ્ય ગુરુદેવાની તથા શ્રી સંધની માફી ચાહું છું. Page #103 -------------------------------------------------------------------------- ________________ દિવસ પહેલા “ રાજનગરની પવિત્રભૂમિમાં સંવત ૧૯૯૦ ના ફાગણ વદ ત્રીજ ને રવિવાર તા. ૪-૩-૩૪ના રેજ સાધુસ ંમેલન ભરાવાનુ છે; તેમાં હું પૂરેપૂરી સફળતા મળે, તેવી શાસનદેવા પાસે પ્રાના કરું છું. અને સાધુએ તથા શ્રી સંધમાં સંપૂર્ણ શાંતિ સ્થપાય અને ધર્મની વૃદ્ધિ થાય એવી મારી અંતઃકરણ પૂર્વક પ્રાર્થના છે. બીજા વધુ સંદેશાએ આ ઉપરાંત નગરશેઠે જણાવ્યું હતું, કે મને અચળગચ્છ ઉપાધ્યાય રવિચન્દ્રજી કચ્છ (માંડવી)ના તાર મારફતે, અને બીજા પદ્મા દ્વારા સંમેલનને સફળતા ઇચ્છતા સન્દેશાઓ મળેલા છે, જેમાં વીરપુત્ર આન'દસાગર, આચાર્ય શ્રી કૃપાચન્દ્રજી ( પાલીતાણાથી ), પંન્યાસ ભક્તિવિજયજી ( સુરતથી ) અને મુનિશ્રી દર્શનવિજયજી ( પાલણપુરથી ) કેશીઆ ગચ્છના મુનિશ્રી જ્ઞાનસુંદરજી (પાલીથી) અને ઉપાધ્યાય માણેકસાગરજી (ડભાઇથી ) વગેરે વગેરેના છે. ખાસ મંત્રણાગૃહમાં પ્રવેશ આ નિવેદન પૂર્ણ થયા પછી બધાને નગરશેઠે સાધુએને વઘ્ન કરવા માટે સ્થાન કરી આપવાની સૂચના કરી. અને થોડીવાર પછી સ્વયંસેવકાની હાર વચ્ચે થઈને સહુ સાધુએએ તેમની મંત્રણા માટે બાંધવામાં આવેલ મંડપમાં પ્રવેશ કર્યાં. શેઠ જીવંતલાલ પ્રતાપી અને શેડ નગીનદાસ કરમચંદની એ મંડપના દ્વાર આગળની ખાસ હાજરી સહુનું ધ્યાન ખેંચતી હતી. બધા મુનિ અંદર મંત્રણાગૃહમાં દાખલ થયા પછી Page #104 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી ચારે બાજુઓના પડદાઓ પાડી દેવામાં આવ્યા અને સ્વસેવકે ચારે તરફ ગોઠવાઈ સહુને ત્યાંથી દૂર રાખવા લાગ્યા. જનસમૂહ વિખરાવા લાગ્યો. થોડી વારમાં તે સભામંડપ લગભગ ખાલી થઈ ગયો. શ્રીફળની પ્રભાવના સાથે ચતુર્વિધ સંઘની આ સભા સંપૂર્ણ થઈ. આ સભામાં લગભગ બે હજાર પુષ, બે હજાર સ્ત્રીઓ તથા ત્રણસે વીસ જેટલા સાધુઓ અને ચાર જેટલી સાધ્વીઓએ હાજરી આપી હતી. બેઠકનો પ્રારંભ આજે મુનિસંમેલન અંગેની પહેલી બેઠક હતી. જો કે મુનિસમેલનની અંદરની બેઠકમાં શું થયું તેને સત્તાવાર સમાચાર પ્રગટ થયા નથી, પણ દરેકે દરેક ઉપાશ્રયમાં સાધુઓ પિતાના ભકતને અંદરની હકીક્ત સમજાવી રહ્યા હતા, તેનું બહુ જ ચોકસાઈથી નિરીક્ષણ કરતાં નીચેના કામકાજનો હેવાલ મળ્યો હતે. મંત્રણ માટેના મંડપની વચ્ચે વચ્ચે એક બાજોઠ મુકવામાં આવ્યા હતા અને તેની આસપાસ કુંડાળામાં ચાર ટુકડીઓ પિતતાની ઈચ્છા પ્રમાણે ગોઠવાઈ ગઈ હતી. પહેલી ટુકડી શ્રી વિજયનેમિસૂરિની તથા શ્રી સાગરાનંદસૂરિની હતી. બીજી ટૂકડીમાં દહેગામ મંડળી હતી. ત્રીજીમાં શ્રી વિજયસિદ્ધિસૂરિ, તથા શ્રી વિજયદાનસૂરિજીની ટૂકડી હતી ને ચોથી ટૂકડી સાગરાનંદસૂરિથી વિખૂટા પડેલ શ્રી ચંદ્રસાગર અને તેમના ૧૮ સાથીદારોની હતી. સહુએ પોતાના નાયકને આગળ રાખ્યા હતા અને બીજા પાછળ બેઠા હતા. Page #105 -------------------------------------------------------------------------- ________________ દિવસ પહેલે શરૂઆત ખરેખર વિચિત્ર હતી. કોઈ એક અક્ષર પણ બેલી પ્રારંભ કરવા માગતું નહોતું. એક બીજા સામે આંખો ટગર ટગર કરતા મૌન જાળવી બેઠા હતા. આમ લગભગ વીસ મીનીટ ચાલ્યું. આખરે શ્રી વિજયવલ્લભસૂરિજીએ પહેલ કરી અને જણાવ્યું કે “હું આપ સહુનું મૌન તેડવાને ઊભો થયો છું. આપણે જે કાંઈ કામ કરવાને અહીં એકઠા થયા છીએ તેની શરૂઆત કરવી જોઈએ.” આમ શ્રી વિજયવલ્લભસૂરિજીના મૌન તેડવાના મંગલાચરણ પછી મુનિરાજશ્રી વિદ્યાવિજયજીએ લગભગ ૨૦ મીનીટ સુધી ખૂબ ભાવવાહી ભાષણ કર્યું અને તેમાં કોઈ પણ ઉપાય શાન્તિ થાય અને કાંઈ સંગીન કામ કરી શકાય તે લક્ષમાં લઈ કામ કરવા સૂચના કરી. આ પછી તેમણે દહેગામ મંત્રણામાં પસાર થયેલા નીચેના આશયના બે ઠરાવો રજૂ કર્યા. (૧) શાન્તભૂતિ શ્રી હંસવિજયજી મહારાજના સ્વર્ગવાસ અંગે શોક દર્શાવવા અંગેને. (૨) શ્રી કેશરિયાજી તીર્થ માટે શ્રી શાન્તવિજયજીએ આદરેલા અનશન પ્રત્યે સહાનુભૂતિ બતાવવા અંગેને. આ બે ઠરાવ રજૂ કરતાં મુનિશ્રી વિદ્યાવિજયજીએ ગ્ય વિવેચન રજૂ કર્યું. આજ વખતે મુનિશ્રી પ્રીતિવિજયજીએ પિતાના તરફથી નીચેના આશયના બે વધુ ઠરાવ પેશ કર્યા. (૧) અહીં જે કાંઈ કામ કરીશું તે શાસનને વફાદાર રહીને કરીશું, એવી પ્રતિજ્ઞા લેવા અંગેને. (૨) હવે પછી એવું બંધારણ કરવું કે પંચાંગી પ્રમાણે બાધ ન આવે એવા ઠરાવ કરવા અંગેને. ૧૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી આ પ્રસંગે શ્રી વિજયનેમસૂરિએ પિતાનું મૌન તેડતાં જણાવ્યું કે “આપણે અહીં એકત્ર થયા છીએ તે શાન્તિને માટે, અને એ માટે જ બધાએ પ્રયત્ન કરે. પણ કેઈએ એવો પ્રયત્ન ન કરે જેથી વધારે અશાન્તિ થાય.” - આ પછી મુનિ વિદ્યાવિજયજીએ કેશરિયાજી હાથ ધરેલ કરાવ આગળ ચલાવવા સૂચવ્યું ને કેટલુંક વિશેષ પ્રતિપાદન કર્યું. એ જ વખતે શ્રી વિજ્યવલ્લભસૂરિ ઊભા થયા. શ્રી વિજય નેમિસૂરિએ તે વખતે જણાવ્યું કે “તમે બેઠા બેઠા જ બેલે!” પણ શ્રી વિજયવલ્લભસૂરિજીએ તેને જવાબ આપતાં જણાવ્યું કે “ઊભા થવાથી મને સહુનાં દર્શન થશે.” આ તકે મુનિશ્રી પુણ્યવિજ્યજીએ જણાવ્યું કે, મુનિશ્રી વિદ્યાવિજ્યજીએ જે બે ઠરાવ મુક્યા તે પસાર કર્યા પછી, કોઈપણ ઠરાવ જ્યાં સુધી વિષયવિચારિણી સમિતિ ન નિમાય ત્યાં સુધી હાથ ન ધરવો; એવું અમે દહેગામની મંત્રણમાં નક્કી કર્યું છે, માટે એ વાત પ્રથમ નકકી કરવી જોઇએ.’ મુનિશ્રી હિમાંશુવિજયજીએ આ વાતને ટેકો આપ્યો હતે. શ્રી વિજ્યનેમિસુરિજીએ એ વખતે જણાવ્યું કે “એને કઈ ટેકા બેકાની જરૂરિયાત નથી. આપણે તે જેમ પ્રાચીન પ્રથા પ્રમાણે કામ કરતા આવ્યા છીએ તેમ કરે!” પછી તેમણે શ્રી વિજયસિદ્ધિસૂરિજીને કેશરિયાજી તીર્થ માટે પૂછ્યું. એ વખતે બધા મૌન રહ્યા. પણ મુનિ વિદ્યાવિજયજીએ એ અંગે ટકેર કરતાં કહ્યું: “અહીં જે કંઈ વાતચીત થાય તે બધા મુનિઓ સાંભળવા ચાહે છે, માટે ઊભા થઈને બેલે અથવા ઉતાવળે બેલે!' આ વેળા પંન્યાસ શ્રી રામવિજ Page #107 -------------------------------------------------------------------------- ________________ દિવસ પહેલે યજીએ કેશરિયાજી તીર્થના ઠરાવ માટે કહ્યું કે “જ્યાં સુધી શાંતિવિજયજીએ આદરેલું અનશન શાસ્ત્રીય રીતે છે કે નહીં તે ન જાણીએ, ત્યાં સુધી શું કરી શકીએ ?” - વિદ્યાવિજયજી-જે વખતે ઉદેપુરના મહારાણુ ન્યાય આપતા નથી, પંડયાએ તીર્થને લૂંટી રહ્યા છે, અને એક સાધુ મહિનાપયેતના ઉપવાસ આદરે છે, ત્યારે શાસ્ત્રની ચર્ચામાં વખત ગાળવાને અર્થ શું? એમ શાસ્ત્રનાં પિથાને આવી બાબતમાં આગળ લાવવાનાં ન હોય! - હંસસાગર–શાસ્ત્રોને સ્વચ્છંદી સાધુઓ પિથાં શબ્દ કહીને નિંદે છે, માટે તેમણે તે શબ્દ પાછું ખેંચી લેવ જોઈએ. ચરણવિજયજી–તમે સાધુઓને માટે જે સ્વચ્છંદી શબ્દ વાપર્યો, તે પ્રથમ પાછા ખેંચી લેવો જોઈએ. (આ વેળા વાતાવરણ ગરમાગરમ થયું હતું.) તીર્થવિજયજી–મારવાડમાં શાસ્ત્રને પિથાં કહે છે. સાગરાનંદજી–પેથાં નહિં પણ પિથાં વિજયવલ્લભસૂરિ–ભાઈએ ! આપણે શબ્દોની નિરર્થક તકરાર કરવાને એકઠા થયા નથી. વક્તાને આશય શાસ્ત્રોને ઉતારી પાડવાને નહે. જુદા જુદા વક્તાઓની બોલવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. અને તેથી તેમની પાસે અમુક પ્રકારને શબ્દસંગ્રહ થઈ જાય છે, એથી જોશભર્યા ભાષણમાં તેવા શબ્દ વપરાઈ જાય છે. સાગરાનંદસૂરિ—હા બેલનારો આશય તે ન હતા. પણ સભામાં ઉપયોગ રાખવો જોઈએ. અને તે ઉપગ Page #108 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી આપણે બધાએ પણ રાખવું જોઈએ. | (આ વેળા સાગરાનંદસૂરિજીએ વિદ્યાવિજ્યજી પ્રત્યે જેને એક સ્મિત કર્યું હતું!) | વિજયવલ્લભસૂરિજી–ભાઈ! હવે સમય ન ગુમાવે ! બંને પક્ષના શબ્દો હું પિતે પાછા ખેંચી લઉં છું. એક અવાજ–તમે શા માટે ? વાતાવરણમાં શ્રી વિજયવલ્લભસૂરિજીની આ વિશાલ મનભાવનાએ અજબ છાપ પાડી ને સર્વત્ર શાંતિ સ્થાપન થઈ. આ પછી શ્રી વિજયદાનસૂરિજીએ જણાવ્યું કે “પ્રાચીન વિચારથી કામ લે !” સાગરાનંદસૂરિજી – સમાધાન ન થાય તે હું અનશન કરીશ? આ વિચાર શાસ્ત્રીય છે કે નહિ તે વિચારવું જોઈએ. | વિજયવલ્લભસૂરિજી–પહેલાં વિધ્યવિચારિણી અંગે વિચાર થઈ જાય પછી બીજા વિચાર થઈ શકે. આ વેળા મુનિ શ્રી વિદ્યાવિજયજી ઊભા થયા. તરત ૫. રામવિજયજીએ જણાવ્યું કે “બલવાનું બધાને હેતું નથી. આ માટે મોટા આજ્ઞા આપશે તે બોલશે.” | હેમેન્દ્રસાગરજી–બીજાને બેલતાં અટકાવવાનું ક્યા બંધારણમાં છે? પહેલાં બંધારણ નક્કી કરે ! ૫. રામવિજયજી–પિતાના મેટાની આજ્ઞા લઈને બોલે. વિદ્યાવિજયજી–અહીં સર્વ કેઈને બેલવાને સરખે હક છે. અત્રે સૌ શા માટે આવ્યા છે ? સહુ પિતપતાના વિચારે સ્વતંત્ર રીતે જણાવે! પરંતુ સહુથી પહેલાં વિષયવિચારિણી સમિતિ નક્કી કરે! બંધારણપૂર્વક કામ કરવાથી સંગીન ૧૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ દિવસ પહેલે પરિણામ આવી શકશે. બીજી મહત્વની વિચારવાની વાત એ છે કે આ વીસમી સદીને જમાને છે. મોટી મેટી કોન્ફરન્સ ભરાય છે, ને તેના ઠરાવનું કંઈ પરિણામ આવતું નથી, ત્યારે લેકે તેની ઠેકડી ઉડાડે છે! જ્યારે આપણે તો વ્રતધારીઓ છીએ. એટલે આપણું ઠરાવને અમલ ન થાય તે આપણું બીજ વ્રતમાં દોષ લાગે. માટે ઠરાવો ભલે થોડા થાય પણ અમલ થાય તેવા કરવા અને તે ઠરાવોને અમલ થાય માટે એક સત્તા ઉત્પન્ન કરવી જોઈએ. જો એમ ન થાય તો આપણા ઠરાવની કિસ્મત કેડીની પણ નથી. તીર્થવિજ્યજી–સંમેલન કોને કહેવાય છે? સંમેલન બે પ્રકારનાં થાય છે. એક દ્રવ્યસંમેલન અને બીજું ભાવ સંમેલન. ફક્ત મળવું તેનું નામ દ્રવ્યસંમેલન છે. જ્યારે હૃદયથી મળવું તેનું નામ ભાવસંમેલન. હું મેટે છું એવી ભાવના રાખવાથી તે આ દ્રવ્યસંમેલન જ થશે. કૃપા કરી બધા મુનિઓ મળ્યા છે, તે પિતાની મલીનતા છોડીને મળો તે સારું. આ પછી શ્રી વિજયનેમિસૂરિજીએ શ્રી સાગરાનંદસરિજી સાથે કાંઈક ગુપ્ત વાત કરી અને થોડું મૌન વ્યાપ્યું. સાગરાનંદસૂરિજી—અનશનને પ્રશ્ન શાસ્ત્રીય છે કે નહીં, તેને વિચાર કર્યા વગર ઠરાવ કેમ કરાય ? વિજયવલ્લભસૂરિજી—વિષયવિચારિણી સમિતિ નીમવાને સહુ વિચાર કરી લે ! આપણને બધાને નિમંત્રણ કર્યું છે ને સર્વ ગવાળાને બેલાવવાની ઉદારતા કરી છે, તો જે વાત સર્વસંમત હોય તે જ અહીં કાઢવી જોઈએ. પરંતુ આપણે ૧૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી શાસ્ત્રાર્થ કરવાને અહીં એકઠા થયા નથી. શાસ્ત્રાર્થ કોણ જાણે છે. આપણે કેટલાંક એવાં આચરણ કરીએ છીએ, જે શાસ્ત્રમાં કહેલ નથી. અને કેટલીક વાતે શાસ્ત્રમાં કહેલ છે, તે પણ કરતા નથી. બધાએ પીળાં વસ્ત્ર પહેરવાં જોઈએ, છતાં હું પીળાં વસ્ત્રો પહેરું છું, મારા શિષ્ય સફેદ પહેરે છે. એજ રીતે બીજી બાબતોમાં છે. માટે આપણે જે રૂઢિઓ ચલાવી છે, તે રૂઢિઓનું આપણે જ પરિવર્તન કરી શકીએ. આ મંડલી શાસ્ત્રાર્થને માટે નથી. સહુને અનુકુળ વાત કાઢે ! વિદ્યાવિજ્યજી—યથાર્થ છે. સાગરાનંદજી–રામવિજયજી શાસ્ત્રાર્થ માટે કહેતા નથી; પરંતુ શાસ્મસંમત છે કે નહીં તેને નિર્ણય કરવાનું કહે છે. - પુણ્યવિજથજી–જ્યાં સુધી વિષયવિચારિણી સમિતિ ન થાય ત્યાં સુધી આગળ કામ ન ચાલવું જોઈએ. વિદ્યાવિય–આ બાબત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. મેઘવિજયજી –જયાં સુધી વિઠ્યવિચારિણી સમિતિ ન થાય, ત્યાં સુધી બધું નકામું છે. રંગવિમલજી-કેઈપણ કડાકૂટની ચર્ચામાં કેઈ નાના સાધુની સત્તા નહીં હેવી જોઈએ. શાસ્ત્રાર્થની બાબતમાં ભલે. હોય. અમે ભૂલી જઈએ તે સાગરજી–સૂરિજી–મેટા બેલી શકે છે. આપણે તે બધા જર્મનીના જોદ્ધા છીએ. વિજયવલ્લભસૂરિજી આપનું નામ રંગ છે તે રંગમાં ભંગ ન પાડવો જોઈએ. આપણે તે બધા ક્ષમાશ્રમણ છીએ. આજકાલના નવજવાના વિચારો નવીન છે તેઓ ન બેલે ૧૬ Page #111 -------------------------------------------------------------------------- ________________ દિવસ પહેલે પરંતુ તેથી અટકવાના નથી, માટે આ નવજવાનોને ભવિષ્યમાં સુધારવાને માટે વિષયવિચારિણી સમિતિ નીમવી જોઈએ. મહેરબાની કરીને સર્વ મુનિમંડળમાંથી એ સમિતિ નીમાવી જોઈએ. વિજયનેમિસૂરિજી—આપ બેસે! વિષયવિચારિણી સમિતિની કોઈ જરૂર નથી. આપણે ઉત્સાહભંગ થવાનું કોઈ કારણ નથી. આવતીકાલ પર રાખે ! તીર્થવિજયજી–હવે જવા માટે આજ્ઞા આપે ! વિજયવલભસૂરિજી–સંમેલનમાં ક્યારે આવવું તેને સમય નિશ્ચિત થવો જોઈએ. સિદ્ધિમુનિજી-–વિષયવિચારિણી સમિતિ તો આજે જ થવી જોઈએ. (આ પ્રસંગે ક્યા સમયે આવવું, તે અંગે ડી વાર વાતચીત ચાલી હતી.) વિજયનેમિસુરિજી–સહુને અનુકુળ સમય હોય તે મને અનુકુળ છે. | વિજયવલ્લભસૂરિજી–એકથી ચાર વાગ્યા સુધીનો સમય રાખે ! જ એક પ્રશ્નને નિર્ણય કરીશું, તે આઠ દિવસમાં આઠ પ્રશ્નોને તે નિર્ણય થશે જ. વિજયનેમિસૂરિજી–ફાગણ વદ ત્રીજનું સંમેલન ભરવું એમ લખ્યું છે, પણ પુરા કરવા સંબંધી કાંઈ લખ્યું નથી. સમિતિ કે કમિતિ ગમે તે રીતે કામ થાય તે જોવું જોઈએ. માણેકમુનિજી—સવારે પાંચ સાત આગેવાન સાધુએ ભેગા થઈને નિર્ણય કરે તે આપણને મહેનત ઓછી પડે. ૧૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી વિજયનેમિસૂરિજીએ આ પછી શાસનના હિત અંગે ઊંચા શબ્દથી સૂચના કરી હતી, અને સર્વે આદીશ્વર ભગવાનની જય બોલાવી આવતી કાલે એક વાગે મળવા માટે વિખરાયા હતા. આમ સંમેલનના પ્રથમ દિવસની પૂર્ણાહુતિ થઈ હતી. સારાંશ મુખ્યત્વે આજે બે મુદ્દા પર ચર્ચા ચાલી. વિધ્યવિચારિણ સમિતિ નીમવી કે નહીં, તેમ જ અનશન શાસ્ત્રીય કે અશાસ્ત્રીય. બેમાંથી એકેને પદ્ધતિસર નીવેડે ન લાવી શકાય. સંમેલનમાં હાજર થવાનો સમય નક્કી કર્યો, તેટલા પૂરતું કામકાજ થયું ગણું શકાય. પ્રકીર્ણ બનાવે દહેગામ મંડળી પૈકીના તપસ્વી મુનિ શ્રી નરેન્દ્રસાગરજીએ કેશરિયાજી તીર્થને સતિષકારક નિકાલ ન આવે ત્યાં સુધી અનશનની પ્રતિજ્ઞા લીધી. Page #113 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસ ફાગણ વદ ૪, સમવાર તા. ૫, માર્ચ, ૧૯૩૪ રાજનગરમાં મુનિ સંમેલનની મંત્રણાને આજે બીજો દિવસ હતે. ગઈ કાલે નિશ્ચિત કરવામાં આવેલ સમય મુજબ, એકથી ચાર વચ્ચે ચર્ચા ચાલવાની હેવાથી, સાધુઓ ધીરે ધીરે પિતાની નિયત ટુકડીઓમાં મધ્યાહ્ન પછી ત્યાં પહોંચી ગયા હતા. જે વખતે ૧-૩૦ નો સમય થયો હતો. એનું એ જમાન લગભગ દેઢ વાગે સર્વે ખાસ મંડપમાં હાજર થઈ ગયા હતા; છતાં આજે પણ ગઈ કાલ જેવું જ મૌન વ્યાપેલું હતું. દિવાલ પર લટક્તી ઘડિયાળ બતાવતી હતી કે એકત્ર થયાને પા કલાક વીતી ગયો છે, છતાં ગઈ કાલની જેમ કોઈ મૌન તેડવાને તૈયાર ન હતું! પંદર મીનીટની વીસ ને ત્રીસ મીનીટ પણ થતી આવતી હતી. શ્રી લબ્ધિસૂરિજીની પહેલ અડધા કલાક સુધી અત્રુટ મૌન રહ્યા પછી, ગઈ કાલે જેમ શ્રી વિજયવલ્લભસૂરિજીએ બેસવાનું મંગળાચરણ કર્યું હતું, એમ આજે અડધા કલાક્ના મૌન પછી શ્રી વિજયલબ્ધિસૂરિજીએ મૌન તેડવું, અને જણાવ્યું કે * Page #114 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી “ દરેક મહાત્માએ પેાતાના ખીન્ન વિચારેને દૂર કરવા અને એવા જ વિષયા લેવા કે જેમાં મતભેદ ન હોય. પ્રાચીન કાળમાં મુનિસંધ કષાયાને જીતી રહ્યો હતા; તે સ્થિતિ ઉપર આપણે પણ આવવું જોઇએ. આપણાં જીવન ચાર ભાવનાથી ઓતપ્રાત થવાં જોઇએ. આપણે અહીં શાસ્રને લગતા વિષયે જ ચર્ચવા જોઇએ, અને સર્વે આચાર્યાં મળીને એ પસાર કરે. જગત વાટ જોઇ રહ્યું છે કે આ મુનિએ શી વસ્તુ બહાર પાડે છે! મુનિસંમેલન શિથિલતાને દૂર કરવા માટે છે, માટે દરેક પૂજ્ય આચાર્યા, ઉપાધ્યાય, પન્યાસા અને પૂજ્ય મુનિવરાને માન્ય હેાય તે જ ઠરાવેા પાસ કરવા.” વિ. વિ. સમિતિની ચર્ચા કરા ! આ પછી ૧૦ મિનિટ સુધી મૌન વ્યાપ્યું હતું. ત્યારબાદ શ્રી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યુ કેઃ— વિવિ॰ સમિતિનેા વિચાર આના ઉપર રાખેલા છે. જો હું ભૂલતા ન હેાઉં" તા, કાલે એવા નિર્ણય થયા હતા કે આજે વિષય વિચારિણી સમિતિનું કામ હાથ ધરવામાં આવશે. માટે બધા મુનિઓને એ ઉપર જ વિચાર પ્રગટ કરવા દે. વિષય વિચાણિી સમિતિની વ્યાખ્યા સહુ જાણે એવી છે કે જે વિષય રાખવામાં આવે તે એના ઉપર સર્વે મહાત્મા પેાતાના નિર્ણય કરી લે.” '' છે. એની મતલબ ચુટાયેલા આવે. એક સાધુ——વિ વિ॰ સમિતિથી કામ કરવું કે પ્રાચીન પતિથી કામ કરવું એને વિચાર કરી લેવા જોઈએ. (પ્રીતિવિજ્યજીએ આ વખતે શાસનને વફાદાર રહેવાની સૂચના કરી હતી. નેમિસૂરિજીએ તેમને બંધ રહેવા જણાવ્યુ હતું.) ૨૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ દિવસ બીજે રંગવિમળ–કાલે વિષય વિચારિણી સમિતિ કરવી કે ન કરવી એ આજ ઉપર રાખ્યું હતું. પ્રાચીન પદ્ધતિ કયાં છે? વલભસૂરિજી—વિ. વિ. સમિતિ વિના ચાલી શકતું હશે? એને નિર્ણય આજે થઈ જાય તે ઠીક. વિ. વિ. સમિતિ એ નવી પદ્ધતિ છે, એટલા માટે જ એને સ્વીકાર ન કરે એ ઠીક નથી. આપ બધા ટેબલ લઈને બેઠા છે; એ શું પ્રાચીન પદ્ધતિ છે? આપણે સમાજની સાથે રહેવાનું છે, એથી નવીન પદ્ધતિ અંગીકાર કરવી જોઈએ. એ તે કઈ પણ કહી શકે તેમ નથી કે આપણે સમાજની તરફ લક્ષ ન આપવું. માફ કરજો! આજકાલની પરિસ્થિતિ જોતાં બધા ગચ્છ અને સમુદાય વચ્ચે એક દેરીમાં બાંધે એવી, ફક્ત એક જ વસ્તુ રહી છે, અને તે દેવ. બધાના દેવ એક છે. જ્યાં ગુરુ અને ધર્મનું નામ આવે છે ત્યાં કેવી દશા થાય છે, એ કેઈથી અજાણ્યું નથી. વિ. વિ. સમિતિ વિના નિમંત્રણ આપ્યું, બેલાવ્યા; એ બધું શું કામનું?” રંગવિમળજી–પ્રાચીન પદ્ધતિ શી હતી, તે જાણવા લેકે ચાહે છે. વલ્લભસૂરિજી–સવાલ જવાબની જરૂર નથી. (થોડી ક્ષણો માટે પાછું મૌન) થોડી વારે વિજયનેમિસુરિજીએ વિજયવલ્લભસૂરિજીને બોલવા કહ્યું. એના જવાબમાં વિજયવલ્લભસૂરિજીએ કહ્યું કે મારા જે વિચાર હતા, તે મેં અહીં જણાવી દીધા છે.' આ વખતે શ્રી વિજયનેમિસુરિ થોડું બેલ્યા, પણ બરાબર સંભળાયું નહિ. પછી તેમણે જણાવ્યું કે “કેટલા વિષય ચર્ચવા Page #116 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી તેને વિચાર કરવો જોઈએ. નિર્ણયને નહિ.” રંગવિમળજી–આવા શબ્દમાં ચાર વાગશે. પ્રાચીન કાળની પદ્ધતિ સમજાવે તે ખરા ! જુની પદ્ધતિ તે આપે સમજાવવી જોઈએ. (પરંતુ એ સંબંધી કોઈ તરફથી કોઈ ખુલાસે થશે નહિ) ગમે તે પદ્ધતિ છે, પણ કાર્ય કરે ! નેમિસુરિજી–પ્રાચીન કે અર્વાચીન ગમે તે પદ્ધતિ લે! આપણે તે કામ કરવું છે. સામે પ્રશ્ન કરશે તે એને અંત નહિ આવે. ભેગા થઈને નિર્ણય નહિ કરીએ તે છાપાથી શું થવાનું હતું? ચાલે! જે વાત મુદ્દાની છે તેને નિર્ણય થાય તે સારું. આ તે નકામે કાળ વીતે છે. ભાઈઓ ! મારી તે આ સૂચના માત્ર છે, આપણા સાધુઓમાં જે વાત થાય તે બહાર ન પડવી જોઈએ. (શ્રી વિજયનીતિસૂરિજીએ આ બાબતને ટકે આ.) નેમિસૂરિજી—કાઈ ગચ્છ યા સમુદાયને અન્યાય ન મળવા જોઈએ, એ સહુની ઈચ્છા છે. રંગવિમળ –પાંચ આચાર્યો મળીને કરી લો ને? વલ્લભસૂરિજી–નિર્ણય ન થઈ જાય કે કેવી રીતે કામ લેવું; તે પછી શું બની શકશે? દરેક ગચ્છના બે પ્રતિનિધિ લો ! શ્રી નેમિસુરિજી અને સાગરાનંદસૂરિજીએ વચ્ચે એક છીંકણીની ડબી રાખી હતી, જેમાંથી બને છીંકણું સુંઘતા હતા, તે સુંઘતાં સુંઘતાં શ્રી વિજયનેમિસુરિજીએ જણાવ્યું: “પ્રતિનિધિ દરેક Page #117 -------------------------------------------------------------------------- ________________ દિવસ બીજે સમુદાયના બબ્બે લેવા. પછી પાંચ કે પચ્ચીસ થાય એના ક્યાં ઉચાટ છે?” (આ વખતે ઉપાધ્યાય શ્રી દેવવિજ્યજીએ કાંઈક સૂચના કરી હતી.) | નેમિસુરિજી—એમાં મતલબ એવી છે કે વિ. વિ. સમિતિ થયા પછી પણ કોઈના મનમાં ન રહે કે મારા વિષય બાકી રહી ગયા. ઉ૦ દેવવિજયજી–હા, કે ના, નિર્ણય કરે ને? નેમિસુરિજી–જેમાં કોઈને મતભેદ ન હોય એવા ઠરાવો પહેલા પાસ કરવા. ઉ. દેવવિજયજી –સમિતિ તે થવી જોઈએ. નેમિસુરિજી—વિ. વિ. સમિતિ નીમવી એમાં મત લેવામાં જુદા જુદા ભાગ પડશે. હર્ષસૂરિજી–(ઊંચેથી બોલતાં) સમિતિ વિના બધાને ન્યાય કેમ મળે ? (આ વખતે બે તદન નાના સાધુએ ઊભા થયા, જે જોઈને ભારે હસાહસી થઈ રહી.) માણિક્યસિંહસૂરિજી –શી રીતે કામ કરીએ તે આપ બોલે ! નેમિસૂરિજી– હું કાંઈ ના પાડતું નથી. સાગરાનંદસૂરિજી—વિષ કાત્યા પછી કંઈનું કંઈ તે કરવું જ પડશે. પં. રામવિજ્યજી–જે વિષય ચર્ચવા તે બહુમતિએ કે સર્વાનુમતિએ પાસ કરવા તેને પણ નિર્ણય કરવું જોઈએ. Page #118 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પ્રમુખપદની ચર્ચા એક સાધુ–પણ કરે કોણ ? એક નાયકની જરૂર છે. નાયક વગર કામ કેમ થાય? એક પ્રમુખ કરવો જોઈએ. સભાના નાયકની વાત થવી જોઈએ. તે સિવાય નિર્ણય કેમ આવે? પ્રીતિવિજયજી—આવી સામાન્ય વાતને નિવેડે ન આવે એ બહુ શરમની વાત છે. (થેકડીવાર મૌન. એ વખતે શ્રી વિજયનેમિસુરિ અને સાગરાનંદસૂરિજી વચ્ચે ખાનગી મંત્રણું ચાલી. સવા બે વાગતાં કેટલાક સાધુઓ અકળાઈને ઊભા થયા ને ફરવા લાગ્યા.) લબ્ધિસૂરિજી–બધામાંથી બે બે પ્રતિનિધિઓ લેવામાં પણ, વિષયો લેવામાં મતભેદ પડશે. એટલે જે વિષય શાસ્ત્રીય નથી તેમાં બહુમતીથી કામ કરવું ને બાકીના ફેંકી દેવા. અને જે જે શાસ્ત્રીય વિષય છે તેમાં બહુમતીની પણ જરૂર નથી. માણિક્યસિંહસૂરિજી—આ વિષયે શાસ્ત્રીય છે કે નહિ, એને નિર્ણય કેણ કરે ? લબ્ધિસૂરિજી–આચાર્ય, ઉપાધ્યાયે કે પંન્યાસ હોય તે. પં. રામવિજયજી–જેમાં જે આગેવાન હોય તે આગળ આવે. આપણે સમિતિ બમિતિનું નામ રાખીને કરવું છે શું ? કામથી કામ છે. ( ત્યાર પછી એમની અને સાગરાનંદસૂરિજીની વચ્ચે મંડળ અને સમિતિ સંબંધી ચર્ચા ચાલી) સાગરાનંદસૂરિજી–પાંચ આગેવાનોએ ખાનગી વિચાર કરે હેય તે જુદો ઓરડે છે. ૫. રામવિજયજી –ચાર હોય કે પાંચ, એ કંઇ મુખ્ય નથી. Page #119 -------------------------------------------------------------------------- ________________ દિવસ બીજે (આ ચર્ચા પછી સમુદાયના નામે લખવાની વાત થવા લાગી.) ૫. રામવિજયજી–લાવોને નામ હું લખું. દયાવિજયજી–અમારા વૃદ્ધિચંદ્રજીના ચતુરવિજયજી પન્યાસ તરફથી શ્રી વિજયનેમિસુરિ કરે તે કબૂલ છે. (પરંતુ આ વખતે શ્રી વિજયનેમિસુરિજીએ એમને રોક્યા.) હર્ષ સૂરિજી–આ વાત પ્રમુખ માટે થાય છે કે બીજી ? નેમિસૂરિજી–ભાઈ! પ્રમુખની વાત જ નથી.. નીતિસૂરિજી–એક ગુરુને ત્રણ ચેલા હોય ને ત્રણેના રાગ જુદા હોય તે ત્રણેનાં નામ લખે. નેમિસૂરિજી–ચાર હોય તે ચાર લખવા જોઈએ. લખે, એમાં મારે વાંધો નથી. પણ જે કામ કરવું હોય તે પાર પાડે ને ? એક સાધુ–આપણે એક છીએ એમ નથી, કારણ કે મંડપમાં જુદા જુદા પ્રવેશ કર્યો નથી. તેમ જુદા છીએ એમ પણ નથી, કારણ કે દરેકે પોતપોતાના આગેવાનની સાથે પ્રવેશ કર્યો છે. એક સાધુ–આ સભા મૂખની નથી તેમ ડાહ્યાની પણ નથી. આપણાં કરતાં તે શ્રાવકમાં શાસનની લાગણું વધુ છે; જેઓ ૨૪ કલાક ધર્મ નથી કરતા તેમનામાં આટલી લાગણી છે તે પછી આપણામાં કેટલી હોવી જોઈએ ? નાના મેટાને સરખે ન્યાય વિદ્યાવિજયજી–હમણાં જે વાત આપણું સમક્ષ મુકવામાં આવી છે તે વિચારણીય છે. જુદા જુદા ગચ્છાએ અમુકને હક્ક આપી દીધા છે એમ તે નથી. નાનામાં નાને સમુદાય પણ તેવા જ હક્કો રાખી શકે છે કે જેટલે મેટે રાખે. જેટલા મેટા તેટલા નાના. એટલા માટે બધાને ન્યાય મળે તેમ કરે! Page #120 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી એક સાધુ–કાલે પ્રવેશ કરતાં એક ગ્રુપમાં પ્રવેશ કર્યો ન હતે. જુદા જુદા ગ્રુપમાં પ્રવેશ કર્યો હતે. કેણ કેના તરફથી? વલ્લભસૂરિજી–આ બધા મહાનુભાવ જેમની સાથે આવ્યા, એવા તે ત્રણ ભેદ હતા. સિદ્ધિસૂરિજીના પક્ષના એક સાધુ–અમારી તરફથી શ્રી વિજયસિદ્ધિસૂરિજી. નેમિસુરિજી–અમારી તરફથી હું, તમારી તરફથી કોણ? એક સાધુ–(વલ્લભસૂરિજી પ્રતિ) છાપામાં તમારી તરફથી વિજ્યનીતિસૂરિજી નિમાયાના સમાચાર મળ્યા હતા. વલભસૂરિજી–એ તે દહેગામ સમિતિને માટે વાત હતી, મહાસંમેલનની નહિ. ૫. રામવિજ્યજી–અહીં સમાચારી–મુહપત્તિની વાત કરવાની નથી. જેમ દહેગામવાળાઓએ નીતિસૂરિજી દ્વારા શેઠ ઉપર કાગળ લખાવ્યું તેમ બધું કામ નીતિસૂરિજીને સેંપી દેતા હોય તે સારું. બે વાગ્યા છે માટે બે પ્રતિનિધિ લક્ષણવિજયજી–બે વાગ્યા છે માટે બે આમ, બે આમ ને બે આમથી પ્રતિનિધિઓ લે! રંગવિમલજી—દરેક સમુદાયના બબ્બે પ્રતિનિધિઓ હેય તે સારું નેમિસુરિજી—ગમે તે રસ્તે કાઢો. વલ્લભસૂરિજી—વિષય વિચારિણી સમિતિ નીમે છે જે વિશે ચર્ચવા હેય તે નક્કી થાય. Page #121 -------------------------------------------------------------------------- ________________ દિવસ બીજે નેમિસૂરિજી—જેને કોન્ફરન્સમાં સબજેકટ કમિટી કહે છે. તમે બહુ દેશમાં ફર્યા છે માટે જાણે છે. વલ્લભસૂરિજી–બધાની કૃપા. અમુક કાર્ય માટે આપણને અહીં બોલાવ્યા છે તેને ખુલાસે થવો જોઈએ. નેમિસૂરિજી–એજંડા થાય એવું આપણે ત્યાં છે કે? ૫. રામવિજયજી–આજે જૈન મુનિઓ જગે જગે ભાષણ આપી રહ્યા છે અને જૈન ધર્મની અવગણના કરી રહ્યા છે. વ્યક્તિગત ટીકા ન જોઈએ. | હિમાંશવિજયજી–ભાઈઓ! સંમેલનમાં ખાસ ધ્યાન રાખવું કે આપણું પ્રવચનમાં ક્યાંય વ્યક્તિગત ગુણદોષની વાત તે નથી આવતી ? દરેકે આને ઉપગ રાખવો જોઈએ. લલિતસાગરજી–સ્પષ્ટતયા આક્ષેપ થઈ રહ્યા છે. આવા હડહડતા આક્ષેપ કેમ સહેવાય ? મેટા મેટા વ્યાખ્યાનો કરનારાઓ આવી ભૂલ કરે એ કેવું ખરાબ કહેવાય ? પં. રામવિજયજીકની આજ્ઞાથી બોલે છે ? ઉ. દેવવિજયજી–એક ગ્રુપમાં આવ્યા એટલે બધા એક છે. એક સમુદાયના છે એવું કંઈ નથી. એક મંદિરમાં મળ્યા એટલે એક ન કહેવાય. પ્રીતિવિજયજી –મારી ભાષા જેરની છે. વલ્લભરિજી મહારાજને નમ્રપણે વિનવું છું કે તમે પણ નામ આપો. વર્તમાનપત્રો સામે વિરોધ. પં. રામવિજયજી–અમે શબ્દો ન બોલવા સારા છે એ વાત સાચી છે, પણ વસ્તુસ્વરૂપને માટે કઠેર શબ્દો આવે તેમાં વાંધો નથી. આ સભામાં જે વાત થાય તે પામાં મુકાવી ન જોઈએ Page #122 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી અને મુકવી હોય તે નગરશેઠ મારફતે છાપામાં લખાય એમ ન થાય તે પરિણામ સારું ન આવે. વિદ્યાવિજ્યજી–જે સાચા વિચારે આપણે પ્રગટ કરાવવા હોય તે અહીં રિપોર્ટરને બેસાડવા જોઈએ. લલિતસાગરજી–આ સભાની વાત બહાર ન જાય તે માટે કમીટી નિમાવી જોઈએ. . (આ માટે કેટલીક ચર્ચા ચાલી.) ૫. રામવિજયજી–નગરશેઠની સહીથી બહાર પડે તે સાચું, એવું પત્રોમાં પ્રગટ કરવું જોઈએ. હેમેન્દ્રસગર–આવો ઠરાવ પણ વિષયવિચારિણું સમિતિ વગર ન થાય. નગરશેઠ સાથે ચર્ચા. આ વેળા નગરશેઠ અંદર આવ્યા હતા. આ વખતે પણ ચાર વાગ્યા હતા. રામવિજયજી મહારાજે આ પ્રસંગે કેટલુંક વિવેચન કરતાં છાપાઓમાં વાત ન આવવી જોઈએ તે સમજાવ્યું. નગરશેઠે કહ્યું કે હું પણ એ કહેવાનું હતું કે હું જાહેર કરીશ કે છાપાઓમાં જે સમાચાર આવે તે પ્રામાણિક માનવા નહિ.” પં. રામવિજયજી—એમ નહિ, પણ સંમેલન સંબંધી નગરશેઠની સહી સિવાય જે બહાર પડે તે અપ્રમાણિક માનવા. તાર અને પત્ર. નગરશેઠ–એક તાર આવ્યું છે તે સંભળાવું. નેમિસુરિજી—કાંઈ જરૂર નથી. - - - Page #123 -------------------------------------------------------------------------- ________________ દિવસ બીજે વિદ્યાવિજયજી—જે એમાં સંમેલનને કાંઈ લાગતું વળગતું હેય તે તે પ્રગટ કરવું જોઈએ. (આ પછી વિજયનેમિસૂરિજીએ શેક સારાભાઈ ડાહ્યાભાઈ તરફથી આવેલે તાર કહી સંભળાવ્યું. આ પછી શ્રીમાન નગરશેઠે શ્રી શાંતિવિજયજી તરફથી આવેલે પત્ર વાંચી સંભળાવ્યો હતો, જેને અંગે થોડી ચર્ચા પછી બધા મૂળ વિષય ઉપર આવ્યા. પં. રામવિજયજીએ ગ્રુપના પ્રતિનિધિની સૂચના કરી.) ચરણવિજયજી–ગ્રપમાં જુદા જુદા સમુદાય છે. આપણને સહકાર આપવા મળ્યા એટલે આપણા ભેગા થઈ ગયા એવું કહી આપ ઉલટું ભંગાણ પાડવા ચાહે છે. હૃદયસ્પર્શી વિવેચન. નેમિસૂરિજી –બહુમતી, સર્વાનુમતી કે ગમે તે રીતે પણ કંઈ નિર્ણય કરે જોઈએ. લેખ લખાઈ ગયો છે. હવે તે “ઇ” લખાય તે દીકરી ને “ઓ' લખાય તે દીકરે; એટલું જ થવાનું બાકી છે. આ પછી તેમણે લગભગ અર્ધો કલાક સુધી એક હૃદય સ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે – આજે દુનિયામાં નજર કરે કે ક્રિશ્ચિયન ધર્મને પ્રચાર કરવા માટે જર્મન, કાન્સ વગેરેના લોકો લાખો કરે પડ આપે છે અને તેમના પાદરીઓએ ધર્મને પ્રચાર કર્યો છે. અમારા ઘંઘામાં કાઈ નહતું, પરંતુ આજે ત્યાં પણ કારખાનું ખુલ્લું થયું છે. - “આપણે અહીં કેનું રાજ્ય છેવાનું છે કે કેને ગાદીએ બેસવું છે? સંપમાં સુખ છે, કુસંપમાં નહિ. જે આજે Page #124 -------------------------------------------------------------------------- ________________ કાવાહી આપણે ઘેાડી બાબતમાં મળીશું તો દશ કે પંદર વર્ષ પછી એવા વખત આવશે કે એક પાત્રામાં સાથે બેસવું પડશે. આજે એલવિહારી કે એકલવિહારી કાઇના ઉપર અહીં ટીકા કરવાનું સ્થાન નથી. યાદ રાખા કે સંપ ત્યાં જપ છે. મનચૈાં વચ્ચેજ જર્મન્થેનું મહાત્મનઃ આપણને એક બીજાને લેવું દેવું શું છે? આ બધું કેવળ વાતા સિવાય ખીજું શું છે ? હું તમને ગાળેા દઉં, તમે મને ગાળેા ! ! વાણિયા કહેશે કે બને ગધેડા છે. માટે વાતાવરણને પહેલાં શાંત કર।. હક્ય પવિત્ર કરી. એ સિવાય વિષય શા કામના ’ rr આ પછી તેમણે કેટલાંક મનનીય દૃષ્ટાંત આપ્યાં હતાં અને જણાવ્યુ` હતુ` કે ‘ આમાં કાઈના વિચાર નથી કે તુ' માટા થાઊઁ. તમે યત્કિંચિદ પણ એવુ પશુ એવું સમજશે। નહિ. "ક્રમ વિદ્યાવિજય ! ખરું કહું છુ કે ખાટુ કહું છું ? વિદ્યાવિજયજી—જી મહારાજ ! બરાબર છે. હૃદય શુદ્ધ થાય તે અધુ સારું થાય. નેમિસૂરિજી—હૃદય પવિત્ર કરા! આ સાથે નેમિસૂરિજીએ પાતાની વાતની પુષ્ટિમાં એક શેઠની નિદ્રાનુ અને પછી બીજા ઉદાહરણો આપ્યાં. લબ્ધિસૂરિજી—હવે નામે લખાવે ! નેમિસૂરિજી—અરે ભાઈ! નામામાં શું? હૃદય શુદ્ધ કરા નહિતર નામાથી કંઈ નથી. ત્યારબાદ સમય પૂરા થતાં સહુ વિખરાયા હતા. પેન્ડેલ છેડી જતાં શ્રી વિજયનેમિસૂરિજીએ શ્રી વિજયનીતિસૂરિજીને અને શ્રી વિજયવલ્ભસૂરિજીને ખેાલાવ્યા અને તરત જ વિદ્યાવિને ૩૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ દિવસ બીજે બેલાવ્યા ને એક ઝાડ નીચે લગભગ એક કલાક સુધી વાતે કરી. ત્યારબાદ લેકસમૂહના જયધ્વનિ વચ્ચે તેઓ પોતપોતાના સ્થાને ગયા. સારાંશ આજનો દિવસ પણ લગભગ કંઈ પણ કાર્ય કર્યા સિવાય જ વ્યતીત થયો. વિષય વિચારિણી સમિતિ નીમવા અંગેની અને વર્તમાન પત્રમાં પ્રગટ થતા સમાચાર પરના અંકુશ અંગેની ચર્ચાઓ ખાસ થઈ, જેમાં એકમતીથી કંઈ પરિણામ કે નીવેડો ન આવ્યો. પ્રકીર્ણ જેન તિ સાપ્તાહિકના વધારાએ સહુનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. ઉત્સુક જૈન જગત આ વધારાઓ ઉપર દરેડ પાડતું હતું. પળે પળે અને શેરીએ શેરીએ વધારાઓ વેચાતા હતા અને ખૂબ રસપૂર્વક વંચાતા જેવાતા હતા. ૩૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ દિવસ ત્રીજો ફાગણ વદ ૫, મંગળવાર તા, ૬ માર્ચ, ૧૯૩૪ ગઇ કાલના શ્રી વિજયનેમિસુરિ અને દહેગામ મંડળીના નાયકના મેળાપે વાતાવરણમાં અનેક જાતના તર્ક વિતર્ક થતા હતા. આજે લગભગ ૧–૧૦ મિનિટે ત્રણે ગ્રુપના સાધુએ આવી ગયા હતા. આગળ બેઠેલ સાધુએ ટેબલ રાખી, તે ઉપર કાગળ પેન્સીલ રાખી, મૌન ધારણ કરી પિતાની શાંતિમાં વધારો કરતા હતા. દહેગામની ટૂકડી સિવાયની ટૂકડીઓમાં દશ વર્ષની અંદરના કેટલાક નાના નાના સાધુઓ પિતાના મોટા સાધુઓની આગળ બેઠા હતા. મુનિસંમેલનના પંડાલમાં પ્રવેશ કરતાં પહેલાં કેટલીક ભક્ત શ્રાવિકા બહેને એ બધા મુનિઓને અક્ષતથી વધાવી લીધા હતા. સવા વાગે કાર્યને પ્રારંભ થયો હતો. વિદ્યાવિય–આ બે દિવસમાં શું કાર્ય થયું છે તે આપણુથી અજાણ્યું નથી. ગૃહસ્થ ત્રણ દિવસમાં કેન્ફરન્સ પૂરી કરે છે, ત્યારે આપણે ત્રણ દિવસમાં શું કર્યું ? કાલે પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ મહારાજે ઉપદેશ આપ્યો હતો, તે આપને ધ્યાનમાં હશે. તેમના ઉપદેશનો મુદો એ છે કે આપણે જે રીતે પ્રેમમાં રંગાઈએ, એમ કરીએ. મારી સહુને પ્રાર્થના છે કે આપણે એક માર્ગ કાઢી જગતને બતાવી આપીએ કે અમને લડાઈ કરતાં અને મળતાં પણ આવડે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ દિવસ ત્રીજો પરમાત્મા મહાવીર દેવના શાસનની પ્રભાવના માટે આપણે બધા ભેગા થયા છીએ. આપણું કામ સરળ થાય તે માટે મને વિચાર થયો કે જે કારણએ આપણામાં બગાડ કર્યો છે તે કારણોનાં મૂળ શોધીએ નહિ, ત્યાં સુધી ઉપરના મલમપદાથી કાંઈ કાર્ય થવાનું નથી. સહુથી પહેલામાં પહેલી વસ્તુ એ છે કે આપણામાં જે છિન્નભિન્નતા થઈ ગઈ છે તેમાં સુધારો કરવા જોઈએ. આપણું અગ્રેસર એક મંડળી નીમવી જોઈએ અને તેને લગતું બધું કાર્ય આપણે તેને સેંપી દેવું જોઈએ. ટૂંકામાં જેમ શાંતિ થાય તેમ જલદી ઉપાય જવા જોઈએ. નેમિસુરિજી–વસ્તુના નિર્ણય માટે પાંચ, પચાસ કે સેની એક મંડળી નીમીએ, જે રસ્તો કાઢે. માણેકમુનિજી–બરાબર વાત છે. સિંહસૂરિજી–મને યોગ્ય લાગે છે. માણિક્યસિંહસૂરિજી–લે ભાઈ ! બધાને ગ્ય લાગે છે. હવે વિચાર કરી લે ! વિષયે કહી દે ! વિદ્યાવિજયજી–સાધુઓની કમિટી અથવા મંડળી નક્કી કરે તે વધારે ઠીક. મને લાગે છે કે સહુથી પહેલાં નામે લખાય તે વધારે સારું નેમિસુરિજી—નામ શી રીતે આપવાં? વિદ્યાવિજયજી–મને લાગે છે કે કેઈ સમુદાયને ખોટું ન લાગે કે મને અન્યાય મળ્યો છે; માટે બધાને ઠીક લાગે તેમ કરવું જોઈએ. નેમિસૂરિજી––કેમ ભાઈ! નામ કેમ લખવાં ? રંગવિમલજી–આપ લખતા જાઓ! મહેતાજીને કહેવાની Page #128 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી જરૂર પડે એમ નથી. સાગરાનંદસૂરિજી—કાલે આપણે નક્કી થયું છે કે ઠરાવે સર્વાનુમતે પસાર કરવા. પછી પાંચ નામ આવે કે દશ, એને વાં રહેતું નથી. નેમિસુરિજી–વીતરાગ શાસનની જાહેરજલાલી થાય તેમ વર્તવું. (આ વખતે બધા એક બીજા સામું જોઈ રહ્યા.) નેમિસુરિજી– ચેન્જ ઓફ હાર્ટથવું જોઈએ. રંગવિમળજી –મૌન રાખવાની આપણને બહુ ટેવ પડી ગઈ છે. ઘડીએ ઘડીએ પ કલાક મૌન રખાય છે ! નીતિસૂરિજી–નિર્ણય લાવે. એક સાધુ–લાવે કોણ? બધા કાઉસગ કરીને બેઠા છે ! નેમિસુરિજી–પહેલાં એમ હતું કે એક એક ટૂકડીમાંથી બે બે લેવા અને તે સિવાય જે બાકી રહે તે સમુદાયમાંથી એક એક લેવાય. (નામ લખ્યાની વાત નિકળ્યા પછી લગભગ નામ લખવાની શરૂઆત થઈ હતી.) નેમિસુરિજી–(વિજયનીતિસૂરિજી અને વિજ્યવલ્લભસૂરિ પ્રતિ) સર્વાનુમતે પાસ ગણવામાં તમારી શું ઈચ્છા છે? વલ્લભસૂરિજી–બધાને ઠીક લાગે તેમ કરે. નેમિસૂરિછકેમ ભાઈ! કેવી રીતે નોંધાવે? એક બે નામ તે આપ. વિદ્યાવિજ્યજી—કંઈ કામ તે થવું જોઈએ. માણિક્યસિંહસૂરિજી–મંતવ્ય જુદું હોય તેનું નામ જુદું કહેવું. ૩૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ ( જુદા મત વિષે પ્રતિનિધિએ આવી. હસાહસ થઈ. ) દિવસ ત્રીજો ચૂંટવા સંબંધી વાતા ઓછાવત્તા થશે એમાં શું વિદ્યાવિજયજીએ પાંચ નંબર વાંધા છે ? કેમકે પાસ તા સર્વાનુમતે થવાના છે. નેમિસૂરિજી—ક્રમ ભાઈ કહી દેા તે! હવે શું રહ્યું છે ? ૫૦ રામવિજયજી—કાલે પણ એ જ રહ્યું હતું.. માણિસિંહસૂરિજીને રેતીમાંથી ગાડું બહાર નીકળ્યું છે. નેમિસૂરિજી ( રામવિજયજીની પાર્ટી તરફ જોઈને ) ક્રમ ભાઈ તમને ઠીક લાગે છે? બધાએ—હાં, ઠીક છે, હાં ઠીક છે. હરિજી—જે નામ આવે તે બદલવાં હોય તેા બદલાય કે નહિ? તીર્થ વિજયજી—તપગથી ત્રિસ્તુતિક ગચ્છ ન્યારા છે? નેમિસૂરિજી—ગુચ્છ તા એક જ છે. તપાગચ્છ છે. આ નામ લખાય એટલે બસ છે. પછી તે સહેલુ છે. સર્વાનુમતને અર્થ એ છે કે સામાન્ય બાબતમાં વસ્તુ બગડે નહીં. વિદ્યાવિજયજી—મને લાગે છે કે સમુદાય દીઠ બે એ નામ લખવામાં આવે અને પછી ઉમેરવા હોય તે ઉમેરાશે. નેમિસૂરિજીએમ કરા. પહેલાં મારા એ આપું? એક સાધુ—પહેલાં સર્વષિઉપાય શ્રીગૌતમા મને નમઃ । લખો કે જેનું શાસન છે. નેમિસૂરિજી—હા ભાઈ! એમ કરે. વલ્લભસૂરિજી—હું આટલા ખુલાસા કરવા ચાહુ છું. સં મુનિએ જાણે છે કે કાઇ વ્યક્તિ ઉપર કાઈ આક્ષેપ કે કલ ક ૩૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી આવ્યું હોય તેને આ મ`ડળીમાં ન લેવા. વિદ્યાવિજયજી—પૂજ્ય મુનિવરે ! આપણે કામ કરવુ એ જરૂરનુ` છે. મોટા ઉપર વિશ્વાસ રાખી નામ ઓછાં કરીશું તા વધારે સારુ' છે. મારી તે પ્રાર્થના છે કે આપણા વડીલેા બેઠા છે તેમાંથી ૨૦-૨૫ ને કામ સોંપી દઈએ તે વધારે સારું છે. ન્યાયવિજયજી ધ્યાનદ અર્ધ શતાબ્દિમાં સાંભળ્યુ છે કે ઉઘાડા માથાવાળા કંઇ કામ કરી શકવાના નથી. જૈન સાધુએની ઈજ્જત હજી વધારે છે. માટે એવું કામ કરજો જેથી આપણું નામ થાય. આપણા વિંડલાને સોંપી ઈએ તે વધારે સારું. આપણા ધર્મ પર જે આક્ષેપેા થાય છે તે આપણે દૂર કરવા જોઇએ. દરેક દેશમાં ભૂખ તરસ વેઠી ચાંલે કરનાર જૈન બનાવવા જોઇએ. મારવાડ વગેરે દેશમાં ૭૦૦૦ પલ્લીવાળમાંથી થેડા જ જૈન રહ્યા છે. આપ મારવાડમાં વિહાર કરા! આપ બધા વિદ્વાન છે ! (ત્યાર પછી નામે લખાવાં માંડયાં. જેમાં લગભગ ૮૦ નામે લખાયાં. ) લબ્ધિસરિજી—જેતે રસ હોય તે આવી શકે. શાસ્ત્રીય વિષ્યા સાંભળવાને વિદ્યાવિજયજી—ક્રાન્ફરન્સમાં સબજેકટ કમિટિમાં જે વિષયા ચર્ચાય છે, તેમાં બધા ન હોય. કલ્યાણવિજયજીએ લબ્ધિસૂરિજીને વિરાધ કર્યાં. વિદ્યાવિજયજી ખાનગી મિટીંગમાં બધાએ રસ લેવાની કંઈ જરૂરત નથી. ૩૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ દિવસ ત્રીજે ૫. રામવિજયજીની પાર્ટી તરફથી એ બાબતને આગ્રહ ચાલું રહ્યું ને શાસ્ત્ર શબ્દને ભારપૂર્વક ઉપયોગ થયો) કલ્યાણવિજયજી—એને અર્થ એ કે શાસ્ત્રનાં બધાં પિથાં લાવી અહીં મુકવાં ? (કેટલા વિષેધ અને હસાહસ થઈ) કલ્યાણુવિજયજી—આપણી અનુકુળતા હોય તે શાસ્ત્ર અને પ્રતિકુળતા હોય તે નહિ. હેતમુનિએ એને વિરોધ કર્યો. કલ્યાણવિજ્યજી–જુઓને! આપણે તે છેદ સુ સુધી પહોંચી જઈએ છીએ. - હંસસાગરજી–અત્યારે આ વિષય નથી. કોઈ માણસને બોલવા દે નહિ. બધા દૂર બેસશે પણ બોલશે નહિ. ચરણવિજયજી–દૂર રહે તે પછી નજીકમાં પણ રહે તેમા શું વધે છે? ખરી વાત એ જ છે કે આપણે જેમને નીમ્યા છે તે જ અહીં આવે! નિર્ણય ર્યા પછી બધા સાધુઓની સામે અને યોગ્ય લાગે તે ચતુર્વિધ સંઘ આગળ કહે. - પં. રામવિજયજી–પણ ગીતાર્થો કેવી શાસ્ત્રચર્ચા કરે છે તે સાંભળવાનું દરેકને મળે; તેથી નાના સાધુઓને સમજ પડ. વિદ્યાવિજય—આપણે અહીં ૮૪ કે ૪૫ આગમેના જ્ઞાનની કલાસ ખોલી નથી. પં. રામવિજયજી–જે વિષયોને નિર્ણય કરે છે તે શાસ્ત્રના આધારે કરે છે. - વિદ્યાવિજયજી—આપણે તો જે કારણોથી છિન્નભિન્નતા થઈ છે તે દૂર કરવાં જોઈએ. આપણે શાસ્ત્રોના ઝઘડા કરીશું Page #132 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી તા ૨૪ વર્ષ સુધી મુનિર્સમેલન ભરીશું તે પણ પરિણામ કંઈ નહિ આવે. ૫૦ રામવિજયજી—કામ પડશે તે શાસ્ત્રો લાવવાં પડરો, વાણિયાઓનું ટાળુ નથી. ત્યાગી વિદ્યાવિજયજી વિદ્વાનેાનું સંમેલન છે. પ્રીતિવિજયજી—શાસ્ત્રોને આધારે કામ કરવું છે. ૫. રામવિજયજી—જ્યારે જ્યારે શાસ્ત્રધારે કામ કરવું પડે ત્યારની વાત છે. આ કાંઈ પથરા રેડવવાની વાત નથી. આ કામ છુપાહુપીનુ નથી. આપણે ધરના ખુણામાં એસી કામ કરવું નથી. કાંગ્રેસના કાયદા જુદા છે. ત્યાં પ્રપંચ હાય છે. એક અવાજ...જો એ વાત છે તે! કાલે આપણે શા માટે વિરાધ કર્યા હતા કે આપણી વાત પેપરામાં ન આવવી જોઇએ ? ૫૦ રામવિજયજી—એટલા માટે ક એકપક્ષીય વાત છપાય છે. જો સાચા સમાચાર આવતા હાય તેા કાંઈ વાંધા નથી. વિદ્યાવિજયજી—તા રિપોર્ટરેશને આવવા દો ! આટલી ચર્ચા પછી કામ પૂર્ણ થયું હતું. સારાંશ લગભગ ૮૦ જેટલા વિષ્યા નક્કી કરવા અને પ્રતિનિધિઓની એક સાધુ મોંળીને તેના નિર્ણય કરવાનું એમ બને કામ સાપવામાં આવ્યાં. આ મ`ડળીએ જે ઠરાવા સર્વાનુમતીથી પાસ થાય તે જ પસાર થયેલા જાહેર કરવાના હતા. પ્રકીશુ જૈન જ્યેાતિના વધારાએ બધે ખૂબ ઉડ્ડાણ મચાવ્યા હતા. કેટલાક સાધુએ આ સામે મેમરચા માંડવા તૈયારી કરી રહ્યા હતા. ૩૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ દિવસ ચોથે ફાગણ વદ ૬, બુધવાર તા. ૭ માર્ચ, ૧૯૩૪ અમાસની અંધારભરી રાતમાં કોઈ માર્ગ ભૂલ્યો પ્રવાસી માર્ગની શોધમાં ભટકતો હોય, તેવું દશ્ય સાધુ સંમેલનની કાર્યવાહી જતાં જણાઈ રહ્યું હતું. વર્ષોથી વરસી રહેલી વૈમનસ્યની વર્ષોમાં સહુ એટલા તે તરબોળ થઈ ગયા હતા કે એક સામાન્ય બાબતમાં પણ તેઓ હજી એકમત થઈ શક્યા નહોતા. પ્રભુ મહાવીરના નિર્મોહી, નિર્મમત્વી, નિરભિમાની ને નિષ્કથાયી મુનિઓની આ દશા જોઈ દરેક હૃદયમાંથી ઊંડે ઊડે આર્તનાદ ઉઠી રહ્યો હ. વિજયનેમિસૂરિજીની અસ્વસ્થતા આજરોજ શ્રી નેમિસુરિજીને તાવ આવેલ હોવા છતાં તેઓ સંમેલનમાં બરાબર એકના ટકે રે આવી પહોંચ્યા હતા, પરંતુ સિદ્ધિ~િદાનસૂરિ ગ્રુપની ગેરહાજરી અનેક જાતની શંકાઓ ઉત્પન્ન કરાવી રહી હતી. ઘડિયાળ ધીમે ધીમે આગળ ચાલ્યું. દશ મીનીટ, પંદર મીનીટ, અર્ધો કલાક ને ઉપર બીજી વીસ મીનીટ વ્યતીત થઈ. એ વખતે બહારથી “શાસનદેવ કી જે અને “સાચા દેવ કી જે ના પોકારે સંભળાયા. સહુને લાગ્યું કે તેઓ આવી રહ્યા છે અને એ કલ્પના સાચી ઠરી. તેઓએ આવીને પિતાનું સ્થાન લીધું. ૩૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પાંજરાપોળના ઉપાશ્રયે મંત્રણ આજે પ્રાતઃકાળમાં પાંજરાપોળને ઉપાશ્રયે શ્રી વિજય નેમિસૂરિજી, શ્રી સાગરાનંદસૂરિજી, શ્રી વિજયવલ્લભસૂરિજી, મુનિશ્રી વિદ્યાવિજયજી, શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ પ્રતાપસિંહ મેહેલાલ વગેરે જેનસમાજની આગળ પડતી વ્યક્તિઓ મળી હતી ને તેમણે કેશરિયાજી સંબંધી સઘળી વિગતેનો અભ્યાસ કર્યા પછી, તેને લગતા બે ઠરાવો આજના સાધુસંમેલનમાં પસાર થાય એવી ઈચ્છાથી ઘડી કાઢયા હતા. પહેલે ઠરાવ ઉદેપુરના મહારાણુને પત્ર લખવા સંબંધીનો હતો. બીજે ઠરાવ શ્રી શાંતિવિજયજીના આત્મભોગને અભિનંદન આપવા સંબંધીને હતિ. સહુ કોઈ એમ માનતું હતું કે આ કરા સંબંધમાં ભાગ્યે જ કોઈનો વિરોધ થશે; એથી એ કરાવે સૌથી પ્રથમ ઉપસ્થિત થયા હતા. પહેલે ઠરાવ સર્વાનુમતીથી પાસ એક મુનિએ પ્રથમનો ઠરાવ વાંચી સંભળાવ્યો અને તે કેટલીક ચર્ચા પછી સર્વાનુમતીથી પસાર થયો. એ ઠરાવ તરત જ નગરશેઠને સુપ્રત કરવાનું નક્કી થતાં એક સાધુ તેમને બોલાવવા ગયા; પણ નગરશેઠ કાંઈક કામે બહાર ગયેલા હોવાથી તેમના પુત્રને બેલાવી એ ઠરાવ આપવામાં આવ્યો. બીજે ઠરાવ ને તેનો વિરોધ ત્યારબાદ મુનિ વિદ્યાવિજયજીએ જણાવ્યું કે “મહારાણું ઉપરનો ઠરાવ મોકલવાનું નક્કી થયું તે ખુશ થવા જેવું છે. પરંતુ આપણા મુનિસમુદાય પૈકીના એક મુનિ, જે આત્મભોગ આપી રહ્યા છે, તેમને આપણું સમુદાયે અભિનંદન ૪૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ દિવસ ચોથા આપવું જોઈએ. હું બીજે ઠરાવ રજુ કરું છું. આ પછી તેમણે બીજે ઠરાવ રજુ કર્યો હતો. મુનિ ક્ષમતવિજયજીએ એ ઠરાવને વિરોધ કરતાં જણાવ્યું હું મારવાડમાં વિચર્યો છું ને તેથી જાણું શક છું કે શાંતિવિજયજી ભોળા દિલના છે. હાલના સમયમાં અનશન થઈ શકતું નથી. છતાં એમના ઉપવાસ સંબંધી પ્રચારકામ કરનારા જણાવતા હતા કે આ ઉપવાસ ગાંધીજીના જેવા નથી કે જેમાં મોસંબીને રસ કે બીજું કાંઈ ખવાય; પણ આ તે જૈન મુનિના ઉપવાસ છે પણ તેઓ ધીમે ધીમે છુટ મૂકે છે ને ત્યાર પછી છાશ પીવાની શરૂ કરી છે. આપણે અત્યારે અનુમોદન કરીએ ને તેઓ દરબારને કંઈ લખી આપે તે આપણું તીર્થ જાય.” સાગરાનંદસૂરિજી—આપણે તે બધાની દૃષ્ટિથી કામ કરવાનું છે. સમાવિયજી–તેમણે જે કર્યું છે તે માટે તેઓ જોખમદાર છે અને તેઓ જે ફેરફાર કરે તે માટે આપણું મુનિસંમેલન શા માટે જોખમદાર થાય ? પુરુષાર્થની અનુમોદના કરે ! વિદ્યાવિજયજી–આમાં જોખમદારીને કાંઈ સવાલ જ નથી. માત્ર તેમના પુરુષાર્થને અનુમોદન આપવાનું છે. ઉ. દેવવિજયજી–આપણે તેમના કાર્યને જ અનમેદન આપવાનું છે. - સાગરાનંદસૂરિજી–જે “ભગ” શબ્દ ભારે પડતે હેય તે તેની જગાએ બીજો શબ્દ મૂકે ! પંરામવિજ્યજી––ભોગની પાછળ બીજું આવવાનું શું ૪૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી છે? અનશન ને ઉપવાસ કે બીજું કંઈ વિદ્યાવિજયજી–તે આપ સુધારે સુચવી શકે છે. પં.રામવિજયજી–તમે સુધારાવધારાની શી વાત કરે છે ? આપણે તે જુની પદ્ધતિ પ્રમાણે કામ કરવાનું છે. વિદ્યાવિજયજી–આમાં અનશન કે તપની વાત નથી. માત્ર આત્મભોગની વાત છે. ઉ. દેવવિજ્યજી–રામવિજ્યજીને તમે ભેગની વ્યાખ્યા કરે. (આ સાંભળી ભારે હસાહસ થઈ ગઈ) તીર્થના ભેગે પણ નહિ. પં. રામવિજયજી–યત્ન, પ્રયત્ન આદિ ઘણા શબ્દજીએ તોયે આવવાનું શાંતિવિજયજીનું અનશન કે તપ જ. તે અમને માન્ય નથી. અમે તે તીર્થના ભાગે પણ શાસ્ત્રનું ખૂન ન થવું જોઈએ; એમ માનીએ છીએ. (આ શબ્દો સાંભળીને ભારે ગડબડ મચી હતી ને કેટલાક સાધુઓ તો ઊડીને ચાલ્યા ગયા હતા.) નેમિસૂરિજી–અમુક પ્રકારની આશા આપવાથી તેમણે છાશ લેવાનું નક્કી કર્યું છે, એમ મેં સાંભળ્યું છે. તારમાં તે માત્ર ઉપવાસ છોડ્યાના જ સમાચાર છે. મારા હૃદયમાં ખંજર ભોંકાય છે.” ૫૦ રામવિજયજી–હું આ ઠરાવ સામે વિરોધ કરતા નથી. પરંતુ આવું અનુમોદન આપવું એ આ મુનિ સંમેલનને માટે ક્યાં સુધી યોગ્ય છે અને મુનિસંમેલન આવી જવાબદારી ક્યાં સુધી લઈ શકે એ જ વિચારવાનું છે. હું જાણું છું કે મારી આ વાતને વિરોધના રૂપમાં પ્રગટ કરવામાં આવશે. પરંતુ એવી * - Page #137 -------------------------------------------------------------------------- ________________ દિવસ ચા છાપાની નિંદા સાંભળી સાંભળીને તે હવે ઘરડા થવા આવ્યા છીએ એટલે એની મને દરકાર નથી. પરંતુ એક પક્ષ કેવી રીતે વાતાવરણ ફેલાવે છે એ જોવાનું છે. આવી રીતની શાસ્ત્ર વિરૂદ્ધની પ્રવૃત્તિઓ જોઈને તે મારા હૃદયમાં ખંજર ભેંકાય છે. પહેલાં હું દૂરથી સાંભળતો હતો પણ હવે હું નજરે જોઇ રહ્યો છું. છાપાઓમાં દેહગામને વિજય આદિ હેડગે આવે છે. પણ અહીં વિષય વિચારિણી સમિતિ ક્યાં નક્કી કરવામાં આવી છે? અહીં તે સાધુ મંડળી નક્કી કરવામાં આવી છે. માણિક્યસિંહસૂરિજી-જોરથી) ભગવાનના આગમને તમે જ માને છે ? અમે નથી માનતા ? બે ભાઈઓ ! આપણે માનીએ છીએ કે નહિ ? (ચારે બાજુથી “માનીએ છીએ.” “માનીએ છીએ.'ના પિકાર થયા.) તમે વીરશાસન દ્વારા ઉત્તમ મુનિઓની નિંદા કરી છે, એ શું શાસ્ત્રસંમત છે? પં. રામવિજયજી–અમે કયાં નિંદા કરાવીએ છીએ ? હંસસાગરજી—પૂજ્યપાદ રામવિજયજીએ આ મંડપમાં આવ્યા પછી કોઈની નિંદા કરી નથી! આ તમારે હાથે શું થયું છે? માણિક્યસિંહસૂરિજી–આ તમારા હાથે શું થયું છે ? (છાણુ મુકામે થયેલી સાધુઓની મારામારીમાં હંસસાગરજીના હાથે ઈજા થઈ હતી ને તેથી હાથે પાટે બાંધીને જ તેઓ આવતા હતા. પરંતુ તે વખતે રામ પાર્ટીમાં ખૂબ કેલાહલ મચી ગયો.) હંસસાગરજી મૂળ પ્રશ્નનો જવાબ ન આપતાં આગળ ચલાવ્યું):- (ઘાંટે પાડીને) શાંતિવિજયજીના ઠરાવને ४३ Page #138 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી અંગે સંધ મળ્યા નથી. સાધુ સંમેલન સાધુઓના મનમાં એકત્ર થયેલા અસંતોષને દૂર કરવા માટે છે. માત્ર રામવિજયજીએ જે કહ્યું છે તે એ છે કે આપણા તીર્થની રક્ષાને માટે જે કર્યું છે તે યોગ્ય છે કે કેમ ? શ્રી શાંતિવિજયજીએ જે કર્યું છે તે સામે આપણે વિરોધ નથી. તેમણે અત્યારે અનશન કર્યું પણ શાસ્ત્રમાં તે વિચ્છેદ છે. વળી તેમણે જણાવ્યું છે કે હું જે કરું છું તે મારા આત્માના ઉદ્ધારને માટે કરું છું. સાધુસંધ એ પચીસમા તીર્થકર સમાન છે. તે મળીને જે કરે તે વિચારપૂર્વકનું હોવું જોઈએ. માટે સહુ વિચાર કરે. વ્યક્તિ ઉપર ઢળી જઈ કાઈ ઠરાવ કરે એ કોઈ રીતે ઠીક નથી. કોઈ એવું નિયમન કરે જેથી તીર્થની રક્ષા થાય. બુલેટીન બહાર પાડે. ન્યાયવિજયજી–અહીં કહેવાયેલી વસ્તુ બહાર જવી ન જોઈએ. કોગ્રેસ આદિની ગુપ્ત કાર્યવાહીની કોઈને ખબર મળતી નથી. એક વખત અમૃતલાલ શેઠ કેસમાં ગયા ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે તમે સૌરાષ્ટ્રના તંત્રી તરીકે ન આવી શકે, પણ એક કાર્યકર્તા તરીકે આવી શકે છે. આપણા તરફથી ર્ટેિ જાય છે ત્યારે જ છાપામાં આવે છે. માટે આપણામાંથી બે સાધુને રિપેર્ટ લખવાનું સોંપવું જોઈએ અને બેઠક પૂરી થતાં પહેલાં તેમાંથી ટૂંક સમાચાર લઈ નગરશેઠને બુલેટીન બહાર પાડવા આપી દેવું જોઈએ. પણ કોને સમાચાર તો પહોંચાડવા જ જોઈએ. માણિયસિંહસૂરિજી—શાંતિવિજયજીના અનશનની બાબતમાં અપાઓ સંબંધી વાતની શી જરૂર હતી ? Page #139 -------------------------------------------------------------------------- ________________ દિવસ ચાથે મેહનસુરિજી—કોઈ માણસ પિતાની ઈચ્છાથી ગમે તે કરે તે માટે તે જોખમદાર છે. આપણે તો માત્ર આત્મભેગને લગતા ઠરાવ કરવાનો છે. બુવિજયજી–નગરશેઠને બેલાવીને છાપામાં હકીકતો છપાય છે તે ખોટી છે; એવી મતલબનો કરાવેલ ઠરાવ ન મનાય તે બીજા ઠરાવો કઈ રીતે મનાશે ? ઉ૦ દેવવિજયજી—આપણુ પાસે એવી કઈ રાજસત્તા છે? જંબુવિજયજી–તે સંમેલને ઠરાવ કર્યો તેનો અર્થ શો ? હતમુનિજી-મુખ્ય વાત લીધી તેનું કંઈ કરે! સ્વતંત્ર રીતે જે કરે તેમાં આપણે કશું જ ન કરવું. અહીં બેઠાં આપણે અનુમોદન કરે ! જે મહાવીરનો સાચો એ લીધે હોય તે બધાએ કામ કરીને ઊઠવું. અત્યારે જે માટે આવ્યા છીએ તે કરે. તીર્થ માટે કરવું હોય તે ચાલે બધા સાથે ચાલીએ! જ્યારે આપણે બધા સાધુએ એક થઈ જઈશું ત્યારે તીર્થનો દિવસ ઉજવીશું. નેમિસુરિજી-મારી તબિયત આજે બહુ નરમ છે. ચકરી આવે છે; છતાં આવ્યો છું. ૫. રામવિજયજી–ત્યારે બંધ રાખે! નેમિસૂરિજી–તમે બધા કામ કરે! બીજા સાધુ મારી તરફથી રહેશે. પં. રામવિજયજી–તમારા વિના કામ નહિ ચાલી શકે. ત્રણ વાગે સાધુમંડળમાંના સાધુએ સિવાયના સાધુઓ જવા લાગ્યા. એ વખતે જતાં જતાં કહેવામાં આવ્યું કે પિતાના તરફ્ટી બીજે સાધુ મૂકીને જઈ શકાય છે. ૪૫. Page #140 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી સાધુમંડળની ખાનગી બેઠક. આ પછી સાધુમંડળની ખાનગી બેઠક શરૂ થઈ મેહનસૂરિજી આ મંડળી ઘણી મોટી છે. તેને બદલે ૧૫, ૨૦ ની મંડળી ચૂંટાય તે ઘણું જ સારું. અહીં ઘણું સાધુઓ છે તેને બદલે ઓછી થાય તે શાંતિથી કામ થઈ શકે. - વલ્લભસૂરિજી-કેઈને કાર્યક્રમ કંઈ મળેલ નથી. જે કંઈ ઠરાવ આવે છે તેને ઉડાડી મૂકે છે. આ તે પાટીભેદ થઈ રહ્યો છે. આનાથી તે બાંધી મૂઠી સારી છે. ઉ. દેવવિજયજી-જે જે આત્મભોગનાં કાર્યો કરે તેને અનુમેદવું જોઈએ, પછી એનું પરિણામ ગમે તે આવે. હમણાં વડોદરાના ઠરાવને અંગે પંદર ઉપવાસ કર્યા હતા એનું શું ? એને વરશાસન પત્રમાં કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું હતું? વલ્લભસૂરિજીહૃદયને મેલ દૂર ન થાય ત્યાં સુધી કાંઈ ન થાય. માણિક્યસિંહરિજી-અનુમોદન આવવામાં વાંધે છે? ઉ. દેવવિજયજી-કુંભારિયાના ત્રણ આનાના ટેક્સમાં કેવું અનુમોદન આપવામાં આવ્યું હતું ? શાંતિવિજયજીએ તે મારવાડમાં લાખ માણસને માંસમદિરા ખાતા રોક્યા છે. માટે એમણે જે કર્યું તેમાં આપણે અનુમોદન આપવામાં વાંધો છે? સાગરાનંદસૂરિજી–સમુદાય મળીને કરે. સહુએ મારું સમજીને કામ કરવાનું છે. માણિક્યસિંહસૂરિજી-હું કરું છું એ ખરું છે એ માન્યતા ન ભૂંસાય ત્યાં સુધી કાંઈ ન થાય. ઉ. દેવવિજયજી-જે મુદ્દો મૂકાય છે તે ચર્ચા! ૪૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ દિવસ ચા માણિક્યસિંહસૂરિજી-જેન હોય કે જેનેતર ગમે તે હોય, તેમાં અનુદન કરવામાં વાંધો શો ઉ. દેવવિજયજી-આ ઠરાવમાં અણગમતું શું છે ? અનુમોદનીય છે કે નહિ એ વિચાર! વલ્લભસૂરિજી-આજ બધા પાંજરાપોળના ઉપાશ્રયમાં બેઠા હતા. એ લેકે પૂછશે કે તમે શું કર્યું તે શું કહેશે ? જેટલા દિવસો બેઠા એટલા દિવસો મુનિઓનાં દર્શન થયાં એ લાભ! જ્યાં સુધી દિલનો મેલ નહિં જાય ત્યાં સુધી કંઈ. નહિં થાય. નકામાં બેસવા કરતાં કાઉસગ્ગ કરે ! સુરેંદ્રવિજયજી–આમ નકામા બેસીએ તેના કરતાં કાઉસગ્ન કરીએ તે સારું. સાગરાનદસૂરિજી–મ્યુનિસિપાલિટી તરફથી સૂચના મળી છે કે પચાસ કરતાં વધારે માણસ ન મળે; છતાં સંમેલનને અંગે છૂટ મળી છે. માટે કોઈ કામ થાય તે સારું. (મૌન) - થોડીવાર પછી સાધુમંડળીના સભાસદે ઓછા થાય તે માટે ચર્ચા ચાલી હતી. જે સાંભળીને એક સાધુએ જણાવ્યું કે “આપણું લેકોના અહીં ઉપાશ્રય છે પણ જ્યાં બે કે ત્રણ દિવસ વધારે જશે કે દુનિયા કહેશે કે આટલા દિવસ રેટલા ટીયા કે બીજું કંઈ ? બને માન્યતાઓ ભૂંસાવી જોઈએ. વલ્લભસૂરિજી–જે ખાસ બંધારણ કરવા જેવું હોય તે કરી લે. અમુક શાસનવિધી કે આગમાનુસારી એ માન્યતા ४७ Page #142 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી ભૂંસાય નહિં ત્યાં સુધી કાંઈ નહિ થાય. સાગરાનંદસૂરિજી– આ સંમેલન શાનનવન્નિળિ મોક્ષમાર ના નિર્ણય માટે નથી; પણ પરસ્પરના વૈમનસ્યોને દૂર કરવા માટે છે. લબ્ધિસૂરિજી–સિદ્ધાન્તની દેરી હેયને મેળવી આપશે તે માટે સિદ્ધાન્તથી નિર્ણ કરવા જોઈએ. આ વખતે ભાવનગરના એક ભાઈ તરફથી સાધુ સમેલનમાં ચર્ચવા માટે ઠરાનું એક કવર આવ્યું હતું અને સાધુ મંડળીની બેઠક ભારે નિરાશા વચ્ચે વિખરાઈ હતી. સારાંશ | મુખ્યત્વે બે ઠરાવ આજે ચર્ચાયા. જેમાં પ્રથમ ઉદયપુરના મહારાણાશ્રીને પત્ર લખવાને ઠરાવ સર્વાનુમતીએ પસાર થયે. બીજા, શ્રી શાન્તિવિજયજીને આત્મભોગને અંગે અભિનંદનના ઠરાવે ગંભીરરૂપ લીધું હતું. ખાસ કાર્ય કંઈ ન થયું. પ્રકીર્ણ આ સાધુઓ જ્યારે પાછા ફર્યા ત્યારે ગઈ કાલની વિગતોથી ભરેલું ને આજની પણ કાર્યવાહીને ચર્ચા જૈન જ્યોતિને વધારે બહાર પડી ગયો હતો. જે વધારાએ છાપાઓમાં સમાચાર કેમ છપાય છે તે માટે અનેકની આંખ ઉઘાડી હતી. ૪૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ પાંચમો દિવસ ફાગણ વદ ૮, ગુરુવાર તા. ૮, માર્ચ, ૧૯૩૪ દિનપ્રતિદિન હજારે હૈયાને નિરાશા અને અશ્રદ્ધાથી ભરી દેતું, સાધુસંમેલનનું કાર્ય કીડી વેગે આગળ વધી રહ્યું હતું. તાજુબીની વાત તે એ હતી, કે પશ્ચિમના જે દેશને જડવાદી ગણી, આ સાધુમહારાજાઓ પૈકીના ઘણખરા પેટ ભરીને નિંધ કરતા હતા, તે દેશ મેટાં મોટાં કાર્યો બે કે ત્રણ દિવસમાં સમેટી લે છે, એટલું જ નહિ, પણ અમેરિકા જેવા દેશેની કેડે ડોલરની ધીરધાર કરનારી બેન્કોના સરવાળા, અર્ધા કલાકમાં ડીરેકટર પસાર કરી દે છે, ત્યારે એક સામાન્યમાં સામાન્ય બાબત, જે પાંચ મિનિટમાં પતાવવી જોઈએ તેને પાંચ દિવસ પસાર થઈ ગયા હતા! આજના સાધુઓની મનોદશા ! સાધુમંડળમાં થતી ચર્ચા સાધુઓની મનોદશા કયા પ્રકારની હતી તે સ્પષ્ટ બતાવી આપતી હતી. સભા કે પરિષદનું તેમને રજ માત્ર ભાન ન હોય તેમ કાર્યવાહી જતાં દષ્ટિગોચર થતું હતું. તેમાંના ઘણું ખરા પિતાની જિંદગીમાં પહેલી જ વાર પરિષદમાં બેસનારા હતા અને આજની સાધુસંસ્થામાં છેલ્લા વર્ષોમાં ચમેલી ભરતી એટલી સંસ્કારવિહીન દેખાતી હતી કે નથી તેમને ભાષા સમિતિનું ભાન, નથી તેમને વખતની કિંમત, નથી તેમને ૪૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી નાના મોટાને વિવેક કે નથી તેમને પ્રભુ મહાવીરના શાસનની દાઝ! એમના મનને તો આ એક જાતનું ટીંપળ જ હતું. હજી તેમના પિતાના મનમાં એ વસ્તુએ પ્રચંડ સંભ ઉત્પન્ન નહેતા કર્યો કે જે ઘડીઓ વ્યતીત થઈ રહી છે, તેમાં આપણી સાધુતાનાં મૂલ અંકાઈ રહ્યાં છે. સમયે ગાયમ મા પમાયએને પાઠ કરનારી સાધુ મંડળીમાં કઈ આજે અર્ધો કલાક મેડું આવતું, તે કઈ બીજા દિવસે મોડું આવતું. અને આમ સમયની કિંમત ન સમજવામાં પણ અમે તે પ્રાચીન પદ્ધતિ પ્રમાણે કામ કરનારા છીએ એવો દાવો કરવામાં આવે કેટલું વિચિત્ર! વિજય નેમિસૂરિજીની ગેરહાજરી. આજે “નેમિસુરિ–સાગરાનંદ પક્ષ લગભગ પિણે ક્લાક મોડે આવ્યો હતો. શ્રી વિજયનેમિસૂરિજીને સખત તાવ આવેલે હોવાથી તેઓ જાતે આવી શક્યા ન હતા. લગભગ બે વાગતાં કાર્યને પ્રારંભ થયો. એક સાધુ-હવે તે કામની શરૂઆત થાય તે સારું. ન્યાયવિજયછ– જેઓ છરની કમીટીમાં નહેતા) કેવી રીતે કામ કરવું તેને નિર્ણય નથી. છરની સમિતિ નીમી છે તે પણ સંદિગ્ધ છે. શ્રાવકોએ પિતાને ધર્મ બજાવ્યા છે. ૪૦૦ સાધુઓને મહા મહેનતે એકત્ર કર્યા છે; હવે તે આપણે ગુપણું અદા કરવાનું છે. ૪૦૦માંથી ૭ર જણા, જેઓ ચુંટાયા છે. તે દરેકના મનમાં શાસનની ભાવના છે; એમાં બે મત નથી. હવે તે તેમાંથી થોડા ચુંટવા. ચારે દિશામાંથી.(સાધુઓચાર દિશામાં ચાર ગ્રુપમાં બેસતા હતા.) પાંચ પાંચ ચૂંટવામાં આવે. છેવટે ૨૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ દિવસ પાંચમો થી કાચના સંપી દો. આ પદ્ધતિ સ્વીકાર્ય હોય તે તેટલા ચૂટ ! મેટા પર વિશ્વાસ રાખવો જોઈએ. કેઈપણ મંડળીએ આગ્રહ કરવો નહિ. અત્યારે તે શાસનનું જ હિત જેવું. હદયશુદ્ધિ નથી તો કામ નહિ થાય. માટે ૨૦-૨૫ સભ્ય નીમે! સાગરાનંદસૂરિજી–મ્યુનિસિપાલીટીની નેટીસની ખબર હશે. વધુ વખત જશે તે સારું નહી દેખાય. નીતિસૂરિજી—શાસ્ત્રનું જ્ઞાન હોય તેવાઓને ચૂંટવા વિચારક હોવા જોઇએ. - લબ્ધિસૂરિજી–બીજા ગ૭વાળાઓમાં બીજો વિચાર ન કરવો. એક એક ચુંટવા જ. સાગરાનંદસૂરિજી–આગેવાન હોય કે વિચારક હેય. તીર્થવિજયછ–પિતાનો ચેલે ગુરુને વિશ્વાસ નથી કરતો તે પછી બીજા કેમ કરે? વળી વિષયો ક્યા ચર્ચવાના છે એનો જ નિર્ણય નથી તે પછી નામ શી રીતે નોંધાય ? એક અવાજ–વિષય ચૂંટશે કોણ? તીર્થવિજય_વિષય જેવાથી ખાત્રી થાય છે કે આમાં કંઈ હરકત નથી, એટલે પછી વિશ્વાસ ઉત્પન્ન થાય! પણ અહીં તે પ્રશ્ન છે કે વિષય નક્કી કેણ કરશે ? એક અવાજ–રની કમીટી વિષય ચૂંટશે. હર્ષસૂરિજી–હર જણ વિષયો નક્કી કરે. નક્નસૂરિજી–હર જણ વિષય નક્કી કરે અને પછી મેમ્બરે ઓછા કરવા, એમ ? માણિક્યસિંહરિ–કામની શરૂઆત થાય તે સારું ૫૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી લાવણ્યવિજયજી–પહેલાં વિષય કે પછી વિષયે? માણિક્યસિંહસૂરિજી—એક મેટે એક નાને એમ લીધા છે. એમાંથી નાનો એછ કરે. પછી ૩લ્માંથી ઓછા કરવા એમ કહેવું છે? લાવણ્યવિજયજી–ત્રણમાંથી કયે ઉપાય લે ? (ત્રીજો ઉપાય આચાર્ય માત્ર એકસ ઓફિસિ તરીકે રાખવા) લબ્ધિસૂરિજી–આચાર્યો અને વિચારકોનું મંડળ કરે. ગ૭ કરે! ગચ્છભેદની વાત નથી માટે શંકા ન કરવી. એક એક પ્રતિનિધિ એમને રહે જ. એક અવાજ–ભૂપેન્દ્રસુરિજી આવવાના નથી? લબ્ધિસૂરિજી–આચાર્યો અને વિચારકને જ રાખે! એક અવાજ–વાત કર્યા વગર કામ ચલાવને પ્રીતિવિજયજી–પસંદ છે કે નહિ, બેલેને ? માણિક્યસિંહસૂરિજી-વિચારકે ને આચાર્યો કર માંથી લેવા કે બીજામાંથી લેવા? ૭૨ માં બધા આચાર્યો નથી ને બધા વિચારક નથી. લબ્ધિસૂરિજી––આચાર્ય પિતાનું નામ ન આપવા ચાહે, ને પિતાના શિષ્યને વિચારક સમજે તે કાંઈ વધે ખરે ? વિદ્યાવિજ્યજી—વિચારક તરીકે સર્ટીફીકેટ કેટલાએ લીધું છે? વિચારક છે કે નહિ તેને વિચાર કેણે કર્યો છે? નકામી આવી ચર્ચા કરી સમય શા માટે ગુમાવવું જોઈએ ? - લાવણ્યવિજ્યજી-–પિતાના સમુદાય જેને વિચારશીલ સમજે છે તેને જોડે. - વિદ્યાવિજયજી–તે પછી વિચારક લખવાની જરૂર નથી. જેને સમુદાય જેને નમે તે ચૂંટાય. પર Page #147 -------------------------------------------------------------------------- ________________ ર દિવસ પાંચ માણિયસિંહસૂરિજી—–આ વાત સાચી છે. ગુરુચેલે બે જ નંગ ! ઉ. દેવવિજયજી–ગુરુચેલો બે જ નંગ (સંખ્યા) હોય તે બેય ચૂંટવા. એક સાધુ–નગરશેઠને બેલા જલદી નિવેડો આવે! હિમાંશવિજયજી–-એ બહુ સારું છે. (હસાહસ) તે સિવાય નિવડે આવવાને નથી. સાધુઓ પિતાની મેળે કરે તેમ લાગતું નથી. (સવા બે વાગે વિજયદર્શનસૂરિ વગેરે વિજયનેમિસુરિજીના કેટલાક સાધુએ મંડપમાં આવ્યા. અત્યારે અંદર અંદર ચૂંટણી સંબંધી વાતે ચાલતી હતી. ) લબ્ધિસૂરિ–શુભ મુહૂર્તમાં જ નામે લખાયાં છે માટે એ જ રાખો. એક સાધુ-હા, એમ જ ઠીક છે. જયવિજયજી-એક સંપ્રદાયમાં ચાર ચાર પાંચ પાંચ આચાર્ય હેય છે તેમાંથી કેને લેવા નંદનસૂરિજી—એક સંધમાંથી બે બે આચાર્યો લેવા. આચાર્યો જ ન લેવા ! જ્યવિજયજી–ના એકે નહિ? સમાજમાં જે કાંઈ બગાડો થયો છે, જે કંઈ તકરાર થઈ છે. તેના ઉત્પાદકે આચાર્યો જ છે. સમાજને છિન્નભિન્ન કરનારા પણ તેઓ જ છે અને આ સંમેલન પણ તેમના જ કારણે મળ્યું છે. માટે એક પણ આચાર્ય લેવે નહિ. માણેકમુનિજી–-એક સમુદાયમાં ત્રણ ત્રણ આચાર્યો થવાથી જ ઝઘડા થયા છે. ૫૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી - લાવણ્યવિજ્યજી–સિદ્ધ કરશે કે ? અને નામો આપે કે ક્યા ક્યા આચાર્યોએ ઝઘડા કર્યા છે? માણેકમુનિજી–ના, અત્યારે વખત નથી. - વિદ્યાવિજયજી આપણે કાલે એવો નિર્ણય કર્યો હતો કે દરેક ગ્રુપમાંથી પાંચ પાંચ લેવા. ગમે તેમ કરી કામ કરવું. નહિ તો આજનો દિવસ પણ ખતમ થશે. - હરિજી–જેમાં બે સાધુ છે, તેમાંથી પણ એક અને ૬૦ સાધુ છે તેમાંથી પણ એક લે એ અન્યાય કહેવાય ને? - નંદનસૂરિજી–એક એક દિશાના પાંચ પાંચ અને બીજા વિચારકે બે બે લેવા. તે સિવાય ગચ્છના જુદા જુદા. માણિક્યસિંહસૂરિજી આપણે આને નિષેધ કરીએ છીએ પણ બહાર હાંસી થાય છે, નિંદા થાય છે. પં.રામવિજ્યજી–નિષેધ કરે છે કેણ ? અમને મંજુર છે. વિદ્યાવિજયછ– તે પછી અમે ક્યાં મનાઈ કરીએ છીએ. પં. રામવિજ્યજી–આચાર્યો ને વિચારકે લખાવી લે. વિદ્યાવિજયજી–આચાર્યોની કયાં વાત છે? દરેક ગ્રુપમાંથી પાંચ પાંચ લે. પં. રામવિજયજી—એમ કહો ત્યારે. નંદસૂરિજી–અમારી તરફથી મંજુર છે, (તેજ વખતે ત્રણે દિશામાંથી અવાજ થયો કે અમને પણ મંજુર છે, ત્યાર પછી નામ લખાવા માંડ્યા. પરંતુ એ જ વખતે ગ૭ અને ગચ્છાન્તરના મતને પ્રશ્ન ઊભો થે.) ત્રણ ગ્રુપમાંથી ચાર કયાંથી? માણિક્યસિંહસૂરિજી–ગઈ કાલે ત્રણ ગ્રુપ હતા. આજે ચોથે ચુપ કયાંથી થયે ? ૫૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ દિવસ પાંચમ એક જુના વિચારના સાધુ-પહેલેથી જ ચાર ગ્રુપ છે. રંગવિમલજી–ગ્રુપમાં નોંધ્યા પછી જેને જેને વધારે લખાવવાની ઈચ્છા હોય તેમને રજા છે. સુરેન્દ્રવિજયજી–પંન્યાસજી રામવિજયજી? પરમ દિવસે ત્રણ ગ્રુપ હતા ને આજ ચાર ક્યાંથી થયા ? પં રામવિજ્યજી–જે વાત કહેવાઈ તેમાં વારંવાર શા માટે કહે છે ? ત્રણ હોય તે ત્રણ. અમને શું વાંધે છે. આ અખિલ ભારતવર્ષીય સાધુસંમેલન કેમ કહેવાય? ઉ. દેવવિજયજી–અહીં તે ખરતરગચ્છેય નથી ને અંચલગચ્છેય નથી. વિદ્યાવિજયજી–તે પછી અખિલ ભારતવર્ષીય સાધુ સંમેલન કેમ કહેવાય ? ઉ. દેવવિજયજી–બધાને બોલાવ્યા હતા, પણ કાઈ અહીં આવ્યા નથી. નંદનસૂરિજી–ગઈ કાલે ઠરાવમાં અખિલ ભારતવષય સાધુ સંમેલન નામ આપ્યું હતું. વલ્લભસૂરિજી–પણું નામ તે આપણે કહ્યું હતું ને ? આપણે ગમે તેમ કહીએ પણ બધાને મંજૂર છે કે નહિ તે વિચારવા જેવું છે. નહી તે આગળ વિચારવું પડશે. તપાગચ્છ તરીકે આપણે ગમે તેમ કહીએ. (ઉદેવવિજયજીએ આ સંબંધમાં થોડું કહ્યું પણ બરાબર સંભળાયું નહિ) વિદ્યાવિજયજી—એ એક કોન્ફરન્સ છે. જવાબદાર સંસ્થા છે. ઠરાવના કડા ને થેકડા કરીએ પણ પાલન ન ૫૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી કરીએ તેા નકામું છે, સધની સમતિ લઇ કામ કરવું જોઇએ. કાન્ફરન્સ નહિ. પણ મડળ ! ૫૦ રામવિજયજીની પાર્ટીના એક સાધુ—આ કાન્ફરન્સ નથી પણ મંડળ છે. વિદ્યાવિજયજી ( હાથ જોડીને હસતાં હસતાં ) લે ભાઈ મંડળ ! રવિવિજયજી આજે પાંચ દિવસ થયા છે. વિષય વિચારિણી સમિતિ નીમવાની વાત મૂકાઈ હતી, તે વિષયા યા ચર્ચવા તે માટે પણ સધને સાંપવાની વાત કેમ ન કાઢી ? સાગરાન’દસૂરિ સંધ ભેગા કર્યા હાય તેમાં એ માણસ ન હેાય ત્યારે સંધ નથી એમ ન કહેવાય ! તેમ ખરતરગચ્છના એ સાધુએ ન આવ્યા હેાય ત્યારે તેમની સંમતિ નથી એમ ન કહેવાય. એક સાધુ—કાંટા કેમ નીકળે છે? જ્યાં સુધી ફ્રાંટા છે ત્યાં સુધી કાંટા જ છે. વલ્લભસૂરિજી—જબતક ફાંટે હૈ તબતકકાંટે હૈ. માણેકમુનિ∞કેટલાક ખરતરગચ્છી મુનિએએ ના પાડી છે. તે આ મંડળના ડરાવે કબૂલ કરશે કે કેમ એ સવાલ છે. સાગરાન દસુરિજી~~તમે ક્યા ગચ્છના છે? માણેકમુનિજી—હું તપાગચ્છની ક્રિયા કરું છું, પણ હું ખરતરગચ્છના. ( ત્યાર પછી મેહનલાલજી મહારાજના સાધુએમાં તપગચ્છ અને ખુશ્તરગચ્છ વિષેના નિર્ણયની ચર્ચા થઇ હતી. ) ' પ Page #151 -------------------------------------------------------------------------- ________________ દિવસ પાંચમા હતમુનિ--અને તે તપગચ્છના છીએ. જે કાર્ય કરવું હૈય તે કરે. ચાર વાગ્યા છે. વલ્લભસૂરિજી–––આપને ખ્યાલ નથી. જોકે કેટલી નિદા કરે છે? આપ હાંસી કરે છે? માણિક્યસિંહરિ–લેકમાં રહી લેકની દરકાર કર્યો વિના ન ચાલે. આપણે લેકવિરુદ્ધ ન કરવું જોઈએ. - વલ્લભસૂરિજી–જે એમ જ છે તે પછી કાલના ઠરાવને વિરોધ કેમ કર્યો? કવિરાદ્ધ નહિં કરવામાં પણ ભાવના છે તે કાલે કરાવ પાસ કરે હતે. શેઠ આણંદજી કલ્યાણજી તરફથી એ ઠરાવ મૂકવામાં આવ્યો હતો. જે સાધુ તીર્થનું કામ કરે છે એને અનુમોદન આપવામાં શી હરકત હતી ? દેવવિજયજીએ ઉપરના કથનને ટેકે આ. જસવિજયજી–એક આચાર્ય ત્રાસીને છતી આવ્યા છતાં ઐરાશિકની પ્રરૂપણું કરી એટલે માફી મંગાવી. ઉ. દેવવિજ્યજી–આ વાત શાસ્ત્રથી વિરુદ્ધ છે એ તે સિદ્ધ કરે! શાસ્ત્રથી નક્કી કરે! હેમેન્દ્રસાગરજી—આ વિવાદ સભા નથી. ઉ૦ દેવવિજયજી–દીક્ષા પ્રકરણમાં વડોદરામાં કેટલાક સાધુએએ ઉપવાસ કર્યા એની અનમેદના થઈ કે નહિ ? પં રામવિજયજી –કઈ રીતે કર્યા હતા ? ગુરુની આજ્ઞાથી કર્યા હતા કે અનશન કર્યું હતું એને ખુલાસે કરે. માણિકયસિંહસૂરિજી–આ અનુમોદનની વાત છે. તીર્થને પાછું વાળે છે. આ વાત આપણને ગમતી છે કે નહિ ? ઉત્તર આપે ! Page #152 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી સાગરાનંદસૂરિજી—શાંતિવિજ્યજીને અનુમોદન આપી એને હાથમાં ગાડું સેપીએ પણ કાલે શું થશે ? સીધું પડશે કે ઉલટું ? એટલે ગઈ કાલે આ ઠરાવ ઉડાવ્યો પણ ન હતું અને પાસ પણ કરતા નથી. વલ્લભસુ રિજી–બે ઠરાવે આપની સમક્ષ મુકાયા; એમાં એક ઠરાવ પાસ થયે, હવે આ ઠરાવ પાસ થયા પછી જ બીજું કામ ચાલવું જોઈએ. વિદ્યાવિજયજી-કાલના ઠરાવની આપને ખબર હશે. જ્યારે હું અને શ્રી વિજયવલ્લભસૂરિ શ્રી વિજયનેમિસૂરિજી પાસે ગયા ત્યારે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ પ્રતાપશી મેહેલાલ વગેરે હતા. પૂ આ શ્રી વિજયનેમિસૂરિજીની સૂચનાથી તેઓએ આ ઠરાવ લખી દીધો અને સાગરજી મહારાજ પણ હતા. નંદન રિજી–એક વાતનો ખુલાસો કરું કે આચાર્ય મહારાજે (શ્રી વિજયનેમિસૂરિએ) ઠરાવ માટે સૂચના કરી નહોતી. પણ ઠરાવ થાય તે મને વાંધો નથી, એમ કહ્યું હતું. વિદ્યાવિજયજી–બરાબર, અને લખ્યો કેણે હતું ? નંદસૂરિજી—પ્રતાપભાઈએ. (આ પછી તરત જ વાતનું વહેણ બદલાયું) સાગરાનંદસૂરિજી-ચાવીસ નામો નક્કી થાય છે. લલિતસાગરજી–જે નામ લખવાં હોય તે લખી લે. ચાર વાગવા આવ્યા છે. ચરણવિજયજી–સમય ઘણે નિકળે પણ હજી એક પણ કાર્ય થયું નથી. (વચમાં બેસી જવા નંદનમરિની સુચના થઈ) પર Page #153 -------------------------------------------------------------------------- ________________ દિવસ પાંચમા બે મિનિટ ને ૭૨ ની ચૂંટણી થઈ છે. તેમાંથી ર૪ કે ૨૬ ચુંટવા સર્વોત્તમ છે. માણિક્યસિંહસૂરિજી–ગઈ કાલે મેં સૂચના કરી હતી કે કે હર માંથી ૩૬ કરે. ફરી આજે નવી યોજના કેમ કરે છે? - કીર્તિમુનિજી–વિદ્યાવિજયજી મહારાજે જે કહ્યું કે પાંચ પાંચ દરેક ગ્રુપમાંથી લેવા, તે ફરી વિરોધ શા માટે કરાય છે ? તેમ શ્રી વલ્લભસૂરિ મહારાજે પણ કહ્યું હતું કે જેને વિરોધ હોય તે હાથ ઊંચા કરે. ચરણવિજયજી–વિરોધ નથી પણ ૭ર માંથી લે એમ અમે કહીએ છીએ. માણિક્યસિંહસૂરિજી–દરેક ગ્રુપમાંથી ૭રમાં જે ચૂંટાયા છે તેમાંથી પાંચ પાંચ લેવા. ઉ૦ સિદ્ધિમુનિજી–પાંચ પાંચની સંમતિ આપી પણ ગ્રુપમાં વાં આવે તે શું કરવું? ગ્રુપની સાથે બંધાઈ ગયા નથી. માણિકસિંહસૂરિજી–૭ર માંથી જ લેવા. ઉ૦ સિદિમુનિજી–હું તે ગ્રુપમાં અથડામણ ન થાય તે માટે વાત કરી રહ્યો છું. આ પરિસ્થિતિ સુધારવી જોઈએ. સાગરાનંદસૂરિજી–એથી ૬૨નું ધોરણ સ્વીકારવાનો પ્રસંગ આવી પડે છે. માણિક્યસિંહસૂરિજી–તે પહેલાનું ધોરણ રાખવું. આ પછી થોડી ચર્ચાને અંતે ગ્રુપની રીતિએ ચૂંટણીની શરૂઆત થઈ. તેમાં ચાર ગ્રુપ ચાર દિશામાં બેસે છે એ ધેરણથી દરેક ગ્રુપમાંથી પાંચ પાંચ અને શાખા તરીકે વિમલ, સાગર, તથા મુનિ ગચ્છમાંથી એક એક એમ ચૂંટણી કરવામાં આવી. જેનું પરિણામ નીચે મુજબ આવ્યું. Page #154 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી નેમિસૂરિ–સાગરાન`દસૂરિ પ—૭ (૧) શ્રી વિજયનેમિસૂરિજી (૨) શ્રી વિજયમેાહનસરિજી (૩) ઉપાધ્યાય દેવવિજયજી (૪) પન્યાસ કુમુદવિજયજી (૫) પન્યાસ લાવણ્યવિજયજી (૬) મુનિ મનહરવિમલજી (૭) આચાર્ય શ્રી સાગરાનંદસૂરિ. શ્રી સિદ્ધિસૂરિ–દાનસૂરિ ગ્રુપ—પ (૧) શ્રી વિજયદાનસરિજી (૨) શ્રી વિજયમેધસૂરિજી (૩) શ્રી વિજયલધિસૂરિજી (૪) પન્યાસ ભક્તિવિજયજી (૫) પન્યાસ રામવિજયજી દહેગામ પરિષદ ગ્રુપ-૧૧ (૧) શ્રી વિજયનીતિસૂરિજી (૨) શ્રી વિજયવલ્લભસૂરિજી (૩) શ્રી વિજયમાગિસિહસૂરિજી (૪) મુનિ શ્રી વિદ્યાવિજયજી (૫) મુનિ શ્રી દર્શનવિજયજી ( દિલ્હીવાળા ) (૬) આચાર્ય શ્રી સિદ્ધિસાગરજી (૭) આચાર્ય શ્રી વિજયભૂપેન્દ્રસૂરિજી (૮) ઉપાધ્યાય શ્રી સિદ્ધિમુનિજી (૯) પંન્યાસ શ્રી રવિમલજી Page #155 -------------------------------------------------------------------------- ________________ દિવસ પાંચમો (૧૦) શ્રી માણેકમુનિજ (૧૧) શ્રી સાગરચંદજી મહારાજ પરચુરણ વિભાગ (૧) શ્રી જ્યરિજી (૨) પંન્યાસ ખાંતિમુનિ (૩) પંન્યાસ તિલકવિજયજી (૪) શ્રી ખાંતિમુનિજી (૫) શ્રી ચંદ્રસાગરજી (૬) પંન્યાસ શ્રી રવિવિમલજી (૭) ધર્મસાગરજી આ ત્રીસ સભ્યોની સમિતિને વિષય નક્કી કરવાનું તથા નિર્ણય કરવાનું એમ બંને કામ સોંપાયાં છે. તેને કંઈ નિર્ણય આવે તે બધાયે કબૂલ રાખવાનું છે એમ કર્યું હતું. પણ એ સમિતિ સર્વાનુમતે કોઈ પણ ઠરાવ કરી શકે એ ધારણ ચાલુ રહ્યું હતું. - આ ત્રીશ સભ્ય કામ કરે તે જોવા માટે બીજા સાધુએને છુટ રાખી હતી તથા તબિયતની અસ્વસ્થતા કે બીજા કારણે પિતાના સ્થળે બીજાને મુકી શકાય એ રીતિ પણ સ્વીકારવામાં આવી હતી. આ વેળા એક રસિક પ્રકારે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એક સાધુ–આ બીજા સાધુઓ વચમાં બેલશે તે ? લબ્ધિસૂરિજી—કાન પકડીને બહાર કાઢવામાં આવશે. માણિક્યસિંહસૂરિજી–પણ કાન પકડશે કે? (હસાહસ.) Page #156 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી આટલી ચર્ચા થયા બાદ સભા ખતમ થઈ. સારાંશ ત્રીસ સાધુએની ચુંટણી અને તેમના હાથમાં બધા કારાબાર સોંપવાને નિર્ણય થયા. એકંદર આજે કહેવા પુરતું કંઇ કામ થઈ શકયું ગણાય. પ્રકીણ બહારથી આવેલા ગૃહસ્થા લગભગ ગયા હતા. ન ૬૨ અમદાવાદ છેડી Page #157 -------------------------------------------------------------------------- ________________ દિવસ ૬ઠ્ઠો ફાગણ વદ ૯ શુક્રવાર તા. ૯ માર્ચ, ૧૯૯૪ આખા જૈન સમાજની દૃષ્ટિ જે સાધુ સંમેલન ઉપર ચેટી રહી હતી. તે સાધુ સંમેલનનું કાર્ય કાંઈક સાડે ચડશે એમ કેટલાક માનવા લાગ્યા હતા. પણ અંદરની પરિસ્થિતિ જાણનાર મંડળમાં હજી તે કોઈપણ જાતને ખ્યાલ બંધાયે ન હતો. એમનું તે સ્પષ્ટ કહેવું હતું કે જે ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ ભેગા થાય, તે જ ચર્ચાસ્પદ બાબતેમાં આ બધા સર્વાનુમતે ઠરાવ પસાર કરી શકે ! જેતર વિદ્વાનોમાં પણ સાધુ સંમેલનની આ કાર્યવાહી જોઈ ખેદની લાગણી પ્રસરી રહી હતી. તેઓ જણાવતા હતા કે પ્રભુ મહાવીર જેવા સમર્થ ધર્મનેતાના વારસદારની આ દશા? જે કરવું હોય તે કરે પણ કંઈક સમજપૂર્વક કામ કરે. ભભુકતી આંતરકલહની આગ. બીજી બાજુ અમદાવાદના સીધે સાધુસંમેલનની કાર્યવાહી ઝડપી અને સરળ બને તે માટે વિચાર કરવાની જરૂર છે એવો લેકમત પ્રબળ થતું જ હતું. ત્યારે હજી આ સાધુઓ પિકીના કેટલાક પ્રપંચના પાસા ફેંકી રહ્યા હતા. આજની કાર્યવાહીમાં બનેલ ન ઈચ્છવાગ બનાવ એ વાતની સાક્ષી પૂરતા હતા. Page #158 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી કાર્યને પ્રારંભ આજે સાધુસમેલનના છઠ્ઠો દિવસ હતા. તેમાં ધીમે ધીમે બધા સાધુએ આવતાં દઢ વાગે કાર્યના પ્રારભ થયા. આ ઐતિહાસિક” અને “અદ્વિતીય” સંમેલનમાં ૩૦ જણની જે ચૂંટણી થઈ હતી; તે પણ ખરેખર અદ્વિતીય ધેારણે જ થયેલી હતી. ચાર દિશામાં જે ચાર પાર્ટીએ બેસતી હતી એ દિશાના ધારણે પસંદગી થઈ હતી ! કાર્યના પ્રાર્ભમાં એ ચર્ચા ચાલી કે મ`ડપમાં ૩૦ જણની કમીટી બેસે કે બધા ? શ્રી વિજલવલ્લભસૂરિજીએ જણાવ્યું કે સાધુ મડળીના ૩૦ સાધુએ સિવાય ખીજાઓએ એસવું નહિ. બદલાના નિયમના લેવાચલે લાભ. એકના સ્થાને બીજા ખેસી શકે, એ નિયમને આજે મેટા પ્રમાણમાં લાભ લેવાયા હતા. વિજયનેમિસૂરિજી તબિયતની અસ્વસ્થતાને કારણે આવી શક્યા ન હતા. તેમના સ્થાને નંદનસૂરિજી હતા. વિજયદાનસૂરિજીના બદલામાં ઉ॰ શ્રી પ્રેમવજયજી હતા. મેધસૂરિજીના બદલામાં મનેહરવિજયજી હતા. નીતિસૂરિજીનાં અલામાં વિજયજી હતા. રિદ્ધિસાગરસૂરિજીના બદલામાં કીર્તિસાગરજી હતા અને ભૂપેન્દ્રસૂરિજીના બદલામાં તીવિજયજી હતા. તીવિજયજી—ટાઈમ ૧ થી ૪ છે.. હું જા સુધી હતા. તે પછી ગઇ કાલે શું થયું તેની મને ખબર નથી. માટે તે વાત સમજાવવી જોઇએ. ઉ॰ દેવવિજયજી—ભૂપેન્દ્રસૂરિજીનું નામ આપ્યુ છે. તીવિજયજી—મારું નામ કેમ કાઢયું ? ગાન્તરમાં હું ૬૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ દિવસ છો તે બે નામ કેમ નહિ? અને જે નામ હું મંજૂર કર્યું તે નોંધાય પરંતુ મંજૂર ન કરું તો ? અમારે ગ્રુપ મટે છે. તેમાં બાર થાય તે શી હરત છે? બહાર બેઠેલા સાધુઓને વિધ. સાગરાનંદસૂરિજી–બીજા ગ્રુપના વધારે તે શી દશા થાય ? અહીં તીર્થવિજયજી કેટલા વાગ્યા સુધી હતા તે સંબંધી ખૂબ ચર્ચા ચાલી. એજ વખતે બહારથી પિકાર આવ્યો કે પ્રીતિવિજયજી કેમ આવેલ છે ? એને જવાબ આપતાં લાવણ્યવિજયજીએ કહ્યું કે “અહીં બેઠેલા જ બોલી શકે.” બહારથી અવાજ–અમારો વિરોધ છે. નહિ બેસવા દેવામાં આવે! ઉદેવવિજયજી–એટલા માટે જ વલ્લભસૂરિજીએ કહ્યું હતું કે બીજા બેસી શકે નહિ. તે લેકે બેલ્યા સિવાય રહેવાના નથી. સાગરાનંદસૂરિજી–એવી શરતે બેસવા દેવાનું હતું કે કોઈ બેલે નહિ. સાગરચંદ્રજી—આપણે હાથે કરીને નાના સાધુઓને અવિનય શીખવી રહ્યા છીએ. પચાસ વર્ષના દીક્ષિતની સામે બે વર્ષને દીક્ષિત યઠા તઠા બેલે છે. સાગરાનંદસૂરિજી–ડીક, હવે આ વાત જવા દે. હર્ષસૂરિજી–બદલામાં પિતાના સંપ્રદાયના આવે કે બીજા પણ આવે? ૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી સાગરાનંદસૂરિજી–મૂળ વાત એવી છે કે એક બીજાની જવાબદારી સ્વીકારવી. પ્રેમવિમલજી–હું ચીઠ્ઠી લઈને હિંમતવિમલજી તરફથી આવ્યો છું. વિમલમાં ચાર શાખાઓ છે. આ નામ કેમ બાકી રહ્યું? ઉ. દેવવિય–કાલે તમારે બોલવું હતું. પ્રેમવિમલજીએ કાગળ વાંચી બતાવ્યું. રંગવિમલજીએ એ કાગળ લઈ ફાડી નાંખે. દેવવિજયજી–ગઈ કાલે કાં ન બેલ્યા ? નાહકનું ઓળાય છે. ત્રણના બદલે તેત્રીસ ને હું નહિ! પ્રેમવિમલજી–ત્રણના બલે તેત્રીસ ચુંટાય પણ મારું નામ કેમ નહિ ? એક અવાજ–તમારા જેવા રખડેલને પ્રેમવિમલજી–તમને રખડેલ કહેવાને હક્ક નથી. રંગવિમલ–શાન્તિ રાખે ને! પ્રેમવિમલજી–મને રીતસર સમજાવો. પ્રીતિવિજયજી –કામ શરૂ કરવું જોઈએ. સાગરાનંદરિસૂછ–કેટલા વાગે કામ શરૂ કરવું? ઉ૦ દેવવિજયજી–એક વાગે કામ શરૂ કરવું. સાગરાનંદસૂરિજી–સર્વમંગળ થયા વિના ન જવાય. તીર્થવિજયજી–પહેલાં ૧ થી ૪ને ટાઈમ હતો. હવે ન નિયમ શા માટે ? (રગવિમલજીએ તેમને સમજાવ્યા) સાગરાનંદસૂરિજી–બરાબર એક વાગે શરૂ થાય. કાઈ આવે કે ન આવે. Page #161 -------------------------------------------------------------------------- ________________ દિવસ છો હર્ષવિમલજી–માણસ આવ્યો હોય ને શરીર બાધાથી જવું પડે છે કેમ કરવું? વલ્લભસૂરિજી–કોણ કેટલા વાગે આવે છે તેની હાજરી લેવી જોઈએ. લબ્ધિસૂરિજી–મેડો આવે એને મત હામાં લેવો કે નામાં? હર્ષસૂરિજી–વિષયે કયારે લાવવા તેને નિર્ણય થવો જોઈએ. સર્વાનુમતે એક ઠરાવ પસાર એ વખતે નીચેને ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ૧–૫ મી (ટે કામ શરુ કરવું ને હાજર ન હોય તેની સંમતિ માનવી. પ્રીતિવિજયજી સામે વિરોધ વલ્લભસૂરિજી—પ્રીતિવિજયજીને નિર્ણય કરે. એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં કેમ આવ્યા ન બની શકે. વિદ્યાવિજ્યજી–મારે વિરોધ છે. પ્રીતિવિજ્ય ન બેસી શકે. સાગરાનંદસૂરિજી મોકલનાર વધે ન લે તો? વિદ્યાવિજ્યજી–મોલનાર વધે શા માટે લે? સાગરાનંદસૂરિજી–એક સમુદાય બીજા સમુદાયને મોકલે છે? વલ્લભસૂરિજી–ન મોકલે, પિતાના સમુદાયને જ મળે. (આ વિષય ઉપર ખૂબ ચર્ચા ચાલી.) પ્રીતિવિજયજી–નાની ચીઠ્ઠી લાવો. વિદ્યાવિજયજી–બહારની ચિઠ્ઠી તમે લાવ્યા છે, તે “ના” ની ચિઠ્ઠી તમે લઈ આવે. (આ પછી પાંચમાંથી બદલામાં આવે કે શાખામાંથી એ Page #162 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી બાબત ઉપર ભારે ચર્ચા ચાલી. ) લબ્ધિસૂરિજી નુકશાન નથી. વલ્લભસૂરિજી—અવ્યવસ્થા એ જ નુકશાન છે. ખેલવાના હક્ક નથી ! પ્રીતિવિજયજી અવ્યવસ્થા શી ? ૨૯ થવાના નથી કે ૩૧ થવાના નથી. વલ્લભસૂરિજી—તમારે ખેલવાના હક્ક નથી. તમે ચૂંટા ત્યારે એલે! ! દતૃતીયં કદી ન થઇ શકે. પ્રેમવિમલજી~~મને શા માટે રાકવામાં આવ્યા ? એક અવાજ––અરાબર છે. તમે તે ખેાટા કાગળ લઈને આવ્યા છે. બીજો અવાજ~~ભાઇ ચૂપ રહે તે ? ઉ॰ પ્રેમવિજયજ——તમે ચાલ્યા જાવ. તમે ક્રમ ખેાલા છે? ( પછી ખીજાને ભલે બીજો કયા ગ્રુપને આવી શકે તે માટે ખૂબ ચર્ચા ચાલી. ) એક અવાજ--૭૨ ચૂંટાયા તે વખતે શે। નિયમ હતા ? રંગવિમળ∞હીરમુનિને બેસાડે. કીર્તિમુનિજી—–એને ઉઠાડીને હું હીરમુનિને નંદનસૂરિજી—મને વાંધો નથી, પરન્તુ કાઇ આવે તે વાંધાશે ? વલ્લભસૂરિજી-વાંધા ઘણા છે. ૩૦ દેવવિજયજી~~આમાં દિશાને વાંધે છે. કામ બધું અટકયું છે. ઉઠીને અલગ પ્રેસને ભાઈ ! (પ્રીતિવિજયજીને !) ચીઠ્ઠીએ આવી રહી છે. × ૪ બેસાડું ? કાઇના બદલે Page #163 -------------------------------------------------------------------------- ________________ દીધા વલ્લભસૂરિજી પાસે શા માટે એસવા આપણે એઅક્કલ છીએ, તેએ અલ આપે જ તે ! ગરમાગરમ વાતાવરણ પ્રીતિવિજયજી—–મારા લીધે અટકતું હાય, તા હું દિવસ છઠ્ઠો છે? ઉડી જઉં. (આ પછી તે ક્રોધમાં ‘તમે બધા વફાદાર રહેજો' એમ કહીને ઊઠી ગયા. ) ૫૦ રામવિજયજી——જયસૂરિની ચીઠ્ઠી વિના ન જવા દેવાય. લાવિજયજી વડીલેા બેઠા છતાં અમર્યાદિત ખેલાય છે તે ઠીક નથી. એક અવાજ--તું એમ સમજે છે કે તને કાઇ કહેનાર નથી ? વલ્લભસૂરિજી––ચીઠ્ઠી તે પેાતે લાવે. જયસૂરિ મહારાજ પોતાના સમુદાયના કાઇને મેાકલે યા તે આપણે ત્રીસે ઉઠી જવું. યા બાકીના બધાએ એ ચાલ્યા જવું જોઇએ. અપાયેલી ધમકી ( પછી બધા યુદ્દા તદ્દા ખેલતા ચાલતા થયા. પ્રીતિવિજયજીએ મેટેથી બરાડા પાડવા અને વલ્લભસૂરિજી તથા વિદ્યાવિજયજીને ‘હું જોઇ લઇશ ' કહી ધમકી આપી.) ૩. દેવવિજયજી—આપણે પાસેના નાના રૂમમાં જઇશું. વિદ્યાવિજયજી આપણે નાનામાં જશું તે બધું ટોળું મેટામાં આવી બેસશે. (હસાહસ) આઘે! અને કપડાં છીનવી લીધાં ! બે સાધુએ પાસેના નાના રૂમમાં સુતા હતા, એમને ટ Page #164 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી વિદ્યાવિજયજીએ જઈને ઉઠાડીને જવા વિનંતિ કરી. ત્યાર પછી બધી ઓરડીઓ વારંવાર તપાસવામાં આવી અને બધાને વિનંતિ કરી ચાલ્યા જવાનું કહ્યું. પરંતુ પ્રેમવિમળજી નામના સાધુ ત્યાં બેસી જ રહ્યા. છેવટે તેમને બહાર કાઢવા માટે નગરશેઠના પુત્રને બોલાવવામાં આવ્યા. તેમણે બે હાથ જોડી વિનંતિ કરી છતાં તેમણે ગણકાર્યું નહિ. ત્યારે સાગરજીએ તેમને બેલાવીને સમજાવ્યા. પણ વચ્ચે જ તે બોલી ઊઠ્યાઃ “મને સંધ બહાર કરશો તે તે સહન કરવા તૈયાર છું, પણ મને અન્યાય ન મળવો જોઈએ. છતાં નગરશેઠના પુત્રે તેમને ઘણાં વિનય પૂર્વક સમજાવ્યા. આખરે શ્રી રંગવિમલજીએ એ અને કપડાં છીનવી લીધાં અને શેઠને કહ્યું કે “પટાવાળાને બોલાવીને બહાર કાઢે.” મુનિશ્રી વિદ્યાવિજયજીએ પાસે જઈ બંનેને છુટા કર્યા અને શાન રાખવા જણાવ્યું. પરંતુ મુનિ પ્રેમવિમલજીએ ખૂબ બરાડા પાડ્યા અને ગમે તેમ બોલવા માંડ્યું, જે સાંભળી દૂર દૂર બેઠેલા સાધુઓ પણ ભેગા થઈ ગયા ને એ વિચિત્ર દોને નિહાળવા લાગ્યા. સાધુમંડળી ઉપર અરજી કરે ! ત્યાર પછી મુનિશ્રી વિદ્યાવિજયજીએ એને સૂચના કરી કે ‘તમે નગરશેઠના મકાનમાં જઈને બેસે અને સાધુ મંડળી ઉપર અરજી કરે, જેના ઉપર વિચાર કરી જવાબ આપવામાં આવશે.' પ્રેમવિમલછમારી અરજી ફાડી નાંખવામાં આવે છે ? જવાબ–નહિ ફાડી નાખવામાં આવે! (આખરે તે પણ રોતા રોતા ત્યાંથી ચાલ્યા ગયા.) પ્રીતિવિજ્યજી અને પ્રેમવિમળાજીના આ તેફાને ઘણું ૭૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ દિવસ છો મ્મિતી સમયને બરબાદ કર્યો હતો અને નંદનવિજ્યજી તથા પં. રામવિજ્યજીએ પ્રીતિવિજયજીની તદને અન્યાયી માગણીને કેમ પક્ષ લીધે એ ભારે વિચારણીય પ્રશ્ન થઈ પડયા હતા. બંધારણને લગતા ઠરાવો આ કોલાહલની શાન્તિ પછી સાધુ મંડળીએ પિતાનું કામકાજ શાન્તિથી શરૂ કર્યું. જેમાં પિતાના બંધારણને લગતા છ કે સાત ઠરાવો સર્વાનુમતે પસાર કર્યા. આ સાધુ મંડળી કેવળ વિષય વિચારિણી સમિતિ જ નથી પણ તેને નિકાલ કરનારી પણ છે એટલે ખરી રીતે કારેબારી મંડળ જ બની હતી. રસાકસી ભરી ચર્ચા બંધારણને લગતા ઠરાવ પસાર થયા પછી બધા વિષયોની ચર્ચા કરી તેમાંથી ચૂંટીને વિષયો લેવા કે એક પછી એક લઈને તેને નિકાલ કરવો એ વિષે ચર્ચા થઈ. આ ઉપરાંત આ સંમેલન કયાં સુધી ચલાવવું તે સંબંધમાં પણ ભારે રસાકસી વાળી ચર્ચા થઈ. એક પક્ષનું કહેવું એવું હતું કે ભલે મહિનાઓ પસાર થાય પણ જ્યાં સુધી શાસ્ત્રાનુકુલ નિર્ણ ન થાય ત્યાં સુધી સમેલન પુરું ન કરવું જ્યારે બીજા પક્ષે જણાવ્યું હતું કે જે સાધુઓ અમદાવાદમાં લાંબે વખત રહેવાને ટેવાયેલા છે, તેમને વાંધો નથી, પણ બીજાને એ જરાપણ ફાવશે નહિ તેમ જ અમુક દિવસમાં આટલું પતાવવું છે એવો નિર્ણય કરી લેવા જોઈએ. ત્યારબાદ સાધુ મંડળીમાં ચર્ચવાના વિષયેની નોંધ કરવામાં આવી હતી. જેમાં Page #166 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી લગભગ ૨૦ જેટલા વિષયે નક્કી થયા, જે પૈકી દીક્ષા, દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, સાધુઓનો અભ્યાસ, ઉપદેશ પદ્ધતિ, ધર્મોપદેશ અને અર્થોપદેશનું નિરાકરણ વગેરે છે. હજી આવતી કાલે બે વાગ્યા સુધીમાં જે જે વિષયે જેને આપવા હોય તે આપી શકશે, એટલું ઠરાવવામાં આવ્યું. આવતીકાલથી બરાબર ૧–૫ મિનિટે કામ શરૂ થવાનું પણ બંધારણ નક્કી થયું. સારાંશ પ્રીતિવિજ્યજી અને પ્રેમવિજ્યજીના અનિચ્છનીય બનાવે આજે સંમેલનને ઘણે સમય બરબાદ કર્યો કહેવાય, તેમજ સાધુસંસ્થાને અયોગ્ય દેખાવ કર્યો ગણાય. આ ઉપરાંત બંધારણ અંગેના ઠરાવ પાસ થયા અને ચર્ચવાના કેટલાક વિષયો પણ નક્કી થયા. કામના પ્રારંભ માટે પણ સમય નિયત થયે. Page #167 -------------------------------------------------------------------------- ________________ કી ગરમ કરીને લગત કામ શાંતિ દિવસ સાતમે ફાગણ વદ ૧૦, શનિવાર તા. ૧૦, માર્ચ, ૧૯૩૪ અનેક જાતની મુશ્કેલીઓ ઓળંગ્યા પછી સાધુસંમેલનનું સુકાન આખરે ૩૦ સભ્યોની કમીટીને સુપ્રત થયું હતું અને તે કમીટી ગમે તેવી ગરમ નરમ ચર્ચાઓ થવા છતાં પોતાનું કામ શાંતિપૂર્વક કરી રહી હતી. એ વાત અત્યારે મુનિસંમેલનની સફળતા સંબંધી વ્યાપેલા મજબુત સંશય રૂપી ગાઢ અંધકારમાં આશાનું એક કિરણ પ્રગટાવતી હતી. મુનિ સંમેલનને આજે સાતમો દિવસ હતો. ગઈકાલે થયેલી સૂચના પ્રમાણે આજે બે વાગ્યા સુધીમાં ઠરાવ રજુ કરવાનું હોવાથી પ્રાતઃકાળથી જુદા જુદા મુનિએ ઠરાના ખરડા કરવામાં રોકાયા હતા. કેટલાક ઠરાવ રજુ કરવા માટે પિતાના ખાસ સલાહકારની સલાહ લઈ રહ્યા હતા. જો કે પિતાના ઠરાવનું શું થશે એ બાબતમાં સહુ સંશયાત્મક મનોદશામાં હતા. બરાબર ૧–૫ મિનિટે આજે કાર્યને પ્રારંભ થઈ ગયે અને જુદા જુદા મુનિરાજે તરફથી પિતાના લખેલા દરે વાંચવાનું શરૂ થયું. ઠરાવો વાચનારામાં મુખ્યત્વે મુનિશ્રી રામવિજ્યજી, શ્રી વિલબ્ધિસૂરિજી, શ્રી રંગવિમલજી, શ્રી સિદ્ધિમુનિજી શ્રી વિહર્ષ સુરિજી ઉ૦ શ્રી દેવવિજ્યજી, શ્રી ધર્મસાગરજી, Page #168 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી શ્રી હેતમુનિજી તીર્થવિજ્યજી વગેરે હતા. શ્રી વિજયવલ્લભસૂરિ તથા મુનિશ્રી વિદ્યાવિજયજી તરફથી એક પણ ઠરાવ રજુ કેમ ન થયો એ બાબતથી કેટલાકના મનમાં અનેક જાતની કલ્પનાઓ ઊઠી રહી હતી. ફાડી નાખે આ બધાં કાગળિયાં !” બધા મુનિરાજે તરફથી રજુ થયેલા ઠરાની સંખ્યા આશરે ૧૦૦ થી ૧૧૦ જેટલી થઈ હતી. આ વખતે શ્રી વિજયનેમિસુરિજીએ પિતાની લાક્ષણિક શૈલીમાં કેટલાકને ઉદેશીને જણાવ્યું કે “આટલા બધા ઠરાવો શા ? આપણે તે મુખ્ય મુખ્ય બાબતના નિર્ણય કરવાના છે. ફાડી નાખો આ બધા કાગળિયાં ?” આ પછી તેમણે દરેકની સલાહ લીધી હતી. થોડીવાર પહેલાં ઠરાવ પસાર કરાવવાની હોંશવાળા મુનિઓએ તેની હા પાડી અને થોડી જ વારમાં બધા કાગળો ફાટીને ત્યાં ઢગલે થયે. એમાં કેટલાક ઠરાવની કોઈ પાસે બીજી નકલ પણ ન હતી ! ચુંટવામાં આવેલા ૧૧ ઠરાવ આ મહત્વ પૂર્ણ ક્રિયા થયા પછી તેમાંથી ૧૧ વિષયો ચુંટીને નક્કી કરવામાં આવ્યા. (૧) દીક્ષા. (૨) દેવદ્રવ્ય. (૩) સંધ. (૪) સાધુઓની પવિત્રતા સંબંધી ? (૫) તીર્થો સંબંધી. ૭૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ દિવસ સાતમે (૬) સાધુ સંસ્થામાં જ્ઞાનાદિની વૃદ્ધિ. (9) દેશના (૮) શ્રાવકન્નતિ (૯) પરસ્પર સંપની વૃદ્ધિ (૧૦) ધર્મ ઉપર થયા આક્ષેપના અંગે (૧૧) ધર્મમાં રાજસત્તાના પ્રવેશ સંબંધી પાછી એની એ રામકહાણી! અગિયાર મુદ્દાઓ નક્કી થયા તરત જ પં. શ્રી રામવિજયજી તથા શ્રી સાગરાનંદસૂરિજી તરફથી વર્તમાન પત્રો સામે ઝુંબેશ ઉઠાવવામાં આવી હતી, અને તેમાં અગ્રભાગ શ્રી સાગરાનંદસૂરિજીએ લીધા હતા. તેમણે જણાવ્યું કે – “આપણી કમીટીમાં ના પાડવા છતાં આ વિષય પત્રમાં શા માટે આવે છે? શું આપણને શાસનની એટલી પણ દાઝ નથી ? આથી આપણે કેટલી બધી હિલ થાય છે ? આપણે એવા પત્રકારોને નોટીસ આપવી જોઈએ. વગેરે.” તેમના આ આવેશ ભર્યા ભાષણથી તેમણે બધાને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો કે “સમાચાર કેણ આપે છે તે પુરવાર કરવા હું તૈયાર છું. કમીટી તેને માટે શું કરવા માગે છે ?” એક અવાજતેને સમિતિમાંથી દૂર કરવા જોઈએ. સાગરાનંદસૂરિજી—કેમ ભાઈ! આ બાબત બધાને બધાએ એ બાબતમાં પોતાની સંમતિ આપીને એ વાત ઠરાવવામાં આવી કે જે શ્રી સાગરનંદસૂરિ પત્રમાં લખનારનું ના સિદ્ધ કરી આપે તે તેણે કમીટીમાંથી ૧૭૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી બાતલ થવું કે બાતલ કરવા. આ સંબંધમાં પણ ઘણું રસાકસી ભરી ચર્ચા ચાલી. બધાએ ઉપરના નિર્ણયને પોતાની અનુમતિ આપી. હાથ ધરાએલ ૧૦ મે વિષય ત્યારબાદ ૧૧ વિષયો પૈકીને ૧૦ મો વિષય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા સંપ્રદાયોને પક્ષ તરફથી જૈન ધર્મ ઉપર જે આક્ષેપ થઈ રહ્યા છે, તે વાત ચચીં તેને ગ્ય પ્રતિકાર કરવા માટે નીચેના પાંચ સભ્યની એક એક કમીટી મુકરર થઈ હતી. (૧) શ્રી સાગરાનંદસૂરિજી (૨) શ્રી વિજયલબ્ધિસૂરિજી (૩) પંન્યાસ શ્રી લાવણ્યવિજયજી (૪) મુનિ શ્રી વિદ્યાવિજયજી (૫) મુનિ શ્રી દર્શનવિજયજી. (દિલ્હીવાળા) આ કમીટીમાં બીજાં નામ ઉમેરવાં કે કેમ તે સંબંધી પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, પણ આજનો વખત પૂરો થઈ જવાથી તે પ્રશ્નનો વિચાર આવતીકાલ ઉપર કરવાનો બાકી રાખી સભા વિસર્જન થઈ હતી. સારાંશ બધા મુનિઓ પાસેથી આવેલા ૧૦૦–૧૧૦ ચર્ચા કરવાના વિષયમાંથી કેવલ ૧૧ નક્કી કર્યા. શ્રી સાગરાનંદસૂરિજીએ પત્રોમાં સમાચાર આપનારને શોધી કાઢી કાલે નામ આપવાની ચેલેંજ સ્વીકારી અને તેમ થાય તે કમિટીમાંથી તેને રદબાતલ કરવાનો ઠરાવ થશે. Page #171 -------------------------------------------------------------------------- ________________ આઠમે દિવસ ફાગણ વદ ૧૧, રવિવાર તા. ૧૧ માર્ચ, ૧૯૩૪ પ્રાતઃકાલમાં ગઈકાલના વાતાવરણથી તુહલવૃત્તિ ભર્યું વાતાવરણ ફેલાયેલું રહ્યું હતું. પરિણામે એક વાગતાં તે નગરશેઠના વંડા આગળ ત્રીશ ઉપરાંતના સાધુઓ તથા સંખ્યાબંધ ગૃહસ્થ પહોંચી ગયા હતા. કાર્યને પ્રારંભ ૧-૫ મિનિટ બરાબર કાર્યને પ્રારંભ થશે. શરૂઆતમાં શ્રી વિજયનેમિસુરિજીએ જણાવ્યું કે “આજે દીક્ષા જે મહત્ત્વને પ્રશ્ન ચર્ચાવાને હોવાથી બધા મુનિઓને સાંભળવા આપણે બેલાવવા જોઈએ?” એ વાતનો સ્વીકાર થતાં સાઈકલીસ્ટો છુટયા હતા અને થોડી જ વારમાં મંડપ સાધુઓથી ભરાઈ ગયો હતો. જેમને કાંઈ પણ ન બેલતાં શાંતિથી સઘળું કામ સાંભળવાની સૂચના થઈ હતી. સાગરાનંદસૂરિજીનું મન પરંતુ સહુના મનમાં ગઈકાલે સાગરાનંદસૂરિજીએ કરેલી ચેલેંજનો ઘટફેટ થાય છે, તે જાણવાની આતુરતા રમી રહી હતી. જો કે ખાનગી રિસાદાર મંડળમાં દશ વાગ્યા પછી એ વાત બહાર આવી હતી કે આજે એ સંબંધી સાગરાનંદસૂરિજી મૌન S Page #172 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પકડશે અને તે વાત જ આખરે સાચી ઠરી શ્રી વિજય નેમિસૂરિજીએ ગઈ કાલે અધુરું રહેલું કાર્ય હાથ ધરવાની સૂચના કરી અને તેથી પ્રતિકાર કમીટી સંબંધી આગળ વિચાર ચાલ્ય. એના પ્રારંભમાં શ્રી વિજયલબ્ધિસૂરિજીએ જણાવ્યું કે “આ કમીટીમાં બધા આચાર્યોનાં નામ આવે અને તે ઉપરાંત ખાસ સાધુઓના નામ મૂકવાં.” પરંતુ એ વસ્તુને વિરોધ કરતાં મુનિશ્રી વિદ્યાવિયજીએ એ અર્થનું જણાવ્યું કે એથી લેખકના નામને માટે જ બે પાનાં રોકાશે તેનું કેમ? એ વખતે સામા પક્ષ તરફથી દલીલ કરવામાં આવી કે આચાર્યોના નામનો પ્રભાવ પડશે, પરંતુ એ વાતનું નિરસન કરતાં મુનિશ્રી વિદ્યાવિજયજીએ જણાવ્યું હતું કે પ્રભાવ તે લખાણમાં જે વસ્તુ આવશે એના પરથી પડશે. બીજા સંપ્રદાયવાળાએ આપણું એવા ક્યા નામપ્રભાવથી અંજાયેલા છે? પરંતુ આ ચર્ચાને ટૂંક સમયમાં અંત આવ્યો ને મુનિશ્રી ચરણવિજયજીનું નામ ઉમેરાયું. ત્યારપછી બદલાનાં નામ મૂકવાની શરૂઆત થઈ. એમાં પાંચમાંથી ત્રણ નામો બદલાઈ જતાં કમીટી મેળી બની જશે એમ જણાયું અને આખરે ગઈકાલનાં જ નામે કાયમ રાખવાનો ઠરાવ સર્વાનુમતિથી પસાર થયો. આ પછી કમીટીએ કઈ પદ્ધતિએ કામ કરવું તે સંબંધી ચર્ચા ચાલી. દિક્ષાને પ્રશ્ન હાથ ધરાયે આ પછી દીક્ષાનો વિષય હાથ ધરવામાં આવ્યું હતું, જે વખતે વાતાવરણમાં ખૂબ શાંતિ છવાઈ ગઈ હતી. ૭૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ દિવસ આઠમો શરૂઆતમાં કેટલાક વખત મૌન સેવાયા બાદ માણેક મુનિએ દીક્ષા કેટલી ઉમ્મરે અપાય તે પ્રશ્ન ઉપસ્થિત કર્યો અને જણાવ્યું કે દીક્ષા ના વિષયમાં નિક્ષેપોથી દિક્ષાની ઉમ્મરના પ્રશ્નને પણ સમાવેશ થાય છે. સાગરાનંદસૂરિજી—એ વાતનું નિરૂપણ કરે. દેવવિજ્યજી–અત્યારે જૈન સમાજમાં ઉપસ્થિત થયેલા વાતાવરણને અંગે સુધારો કરવો જરૂરી છે, કે જેથી સરકારી કાયદાઓ ન બને. ત્યારબાદ માઈકમુનિજીએ જણાવ્યું હતું કે “અઢાર વર્ષની ઉમ્મર રાખવી અને તે પહેલાંના દીક્ષાના ઉમે વારને બ્રહ્મચારી તરીકે રાખવા.” ત્યારબાદ શ્રી રંગવિમળજીએ જણાવ્યું હતું કે “શાસ્ત્રમાં દીક્ષાને લગતા નિયમો છે, પણ દેશકાળને ધ્યાનમાં લેતાં જરૂર જણાતી હોય તે તેમાં ફેરફાર કરવું જોઈએ. અને તેમણે વચલા માર્ગ તરીકે ૧૫ વર્ષની ઉમ્મર રાખવી. દેઢ કલાકનું મન ત્યારબાદ એ સંબંધમાં કેઈએ અક્ષર પણ ઉચ્ચાર્યો ન હતો. સહુ એક બીજાના મહે સામું તાકીને બેસી રહ્યા ને લગભગ દોઢ કલાક સુધી આવું મૌન ચાલ્યું. ઘડિઆળ સમય પુરે થવાની ઝડપથી સૂચના કરતી હતી. આખરે સમય પુરે થવા આવ્યો ત્યારે શ્રી સાગરાનંદસૂરિએ જણાવ્યું કે અહિંયા શાસ્ત્રોની જરૂર પડશે માટે નગરશેઠને એવી સૂચના કરવી કે આવતી કાલે બે કબાટ ભરીને અહીં શાસ્ત્રો રાખે જેથી જેને જે જોઈએ તે એમાંથી લઈ શકે. Page #174 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી સારાંશ સાગરાન દસરિજીએ પત્રમાં સમાચાર આપનાર અંગેના પ્રતિકાર ક્રિમિટના ઠરાવ નામ બાબતની ચૂપકીદી પકડી. પાસ થયેા. આજનું કામ જોતાં કાલે હવે ચર્ચા થાય છે તે જોવાનું રહ્યું. વાદવિવાદ કરનારા કેમ કાંઇ પણ ખેલતા નથી એ બહુ જ વિચારણીય હતું. ત to આ દીક્ષાના પ્રશ્ન પર શું આજ સુધી આ પ્રશ્નોને Page #175 -------------------------------------------------------------------------- ________________ નવમા દિવસ ફાગણ વદ ૧૨, સોમવાર તા. ૧૨ માર્ચ, ૧૦૪ | ગઈ કાલે દેઢ કલાક્ના એકધારા મૌને સાધુસંમેલનની કાર્યવાહી માટે સમાજમાં બહુ ચકચાર જગાડી હતી. અને તેથી આજે દીક્ષાનો પ્રશ્ન કોણ છેડશે, તે માટે ભારે અટકળો ચાલી રહી હતી. પ્રાતઃકાળથી તે માટે હસ્તલિખિત તથા મુકિત ગ્રંથ ચૂંટીને સાધુસંમેલનના મંડપમાં પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં તે માટે જ ખાસ બે કબાટો મૂકાયા હતા. ૧–૦ વાગતાં આ મંડપ સાધુઓથી ચિકાર ભરાઈ ગયે હત, ને બરાબર ૧–૫ વાગતાં કાર્યને પ્રારંભ થયો હતો. પ્રથમના દિવસની ધમાલ અને ગરબડ હવે લગભગ અદ્રશ્ય થયાં હતાં ને ૩૦ જણની કમિટિ શાંતિપૂર્વક કામ કરી રહી દેખાતી હતી. ચર્ચાને પ્રારંભઃ કાર્યના પ્રારંભમાં શ્રી રંગવિમલજીએ જણાવ્યું, કે જે લેકે દીક્ષા જેવી વસ્તુને અયોગ્ય અયોગ્ય કહીને પોકારે છે, એવા સાધુઓ અને ગૃહસ્થો પાસે આપણે જવાબો માગવા જોઈએ, કે તમે દીક્ષાને અગ્ય શા માટે કહે છે ? અને તેના ઉપર વિચાર કરવો જોઈએ.' એક અવાજ–જે વિષયે આપણે ચર્ચવાના છે, તે જ વિષયે ચર્ચો તો ઘણું છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી માળદીક્ષાના પૂર્વ પક્ષ આ સાંભળ્યા પછી શ્રી સાગરાન સૂરિજીએ લગભગ એક ક્લાક સુધી શાંતિપૂર્વક બાળદીક્ષાના પૂર્વ પક્ષ લઈ, પેાતાના મન્તવ્યાનું પ્રતિપાદન કર્યું હતું; જેને સારાંશ નીચે મુજબ હતા ઃ “કાલે દીક્ષાની ઉંમર સંબધમાં આપણે ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થયા છે. આ સબંધમાં એ વસ્તુ વિચારવાની છે, કે દીક્ષાની ઉત્કૃષ્ટ અને જધન્ય ઉંમર કેટલી? તેમ જ બાળવય કાને કહેવી? આ માટે વ્યવહારિક અને શાસ્ત્રીય અને દૃષ્ટિએ બાળવયના નિય થવા જોએ, શાસ્ત્રદૃષ્ટિએ અષ્ટવર્ષાયૌ શબ્દથી આ વર્ષથી માંડીને બાળવય બતાવી છે. જ્યારે વ્યવહારદષ્ટિએ અમુક અપેક્ષાએ ૧૬, અમુક અપેક્ષાએ ૧૮ અને અમુક અષેક્ષાએ ૨૧ પણ મનાય છે. . “શાસ્રદષ્ટિએ બાળ શબ્દના જે પ્રયાગ કર્યા છે, તે બાળક માટે જ છે, અજ્ઞાન માટે નહિ; કારણ કે જો બાળકના અ અજ્ઞાની એવા કરવામાં આવે, તે અયેાગ્ય દીક્ષાના જે અઢાર પ્રકારા ગણાવવામાં આવ્યા છે, તેમાં મૂઢ શબ્દ નિરક થાય. “બાળદીક્ષા પ્રાચીનકાળથી થતી આવી છે અને તે વખતે પણ કાલાહલેા, આજના કરતાં પણ ઘણા મેાટા પ્રમાણમાં થતા હતા; પરન્તુ આજે જે કાંઈ કાલાહલ સમાજમાં રૃખાય છે, તે ફક્ત છાપાવાળાઓને લીધે જ છે. "" ઉલટસુલટ વાતા ઃ આ પ્રસંગે તેમણે પૂર્વ કાળમાં કાલાહલાનાં દૃષ્ટાન્ત આપતાં, તેમણે શ્રી વસ્વામીના અનના દરેક પ્રસંગનું રૂપકદષ્ટિએ ખૂબ લાંબુ વર્ણન કર્યું હતું; જેમાં પેાતાના ૮૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ વિરુદ્ધ 4 પણ ગમે તે હંધ સંધ દિવસ નવમો મતની પુષ્ટિ ઉલ્લેખ કરતાં, કેટલેક પ્રસંગે અતિશયોક્તિ કિવા ઉલટસુલટ વાતે પણ જણાવી હતી. દાખલા તરીકે, શ્રી વજસ્વામીને તેમના પિતા ધનગીરીને સોંપી દેવામાં આખું ગામ વિરુદ્ધ હતું, એમ જણાવી તેમણે એ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો હતો, કે પૂર્વે પણ બધે લેકમત વિરુદ્ધ હોવા છતાં આચાર્યો બાળદીક્ષા આપતા, ને ગમે તેવો કોલાહલ થતો તેને ગણકારતા નહિ. જ્યારે વાસ્તવિક રીતિએ ચતુર્વિધ સંધ એમના પક્ષમાં હતો. આવી જ રીતે બીજાધાન રૂપે ચારિત્ર આપવાની લાયકાતમાં અતિશયજ્ઞાનીનું શાસ્ત્રમાં જે નિરૂપણ થયું છે, તે વાતને ઉલ્લેખ ન કરતાં; તેમ જ વજીસ્વામી કેટલા પ્રકારની વિશિષ્ટ શક્તિવાળા હતા, તે પણ ન જણાવતાં, ફક્ત બાળવયમાં દીક્ષા લીધી હતી, તેમ જણાવ્યું હતું. મુખ્યત્વે અપવાદના પ્રસંગે તેમણે પિતાના મતની પુષ્ટિમાં લઇ, તે જાણે ઉત્સર્ગ માર્ગ હેય તેમ બતાવવા પ્રયત્ન કર્યો હતો. અને તેમાં તેમણે આગમ, પૂર્વકાલીન આચાર્યો વગેરેને પ્રથમ આશ્રય ન લેતાં, શ્રીમદ્દ યશોવિજયજી મહારાજના પ્રસંગે બગડેલી સ્થિતિ સુધારવા ગુસ્તત્ત્વ વિનિશ્ચય” નામને ગ્રંથ-જે અમુક અપેક્ષાએ લખાયે છે, તેને આશ્રય લઈ એક પાઠ આપ્યો હતો. એ પાઠ બેલતી વખતે તેમાં એમણે એમ બતાવવા પ્રયત્ન કર્યો હતો, કે શાસનની રક્ષા બાળકથી જ થઈ શકે છે, અને ૬ થી ૮ વર્ષની બાબતમાં તેમણે જણાવ્યું હતું, કે આ બંને ભિન્ન મત છે. પણ હું અત્યારે આઠ વર્ષને પક્ષ લઈને જ બોલી રહ્યો છું. - જ્યારે તેઓ પિતાનું આ પ્રતિપાદન કરી રહ્યા હતા, ત્યારે શ્રી સાગરચંદ્રજી મહારાજે એક પ્રશ્ન કર્યોઃ ઉપાધ્યાયજી મહારાજ કઈ અપેક્ષાએ બેલ્યા છેએને નિર્ણય આપ શા ઉપરથી કરે છે ? Page #178 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી એને જવાબ વાળતાં સાગરજીએ જણાવ્યું હતું કે “ભાગમાં ખરડાઈને નીકળવું એના કરતાં ભોગને અનુભવ ર્યા પહેલાં નીકળવું એ વધારે સારું છે. અને એવા જ બાળકે શાસનની રક્ષા કરી શકે છે.” ત્યારપછી તેમણે પિતાનું મન્તવ્ય પ્રતિપાદન કરવાનું ચાલુ રાખ્યું હતું. અને જણાવ્યું હતું, કે “અત્યારે તે એવા ભાગ્યશાળીઓ પણ છે, કે જેઓ પિતાના બાળકને ખુશી થઈને સાધુઓને સેંપી દે છે અને જે લેકે સ્વયં દીક્ષા નથી લઈ શક્તા, તેઓ પોતાને અંતરાય સમજે છે. અત્યારે થતા કેરલાહલથી આપણે કાંઈ ગભરાવા જેવું નથી. જેઓ ધર્મમાર્ગના રાગી ન હોય તેઓ જ આવા કલાહલ કરે છે.” માણમુનિ–કંકોત્રીમાં લખવા પ્રમાણે અનિચ્છનીય વાતાવરણની જે કલ્પના કરવામાં આવી છે તે શા માટે ? ‘સિદ્ધચક” શા માટે? સાગરાનંદસૂરિજી–ધર્મમાર્ગમાં નહિ સમજનારા માટે. સાગરાનંદસૂરિજીનો આ ઉડાઉ જવાબ સાંભળી, માણેક્યુનિજીએ બીજો પ્રશ્ન કર્યો, કે “જે છાપાંઓ જ વાતાવરણ બગાડે છે અને તેથી જ કોલાહલ થાય છે તો પછી આપે સિદ્ધચક્ર શા માટે કહ્યું? અને કોલાહલ કરતા પમાં વીરશાસન ખરું કે નહિ ?' આ પ્રશ્ન પૂછાતાં ખૂબ હસાહસ થઈ રહી હતી. સાગરાનંદસૂરિજીએ એને ઉત્તર આપતાં જણાવ્યું કે “હું તે માત્ર મારા વિચારે જાહેર કરવા માટે કાઢું છું; પરંતુ તેમણે વીરશાસન પત્ર માટે પૂછાયેલા સવાલને Page #179 -------------------------------------------------------------------------- ________________ દિવસ નવમો કાંઈપણ જવાબ ન આપો; જેથી તેમની આ દલીલની પોકળતા માટે લગભગ બધાના મનમાં એકસરખે ખ્યાલ આવી ગયે. પાઠ બરાબર નથી, શાસ્ત્ર કાઢે ! આમ સાગરાનંદસૂરિજી બાળદીક્ષા સંબંધમાં પિતાને પૂર્વપક્ષ પૂરે કરી રહ્યા કે તરત જ મુનિ શ્રી વિદ્યાવિજયજીએ જણાવ્યું, કે “આપે આપના મન્તવ્યની પુષ્ટિ કરતાં ગુરુતત્વ વિનિયનો જે પાઠ આપ્યો છે તે બરાબર નથી, માટે મૂળ શાસ્ત્ર કાઢે !” આ ઉપરથી તે મૂળ શાસ્ત્ર કાઢવામાં આવ્યું હતું, જેમાં વિના સ્થળે સાગરાનંદસૂરિજીએ વિ શબ્દ વાપર્યો હતો, એમ પૂરવાર થઈ ગયું. શ્રી સાગરાનંદસૂરિજીનો મત એવો હતે, કે આવા ગુરુવાળા બાળકો હોય તેને બીજાધાન કરી શકાય. ના એટલે વૃદ્ધ અથવા યુવાન નહિ પણ બાળક જ. તીર્થ પ્રવૃત્તિને માટે. આ સામે શ્રી વિજયમાણિક્યસિંહરિએ જણાવ્યું હતું, કે નાજો શબ્દ આપ ક્યાં લગાવે છે ? ના શબ્દની વ્યાખ્યા કરે.” સાગરાનંદસૂરિજી—આપને એ શબ્દએક વખત કહી સંભલાવ્યો છે; છતાં કહી સંભળાવું છું. - સાગરાનંદસૂરિજી–ગુસ્તત્ત્વ વિનિશ્ચયને બધે પાઠ ફરી બેસી ગયા. માણિસિંહરિછ–-રાજેને જે અર્થ આપ કરી રહ્યા છે તે યુક્ત નથી. જો બાળકની સાથે જ લાગે છે. એને અર્થ એ છે કે આવા આવા ગુણવાળા બાળકને પનું ચારિત્ર આપી શકાય. મતલબ કે અપવાદ માર્ગ છે. પિ શબ: એ જ અર્થમાં વપરાય છે. વગેરે. આ સંબંધમાં ઉત્તર પક્ષ શ્રી વિજયભાણિયસિંહરિજી, ૮૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી અને મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ લીધો હતો અને આજે શબ્દ ક્યાં લાગી શકે તે સિદ્ધ કરવામાં જ બાકી વખત પુરે થયે હતો. એ વખતે પંચાશકચ્છના એક પાઠ ઉપર વિવેચન થયું હતું કે જેમાં દીક્ષાને માટે પ્રતિભાવહનને કાળ બતાવવામાં આવ્યો છે અને તે જ વાતની પુષ્ટિમાં ત્યાં હિંદુઓના ચાર આશ્રમનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. આટલા કાર્ય પછી આજને સમય પૂરે થત હતા. સારાંશ ‘નાન્ય’ શબ્દની ચર્ચામાં જ આજે વખત પસાર થયે. શ્રી સાગરાનંદસૂરિજીના શાસ્ત્રજ્ઞાનની પ્રતીતિ સાથે, કેટલીકવાર પાઠ સહેજ પરિવર્તિત કરી લેવાની કુનેહ ખાસ તરી આવતી દેખાઈ પ્રકીર્ણ જેન તિના વધારાએ સાધુસમેલનના સમાચારે મેળવવાનું એકમાત્ર સાધન બની, જેન જગતમાં ખૂબ આકર્ષણ કર્યું હતું. તેમાં પણ સાગરાનંદસૂરિજીએ જ્યારે તે સમાચાર અંગે સ્વીકારેલી ચેલેજને કંઈ પણ જવાબ ન આપી શક્યા ત્યારે તે સુજ્ઞ જનતામાં ખૂબ ચર્ચા ચાલી રહી હતી. મધ્યસ્થ વગરનું આ મુનિમંડળ કામ ક્યારે પાર પાડશે, તે માટે દરેકને શંકા થઈ હતી. મેનીનજાઈટીસને ચેપી રેગ શહેરને ઘેરી રહ્યો હતે. Page #181 -------------------------------------------------------------------------- ________________ દશમા દિવસ ફાગણ વિક્રે ૧૩, મગળવાર તા. ૧૩ માર્ચ, ૧૯૩૪ ગરબડ અને અશાંતિ વટાવી ગયેલુ' મુનિસંમેલનનું નાવ હવે કાંઇક વહન કરવા લાગ્યું હતું, જો કે નિશ્ચિત અને વ્યવસ્થિત કાર્ય પ્રણાલિકાને અભાવે, તેમ જ મધ્યસ્થ સત્તા વગર, કાઇ એક જ વિષય લઈને તેને પુરા કરવામાં આવતા નહેાતા. આજે અધુરી રહેલી શાસ્ત્રયોં આગળ ચાલવાની વકી હતી. પરંતુ પ્રાર ભમાં જ ગઈકાલના પૂર્વ પક્ષ કે ઉત્તરપક્ષ તરફથી શરૂઆત ન થતાં ઉપાઘ્યાયશ્રી દેવવિજયજીએ જણાવ્યું કે “આપણે અહીં શાસ્ત્રાર્થ કરવાને ભેગા નથી થયા. અશાંત વાતાવરણ શાંત કરવું અને વડાદરામાં જે કાયદા બન્યા છે. તેવા જ કાયદા ખીજા સ્થળે ન બને, એવા ઉપાયા યેાજવા માટે આપણે એકત્ર થયા છીએ. ફેબ્રુઆરી માસમાં મી. રીસાલદાર મુંબાઇ ધારાસભામાં દીક્ષાને કાનુન પાસ કરાવવા માટે લાવવાના હતા; પરંતુ મુનિસંમેલન થવાનું છે, એ કારણે કે પછી ખીજા ગમે તે કારણે, તે વખતે એમણે ઠરાવ મૂકયા નથી. પર ંતુ હવે ચાક્કસ ખબર મળે છે કે તેઓ અથવા કાઈપણ આ ઠરાવ ધારાસભામાં લાવનાર છે. આવી જ રીતે સિધિયા આવા ઠરાવા આવશે, એ નક્કી આવી જ રીતે શાસ્ત્રચર્ચામાં અને હાલ્ફર સ્ટેટામાં પણ જણાય છે. હવે જો આપણે વિસા વ્યતીત કરીશું, તે તેથી આપણું કામ સરવાનું નથી. 40 Page #182 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી માટે આપણું કાર્ય જલદી પતે અને જેમ બને તેમ વહેલે નિવડે આવે એમ કરવાની જરૂર છે.” વલ્લભસૂરિજી–બરાબર છે. આ તે નકામો સમય કાઢવાનું થાય છે. માટે આ નિર્ણય જલદી કરવો જોઈએ. તીર્થવિજયજી–બિલકુલ ઠીક છે. ખાલી સમય શા માટે વ્યતીત કરે છે ? . શાસ્ત્રાર્થો કરવાની જરૂર નથી વિદ્યાવિજયજી—આજે દશમો દિવસ છે. દશ દિવસમાં આપણે શું કરી શક્યા છીએ તે કેઈથી અજાણ્યું નથી. પૂ. ઉપાધ્યાય શ્રી દેવવિજયજી મહારાજે કહ્યું છે તેમ આપણું આ સંમેલન શા માટે બોલાવવામાં આવ્યું છે, એ લગભગ વિસરાતું જાય છે. શાસનની છિન્નભિન્ન દશા થઈ ગઈ છે. ગામે ગામ અને ઘેર ઘેર કલેશ થઈ રહ્યા છે. રાજસત્તા આપણું ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી છે અને હમણાં આપણે સાંભળ્યું તેમ, બીજી રાજસત્તાઓ હસ્તક્ષેપ કરવાની તૈયારીમાં છે. આ બધું આપણે નથી ચાહતા, પરંતુ આ બધાને અટકાવ શાથી થાય, સમાજમાં શાંતિ કેમ ફેલાય, દીક્ષાના નિમિત્ત થતા કલેશે કેમ અટકે, આના માટે આપણે વ્યવહારુ ઉપાય લેવાની જરૂર છે. શાસ્ત્રાર્થો કરવાની કઈ જરૂરત નથી. સહુ પિતાપિતાના પશમ પ્રમાણે શાસ્ત્રાર્થ કરી શકે છે. પરંતુ આવા શાસ્ત્રાર્થ ૨૪ વર્ષ સુધી કરીએ તે પણ કાંઈ વળવાનું નથી. કોઈ પિતાની હાર કબૂલ કરવાનું નથી. સમાજ આપણી પાસે એ નિર્ણય માગે છે, કે જેથી સમાજમાં શાંતિ ફેલાય. શાસ્ત્રો કાણું નથી માનતું ? ૮૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ દિવસ દશમે ઉત્સર્ગ અને અપવાદ બધું શાસ્ત્રોમાં છે. હવે આપણે જેમ બને તેમ જલદી નિર્ણય ઉપર આવવાની જરૂર છે. જે કારણેથી અનિચ્છનીય વાતાવરણ ઉત્પન્ન થયું છે, એ બાબતેમાં આપણે કાંઈ વચલો માર્ગ કાઢી શકીએ છીએ કે કેમ, એ જ માત્ર વિચારવાનું છે. - પં. રામવિજયજી–જ્યાં શાસ્ત્રોની ચર્ચા ચાલે છે ત્યાં આવી બાબતો શા માટે મૂકવામાં આવે છે ? જે ચર્ચા હમણાં ચાલે છે તેને ચાલવા દેવી અને પછી જે કાંઈ નિર્ણય કરવો હોય તે કરે. બાળદીક્ષાનું ખરું રહસ્ય માણેકમુનિજી-વડોદરા રાજ્યને કાયદે શાથી બન્યો એ હું જાણું છું. બાળદીક્ષાઓ શાથી અપાય છે, એનું ખરું રહસ્ય જાણવું હોય તે પાંચ વૃદ્ધપુષે જરા બહાર ચાલ ! હું બધું સમજાવું. ઉ. દેવવિજયજી–હવે આટલું કહે છે, તે બાકીનું અહીં જ પુરું કરીને ! માણેકમુનિજી—અહીં કહેવામાં મને હરક્ત નથી, પરંતુ આ નાના નાના સાધુઓ ઉપર ખરાબ અસર થશે. પં રામવિજયજી–વડેદરાને કાયદે બનવામાં ખાસ સાધુઓ કારણભૂત છે. સાધુઓ રાજ્યાધિકારીઓને ન મળ્યા હેત અને એમને ખોટી રીતે ન સમજાવ્યા હોત તે આ કાયદો ન જ બનત. એટલે ખરી રીતે આવા કાયદા બનવામાં સાધુઓ કારણભુત થાય છે. ૮૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ સામાનિ ગ્રહથી કાંઈ આપવાનું શું કાર્યવાહી સાગરાનંદસૂરિજી–સાધુઓમાંથી જે મંતવ્યભેદ નીકળી જાય તે હમણું શાંતિ થાય. - વિદ્યાવિજયછ–કેવળ સાધુઓમાં મતભેદ નથી. ગૃહસ્થની સાથે દીક્ષાને ઘનિષ્ટ સંબંધ છે. અને જ્યાં સુધી આપણે ગૃહસ્થોને સહકાર ન સાધીએ ત્યાં સુધી આપણું એકલાનું કરેલું વ્યર્થ છે. આપણે ગમે તે કરીશું તે ગૃહસ્થ માનશે ખરા ? અને નહિ માને તે લેશે ઊભા જ છે. આપણે માનીએ છીએ કે રાજ્યની દખલગીરી અનુચિત છે, પણ આપણે આપણું બંધારણ કરીને વ્યવસ્થાસર કામ ન ચલાવીએ; ત્યાં સુધી રાજ્ય ઉપર કોઈપણ અસર પડશે નહિ. જે તમને એમ લાગતું હોય કે દીક્ષાના સંબંધમાં માત્ર સાધુઓમાં જ મતભેદ છે અને રાજ્યના કાયદા આપણને કોઈ હરક્તક્ત નથી અને ગૃહસ્થનો કોલાહલ પણ નકામો છે, અને તેનું કોઈ મહત્વ નથી, કે તેથી કાંઈ નુકશાન નથી; તે આપણે આ વિષયને આટલું બધું મહત્વ આપવાનું શું પ્રયોજન છે? જેમ ચાલતું હોય તેમ ચાલવા દે. જે તોફાને થતાં હોય તે થવા દે. ભૂલવું જોઇતું નથી, કે જ્યારે બધાની પાસેથી વિષયે માગવામાં આવ્યા હતા, તે વખતે વિષયને એક મે. થેકડે થયો હતો. આ બધા કડાઓને ફાડી નાખી, માત્ર અનિચ્છનીય વાતાવરણમાં કયાં કારણે છે, એ કારણોની શોધ કરવામાં આવી અને સહુથી પહેલાં દીક્ષાને જ પ્રધાનપદ આપ્યું. આ શા માટે? આને અર્થ એ જ છે કે દીક્ષાના નિમિત્તે આજે જે કાંઈ થઈ રહ્યું છે, એ તરફ આખા સમાજનું ધ્યાન ગયું છે. અને તેટલા જ માટે આ દીક્ષાને અનિચ્છનીય ગણવામાં આવ્યું છે. રાજ્યના કાયદા અનુચિત નથીઃ માણેકમુનિજી–ણ કહે છે કે રાજ્યે કાયદા કર્યા છે, તે Page #185 -------------------------------------------------------------------------- ________________ દિવસ દશમે અનુચિત છે? હું તે કહું છું કે રાજ્યે જે કાંઈ કર્યું છે, તે સારું જ કર્યું છે. વલ્લભસૂરિજી–આઠ વર્ષ પહેલાં જ બાળ ગણાય છે, તે પછી બાળદીક્ષાની વાત જ ક્યાં રહે છે? લેકવ્યવહારથી જે બાળ કહેવાય છે, તે લેકવ્યવહારને માનવો જોઈએ; માટે આઠ વર્ષની અંદરના બાળકને દીક્ષા અપાય કે નહિ તે વાતનો વિચાર કરે. ૫. રામવિજયજી–આઠ વર્ષની અંદરનો બાળક દીક્ષાને ગ્ય નથી, અને ઉપરને યોગ્ય છે એમ જ ને ? સાગરાનંદસૂરિજી આઠ વર્ષની અંદરનાને શાસ્ત્રો બાળ કહે છે. આપોલરામ ચણ: એ વ્યવહારિક છે; જન્મથી આઠ વર્ષ સુધી અહીં બાળ કહેવાય છે. ઉપમિતિમાં બાળસાધુ તરીકનો ઉલ્લેખ છે. માટે આઠ વર્ષ કરતાં વધુ ઉમ્મરવાળો. બાળ નથી એમ પણ ન કહેવાય. એટલે આઠ વર્ષ પછી પણ દીક્ષા આપવામાં બાળ કહી શકાય. વલ્લભસૂરિજી—વ્યવહારથી કે નિશ્ચયથી ? સાગરાનંદસૂરિજીએ આ વખતે શાસ્ત્રો કાઢ્યાં. વિજયવલ્લભસૂરિજીએ આ વખતે આચારાંગ સૂત્રનો એક પાઠ કાઢી આપી, એમ જણાવ્યું કે યુવા, મધ્યમ અને વૃદ્ધ એ ત્રણ (શનિ રવિ) વય ધર્માચરણને એગ્ય બતાવવામાં આવી છે. સાગરાનંદસૂરિજી–પહેલાં આ કયો અધિકાર છે, એ નક્કી કરવું જોઈએ, - વલ્લભસૂરિજી–ગઈ કાલે તમે જ આ અધિકારને દીક્ષાધિકાર કહ્યો હતે. Page #186 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી શ્રી પુણ્યવિજયજી જેઓ દનવિજયજીના સ્થાને હતા, તેમણે આ વખતે પ્રશ્ન કર્યાં કે સમુસ્થિત શબ્દ જે ઉપર્યુકત પાઠમાં વપરાયા છે તેને અશુ કરે છે ?’ સાગરાન’દસૂરિજી—પંચમ પ્રતિઽસ્થિતઃ અર્થાત દીક્ષિત પુણ્યવિજયજી—જીએ ધર્માચાય વયિતઃ એવા પાડે છે. અહીં વિજયનેમિસૂરિજી, સાગરાનંદસૂરિજી તથા શ્રી ઉદ્દયસૂરિજી વગેરે પાનાં લઈ પરસ્પર વિચારમાં પડયા. (ઉપરના પાઠની મતલબ એ છે કે આચારગમાં યુવા, મધ્યમ અને વૃદ્ધ આ ત્રણ વયવાળા ધર્માચરણુ માટે ઉત્થિત કહેવાય છે, એટલે બાળક દીક્ષાને યાગ્ય નથી એ નિશ્ચય થાય છે). સાગરાનંદસૂરિજી—તમારું કહેવું શું છે? + વલ્લભસૂરિજી—આચારાંગમાં ત્રણ વય ગણાવી છે, તે ત્રણ વયવાળા જ ધર્માચરણને માટે ઉત્થિત ગણાય. આઠ વર્ષની ઉપરના યુવાન છે ! સાગરાનંદ જી—કલ્પસૂત્રમાં ઉન્મુòધાજમાવાતાવર્ષના પાઠ છે, ત્યાં આઠ વર્ષની ઉંમરથી યુવાવસ્થા ગણી છે. (અહીં આઠ વર્ષની આગળ યુવાન જ કહેવાય એમ સાગરાન’દસૂરિજીએ પ્રતિપાદન કર્યુ"). વિદ્યાવિજયજી—આ અર્થ તમે શા આધારે કરી છે ? આઠ વર્ષની ઉંમરથી યુવાન જ કહેવાય એ તમારે છે કે શાસ્ત્રતા ? અથ સાગરાનં દસૂરિજી—આર્ડ વર્ષ સુધી બાલ્યકાળ છે, એમ પણ કલ્પસૂત્રની સુભેાધિકામાં ક્યુ છે. ૯૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ દિવસ દશમ વલ્લભસૂરિજી—તો પછી બાળદીક્ષાને પ્રશ્ન ઊડી જાય છે. આઠ વર્ષથી ઉપરનાને યુવાન કહે. સાગરાનંદસૂરિજી–યુવાન પણ કહેવાય, અર્થાત આઠ વર્ષની વયવાળાને બાળ પણ કહેવાય, યુવાન પણ કહેવાય. ભિક્ષા અને દીક્ષા પં. રામવિજયજી–અહીં ભિક્ષાની વાત છે. ઘણું સાધુઓ–અહીં દીક્ષાની વાત છે. ધર્મચણાય એ શબ્દ દીક્ષા માટે જ સૂચવ્યું છે. વિદ્યાવિજયજી-દીક્ષા અને ભિક્ષા લગભગ એક સરખાં હેવાથી એમને સાંભળવામાં કાંઈક ગોટાળો થયે હશે. સાગરાનંદસૂરિજી–આચારાંગને આ ત્રીજે ઉદ્દેશ એકાકી વિહાર માટે છે. વિદ્યાવિયછ–-આપ જે વાત કરો છો તે દિક્ષિત માટે કે એકાકી વિહારી માટે ? માણિકયસિંહસૂરિજી—આ પાઠની મતલબ એવી છે કે મધ્યમ વયવાળો દીક્ષાને યોગ્ય છે, યુવા અને વૃદ્ધ પ્રાયઃ યોગ્ય છે. પં રામવિજયજી–શાસ્ત્રકારે આઠની અંદરના બાળકને અગ્ય કહે છે. અને આઠથી વધુ ઉમરવાળા યોગ્ય છે, એમ મુનિસંમેલન માને છે. બે ભાઇઓ, એમાં કોઈને વિરોધ છે? વિધાવિયજી–અમારે વિરોધ છે. પં. રામવિજયજીશે વિરોધ છે? તીર્થવિજયજી––દેશકાળને વિરોધ છે. હક Page #188 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી માણેકમુનિજી—જેમાં ધણાના વિરોધ છે, તે કામ ન કરવું જોઇએ. ૫૦ રામવિજયજી આઠ વર્ષની ઉપરના દીક્ષાને ચેાગ્ય છે, એ નિર્ણય થયા છે. વિદ્યાવિજયજી નિર્ણય કયાં થયા છે? તમારે જેટલું લખવુ હાય તેટલુ લખી લેા. પરંતુ જ્યાંસુધી આચારાંગન જે પાઠ આપવામાં આવ્યા છે, તેના નિય ન થાય ત્યાં સુધી અમે સંમત નથી. માણિકર્યાસ સૂરિજી—નક્કી કરે કે યુવાવસ્થા કયાંથી ગણવી ? સાગરાન દરિજી—હું કલ્પસૂત્રના પાઠ કહી ગયા છેં. વિદ્યાવિજયજી—સાળવર્ષ સુધી બાળ કેમ નહિ? તે જ આચારાંગ સૂત્રમાં આષોચાત્ મયેદ્ વાહને પાઠ છે. માણિકયસિ’હસૂરિજી—સેાળ વર્ષ સુધી બાળ, ત્રીસ વર્ષ સુધી યુવા, ૫૫ વર્ષ સુધી મધ્યમ અને પછી વૃદ્ધ કહેવાય એમ લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે. સાગરાનંદસૂરિજી. કલ્પસૂત્રમાંથી આઠ વર્ષની ઉંમર જોડું જી. વિદ્યાવિજયજી તેા પછી આચારાંગ સૂત્રનો ૧૬ વર્ષનો પાઠ કેમ જોડતા નથી ? આ પછી થોડી ચર્ચા ચાલતાં શ્રી વિજયવલ્લભસરિએ જણાવ્યું કે ‘ જો તમારે નોંધ લેવી જ હોય તા આટલી નોંધ લે કે શાસ્ત્રદૃષ્ટિએ આઠ વર્ષની ઉપરનો ખાળક દીક્ષાને માટે અધિકારી નથી. મતલબ કે વ્યવહારિક દષ્ટિ સાથે રાખતા તે દીક્ષાને માટે અધિકારી છે કેમ ? અને શાસ્રષ્ટિએ કે ૯૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ દિવસ દસમા પણ તે ઉપરાંતનો બાળક કયારે અધિકારી થાય તે નિર્ણિત કરવું જોઈએ. વિદ્યાવિજયજી પણ આઠ વર્ષ ગર્ભથી ગણવાં કે જન્મથી ગણવાં ? નેમિસૂરિજીએ ચર્ચા કાલ ઉપર રાખા. સમય પૂરા થયેલા હેાવાથી એ અધુરી ચર્ચા આવતી કાલ ઉપર મુલતવી રાખી હતી. સારાંશ ‘બાળ' કાણુ કહેવાય, એ બાબતમાં રસિક ચર્ચા ચાલી. શાસ્ત્રીયજ્ઞાનનો આજે ઠીક પરચા રજૂ થયા ગણાય. પણ કામમાં કઈ થયું ન જ ગણાય. પ્રણી કેટલાક સાધુઓએ એવી અફવા ઉડાવવી શરૂ કરી હતી કે ‘ સંમેલનમાં આઠ વર્ષની દીક્ષા થઇ શકે તેવા કાયદા થયે છે.' અને આ કારણે ખૂબ ઉહાપા જાગ્યા હતા, પણ જૈન ન્યાતિના વધારાએ એ બધી વાતનું નિરસન કર્યું હતું. ૯૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ અગિયારમા દિવસ ફાગણ વદ ૧૪, બુધવાર તા. ૧૪ માર્ચ, ૧૯૩૪ મંગળવારની ગળવારની સાંજથી શહેરમાં દીક્ષાના મ તથ્ય સંબંધમાં જુદી જુદી અફવાઓ ફેલાઇ હતી, અને ખાસ કરીતે ‘આ વ પછી દીક્ષા આપી શકાય' એવા ઠરાવ સાધુ સ ંમેલનમાં થયે છે એમ કેટલાક માનવા લાગ્યા હતા. એથી આજે ચર્ચા આગળ વધે અને શું પરિણામ આવે છે, તે જાગવા લોક ભારે આતુર જણાતા હતા. શરૂઆતના બે દિવસેામાં ૧-૫ વાગે નિયમિત કામ શરૂ થયા પછી હવે વળી ૧૦—૧૫ મિનિટ મેડું થવા લાગ્યું હતું. આજે લગભગ ૧–૧૫ વાગે બધા હાજર થયા હતા. શરૂઆતમાં મૌન વ્યાપી રહ્યું હતું. સહુ એક બીજાના સુખનું દર્શન કરી રહ્યા હતા. આખરે રવિમલજી ખેલ્યાઃ ‘આજે મુહુતૅ ૧!! વાગ્યાનું છે?’ નેમિસૂરિજી—ખબર નથી. વળી ઘેાડીવાર મૌન ચાલ્યું અને એ મૌનને ભંગ કરતાં સાગરાન’દસૂરિજી ખેલ્યાઃ “ગઇ કાલે આઠ વર્ષની ઉંમર ગર્ભથી ગણવી કે જન્મથી તેને વિચાર આજ ઉપર રાખ્યા હતા. પ્રવચનસારાદ્ધારના મત મુજબ જન્મથી શરૂ કરીને આઠ વર્ષ સુધી દીક્ષા પ્રસંગે બાળ ગણાય છે. આઠથી ઓછા વર્ષ વાળા દેશ-સર્વાં વિરતિ પામી શકતા નથી.” ૯૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ દિવસ અગીઆરમો આ વખતે ઉ૦ દેવવિજયજીએ એક પ્રશ્ન કર્યો હતો. સાગરાનંદસૂરિજી—યશોવિજયજી મહારાજે આઠ વર્ષના બાળકને દીક્ષા આપવાનું કહ્યું, ત્યારે તેને કેટલું જ્ઞાન હોય કે ન હોય તે માટે વિચાર કરી ન શકાય. ઉ. દેવવિજયજી –વજીસ્વામી, નંદિષેણ વગેરેના ગુરુ જ્ઞાની હતા, માટે જ્ઞાની પુરુષે દીક્ષા આપી શકે. સાગરાનંદસૂરિજી—એવું કંઈ નથી. ધર્મબિન્દુ તથા પ્રવચનસારહાર ઈત્યાદિમાં ગ્રામ્યનાં જે લક્ષણો બતાવ્યાં છે, તેના પરથી પ્રશ્નો પૂછીને આપણે પરીક્ષા કરી શકીએ. ભૂપેન્દ્રસૂરિજી–માતાપિતાને દુઃખી કરીને, ઝઘડીને વગેરે રીતે દીક્ષા આપવામાં કોઈ વખત આવી છે અને રાજાઓએ અટકાવ્યા હેય-રાજાઓ કાયદા કરે અને તે માટે સંમેલન ભરવું પડે એવા કોઈ પ્રસંગે શાસ્ત્રમાં બન્યા છે ? નગરશેઠ તો કહેતા હતા કે “પધારે સબ ઠીક હે જાયગા મગર એ સબ ગોટેગોટા થા ! અમને શાસ્ત્રદષ્ટિએ આઠ વર્ષની ઉંમરનાને દીક્ષા આપવી મંજુર છે, પણ રાજા હસ્તક્ષેપ કરે તથા માતાપિતાને દુઃખી કરી દીક્ષા આપવી તે વ્યાજબી નથી. માટે અત્યારે જે નોબત આવી છે તેને માટે શું કરવું તેને જ વિચાર કરે. બેટાઓના પૂછયા વિના કાર્યની શરૂઆત કરવાથી આવું પરિણામ આવ્યું છે. છતાં હવે આપણુથી બને તેટલો વિચાર કરીએ. માતાપિતાના રેવા છતાં, રાજાના અટકાવવા છતાં અને સંધના રેકવા છતાં, દીક્ષા આપવી તે વ્યાજબી છે કે કેમ? શ્રી ભૂપેન્દ્રસૂરિજીના આ ધડાકાથી આખી સભા સ્તબ્ધ બની ગઈ હતી અને પાંચ મિનિટ સુધી અખંડ શાંતિ જળવાઈ રહી હતી.. Page #192 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી યાદગાર પ્રવચન ત્યારપછી વિજયવલ્લભસૂરિજીએ પિતાનું પ્રવચન શરૂ કર્યું હતું, જે અત્યાર સુધીના બધા પ્રવચનમાં યાદગાર ગણાય. તેઓએ પિતાની જેશીલી વાણમાં જણાવ્યું કે, દીક્ષા ન દેવી એવું કોઈ કહેતું નથી, પરંતુ આજકાલ જે પ્રકારે દીક્ષા અપાય છે તે વ્યાજબી છે ? જે ઠીક હોય તો બધા મંજુર કરી લે ! જે ન ઠીક હોય તે તેના માટે વ્યવસ્થા કરે, તેવું શ્રી ભૂપેન્દ્રસૂરિજીનું કહેવું છે. હું પૂછું છું કે આ સંમેલન કર્યું છે તે શાંતિને માટે કે શાસ્ત્રાર્થને માટે ? - “દક્ષાના સંબંધમાં મારે કહેવું જોઈએ કે દીક્ષાઓ રાત્રે અપાઈ છે, ચોમાસામાં અપાઈ છે, અધિક માસમાં અપાઈ છે, મુહૂર્ત વિના અપાઈ છે, ભગાડીને અપાઈ છે. આ અનુચિત પ્રવૃત્તિ માટે લેકે સામે આવે છે. જે આપણે પ્રવૃત્તિ ઉચિત હોય તે કઈ બેલી શકે નહિ. મ્યુનિસિપાલિટી આપણું સંમેલન કેટલા દિવસ ચાલશે તેની તપાસ કરી રહી છે. તેના તરફથી રોકવાનો પ્રસંગ આવે તેના કરતાં પહેલાંથી જ આપણે ચેતવું જોઈએ. જેઓ અહીં શાસ્ત્રાર્થ કરવા એકઠા થયા હોય તેમણે તે માટે જ જુદા દિવસે નક્કી કરવા અને ચોમાસા પર્યત રહીને તે નક્કી કરવું. શાસ્ત્રમાં લખેલું કશું નથી માનતું? જન્માષ્ટ અને ગર્ભાઇ માટે જેને વધે હેય તે ભલે શાસ્ત્રાર્થ કરે. અમને તે માટે વધે નથી. આજકાલે દીક્ષાની જે પ્રવૃતિ ચાલી રહી છે તે ઠીક છે કે કેમ તે આ સંમેલન નક્કી કરે. આને ખુલાસે નહિ થાય ત્યાં સુધી સંધમાં પક્ષ પડેલા છે અશાંતિ થઈ રહી છે તેની Page #193 -------------------------------------------------------------------------- ________________ દિવસ અગિયારમા કાને એ મત છે? આપણી પાસે ક વિરાધ નથી પણ એવા ઠરાવ કરા શાંતિ નહિ થાય. ગવર્ન્મેન્ટની સત્તા માટે છતાં તેની પ્રવ્રુતિ માટે ચર્ચા ચાલે છે; તે સત્તા છે ? આપણામાં દીક્ષા માટે કાઈને તેની પ્રવૃત્તિ માટે જ ચર્ચા છે. માટે આપણે કે સ સધ માન્ય કરે. યાદ રાખવુ જોઇએ કે શાસ્ત્રથી શાંતિ નહિ થાય. આ સંમેલનને બધા ભાર હવે તે ૩૦ મુનિ ઉપર છે. અને આપણે સરકારી કાયદા સામે થવુ' છે માટે વિચાર કર.' શ્રાવકાને બેસાડવામાં આવે તે કેમ ? ૩૦ દેવવિજયજીએ ચાર શ્રાવકાને તા કેમ? વલ્લભસૂરિોચાર શા માટે? ઘણાને સાંભળવા માટે આવવા દે. ખેંચારને ખેલવાની સત્તા આપે. આખરે તા તેમની પાસે જ ઠરાવેા પસાર કરાવવાના છે. ગૃહસ્થાથી ન્યાય કરાવવા હાય તે। તમારી મરજી ! અન્યથા સમેલનમાં આપણે જ સુંદર ઠરાવેા કરવા, જે સ`માન્ય થાય અને દીક્ષાની અનુચિત પ્રવૃત્તિ ઉપર અંકુશ મુકાય. મારા ઉપર ‘એ તા દીક્ષાના વિરાધી છે, શાસ્ત્રને જાણતા નથી, શાસ્ત્રને માનતા નથી' વગેરે અનેક આક્ષેપો હતા. પરંતુ સ ંમેલનમાં આવવાથી તે બધા દૂર થઇ ગયા છે. હું હવે શુદ્ધ થઇ ગયા છું. બેસવા દેવામાં આવે વલ્લભરિજીના આ લાગણીભર્યાં પ્રવચનથી પાંચ મિનિટ સુધી શાંતિ છવાઈ ગઈ. ફરી પણ તેમણે જ પેાતાનું કથન આગળ લંબાવ્યું. બધાની સંમતિ લે કે આજની દીક્ષાની પ્રવૃત્તિમાં e 66 Page #194 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી તેઓ સંમત છે કે કેમ? આ બાબતમાં મારા ઉપર જેટલું વીત્યું છે તેટલું બીજાને નહિ વીત્યું હેય. મુંબઈથી મારે જ્યારે વિહાર કરવાનો હતો, ત્યારે જ મારા પર આ બાબતમાં સમન્સ બજાવ્યા, જેમાં કેર્ટમાં હાજર થવાનું મને ફરમાન થયું હતું પણ મોતીચંદભાઈના પ્રયત્નથી મારે તત્કાલ તે હાજરીમાંથી મુક્ત થવું પડયું, પણ હવે કેર્ટીમાં જવાનું ચાલુ થઈ ગયું છે.” એક અવાજ–સાધુના હાથમાં કડીઓ પડવાનું પણ ચાલુ થઈ ગયું છે. વલ્લભસૂરિજી–પાટણને કિસે જુએ! કરે કેઈ ને માથે આવે વલ્લભસૂરિને. પ્રવર્તક કાંતિવિજયજી જેવા વૃદ્ધ સાધુની પર્યુષણામાં સાક્ષી લેવાણું ! નીચે કલ્પસૂત્રનું વ્યાખ્યાન ચાલતું હતું અને ઉપર જબરદસ્તી સાક્ષી લેવરાવી. આ પ્રવૃત્તિ કયા શાસ્ત્રની છે, તે અમારા ધ્યાનમાં આવતું નથી. સાગરચંદ્રજી–નિર્ણાયકતા હેવાથી આવી પ્રવૃત્તિઓ થઈ છે. - વલભસૂરિજી–ગઈ વાત જવા દે, પણ હવે તે ૩૦ નાયક બન્યા છે. સાગરચંદ્રજી–ગચ્છને એક અધિપતિ હોય તે જ કામ ઠીક થાય. વલ્લભસૂરિજી–મુનિમંડળમાંથી એ નાયક થાય તે ઠીક, નહિતર ગૃહસ્થનું મંડળ અધિપતિ તરીકે સ્વીકારવું. અથવા દશ–વીશ મુનિઓનું મંડળ અધિપતિ તરીકે બનાવવું. માણેકમુનિજી–સંમેલન થવાથી બધાને મેળાપ તે થયે ને! વલભસરિછ–દષ્ટિએ મળી પણ મને મળ્યાં નથી. પાંજરા Page #195 -------------------------------------------------------------------------- ________________ દિવસ અગી પાળમાં લે ગયા, ત્યાં ખીજા સાધુ ખેલતા હતાઃ ‘ક્યાં દેખા? કાનમુટ્ટી પકડાય કે મનાયા તે?' મેં જવાબ આપ્યા, કે ‘કુછ દે કે ગયા હૈ ને?' રાગ નાનામાં જ હોય છે, મેટામાં નહિ. આ પરિણામ દીક્ષાની અનુચિત પ્રવૃત્તિનું છે, કે એકએ નાનાઓના કામને આખી મંડળી ઉપર આરાપ આવી રહ્યો છે. એક શ્રાવક કહેતા હતા, કે હવે તે। આ ઠરાવથી કાર્ટા પણુ અમારા છોકરા માટે જલદીથી હૂકમનામાં કરશે, કે મુનિમંડળે આવા ઠરાવ કર્યો છે; માટે અમારે અત્યારથી જ ખૂબ સાવધાની રાખવી. ઉ. દેવવિજયજી—૧૭ મી ફેબ્રુઆરીએ પ્રસ્તાવ મૂકાવાને હતા, પણ નહાતા મૂકાયા, તે હવે જલદી મૂકાશે. ભીંત પડ્યા પછી માથું ફૂટશે ને? વલ્લભસૂરિજી—દિવાલ પડ્યા પહેલાં ટકા મૂકવા જોઇએ. મુંબઈ સમાચારના પંચાંગમાં એક તારીખ હવે છપાવા લાગી છે, કે આ તારીખે વલ્લભસૂરિ અને રામવિજ્યજી વચ્ચે ઝગડા શરૂ થયા. એક જ ગુરુના ચેલા છીએ. અંતેનુ નામ પ્રસિદ્ધ થયું. અમારા ગુરુમહારાજની રૂબરૂમાં ઠરાવેા થયા, પાસ થયા, છપાયા. તેના ઉપર પણ જેએ કાયમ ન રહ્યા, તે મહાપુરુષના વચનેા ઉપર જો કાયમ રહ્યા હત, તે પણુ અમારા માટે આ દિવસ ન આવત. ભ્રૂણા કહે છે કે તમારા ઘરના ઝઘડે છે. તમે મળી જાએ તો બધુ ઠીક થઈ જાય. વિગેરે. આ પછી લગભગ ૧૫ મિનિટ સુધી નીરવ શાંતિ વાઈ રહી હતી. કાઇ કાંઈ ખેાલતું નહિ, એ નેઈ શ્રી રવિચળ એ જરા રંગનાં છાંટણાં નાખ્યાં ૧૦૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી | ૨૦ લેગસ્સને કાઉસ્સગ થઈ ગયે. કહો તે વિલેન્ટિયરને મોકલી ૧૫૦ નવકારવાળી મંગાવું. ચૌદશ છે. રક્તા તિથિ છે, એથી ધ્યાન થવું જોઈએ. અરે ! ૫-૭ ઘરડાઓ એકાંતમાં જઈને વિચાર કરે.” પછી નેમિસૂરિજી પ્રત્યે કહ્યું—“પહેલે જેમ એક ડુંગરો તો તેમ બીજે પણ તેડે.” (વળી પાછું પંદર મિનિટ મૌન ચાલ્યું.) વલ્લભસૂરિજી—કોઈ ને કોઈ રસ્તો કાઢયા સિવાય આગળ કામ નહિ ચાલે. ત્રીસમાથી ચાર પાંચ કે સાત જણું અને ગૃહસ્થામાંથી પાંચ-સાત ગ્રહ જુદા બેસીને વિચાર કરે. નેમિસુરિજી–પહેલાં ત્રીસમાંથી પાંચ સાત બેસીને વિચાર કરે કે જેથી કોઈ એજના થાય. જે થવાનું હતું તે થઈ ગયું, પણ હવે આગળને માટે વિચાર કરવાનો છે. બને તેટલે પ્રયત્ન કરે, બાકી તે જ્ઞાનીએ દીઠું હશે તેમ થવાનું છે. અને વ્યવસ્થા અટકે તે પ્રયત્ન ર્યા વિના કશું વળવાનું નથી. શાંતિને કણ ન ઈચ્છે ? પાંચ સાત જણે વિચાર તે કરે પડશે ને ? ભૂપેન્દ્રસૂરિજી–પિત પિતાના પક્ષના આગેવાને આદેશ દેવે જોઈએ. જેથી સર્વમાન્ય થશે. માણેકમુનિજી-પાંચ સાત જણે મળવું તે પડશે જ મળે. 'નેમિસુરિજી –પાંચ નહિ, દશ મળને! દુઃખ ટાળવું હોય તે જ વિચાર કરવો. ગુલમર્તતિ વચ્ચે ને ન્યાય લાગુ કરવાને નથી. વિચારીને બેસવું. આપણું ભાવી પ્રજાને દુઃખ થાય તેવું ન કરવું. ૧૦૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ -લા, દિવસ અગિયાર ઉ૦ દેવવિજ્યજીએ તરફથી કોઈ બેલતું નથી. નેમિસુરિજી—ભલા માણસ એમાં શું છે ? હું કઈ તરફથી બોલતે નથી. વલ્લભસૂરિજી–પક્ષ તરફથી હશે, તે મનાશે પણ નહિ. નેમિસૂરિજી–શાંતિ થાય તેમ કરે. સાચા કે ખોટા ભાવિ આક્રમણ અટકે તેવી રીતે કરે. વલ્લભસૂરિજી—પાંચની જુદ્ધ કમીટી નીમી લે. નેમિસુરિજી--બધાને પૂછી લે કે આવી કમીટી કરવી બધાને સંમત છે કે નહિ ? પાંચ કરો, દશ કરે, પંદર કરે. મને કાંઇ વાંધો નથી. (આ પછી ઘડી ભર મૌન છવાઈ ગયું.) નેમિસુરિજી–સાંજે વિચાર કરી લેશું અને પછી કાલે કમિટિ નિમીશું. પં. રામવિજયજી–મને વધે નથી. નેમિસુરિજી–સર્વ મંગળ કરું. પં. રામવિજયજી--ગીસની કમીટી નીમી, હવે પાંચની નીમે. ભવિષ્ય પુરાણ કહેવાઈ ગયું. અમારી પાસે રદિયા ભર્યા છે. એકપક્ષીય ખેલાય તે અમને ઈષ્ટ નથી. જેને જેમ ફાવે તેમ બેલે, અંકુશ ન મુકાય, વૃદ્ધપુરુષો પણ બેલે નહિ, તે ઠીક નહિ. હું મારા ઘરની ભવાઈ કડેવા ચાહતે નથી. છતાં જો વિગ્રહની વાત સાંભળી જ હોય તે સંભળાવું. અમે તે શાસ્ત્ર સિદ્ધાંતની વાત કબૂલ કરીએ. શાસ્ત્રના નામે ઉલ્કાપાત થઈ રહ્યો છે. તેને નિકાલ કરીએ તે નિકાલ થાય. વાણિયામાં વિગ્રહ સ્થી, આપણાષાં નથી, પણ એકપક્ષીય વાત કરવામાં આવે છે. FOી ' Page #198 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી નંદનસૂરિજી–એકતરફી સાંભળવામાં આવે છે, એમ કેના માટે કહેવાય છે? (અહીં આગળ બંને વચ્ચે ખૂબ રસાકસી થઈ હતી.) નેમિસૂરિજી– બુલંદ અવાજે) એકપક્ષીય કહેવાની શી જરૂર પડી? હવે એક પાક્ષિક રહેવા દો. રસ્તે ચાલે. અમે એકપક્ષી વાત કરતા હોઈએ તે અમારે બેસવાની શી જરૂર છે? અમે ઊઠી જઈએ. તમે કરી લે. અમે એકપક્ષી કરીએ છીએ ને ? પં. રામવિજયજી–નહીં, બિલકુલ નહીં. નંદનસૂરિજી–ત્યારે કોને માટે તે શબ્દ બોલાય? પં. રામવિજયૂછ–દીક્ષાની પ્રવૃત્તિમાં અનુચિત શું થાય છે તે માટે મારું સાંભળવું જોઈએ. સાગરાનંદસૂરિજી મોહમાંહે એ વાત ચાલી તેમાં આપણે શું? નેમિસુરિજી–અમે એક પાક્ષિક હેઇએ, તે મારે બેલિવું જ નથી. નંદનસૂરિજી—એપાક્ષિક સાંભળવામાં આવે છે એમ બેલ્યા જ છે. - પં રામવિજ્યજી હું નથી બોલ્યો. જે એમ જ હોય તે અમે ભાગ નહીં લઈએ. નંદનસૂરિજી—તમારા વિના પણ સંમેલન કાર્ય કરી શકે છે તે બતાવીશું આ વખતે નેમિસુરિજીએ નંદનસૂરિજીને જણાવ્યું કે “જે મુનિ રામવિજય આપણને નથી કહેતા તે આપણે એ વાત મૂકી દેવી જોઈએ.” ૧૦૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ દિવસ અગીઆર નેમિસુરિજી– આપણામાં કજીયા કંકાસ કે રાજદ્વારી પ્રકરણ ઉપસ્થિત ન થાય એ માટે કમીટીની વાત છે. - લાવણ્યવિજયજી–કમીટી નીમવાની નથી. પાંચ જણ ઊઠીને વિચાર કરે. વાટાઘાટ કરીને કમીટીમાં મૂકે. નંદનસૂરિજીનામવિજયજીને, તમારે બેસવું હતું કે પસંદ નથી. - પં. રામવિજયજી–મને તે બધુંય પસંદ છે. સાગરાનંદસૂરિજી––કાલે આપણે નિર્ણય કર્યો, સર્વ સંમતિથી. કઈ રીતે કરીએ તે સર નિકાલ થાય એ માટે પાંચની કમીટી નીમવી એ વાત થઈ હતી. નીમવી કે ન નીમવી તે કાલ ઉપર રાખે. વલ્લભસૂરિજી-કર્ટમાં વકીલે લડે છે પણ બહાર નીકળે છે ત્યારે હાથે હાથ મેળવે છે, તેમ આપણે પણ કરવું જોઈએ. સારાંશ દીક્ષાને પ્રશ્ન ખૂબ રસાકસીએ ચઢયો હતો. આજે નિર્ણ કરવા માટે ત્રીસમાંથી પાંચ કે સાતની કમીટી કરવાની ચર્ચા ચાલી. શ્રી વિજયવલભસૂરિજીની નિભર્યતાને સ્પષ્ટસત્ય કહેવાના પરિણામે સાધુઓ પર સારી અસર પડી હતી. વિજયનેમિસૂરિજી પણ પિતાની તટસ્થ વૃત્તિનું બરાબર સંરક્ષણ કરી રહ્યા હતા. પ્રકીર્ણ શ્રી વિજયનંદનસૂરિજી અને પં. રામવિજ્યજીની ટપાટપીએ સાધુઓમાં ઠીક ચકચાર જગાવી હતી. જનતા તેનું હાર્દ શોધી રહી હતી. ૧૦૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ બારમે દિવસ ફાગણ વદ ૩૦,ગુરુવાર. તા. ૧૫ માર્ચ, ૧૯૩૪. અાજે શ્રી વિજયનેમિસુરિજી લગભગ દેઢ વાગે આવ્યા હતા એટલે કામને પ્રારંભ મેડે થયો હતો. શરૂઆતમાં શ્રી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યું કે અહીં થયેલા ઠરાવો પળાવવા સંબંધમાં શું છે કારણ કે અમારા ગુરુએ જે ઠરાવે કરેલા તે પણ પળાયા નથી. રવિવિમલજી–અમારે વિહાર કરે છે, તેથી અમારી શાખામાંથી મારે બદલે કોઈ બેસે તેમ નથી. તે મારા બદલે મારા ગ્રુપમાંથી કોઈને બેસાડી શકાય ? માણેકમુનિજી–કેમ રામવિજયજી! હવે આપણે શું કરવાનું છે ? કાલે સાંજે કમીટી નીમવાને વિચાર થયે હતે. વૃદ્ધ ધર્માત્માએ નામ આપે. પં.રામવિજયજી–ડીક છે. મને વાંધો નથી, ત્યારબાદ માણેકમુનિજી બેત્રણ નામે બેલ્યા. રંગવિમલજી—ચારની કમીટી કામ નહીં કરે તે દેહની કમીટી નીમવી કે ? બધા આગેવાને બેઠા છે. જે કહે તે આપણને કબૂલ છે. ધર્મસાગરજી–જે જે પદ્ધતિ કાલે બેલાઈ છે, તે અહીં મૂકાય અને તેને માટે વિચાર થાય. ૧૦૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ દિવસ બારમે સાગરાન’દસૂરિજી—દીક્ષામાં કાઇનો વિરાધ નથી. દીક્ષાની પ્રવૃત્તિમાં વિરાધ છે. કેમ બરાબર ને ? વલ્લભસૂરિજી ભૂપેન્દ્રસૂરિએ વાત કરેલી તે બધી સાંભળવા બધા તૈયાર છે કે? લબ્ધિસૂરિજી-વાતાવરણ બગડતું ડાય ત્યારે દીક્ષા આપવી કે કેમ ? અને ૨૫૦૦ વર્ષમાં આવા કાઈ દાખલા બન્યા છે કે કેમ, એવુ’ ભૂપેન્દ્રસૂરિજીનુ કહેવુ હતું. તે ન દિષણ, ભવદેવ, ભાવદેવ વગેરેનાં દ્રષ્ટાંતા તા એવાં છે કે જેમાં માતાપિતા રાયાં હાય, આક્રંદ કર્યા હાય અને છતાં દીક્ષા અપાઇ હોય. ૬૦ દૈવિજયજી~~~તેવા દાખલા મળ્યા તે! તે પ્રમાણે દીક્ષા આપવી કે કેમ ? સાગરાન દરિજી—માટે વિચાર કરવા. અહીં આગળ શ્રી સાગરાન દરિએ તેની પુષ્ટિમાં મહાવિ ધનપાળના ભાઇ શાભનને વમાન રિએ ( અહીં મહેન્દ્રસૂરિ જોઇએ પણ સાગરાનંદસૂરિજી વારંવાર વમાનસિર ખેલતા હતા; તેથી સહુને આશ્ર્ચર્ય થતું) દીક્ષા આપી અને સધનો વિરાધ થયે વગેરે વાતા જણાવી હતી. માણેકમુનિ—તમે ચરિત્રની વાત કરી છે તે અધુરી અને એકતરી કરા છે. કારણ કે ઉપરના દ્રષ્ટાંતમાં નિધાનના બદલામાં તેના પિતાએ એક છેાકરે। આપવાનું કબૂલ કર્યુ હતું. જેનામાં નિધાન શોધવાની શક્તિ છે, તેનામાં ગુણ પારખવાની પણ શક્તિ છે. આવી આપણામાં કેટલી શક્તિ છે ? માટે આવે દાખલા લઈને આજે દીક્ષા ન અપાય. સાગરચંદ્ર—આ બધું મૂકીને શાંતિ થાય તેમ કરા ૧૦૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી તે જ સફલતા છે. શ્રાવકોના મનને શાંત કરવાની જરૂર છે. શ્રાવકના મનમાં ઘણો જ ખેદ થઈ રહ્યો છે. માણેકમુનિજી–મેં કાલે કહ્યું હતું કે પાંચ વૃદ્ધોની કમીટી કરીને મારી વાત સાંભળવા તૈયાર છે કે કેમ? તેમ નહિ કરે તે અઢારની અંદરનાને દીક્ષા આપવાનો ઠરાવ થશે તે હું કબૂલ નહિ કરું. સાગરાનંદસૂરિજી—પાંચની કમીટી નિમાય તે મને વાંધે નથી. વલ્લભસૂરિજી–દીક્ષાના સંબંધમાં જેટલી વાતે હેય. તને નિર્ણય થયા પછી જ કોઈપણ ઠરાવ લાવી શકાશે. સાગરાનંદસરિ—દીક્ષાના વિષયમાં બીજે ઠરાવ મૂકે. માતાપિતાએના રડવા છતાં અને કલેશ થવા છતાં દીક્ષા આપવી એ શાસ્ત્રસંમત છે. ભૂપેન્દ્રસૂરિ–તેમાં હું સંમત નથી. શાસ્ત્રમાં તેવી દીક્ષાઓ થઈ છે પણ તે ગુરુ અતિ જ્ઞાની હતા. વલ્લભસૂરિજી– હું પણ તેમાં સંમત નથી. આ વખતે માણેકમુનિજીએ દીક્ષા ઉપર પોતાના અનુભવની વાત કરી હતી, જે સાંભળી ભારે હસાહસ થઈ હતી. સાગરચંદ્ર–કાલકાચાર્યે રજા વગર દીક્ષા આપી તે શું ફળ નીકળ્યું ? દેશવટે થશે. સાગરાનંદસૂરિજી—પણ દીક્ષા તે આપી ! - વલ્લભરિજી–માતાપિતા અને બીજાઓની રજા સિવાય દીક્ષા આપી શકાય નહિં; કારણ કે સાધુઓને અદત્તાદાનને દેશ લાગે છે. ૧૦૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ દિવસ મારા આ વખતે સાગરાનંદસૂરિજીએ છેદસૂત્રનો આધાર લઈ જણાવ્યું કે “બહતકલ્પમાં સચિત્તનું અદત્તાદાન વગેરે ત્રણ બાબતે જણાવી છે. અને જેઓને આવશ્યક વગેરેનો અભ્યાસ હશે તે સારી રીતે સમજતા હશે કે છેદસૂત્રો બધામાં પદવિભાગ સમાચારીના હોવાથી શ્રેષ્ઠ છે. સોળ વર્ષની નીચેને અવ્યક્ત કહેવાય. તેને અંગે અદત્તાદાન લાગે. વ્યક્તિને અંગે અદત્તાદાન ન લાગે.” માણેકમુનિજી છેદસૂત્રને વાંચ્યા સિવાય દીક્ષા આપે તેણે ભગવાનના વિચારને લેપ કર્યો કહેવાય કે કેમ? વલ્લભસૂરિજી–ગઈકાલે (સાગરાનંદસરિજી તથા લબ્ધિસૂરિજી તરફથી) કહેવામાં આવ્યું હતું કે મુસલમાની કાળમાં સાધ્વીઓ ચારિત્ર પાળી શકે નહિ, તેથી હીરવિજયસૂરિજીએ ૩૯ વર્ષના પકે બનાવ્યા હતા. પરંતુ અકબરના વખતમાં તે સ્થિતિ સારી હતી. ખરી રીતે તે તે સમયના સાધુ સાધ્વીઓની અંદરની સ્થિતિ જોઈને જ તે પદકે બનાવવામાં આવ્યા હતા. એ જ રીતે આજના બાળકોની સ્થિતિ જોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ફેરફાર થઈ શકે છે. શ્રી હીરવિજયસુરિ એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને જ કામ કર્યું હતું. - ત્યારબાદ સંમતિને પ્રશ્ન ચર્ચાતાં શ્રી વિજયવલ્લભસરિજીએ જણાવ્યું કે જ્યારે આર્ય રક્ષિતને માતા અને રાજાને પૂછ્યા સિવાય દીક્ષા આપવામાં આવી, ત્યારે શાસ્ત્રમાં લખવામાં આવ્યું કે આ મહાવીરના શાસનમાં પ્રથમ શિષ્યચોરીને પ્રસંગ છે. સાગરાનંદસૂરિજી-શર્યાભવને સ્ત્રીની રજા સિવાય દીક્ષા આપવામાં આવી હતી. તેને પણ ચોરી ગણવામાં આવે તો? ૧૦૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી વલ્લભસૂરિજી—આપ ભલે ગણે. હું નથી ગણી શકતા. ચારિત્રના એક પ્રસ’ગતી વાત કરવા કરતાં જીવનના બધા પ્રસગાને મૂકવામાં આવે તેા ધણા ખુલાસા થઈ શકે. હું ચારીમાં નથી માનત સાગરાન’દસૂરિજી—ચેરીમાં નથી માનતો, પણ તમારા આરક્ષિતના દૃષ્ટાંતના બદલામાં ખેલ્યા હતા. વલ્લભસૂરિજી—સાળ વર્ષ પછી રજા વિના દીક્ષા આપવાથી ચેરીને દાષ લાગે છે કે નહિ ? આ વખતે સાગરાનંદસૂરિષ્ટએ નિશિથસૂર્ણિમાંથી એક પાઠ આપી જણાવ્યું કે ‘અપ્રતિપૂર્ણ બાળક એટલે સેાળ વર્ષોથી ઉષ્ણ હોય અને માતાપિતાએ ન દીધેલા હ્રાય એવાને દીક્ષા દેવી ન કલ્પે. માતાપિતા ન હેાય તે તેનું રક્ષણ કરનાર વાલી ગણાય.’ રંગવિમળજી—પહેલાં દીક્ષા આપીને પછી રજા લેવાય તે ચાલે તે ? વલ્લભસૂરિજી———નહીં. પાઠ શું કહે છે ? પહેલેથી જ રજા લેવી જોઇએ. સાગરાનંદસૂરિજી—સેાળ વર્ષ ઉપરનાની રજા લેવી એવા ક્યા શાસ્ત્રમાં પાઠ છે ? વિજયવલ્લભસૂરિજીએ આ વખતે શ્રી હરિભદ્રસુરિષ્કૃત ધર્મબિન્દુ મંગાવ્યુ. તે તેમાંથી દીક્ષા લેવાને યાગ્ય કાણુ અને દેવાને યેાગ્ય ક્રાણુ, એના ઉત્સર્ગના પાઠો બતાવ્યા. ત્યારે સાગરાન દરિજીએ અચાપતિ: સૂત્ર પછી શરૂ થતા પાઠ વાંચી સંભળાવ્યા હતા. વલ્લભસૂરિજી—આતો ગડબડ થઈ રહી છે. જ્યાં અનુકુળ હાય ત્યાં શાસ્ત્રની વાતે થાય અને પ્રતિકુળ ડ્રાય ત્યાં ૧૧૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ દિવસ બારમે શા કેરે મૂકાય છે. ઉત્સર્ગ માર્ગ તે એ જ છે કે ગુ જારાતઃ માતા, પિતા, ભાર્યા, ભગિની વગેરેની રજા લઈને દીક્ષા લેવી. અને અપવાદ માર્ગ જ્યારે અનેક ઉપાયો કરવા છતાં રજા ન મળે ત્યારે દીક્ષા લેનાર માતા પિતાને સમકિત પમાડે, ધર્મના રાગી બનાવે, જેન ધર્મ ઉપર તેમને અભાવ કે અપ્રીતિ ન થાય તેવું કરે, તેમ જણાવ્યું છે. સાગરાનંદસૂરિજી –એ જ ધર્મબિંદુમાં માતાપિતા રજા | આપે તે પ્રપંચ કરવાનું કહ્યું છે. વલ્લભસૂરિજી—એ સાધુ માટે નથી. દીક્ષા લેનાર, જે હજી ગૃહસ્થાવસ્થામાં છે, તેના માટે છે. માણેકમુનિજી–સાધુઓએ માયા કેળવવી નહીં. માયા કેળવવાને નિષેધ છે. સાગરાનંદસૂરિજી–અમને શ્રી હરિભદ્રસૂરિજી શિખવે છે. વલ્લભસુરિજી-શ્રી હરિભદ્રસૂરિ આજે હેત તે આપણું આ સ્થિતિ ન હેત ! આજે તેમની ગેરહાજરીમાં આપણે શાના મન ફાવતા અર્થ કરી રહ્યા છીએ. - ભુપેન્દ્રસૂરિજી–જ્ઞાનાદિ પરથી જે ગુરુ વિશેષ લાભ જોઈ શકે એ જ દીક્ષા આપી શકે. પ્રાભાવિક જીવ હેય તેને માટે એ પ્રપંચ કરવાને કે બીજાને માટે ? આ વખતે માણેકમુનિએ દીક્ષા સંબંધને એક બીજે અનુભવ કહ્યો હતો અને પહેલાના જેવી જ હસાહસ થઈ રહી હતી. દિક્ષા કેમ આપવી? વલભસૂરિજી–હરિભદ્રસૂરિએ કહ્યું છે, તેમ દીક્ષા ૧૧૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી આપવી કે અત્યારે ચાલે છે તેમ આપવી? ( સાગરાનંદસૂરિ પ્રત્યે ) તમે તમારો સ્વભાવ નહિ છોડે અને હું મારો અભ્યાસ નહી છોડું, માટે મુનિમંડળને શું પસંદ છે ? માણેક્યુનિછ–દીક્ષા અપાય છે અને પોલીસ આવે છે. વલ્લભસૂરિજી–દ્રવ્યક્ષેત્રાદિ વિચાર કરીને દીક્ષા અપાય તે જ અમને માન્ય છે. બાકી આમની વાત આમને આમની વાત આમ, એમ ગેટાળાપંચક કરી અપાતી દીક્ષા અમને માન્ય નથી. જેને માન્ય હોય તે ભલે આપે! દરેક વખતે શાસ્ત્રના પાઠ અપાય છે. શાસ્ત્રનો આધાર લેવાય છે ને પછી મનમાન્યું કરાય છે. તમારી પદ્ધતિ બધા પાસે કબૂલ કરાવવા ચાહતા હે તે કબૂલ કરાવો. અમને તે મંજુર નથી. દ્રવ્યક્ષેત્ર વગેરેનો વિચાર કર્યા વિના દીક્ષા આપવી હોય તે જાવ વડેદરામાં જઈને દીક્ષા આપે! તમારી બહાદુરી તે ત્યારે જ સમજાય. બાકી અહીં મુનિમંડળમાં કબૂલ કરાવવાથી કાંઈ વળવાનું નથી. માણેકમુનિજી–બે વરસ સુધી પાલીતાણા કઈ કેમ ગયું નહિ ? કઈ બહાદુર નથી. વલ્લભસૂરિજી –તમે આપણી સત્તા ખોઈ, સંધની સત્તા ખાઈ અને સરકારની સત્તા કાયમ કરાવી. તમે તમારી સત્તાનક્કી કરે તે ઠીક છે નહિ તે સંધ, સત્તા નક્કી કરીને સરકાર પાસે જશે અને ન્યાય મેળવશે. કાન પકડીને બહાર કાઢો. આ પ્રસંગે ત્રીશ સિવાયના પણ કેટલાક સાધુઓ બેલી ઊઠ્યા અને સાગરાનંદજીથી છૂટી પડેલી ટુકડીમાં ગરબડ થઈ ૧૧૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ દિવસ બારમે રહી. એ વખતે ચરણવિજયજીએ પડકાર કર્યો કે “અહીંઆ ત્રિીશ સિવાય કેઈએ બોલવું નહિ એવી પ્રતિજ્ઞા લેવાઈ છે છતાં બેલાય છે; એને કાન પકડીને બહાર કાઢે.” આ વખતે એક અવાજ થયે-આઠ વર્ષની ઉંમરનો જે ઠરાવ થયો છે તે તમેને માન્ય છે ને? વલ્લભસૂરિજી-દીક્ષાના ઠરાવમાં અનેક વસ્તુઓ છે. જ્યાં સુધી તેનો નિર્ણય ન આવે ત્યાં સુધી તે વિષે ઠરાવ થઈ શકે નહિ સંધના વિરોધો અને સરકારી કાયદાની જેમને દરકાર ન હોય તેઓ ભલે ગમે તેમ કરે, પણ હું તેમાં સામેલ થઈ શકતું નથી. એક અવાજસને સંતોષવા માટે વચલા માર્ગનો નિર્ણય તે કરે જ પડશે ને ? સાગરાનંદસૂરિજી—જે સ શાસ્ત્રોને ન માને તેને પાખંડી ગણવામાં આવે છે. તીર્થકર મહારાજ જે વખતે જનગામિની વાણીથી દેશના આપતા તે વખતે કેટલાક લેંકે વચન સાંભળી શંકા અને વિરોધ કરતા, તેમને નિહર ગણતા. માણેકમુનિજી–સંધને નિદ્ભવ ન ગણાય. શાના મરજી મુજબ અર્થ વલભસૂરિજી—આજે આપણે ભગવાન નથી. આપણે શાસ્ત્રોના અર્થો આપણું મરજી મુજબ કરીએ છીએ. સ પિતાને નુકશાન થાય તે સામે વિરોધ કરે. તેને નિંદવે કે પાખંડી કહેવામાં આવે તે ઠીક નથી. ભગવાનની આજ્ઞા બહાર હેય તેને હાડકાનો માળો કહી શકે. આવી જ રીતે પાટણ ૧૧૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી અને જામનગરના વિરોધે ઉત્પન્ન થાય છે, સંઘે શાસ્ત્રવિરહ છે એમ કહ્યું કહી શકાય નહિ એ વખતે સાગરાનંદસૂરિજીએ એકદમ નવીન પ્રકરણ ઉધાડયું. સાગરાનંદસૂરિજી—તમે કાતિના લેખો વાંચ્યા છે? વલ્લભસૂરિજી–ના, સાગરાનંદસૂરિજી—તમે તે જોયા છે? વલ્લભસૂરિજી—ના. મારે તેની સાથે સંબંધ નથી. જે તમારે એ વિષે નિર્ણય કરવો હોય તો તેમને બેલાવી શકે છે. તમે સંમતિ આપે કે ? સાગરાનંદસૂરિજી–કદાચ તેમને સંધ બહાર મૂક્વામાં આવે તો તમે સંમતિ આપે ખરા કે? વલ્લભસૂરિજી–જે તે શાસ્ત્રવિદ્ધ હોય તે મારે વિરોધ પણ તમારા જેટલો જ હોય. પણ યાદ રાખો કે તમે કેઈને સંધબહાર કહી ન શકે. સંધનું કામ સંઘ કરશે. તમેને કઈ પણ સંઘે સત્તા આપી નથી. જે દ્રવ્ય-ક્ષેત્રાદિને વિચાર કરીને કાંઈક કરે તે સંમેલન સફળ છે, નહિ તે નિષ્ફળ છે. તમે કાંઈ નહિ કરે તે પછી શ્રાવકે કરશે. અને તમને નહિ પૂછે. રાજ્ય તે સત્તા જમાવી છે. હવે સંધ સત્તા જમાવશે. જામનગર અને પાટણના સાએ ઠરાવ કર્યો તેને બીજા કઈ સંદેએ સંઘબહાર કર્યા નથી. ગામે ગામને સંધ સ્વતંત્ર છે. સાગરાનંદસૂરિજી—એમાં બને છે. ૧૧૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ દિવસ બારમે વલ્લભસૂરિજી-ન્હા, એ રીતે દરેક સંધમાં બે ભાગ પાડવામાં આવે છે, તે ઈષ્ટ નથી. ધર્મસાગરજી–ભાગલા પાડનારાઓ તે ભાગ્યશાળી છે. સડેલા અંગને તેઓ ફેંકી દે છે. વલ્લભસૂરિજી–સડેલી વસ્તુને ફેંકી દેવી તેમાં સલામતી છે, પણ જે સડેલા છે તે પિતાના હાથે પિતાનું એપરેશન કરી શકતા નથી. એ ઓપરેશન તે સારે માણસ જ કરે. માટે મુનિ સંમેલનમાં પણ સડેલા હોય તેને દૂર કરવા જોઈએ. - આ શબ્દ બોલતાં બહુ જ ગંભીર વાતાવરણ છવાઈ રહ્યું. એવામાં એક રજીસ્ટર્ડ પત્ર મળ્યો. જે શ્રી વિજયનેમિસુરિજીએ સાગરાનંદસૂરિજીને વાંચવાનું કહ્યું. તેમણે પત્ર ફોડી પ્રશ્ન કર્યો કે વાંચુ કે કેમ ? કેટલાકે તે વાંચવા આગ્રહ કર્યો, ત્યારે શ્રી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યું કે અગાઉ ઘણું પા આવ્યા છે તે બધા વંચાવા જોઈએ. એટલે તે પત્રને પણ પડતું મૂકવામાં આવ્યા અને નગરશેઠને આપવા જણાવ્યું. આ પછીથી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યું કે “બપોરે ગરમી પડવા લાગી છે ને તે વખતે સડક ઉપરથી આવતાં પગ બળે છે, તે હવેથી સવારના ૮ થી ૧૦ નો સમય રાખવે, પણ આવતી કાલે બુટેરાયજી મહારાજની જયંતી છે, એટલે પરમ દિવસથી રાખે.” નેમિસુરિજી–હજી કાલને દિવસ છે ને ? તે કાલે એ બાબતને વિચાર કરીશું. | સર્વ મંગલ બેલાયું તે બધા સાધુઓ છુટા પડયા. સારાંશ ગઈકાલ સરખી જ ચર્ચા આજે ચાલી. ૧૧૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ તેરમે દિવસ ચૈત્ર સુદ ૧, શુક્રવાર તા. ૧૬ માર્ચ, ૧૯૩૪ આજે શ્રી વિજયનેમિસુરિજી કાંઈક મેડા આવતા, કાયને પ્રારંભ નિયત સમય કરતાં મેડે થયો હતો. શરૂઆતમાં ઉપાધ્યાય શ્રી દેવવિજયજીએ ત્રણ પ્રશ્નો રજુ કર્યા હતા. (૧) શ્રી હરિભદ્રસૂરિજી પછી બીજાધાન માટે અષ્ટાધિક વર્ષમાં દીક્ષા આપવામાં આવે છે, તે ઉત્સર્ગથી કે અપવાદથી? (૨) આજ્ઞા વગર શિષ્યનિષેટિકા દેષ લાગે કે નહિ ? (૩) માબાપની રજા વગર તેમને રેવડાવી દીક્ષા અપાય છે, તે શાસ્ત્રસંમત છે કે કેમ ? માણેક્યુનિછ આવી રીતે ચર્ચામાં દિવસેના દિવસો વીતી જશે, તે પણ પાર નહિ આવે. સાગરાનંદસૂરિજી—આ પ્રશ્ન ચાલુ દીક્ષાવિષયક હેવાથી શાસ્ત્રદષ્ટિએ તેનો નિર્ણય થ જોઈએ. એ ત્રણે પ્રશ્નોને ઉત્તર આ છેઃ (૧) આઠ વર્ષ પછી બીજાધાન માટે દીક્ષા આપવી ઉત્સર્ગ છે. (૨) સોળ વર્ષ પહેલાં દીક્ષા આજ્ઞા વગર અપાય તે શિષ્ય નિટિકા દેશ લાગે, પણ ૧૬ વર્ષ પછી તે દેષ લાગતો ૧૧૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ દિવસ તેરમે નથી. છતાં અનુજ્ઞા મેળવવા ઉદ્યમ તે કરવો જોઈએ. પરંતુ ૧૬ વર્ષ પહેલાં તે આજ્ઞા લેવી જ પડે. આ પછી તેમણે સૂત્રકૃતાંગ સૂત્રનો આધાર લઈ દીક્ષા લેતા અથવા દીક્ષા લીધેલાને માબાપ ગમે તેવા કરુણપ્રધાન વચનો કહે, તે પણ જે તે દઢ વિચારવાળે હેય તે ચલાયમાન ન થાય તે માટે એક લાંબું પ્રવચન કર્યું હતું, જે ખૂબ જાણીતી વાત સાંભળતાં ઘણું ખરા મુનિઓ કંટાળી ગયા હતા. ત્યાર પછી એમના છેદસૂત્રની ચર્ચાને શેખ બહાર આવ્યો હતે. સાધુએ આ અનેકવાર રટાઈ ગયેલી વાતો સાંભળી કંઈક નિરસ બનતા હતા. રંગવિમલજી–અ સિદ્ધાન્તના પાઠથી તે શ્રી હરિભદ્રસૂરિજીનાં વિધાને ખોટાં પડે છે. પછી ૧૮ દોષ બતાવવાની શી જરૂર હતી ? - સાગરાનંદસૂરિજી—જેના ઉપર માબાપને આધાર હોય તે માટે અઢાર દેષ શ્રી હરિભદ્રસૂરિજીએ બતાવ્યા છે. રંગવિમલજી–ભવિષ્યમાં આધાર હોય તો એને સૂત્ર અને ધર્મબિંદુમાં બાધ ન આવે તેમ રસ્તે કાઢે ને ? ત્રણ દિવસ પૂરા થઇ ગયા છે. સાગરાનંદસૂરિજી– આ તે શાસ્ત્રીય વાત છે. આવી વાતમાં વચલો રસ્તો કઢાય કે નહિ, એ વિચારવા જેવું છે. રંગવિમલજીએ તે રસ્તે કાઢતા આવ્યા છે, માટે કાઢવો જ જોઈએ. સાગરાનંદસૂરિજી—પુત્ર, અગર માબાપ અનર્થ કરે, તે પણ પાછો ફરે નહિ. ૧૧૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી માણેકમુનિજી—શાસ્ત્રની વાતે તા કરી છે, પણ બિચારા સાધુઓની શી દશા છે તેનો મને ઘણા અનુભવ છે. પાંચ જણાની કમીટી કરા. હું બધી સ્થિતિ સંભળાવું. રંગવિમલજી—શાસ્ત્રને અંગે કાઇનો મતભેદ નથી. પરન્તુ જે બગડયું છે તે સુધારવું હોય તે સુધારી, નહિતર રહેવા દે ! સાગરાન દરિજી—જ્યાં સુધી શાસ્ત્ર પ્રરૂપણાકારીમાં ભિન્નતા નડ્ડાતી, ત્યાં સુધી ઠીક હતું, પછી બગડયું છે. રંગવિમળજી—બગડવાનું કાંઈ કારણ તે હશે ને ? પાછી એની એ ચર્ચા એક સાધુ-આજે સાધુસંસ્થાની હિલણા કરાવવા માટે છાપાઓમાં જુદા જુદા રિપાર્ટો છપાય છે, દૂર દૂર છાપાથી લૉકા અધ પામે છે. જે શ્રી સાગરાન દસરિએ જે કંઇ કહ્યું, તે કાલે ાપાઓમાં મેાટા હેડીંગથી તમે વાંચશે.. આજ સુધી જેમણે છાપાઓમાં લખ્યું છે, તેમને દંડ આપવા જોઇએ; અથવા શબ્દો પાછા ખેંચાવવા જોઈએ. ભક્તિવિજયજી છાપાઓમાં તાણ્ડા શબ્દો આવે છે. ‘તેમવિજયજી’ ‘સાગરાન દ' વગેરે એવા તાડા શબ્દે લખવા સારા નથી. સાગરાન દ∞િ—એ વાત નક્કી છે, કે કાઇ ગૃહસ્થ નથી; એટલે સાધુ તરફથી અર્ધા વખતે તે વિપરીત સમાચાર છપાય છે. આ વખતે માણેકમુનિજી કાંઇ ખેલવા જતા હતા, પણ કીર્તિમુનિએ જણાવ્યું કે ‘ વચમાં ખેલવું સારું નહિ, માટે એક સભાપતિ નીમાવા જોઇએ.' ૧૧૮ અહીં મંડપમાં સમાચાર –કાઈ Page #213 -------------------------------------------------------------------------- ________________ દિવસ તેરમો પંરામવિજયજી—છાપાઓમાં એવા સમાચાર કમિટિના ગીશ સભાસદની સહીથી બહાર પાડવા જોઈએ કે “અમારી સહી વગરના સમાચાર ખોટા સમજવા.” વગેરે. ઉ૦ દેવવિજયજી—છાપાવાળાઓ કહે છે કે તમને જેના ઉપર શક હોય તેમને કમિટિમાંથી કાઢી નાખે, પછી પણ અમે સમાચાર છાપીએ છીએ કે નહિ તે જોઈ લે! સાગરાનંદસૂરિજી–સંમેલન પૂરું થયા પહેલાં અથવા વચમાં રોજના રોજ સારો રિપોર્ટ નગરશેઠની સહીથી છાપાએમાં છપાય તે સારું થાય. ઉ. દેવવિજ્યજી–છાપાવાળાએ તે શું પણ સામાન્ય કોએ કેટલું કહે છે ? આપણે શું કામ કર્યું છે ? પહેલાં સહી હું કરું? પં. રામવિજયજી–ત્રીશની સહીથી વાત બહાર પાડવી જોઇએ. પહેલા સહી કરું? દેવવિજયજી-સહી તે હું પણ કરું. પણ છપાવવું બંધ થશે નહિ! હેતમુનિજી—આપણું ત્રીશને માથે ભાર છે. ત્રીશને ખોટો મદદ દેનારા ઘણું પાપ છે. શાસનનો દ્રોહ કર મહાપાપ છે. બધાને પ્રાર્થના કરું છું કે ત્રીશની સહીથી છાપામાં બહાર - પા કે સમાચારે ખોટા સમજશે. સાગરાનંદપૂરિજી-છાપાઓમાં કાં તે અત્યાર સુધી પૂર રિપોર્ટ બહાર પાડે, કાં તો છાપાઓમાં એવું જાહેર કરે કે અમારી ત્રીશની સહી વગર જે લખાણું આવે તે સત્તા વગરનું, અયોગ્ય અને એકપક્ષીય છે. ૧૧૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી હષ સુરિજી અત્યાર સુધી એક રિપોર્ટ પુરે લખાયે નથી. કેને કયો રિપોર્ટ સાચો છે એ કેમ કહેવાય? ત્રીશ વગરના છાપાઓમાં બહાર પાડે છે તેમાં વધે નથી ને ? અને વાંધો ન હોય તે પછી ત્રીશે શે ગુને કર્યો? - પં રામવિજયજી–પછી એકપક્ષીય ખરાબ અસર નહિ થાય? વલભસૂરિજી—વારંવાર એમ્પક્ષીય, એકપક્ષીય કહેવાય છે, પણ કેણુ કાના પક્ષમાં છે તે નક્કી કરે. અને પછી મધ્યસ્થ નીમી શાસ્ત્રાર્થ કરે, અને વાદી પ્રતિવાદી નીમી વિષય નક્કી કરે. સાગરજી મહારાજે જે રીતે પાઠે સંભળાવ્યા તે બધા માની લે તે સારું એમ તમારું કહેવું છે ? - ધર્મસાગરજી—છાપાઓમાં વાત આવે છે, તે તમે સારું માને છે ? જુનાં છાપાં કાઢ! વલ્લભસૂરિજી—છાપાં છાપાં શું કરો છો ? આજ સુધી નીકળેલાં જુનાં બધાં છાપાં કાઢો અને જુઓ કે વીરશાસન, જેન પ્રવચન, સિદ્ધચક્ર વગેરેમાં શું લખાયું છે! છાપાઓથી શું કામ કરે છે? - પં રામવિજ્ય–સંધપતિએ વાતાવરણને સુધારવા માટે આપણને બોલાવ્યા છે. વલ્લભસૂરિજી–સંઘપતિ કયાં છે? એ હેત તે પછી કામ પૂરું થઈ જાત. એમને તો ઊભા કરવામાં આવ્યા છે. ઉ. દેવવિજ્યજી—છાપાથી શા માટે બને છે? કેધ કરશે તો કાલે બમણું આવશે. ૧૨૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ દિવસ તેરમે ચેલેન્જની ચર્ચા ભક્તિવિજયજી–પણ ત્રીશની સહી વગરની અસર નહીં થાય. આ લખ્યું છે કે “ચેલેન્જ ફેંકયું છે. જ્યાં ચેલેન્જ છે? (એમ કહી તેમણે સંદેશ પેપર બહાર કાઢયું) ઉ૦ દેવવિજ્યજી–શ્રી વિજ્યવલ્લભસૂરિજી ગઈ કાલે જે બેલ્યા હતા, એને અર્થ ચેલેન્જ જ થાય. પં. રામવિજ્યજી–સાધુઓમાં એકમતી હોય તો સારું થાય. વલ્લભસૂરિજી-ક્યાં છે એકમતી ? પિતાના ચેલામાં પણ ક્યાં એકમત છે ? (આ વખતે શ્રી રંગવિમળજીએ રિપિટર રાખી બધા સમાચારે પ્રકાશિત કરવા કહ્યું.) વલ્લભસૂરિજી—શાસ્ત્રોમાં લખ્યું છે તે બધાને મંજૂર છે, પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પરિવર્તન કરવા લાયક હેય તે તે પરિવર્તન કરે. નાહક સમય ખરાબ કરે યોગ્ય નથી. સાધુઓ માંદા છે. શાસ્ત્ર બધાએ માને છે, પણ વર્તમાનને ગ્ય કામ કરવું હોય તે કરે, નહિ તે પછી તમે જાણે! અમે તે કંટાળ્યા છીએ. પં. રામવિજયછ–દીક્ષા માટે વડોદરા દીક્ષાના કાયદા પ્રસંગે કેટલાક આપણું સાધુઓએ બાળદીક્ષાની વિરુદ્ધ લખાણે કર્યો છે. રંગવિમલજી-જેણે લખ્યું હોય તેમનાં નામે રજૂ કરે. પં. રામવિજયજી કાંઈ પણ બોલ્યા નહિં. દ્રવ્ય-ક્ષેત્ર કાળ-ભાવથી કામ કરે ! વલ્લભસૂરિજી–વડોદરાના કાયદા પહેલાં શું તફાને-કલેશે ૧૨૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી નહેતા થતા ? હું હજુ જ્યારે ગુજરાતમાં ન આવ્યો, ત્યારે દૂર પંજાબમાં રહી સાંભળતા હતા કે અમદાવાદમાં દક્ષિાની અનુચિત પ્રવૃત્તિ માટે ખૂબ કલેશ થયા છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી કામ કરવું. લબ્ધિસૂરિજી–શાસ્ત્રના પાઠો બતાવે. પં. રામવિજયજી –શાસ્ત્રથી નિશ્ચિત કરવું જોઈએ. વલ્લલારિજી—તમને છવસ્થાને નિર્ણય કરવાને કંઈ અધિકાર નથી. - પં રામવિજયજી–સર્વાનુમતે જે કામ થાય તે કામ કરવું. પરમ દિવસે આઠ વર્ષની દીક્ષા આપવી શાસ્ત્રસિદ્ધ થઈ છે. ઠરાવ થયે છે. સર્વાનુમતની ચર્ચા વલ્લભસૂરિજી–નહિ, નહિ, નહિ. કાંઈ ઠરાવ થયો નથી. હજુ તે ઘણી વાત બાકી છે. મનમાં ફૂલાશે નહિ. તીર્થવિજયજી–સર્વાનુમતે પાસ થયો નથી. હું આઠ વર્ષની દીક્ષાને વિરોધી છું. એક સાધુ–તમે મત બેલો. તીર્થવિજ્યજી–ભૂપેન્દ્રસૂરિજી તરથી બોલીશ. તેર દિવસ થયા તમે શું કર્યું? આ વખતે ત્રીશ સિવાયના પણ કેટલાક બેલવા લાગ્યા હતા. સાગરાનંદસૂરિજી–પહેલાં એ થયું હતું કે શાસ્ત્ર શું કહે છે તે નક્કી કરી, પછી અનિચ્છનીય વાતાવરણ સંબંધી વિચાર કરવા ઉપર રાખ્યું હતું. - વલ્લભજિ -જેટલી શાસ્ત્રની વાત છે, તે બધી આપને ૧૨૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ દિવસ તેરમો માટે જ છે. ધર્મબિન્દુની વાત તે તમે વિશેષપુરુષ માટે બતાવી છે, પણ તે ઠીક નથી. મારા મત પ્રમાણે તે ધર્મબિન્દુની વાત સામાન્ય દીક્ષા માટે છે. શાસ્ત્રો બધાં માન્ય છે. હવે તે આગળ વિચાર કરવો હોય તો કરે. પં રામવિજ્યજી—ધર્મબિંદુના પાઠને માન્ય રાખી શાસ્ત્રના પાઠ સંગત કરાય તો સારું. સોળ વર્ષ પછી દીક્ષા આપવામાં દોષ નથી. સોળ વર્ષ પહેલાં માતાપિતાને સમજાવવા પ્રયત્ન કરે છતાં ન માને તે દીક્ષા લે. એમ માનવામાં આપને કંઈ હરકત છે ? (સાગરાનંદસૂરિજી પ્રતિ) આપ આ માટે કાંઈક વ્યવસ્થા કરે અને આજે પ્રશ્ન દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવનો કરાય છે તે પણ શાસ્ત્રની દૃષ્ટિએ વ્યવસ્થિત કરે. સાગરાનંદસૂરિજી–દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ કે નથી માનતું? મહાવ્રતમાં પણ વ્યક્ષેત્ર કાળભાવ છે. ડીવાર બધાએ મૌન રહ્યા. આ વખતે પં. ધર્મસાગરજી અને પં૦ રામવિજયજીએ ફરી છાપાંઓના વિરોધ માટે ત્રીશની સહી કરવાની વાત ઉપાડી. અઢાર વર્ષની ઉંમર જ જોઈએ - માણેકમુનિજી—તમે સેળ કે ગમે તેમ કરે, પણ હું તે અઢાર વર્ષ પહેલાંની ઉંમરવાળાને દીક્ષા ન આપવાના વિચારને છું. તેમ થશે તે હું સહી કરીશ. શાંતિવિજયજીને માટે ઠરાવ થયો તેમાં બધાને મત હતો, પણ તમે વિરોધ કર્યો તેથી ઊડી ગયે. ભૂપેન્દ્રસૂરિજી–ભગવાનના વચનને વાંધો ન આવે અને સર્વાનુમતે પાસ થાય તે કરે. બાકી ડાં પુસ્તકનાં પ્રમાણ ૧૨૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી આપવાં ને બેડાં મુકી દેવાં ઉચિત નથી. તીર્થકર, ગણધર, પૂર્વધના વાક્યમાં વિરોધ ન આવે અને વર્તમાનના લેકે પણ સંતુષ્ટ થાય તેમ કરવું જોઈએ. વિલંબ શા માટે કરે છો ? તડકામાં જ આવવું મુશ્કેલભર્યું છે. દિવસે જવાથી લેકે પૂછે છે કે ઉત્તર આપતાં પણ શરમ આવે છે. બધા અહીં આવ્યા ત્યારે લાભ લેવાની અનેક વાતે મનમાં હતી, પણ હવે ગભરાઈને ચાલ્યા જશે. આ પછી થોડી વાર મૌન રહ્યું હતું કે સમય પૂરો થતાં હુ વિખરાયા હતા. સારાંશ સંમેલનની કાર્યવાહીથી સાધુઓમાં અને ખુદ આચાર્યોમાં નિરાશા ફેલાઈ હતી. સહુ પિતા પોતાના મંતવ્ય તરફ બધું બળ વાપરી રહ્યા હતા. હાથ મીલાવવા થોડે થોડે આગ્રહ મૂકવાની તૈયારી બહુ ઓછામાં જોવાતી હતી. છાપાવાળાઓ સામે નિરર્થક બખાળા કાઢવામાં વખત પસાર થયે. પ્રકીર્ણ સંમેલનમાંથી વિખરાયા પછી શ્રી વિજયસિદ્ધિસૂરિજી પાંજરાપોળ ખાતે શ્રી વિજયનેમિસુરિજી પાસે ગયા હતા. પણ તેમણે તે તટસ્થવૃત્તિ દેખાડી હતી. પરંતુ રાત્રે પાંજરાપોળમાં અગત્યની વ્યક્તિઓ એકઠી થતાં કેટલીક ઉપયોગી વાટાઘાટો થઈ હતી. સવાર પર તેનું ભાવિ નિણત હતું. ડા દહાડા પહેલાં મુનિસંમેલન અંગે યાત્રાળુઓની હારે ઉભરાતી હતી, ત્યાં બધું શનશાન દેખાતું હતું. સંમેલનમાં આઠ વર્ષની દીક્ષાને ઠરાવ નથી થયો, એ સમાચાર બહાર પડતાં જનતામાં આશ્ચર્ય ફેલાયું હતું. ૧૨૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ચદમો દિવસ ચૈત્ર સુદ ૨, શનિવાર તા. ૧૭ માર્ચ, ૧૩૪ આજે સવારે પાંજરાપોળના ઉપાશ્રયમાં ઘણું સાધુઓ એકઠા થયા હતા. લગભગ ત્રણ કલાક સુધી અહીં વાટાઘાટ ચાલ્યા બાદ, સંમેલનમાં ચર્ચવાના અગિયાર મુદ્દાઓ નવ જણની કમિટિને સેંપી દેવા, અને તેઓ ઠરાવને ખરડે ઘડી, ત્રીશની કમિટિ આગળ રજૂ કરે એમ કરાવ્યું હતું. આ નવ વ્યક્તિઓ નીચે મુજબ હતી. (૧) શ્રી વિજયનેમિસૂરિ (૨) શ્રી સાગરાનંદસૂરિ (૩) શ્રી વિજયનીતિસૂરિ (૪) શ્રી વિજયવલ્લભસૂરિ (૫) શ્રી વિજ્યભૂપેન્દ્રસૂરિ (૬) શ્રી સાગરચંદ્રજી (પાયચંદ ગવાળા) (૭) મુનિ શ્રી વિદ્યાવિજયજી (૮) શ્રી વિજયસિદ્ધિસરિ (૯) પં. રામવિજયજી. પ્રારંભ આજે લગભગ દેઢ વાગે બધા સાધુઓ મંડપમાં આવી ગયા હતા. પ્રારંભમાં શ્રી વિજયનેમિસૂરિજીએ સાગરાનંદસૂરિજીને ૧૨૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી સવારની હકીક્ત જાહેર કરવાનું સૂચન કર્યું હતું. એથી શ્રી સાગરનંદસૂરિજી ધીમે ધીમે તે વાત કહેવા લાગ્યા, પરંતુ જોઈએ તે રીતે વાત કહેવાતી નહિ હોવાથી, શ્રી વિજયનેમિસૂરિજીએ વચમાં જ વાત ઉપાડી લીધી. દરમ્યાન મુનિ શ્રી વિદ્યાવિજ્યજી સામે દૃષ્ટિ પડતાં, તેમને જ બધી હકીક્ત જણાવવાની સૂચના કરી. આથી મુનિ શ્રી વિદ્યાવિજ્યજીએ બધાને સવારની હકીકત ટૂંકમાં સ્પષ્ટ ભાષામાં સંભળાવી દીધી હતી. ત્યારબાદ શ્રી વિજયનેમિસૂરિજીએ નામો જણાવવાની સૂચના કરતાં નામ બેલાયાં. એ જ વખતે પરચુરણ ગ્રુપ પૈકીનાં ચંદ્રસાગરજી જેઓ પાંચ વર્ષ પૂર્વે સાગરાનંદસરિના શિષ્ય થયેલા ને છાણુ મુકામે થયેલી મારામારી દરમ્યાન છુટા પડેલા હતા, તેઓ બેલી ઉઠયા કે “આ ગ્રુપને એક પણ સભાસદ કમીટીમાં કેમ નથી? અને પેલા એક જ ગ્રુપમાંથી પાંચ જણ છે, જ્યારે બાકીના બધામાંથી ચાર જણ છે. માટે અમારે આ સામે વિરોધ છે. ત્રીશની અનુમતિ સિવાય તમે કઈ ઠરાવ કરી શક્તા નથી.” ખરડો ઘડનારી કમીટી શ્રી વિજયનેમિસુરિજીએ આથી જણાવ્યું કે “ઠીક ભાઈ ! તમને આ કમિટિ પસંદ ન હોય તે તમારી જુવાન પાર્ટીમાંથી આ કમિટિ બનાવે. લે, હું પોતે જ નામે કહું.' (૧) પુણ્યવિજયજી (૨) રામવિજયજી (૩) ચંદ્રસાગરજી (૪) નંદનસૂરિજી ૧૨૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ દિવસ ચારો એક અવાજ...વિદ્યાવિજયજીનું નામ પણ રાખો. નેમિસુરિજી—ના, એ જુવાન નથી. એના દાંત પડી ગયા છે. કેમ વિદ્યાવિજય ! વિદ્યાવિજયજી–જી, હા. બે દાંત બાકી છે, તે પણ પડાવી નાંખવાનો છું. નોંધવા લાયક વાત તે એ હતી કે સવારે જ્યારે પાંચ નામે વધારીને નવ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમનું તથા ૫. રામવિજયજીનું નામ જુવાન તરીકે દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ચારની નિમણુંક સામે કોઈને વધે ન હતા. એટલે બધાએ તેમને ખરડે ઘડનારી કમીટી તરીકે સ્વીકાર્યા. નવભારતમાં સમાચાર કેણે મોકલ્યા? ત્યારબાદ એક સાધુએ જણાવ્યું કેહમેશાંએકપક્ષીય સમાચારની બ્રમે આવે છે, પણ જિના નવભારતમાં કેવા સમાચાર છપાયા છે? બાળદીક્ષાને ઠરાવ પાસ થઈ ગયો.” આ સમાચાર અમદાવાદથી મોકલાયા છે અને તેની મૂળ નકલ અમારી પાસે આવી છે. માટે નિશ્ચિત કરે છે એવા એકપક્ષીય સમાચાર આપનારને શું પ્રાયશ્ચિત આપવું? એક અવાજ-મૂળ નકલ બતાવે જોઈએ? પ્રત્યુત્તર–પહેલાં પ્રાયશ્ચિત નકકી કરે. હજી તે સંમેલન ચાલે છે. સહુ જાણે છે કે ઠરાવ પસાર નથી થયે; છતાં આવા જૂઠા સમાચાર કેમ છપાય ? સમાચાર છપાવવાની તરફેણ! આ વખતે ભારે કેલાહલ મચી ગયો અને “સહુને મન ૧૨૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી ફાવતું લખવાની છૂટ છે.' એ મતલબના અંતે પક્ષમાંથી ઉગારા નીકળવા લાગ્યા. હજી આગલા દિવસ સુધી છાપામાં ત્રીસની સહી વિના આવનારા લખાણને અયેાગ્ય, એકપક્ષી અને બિનજવાબદાર ઠરાવી દેવાના ઝંડા પકડનારાઓ, પોતે જ આમ છાપામાં એકપક્ષીય સમાચાર છપાવવાની તરફેણમાં કઇ રીતે ખેલે છે, તે સમજી શકાતું નહેતું. એક કલાકની આવી ભાંગતા. પછી, ને આજકાલના એક સાધુના ડાકુ· ધુણાવવા માત્રથી, ચાર ઉપર વિશ્વાસ મૂકી, સહુ હતાશ હૃદયે મંડપમાંથી બહાર નીકળી ગયા. એ વખતે લગભગ અઢીને સુમાર થયા હતા. હવે ચારની કિમિટ કરાવે ઘડીને લાવે ત્યારે જ બધાને મળવાનું હતું. સારાંશ ખરડા ઘડનારી કિમિટ નીમાઇ. આમ મેટાઓએ પાતાના માર્ચથી ભાર ઉતારી નાખ્યા, અને જુવાન ટાળીને માથે નાંખ્યું. પ્રકી છાપા સામેની જેહાદના ભંગ જેહાદ કરનારાઓને હાથે જ થયેા, એટલે છાપાના સમાચાર સામે સ ંમેલનમાં જેહાદ જગવનારા ‘નવભારત'માં પ્રગટ થયેલ સમાચારે ચૂપ થયા, પણ કેટલાક ગૃહસ્થા દ્વારા, અત્યાર સુધી એકધારી વિગત જનતા સામે રજૂ કરનાર ‘જૈન જ્યેાતિ’ના દૈનિક વધારા સામે પ્રચારકાર્ય થવા માંડયું. Ø ૧૨૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ પંદરમો દિવસ ચૈત્ર સુદ ૩, રવિવાર તા. ૧૮ માર્ચ, ૧૯૪ આજે સવારે આઠ વાગે ખરડે ઘડનારી સમિતિ પાંજરાપોળમાં મળી હતી, અને અઢી કલાક સુધી અંદર વાટાઘાટ ચલાવી હતી. આ સમિતિએ સાધુસંમેલને નક્કી કરેલા અગિયારેય મુદ્દાઓ ઉપર ખરડે કરવાનો હતો. તેમાં દીક્ષાને પ્રશ્ન જે અગાઉ હાથ ધરાઈ ગયો હતો તે જ પ્રશ્ન અહીંપણ ચર્ચા હતે. આ ચારની કમિટિ પૈકી નંદનસૂરિજી, ચંદ્રસાગરજી અને રામવિજયજી તદ્દન જૂની ઘરેડને અને વાતવાતમાં “અવિછિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત વીતરાગ શાસન બેલનારા હતા. જ્યારે મુનિ શ્રી પુણ્યવિજયજી શાસ્ત્રના સમર્થ જ્ઞાતા હેવા છતાં ખૂબ સરળ અને દ્રવ્યક્ષેત્રકાળભાવને ઉચિત પરિવર્તનમાં માનનારા હતા. શાસ્ત્રીય પાઠો ઘણુંખરા મેધમ હોવાથી તેના અર્થોમાંથી પણ સહુ પિતાપિતાના મત પ્રમાણેને ભાવાર્થ ખેંચતા હતા. સવારની અઢી કલાકની ચર્ચા ખતમ થયા પછી ફરી પાછા તેઓ દેઢ વાગતા મળ્યા હતા. એ વખતે દીક્ષા સંબંધી અધૂરી રહેલી ચર્ચા આગળ ચાલી હતી; પરન્તુ કેઈ પણ જાતનું પરિણામ આવ્યું નહતું. ૧૨૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ સેળો દિવસ ચૈત્ર સુદ ૪, સેમવાર તા. ૧૯ માર્ચ, ૧૯૩૪ સોળમા દિવસે સાધુસંમેલનની ચાલુ બેક બંધ હતી, પણ ઠરાવોનો ખરડે ઘડનારી ચાર જણની કમિટિ ઝપાટાબંધ કામ કરી રહી હતી. લગભગ સાંજે શહેરમાં એવી હવા પ્રસરી હતી, કે એ કમિટિ કાલે પિતાને રિપોર્ટ રજૂ કરવાની શક્તિમાં આવશે. અને પાછળથી દરેક ઉપાશ્રયે સાધુઓને આવતીકાલે મંડપમાં ભેગા થવાના સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા. પ્રકીર્ણ શ્રી વિજયનીતિસૂરિજીના શિષ્ય ઉપા૦ યાવિજયજી તથા બીજા ત્રણ સાધુઓ રવિવારને રેજ વિહાર કરી ગયા હતા. આવતી કાલે પણ કેટલાક સાધુઓ વિહાર કરવાના હતા. શ્રી વિજય નીતિસૂરિજી ટૂંક સમયમાં જ મુંબઈ તરફ વિહાર કરવાને વિચાર કરી રહ્યા હતા. મુનિશ્રી જયંતવિજયજી આદિ શેડ દિવસમાં જ રાધનપુર તરફ વિહાર કરે તેવી સંભાવના હતી અને એ જ રીતે સહુ એળી પહેલાં વિખરાવા લાગે તેવો સંભવ પેદા થયે હતે. Page #225 -------------------------------------------------------------------------- ________________ સત્તરમે દિવસ ચૈત્ર સુદ ૫, મંગળવાર તા. ૨૦ માર્ચ, ૧૯૩૪ ઈકાલની પરિસ્થિતિ ઉપર આજે સત્તરમા દિવસે ભારે અટકળો ચાલી રહી હતી. ચાર જણની કમિટિ પિતાને રિપોર્ટ તૈયાર કરવાને નગરશેઠના વંડે ઝપાટાબંધ કામ કરી રહી હતી, અને વિજય મુહૂર્તમાં તેઓએ પોતાને ખરડો તૈયાર કરી છેવટની સહીઓ મૂકી, એ સમાચારે વાતાવરણમાં કાંઈક અંશે આશાને સંચાર થયો હતે. - એક વાગ્યાથી સાધુઓ મંડપમાં આવવા લાગ્યા હતા. તે છેક પિણુંબે વાગ્યા સુધી આવ્યા કર્યા, ને એ વખતે સભાનું કામકાજ શરૂ થયું. આ પ્રારંભમાં શ્રી વિજયનેમિસુરિજીએ ત્રણ નવકારથી મંગળાચરણ કર્યું. આજે વાતાવરણમાં ગંભીરતા તથા ઉત્સુક્તા વિશેષ જણાતી હતી. સહુના મનમાં એક જ પ્રશ્ન હતો, કે સોળ-સોળ દિવસે પસાર થવા છતાં આપણે કાંઈ ન કર્યું, ને આ ચાર જણની કમિટિએ અઢી દિવસમાં પિતાનું કામ પતાવ્યું, તે એમાં શું કર્યું હશે ? મંગળાચરણ પૂરું થયા પછી શ્રી વિજયનેમિસુરિજીએ શ્રી નંદનસૂરિજીને ખરડે વાંચી સંભળાવવાની સૂચના કરી. શ્રી નંદનસૂરિજીએ નીચેના સારાંશનો ખરડે સભા સમક્ષ વાંચી સંભળાવ્ય – Page #226 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી | શ્રી રવાપર્વનાથાય નમઃ | पान्तु वः श्री महावीरस्वामीनो देशनागिरः। भव्यानामान्तरमलप्रक्षालनजलोपमाः ॥ “રાજનગરમાં એકત્રિત થયેલ નવેતામ્બર મૂર્તિપૂજક મુનિસમેલને જરૂરી વિશે ચર્ચાને નિણત કરવા માટે ત્રીસની મંડળી નીમી હતી. એ ત્રીસની મંડળીએ ચર્ચાને નિર્ણત કરવા માટે નિર્ણત કરેલા અગિયાર વિષે ચર્ચા, તેને ખડે કરવા માટે અમારા ચારની મંડળી નિયત કરી. તે સત્તાની રૂએ અમે ચારે, એ વિષય ઉપર, નીચે પ્રમાણે જે ખરડે તૈયાર કર્યો છે, તે ત્રીસની સમક્ષ જાહેર કરીએ છીએ. ૧. દીક્ષા ૧. વયની અપેક્ષાએ આઠ વર્ષથી અતિશય વૃદ્ધાવસ્થા ન થાય ત્યાં સુધી દીક્ષાની યોગ્યતા રવીકારી છે. ૨. સેળ વર્ષની અંદરનાને યોગ્ય તપાસ અને માતાપિતાદિ વાલીની સમ્મતિની ચોકસાઈ કરી દીક્ષા આપવી જોઈએ. ૩. સોળ વર્ષની અંદર, માતાપિતાની આજ્ઞા વિના દીક્ષા આપવામાં આવે તો શિષ્યનિષ્ફટીકા લાગે, પણ સેળ વર્ષથી ઉપર લાગે નહિ. ૪. સેળ વર્ષ પછીની ઉમ્મરવાળો દીક્ષા લેનાર માતા, પિતા, ભગિની, ભાર્યા વિગેરે જે નિકટ સંબંધવર્તી હોય, તેની અનુમતિ મેળવવા માટે, તે તે પ્રયત્નો કર્યા છતાં પણ, અનુમતિ ન મળે તે દીક્ષા લઈ શકે છે. ૫. દીક્ષા લેનારે પિતાની સ્થિતિને અનુસાર પિતાનાં વૃદ્ધ માતા, પિતા, સ્ત્રી અને નાના પુત્રપુત્રીના નિર્વાહને પ્રબંધ કરેલું હોવું જોઈએ. Page #227 -------------------------------------------------------------------------- ________________ દિવસ સત્તરમા ૬. દીક્ષા લેવા આવનારની ચેાગ્ય પરીક્ષા કર્યા પછી જ તેને દીક્ષા આપવી જોઇએ. ૭. દીક્ષા માટે મુદિ જોવાના વિધિ છે. ૮. ચામાસામાં દીક્ષા આપવાના સંબંધમાં શ્રી નંદનસૂરિજી અને પૂણ્યવિજયજી જણાવે છે કે-નિશિથભાષ્ય તથા ચૂણી વિગેરે પાડાથી, જે અપવાદથી કે ઉત્સર્ગથી વિધિ કે નિષેધ છે તે સમ્મત જ છે, પણ આપણી સામાન્ય રીતે ચાલી આવત પરિપાટી પ્રમાણે ચેમાસામાં દીક્ષા ન અપાય તે ઠીક લાગે છે. આ સંબંધમાં ૫૦ શ્રી રામવિજયજી જણાવે છે કે શ્રી પ્રવચન સારોદ્ધારવૃત્તિ, દશવૈકાલીકચૂણી, દશાશ્રુતસ્કંધણી, દશવૈકાલિક હારિભદ્રીવૃત્તિ, શ્રુતિકલ્પવ્રુત્તિ, સ્થાનાંગીન્નત્તિ, દશાશ્રુતસ્કંધના ચોથા અધ્યાયની વૃત્તિ, આદિ અનેક શાસ્ત્રોમાં ચેોમાસાની દીક્ષાના નિષેધને સ્પષ્ટ વિધિ હાવાથી નિશિથ ભાષ્ય અને નિશિથસૂણી માં પુરાણ અને ભાવિત શ્રાદ્ધને દીક્ષા આપવાનું કરવામાં આવેલું વિધાન, આપવાદિક હેય, એમ લાગે છે; અને એ વિધાન મુજબ અતિશ્રદ્ધાળુ રાજા અને અમાત્ય આદિને આપવા ચેાગ્ય દીક્ષા અટકાવી શકાય નહિ. આ સબંધમાં શ્રી ચંદ્રસાગરજી જણાવે છે —નિશિથ ભાષ્ય તથા ચૂ વગેરે પાડાથી, જે અપવાદથી કે ઉત્સર્ગાથી વિધિ કે નિષેધ છે તે સમ્મત જ છે, પણ ભાવિત શ્રાદ્ધાદિને આપવામાં હરકત નથી ૯. રાત્રિએ દીક્ષા આપવાના સંબંધમાં શ્રી નંદનર્સરજી, શ્રી પુણ્યવિજયજી તથા શ્રી ચંદ્રસાગરજી જણાવે છે કે તે સબધમાં સૂત્રેાકત વિધિ કે નિષેધ જે કાંઇ છે તે સમ્મત જ છે, પણ રાત્રિએ દીક્ષા ન આપવી તે ઠીક લાગે છે. ૧૩૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી આ સંબંધમાં જ ૫૦ રામવિજ્યજી જણાવે છે કે-દીક્ષા આપવામાં પ્રશસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોવાની વિધિ હેવાથી રાત્રિએ દીક્ષા આપવાને વિધિ હેઈ શકે નહિ. તા. કo શ્રી પૂણ્યવિજયજી જણાવે છે કે-ઉપર્યુક્ત વસ્તુને સ્વીકારવા છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રીને અને ધર્મની સંભાવ્યમાન હાનિને આશ્રીને, પ્રવજયાના વિધ્યમાં વિવિધ ફેરફાર, જેવા કે પ્રત્રજ્યાની વયનું ધોરણ, સ્ત્રીને અનુમતિને લગતું ધોરણ, સેળ વર્ષથી ઉપરના દીક્ષાથીને નસાડવા ભગાડવાને લગતું ધરણ વિગેરેમાં ફેરફાર થઈ શકે છે, એ માન્યતાને હું જતી કરતું નથી. ૨. દેવદ્રવ્ય. ૧. પૂજા આરતિ આદિ પ્રભુભક્તિ નિમિત્તે થતી બેલીએનું દ્રવ્ય દેવદ્રવ્ય છે. ૨. દેવદ્રવ્યને ઉપગ જિનચૈત્ય, જિનમૂર્તિ અને આભારશુદિમાં થઈ શકે છે. આ સંબંધમાં પં. રામવિજયજી તથા શ્રી ચંદ્રસાગરજી જણાવે છે કે–ઉપધાન આદિનું અને સ્વપ્ન વગેરેની બોલીનું દ્રવ્ય પણ પૂર્વ પુરુષોના કથનાનુસાર દેવદ્રવ્યમાં જ ગણું શકાય. અહીં શ્રી પુણ્યવિજયજી જણાવે છે કે—માલારોપણ અને સ્વપ્ન વગેરેની બેલીઓનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જવું જોઈએ એમ નથી, પણ તે તે બેલીઓના ઔચિત્યને ધ્યાનમાં લઈ યથાય બીજા ખાતામાં પણ લઈ જઈ શકાય. ૩. મંદિર અને મંદિરની પેઢીઓના વહીવટદારોને મંદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલકત રાખી બાકીની ૧૩૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - દિવસ સત્તર મિલક્તમાંથી જીર્ણોદ્ધાર અને નવીન મંદિર માટે ઉપયોગ કરવો જોઈએ, એમ આ સમેલન ભલામણ કરે છે. ૩ શ્રમણ સંઘની વ્યાખ્યા ૧. વ્યાખ્યા–શ્રમણ પ્રધાન જે સંધ તે શ્રમણ સંધ. એટલે સાધુ છે પ્રધાન જેમાં એવો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ૨૫ ચતુવિધ સંધ તે શ્રમણસંધ. ૨. ચતુર્વિધ સંઘ પૈકીના શ્રાવકાની યોગ્ય સલાહ લેવામાં સાધુઓને વાંધો હોવો જોઈએ નહિ. ૪ સાધુઓની પવિત્રતામાં વધારે થાય તે સંબંધીને વિચાર. તેઓ જણાવે છે કે આ વિષય શ્રી નંદનસૂરિજી તથા શ્રી પુણ્યવિજયજી સમેલનને સેપે છે, જ્યારે પં. શ્રી રામવિજયજી તથા શ્રી ચંદ્રસાગરજી જણાવે છે કે, ૧. સગવડ હોય તે ગેચરીપાણી માટે બે સાધુએ સાથે જ જવું જોઈએ. ૨. વિહારમાં ઉપધિ ઉપડાવવા વગેરેમાં અવશ્ય વિવેક રાખવો જોઈએ. ૩. એકલવિહારીપણું ટાળવા માટે એક સમુદાયના સાધુ બીજા સમુદાયમાં રહેવા માગતા હોય, ને સમુદાયવાળા હા પાડતા હોય તો તે માટે ગુરુએ પ્રબંધ કરી આપ એ ઉચિત લાગે છે. ૪. વિહારની સુલભતા અને ભિક્ષાની શુદ્ધિ માટે શાસ્ત્રોએ દર્શાવેલા કુલની ભિક્ષા સર્વવ્યાપક બનાવવી જોઈએ. ૧૩૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી ૫. ગુરુપૂજન, જ્ઞાનની ઉપજ અને મકાનો આદિ ઉપર સાધુઓએ અંગત હક ન રાખવું જોઈએ. ૫ તીર્થોની વ્યવસ્થા તીર્થોની વ્યવસ્થાના પ્રશ્નમાં તેઓ બધા એકમત થયા હતા અને નીચેના ત્રણ કરો ઘડ્યા હતા. ૧. તીર્થોની યોગ્ય વ્યવસ્થા માટે શેઠ આણંદજી કલ્યાણછની પેઢી તરફથી એક કમીટી નીમાવી જોઈએ કે–જે કમિટિ તીર્થ સંબંધી વ્યવસ્થા કરે અને તીર્થ સંબંધી યોગ્ય માહિતી મેળવી આગેવાન સાધુઓને તથા આગેવાન શ્રાવકોને જ્ઞાત કરે. ૨. તીર્થોના સંબંધમાં વિદ્વાન સાધુઓએ જાણકાર રહેવું જોઈએ. ૩. તીર્થોને જીર્ણોદ્ધારાદિનું કાર્ય કરનારાઓને આ સમેલન ભલામણ કરે છે કે મૌલિક અને પ્રાચીન શિલ્પકળા હણાઈ ન જાય તેની પૂરતી સાવચેતી રાખવી જોઈએ. ૬ સાધુસંસ્થામાં જ્ઞાનાદિકને પ્રચાર સાધુસંસ્થામાં જ્ઞાનાન્નેિ પ્રચાર કેમ થાય એ વિધ્યમાં તેઓએ નીચે મુજબ અભિપ્રાય આપે છેઃ ૧. આગમશાસ્ત્રોને અભ્યાસ સમુદાયના વડીલે અથવા તે તે આગમના જાણકાર મુનિએ સાધુઓને કરાવવો જોઈએ. ૨. સાધુઓની દર્શનશુદ્ધિ વધે તેવા પ્રયત્નો સમુદાયના વડીલે નિરંતર કરવા જોઈએ. ૩. ચારિત્રક્રિયામાં સાધુએ તત્પર રહે તેની કાળજી પણ વડીલે અવશ્ય રાખવી જોઈએ. આ સંબંધમાં શ્રી નંદનસૂરિજી સિવાયના ત્રણે જણાવ્યું Page #231 -------------------------------------------------------------------------- ________________ દિવસ સત્તરમો હતું કે અમદાવાદ, મેસાણા, મુંબઈ, સુરત, પાટણ વડેદરા વગેરે અનુકુળ સ્થળોએ વ્યાકરણ ન્યાયાદિ વિષયોના જ્ઞાન માટે પંડિત રાખી દરેક સાધુ સાધ્વીને ભણવાની સગવડ કરવા આ સમેલન શ્રાવકસંઘને ભલામણ કરે છે અને વધુમાં શ્રાવક સંઘને એ પણ ભલામણ કરે છે કે ભંડાર આદિમાંથી ગ્રંથ વાંચવા ભણવા માટે પુસ્તક પણ છુટથી મળી શકે તેવા પ્રબંધ કરવો જોઈએ. ૭ દેશનાને નિર્ણય ૧. જૈન મુનિઓ ધર્મપ્રધાન દેશના આપી શકે છે આ સંબંધે પં. શ્રી રામવિજયજી તથા શ્રી ચંદ્રસાગરજી ઉમેરે છે કે દેશનાથી અશુભ આશ્રવના માર્ગમાં કોઈ પણ ન જોડાય તેને ખ્યાલ ધર્મોપદેશકે એ પૂરેપુરો રાખવો જોઈએ. તેમ જ અશુભ આશ્રવની પરંપરા વધે તેવી જાતને ઉપદેશ ન થઈ જાય તેની પણ કાળજી જૈન મુનિઓએ અવશ્ય રાખવી. ૮ શ્રાવકોની ઉન્નતિ માટે સાધુઓ કેટલે પ્રયત્ન કરી શકે? ૧. સાધુએ શ્રાવકોની ઉન્નતિ માટે શ્રાવકેદ્ધાર વગેરે સાધર્મિક ભક્તિનો ઉપદેશ આપી શકે છે. આ સંબંધમાં પં. શ્રી રામવિજયજી વધુ જણાવે છે કે સાધુઓ શ્રાવકની ઉન્નતિ માટે “શ્રાવક શ્રાવકપણામાં સ્થિર બને અને મોક્ષમાર્ગની આરાધનામાં વધુ ને વધુ ઉત્સુક થાય” એ રીતના શ્રાવકાદ્ધાર વગેરે સાધર્મિક ભક્તિના ઉપદેશ આપી શકે, ૯ સંપની વૃદ્ધિ કેમ થાય? સંપની વૃદ્ધિ કેમ થાય તે માટે બહુ ઊંડાણમાં ન ૧૩૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી ઉતરતાં નીચેને અભિપ્રાય તેઓએ વ્યક્ત કર્યો છે. ૧. પરસ્પરના વિરુદ્ધ વિચારોનું ખંડન કરતાં વ્યક્તિગત આક્ષેપો ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ. ૧૦ આક્ષેપોના પ્રતિકાર માટે ધર્મ ઉપર થતા આક્ષેપના પ્રતિકાર માટે યોગ્ય ઉપાય મોજવા સંબંધમાં તે અગાઉના ઠરાવને બહાલી જ આપી છે. આ સંબંધમાં જે મુનિ મંડળી નીમાઈ છે તે મુનિ મંડળીએ પિતાને કાર્યક્રમ ઘડી કાઢવો જોઈએ. ૧૧ ધર્મમાં રાજસત્તાને પ્રવેશ ૧. ધર્મમાં રાજસત્તાના પ્રવેશને અયોગ્ય ગણુએ છીએ. વધુમાં પં. રામવિજયજી તથા શ્રી ચંદ્રસાગરજી જણાવે છે કે (5) ધર્મમાં રાજ્યસત્તાને પ્રવેશ ન થાય તેના માટે સાધુઓએ સતત પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ, એટલે કે રાજ્યના અધિકારીઓને સત્ય વસ્તુથી અને વાસ્તવિક પરિસ્થિતિથી પરિચિત કરવાના પૂરેપુરા પ્રયત્નો થવા જોઈએ. (૨) ધર્મમાં થયેલા રાજસત્તાના પ્રવેશને દૂર કરવા માટે તાત્કાલિક વિરેાધ જાહેર કરવા પૂર્વક ઘટતા પ્રયત્નો અખત્યાર કરવા જોઈએ. પરંતુ રાજ્યસત્તા ક્યા કારણોએ દખલગીરી કરવાનો વિચાર કરે છે, તેને આમાં કાંઈ વિચાર થયેલ નથી. શાસ્ત્રમાં બતાવેલ વિધિ–નિષેધ વસ્તુઓ જે પ્રમાણે છે તેને તેજ પ્રમાણે કાયમને માટે સ્વીકારી, હાલના અનિચ્છનીય વાતાવરણની શાંતિને માટે શાસ્ત્રને બાધ ન આવે તેવી રીતે; ૧૩૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ દિવસ સત્તરમ શાસ્ત્રાનુસારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લક્ષમાં રાખી યથામતિ અમેએ અમારા વિચાર બતાવ્યા છે. તેમાં કાંઈ પણ શાસ્ત્રબાધ જણાય તો સુધારણાને અવકાશ છે. નીચે ચાર જણાની સહી તથા સ્થળ નિર્દેશે. જે વખતે ખરડો વંચાઈ રહ્યો, ત્યારે લગભગ બેન સુમાર થયો હતો. વલ્લભસૂરિજી–ત્રીજે વિષય શ્રમણ સંઘને છે. તેમાં લખ્યું છે કે ચતુર્વિધ સંઘમાંના શ્રાવકની સંમતિ લેવામાં વાંધો નથી. તે ચર્ચાનો વિષયે પૈકી દીક્ષા અને દેવદ્રવ્ય આ બે વિષયમાં શ્રાવકે બોલે તે સારું. વિદ્યાવિજયજી–મારી પ્રાર્થના છે કે સમાજમાં જે અગ્રગણ્ય શ્રાવકે છે, તેઓ અહીં બેસી દીક્ષા અને દેવદ્રવ્યના વિષયમાં સંમતિ આપે તે સારું. શેઠ આણંદજી કલ્યાણજીના સ્થાનિક પ્રતિનિધિઓ બેસે તો કામ સરસ થાય. વલ્લભસૂરિજી–મારા કાનમાં વાત આવી છે કે થોડા જ વખતમાં શ્રી જેન વે) કોન્ફરન્સ થવાની છે. તે કોન્ફરન્સમાં સાધુ સંમેલનના ઠરાવ પાસ થઈ જાય, તે વિના પૈસે અને વિના મહેનતે ઘરઘર પ્રચાર થઈ શકે. અને જેન જગતને માલૂમ થાય કે સાધુ સંમેલને કંઈ પણ કર્યું. હું વિદ્યાવિજ્યના મતને મળત થાઉં છું કે અહીં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ બેસે. આ વખતે વિદ્યાવિજયજીએ બહારગામથી આવેલા કેટલાક પ્રતિષ્ઠિત ગૃહસ્થો પણ બેસે એવી સૂચના કરી હતી. પણ શ્રી વિજયવલ્લભરિજીએ જણાવ્યું હતું કે “એથી બીજા શ્રાવકોને ૧૩૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પણ બોલાવવા પડે અને એમ ન થાય તે પક્ષપાત થયો ગણાય.” એથી શ્રી વિદ્યાવિજયજીએ પિતાની સૂચના જતી કરી હતી. ઉપાધ્યાય શ્રી દેવવિજયજીએ ચર્ચા દરમ્યાન શેઠ આ કટની પેઢીના પ્રતિનિધિઓને બેસવાની વાતમાં ટેકે આ હતે. નેમિસુરિજી—શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ તે હોય; પણ જે મુખ્ય હેય, જેમ કે નગરશેઠ. તે આવી શકે કે નહિ ? કેમ કે એમણે તે આ કાર્યમાં બહુ મહેનત કરી છે. વલ્લભસૂરિજી તથા વિદ્યાવિય–જરૂર આવી શકે. નેમિસુરિજી-–આ ખરડામાં સુધારો કરવામાં આવે તેમાં વાંધો નથી, પણ નકામું ડોળાય નહિ એ માટે ટાઈમ વેસ્ટ કરવો ન જોઈએ. બેલો ભાઈ! શેઠ આ૦ ક. ની પેઢીના પ્રતિનિધિઓને બોલાવવા છે? બધાને મંજુર છે? આપણે ખરડામાં પણ લખ્યું છે કે શ્રાવકેની યોગ્ય સલાહ લેવી જોઈએ. વલ્લભસૂરિજી–બધાને મંજુર હોય તે આગેવાન શ્રાવકેને ખબર આપે. નેમિસૂરિજી–આજ તે કેમ આવી શકે ? વ્યાપારી કેમ છે. દેઢ કલાક બાકી રહ્યો છે. બેલાવીએ એટલામાં ચાર વાગશે. કાલ ઉપર રાખો. - નેમિસુરિજી–ભાઈ એમ છે કે શેઠ આણંદજી કલ્યાણજીની ઢિીના પ્રતિનિધિઓ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ પ્રતાપભાઈ અને શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ સંમેલનમાં આવી કાંઈ કહેવા ચાહે છે. બોલાવવાની સંમતિ છે ? ૧૪૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ દિવસ સત્તર ચારે બાજુથી સંમતિના અવાજે આવ્યા. જે કે ૫૦ રામવિજયજીનું ગ્રુપ શાંત હતું. બહાર ખબર આપવાથી એ ત્રણે સદ્દગૃહસ્થ અંદર આવ્યા, જ્યારે બે ઉપર ઘડિયાળે વીશ મિનિટ બતાવી હતી. તેમણે કેશરિયાજી અંગેની બધી પરિસ્થિતિથી મુનિઓને વાકેફ કર્યા. આથી મુનિ મંડળે કેશરિયાજી તીર્થ વિષે જે ઠરાવ હજી પતાવ્યો ન હતો, તે હાથ ધર્યો ને ઘટતા સુધારા વધારા સાથે એકી અવાજે પસાર કર્યો. આથી આખી મુનિ મંડળીમાં આનંદ આનંદ છવાઈ રહ્યો ને ઠરાવમાં વિલંબ થવાને કારણે ઉદેપુરના સત્તાધીશો, એને જે મનફાવત અર્થ કરી રહ્યા હતા, તેને સખ્ત ફટકે પડો. કેશરિયાજી તીર્થ માટે બધા જ જેનેની એક સરખી લાગણી છે, અને પદ્ધતિમાં ગમે તેવો મતભેદ હોવા છતાં શ્રી શાંતિવિજયજીએ આપેલ આત્મભોગની પ્રશંસા કરે છે; તથા એ જ કહીને એમને પિતાનું પીઠબળ આપે છે એ બતાવી આપ્યું. નક્કી થયેલે ઠરાવ પંશ્રી રામવિજયજીએ નીચે મુજબને વાંચી સંભળાવ્યો હતો. અમદાવાદમાં મળેલ અ. ભાઇ જે. . મૂર્તિપૂજક સાધુ સંમેલન શ્રી કેશરિયાજી તીર્થના સંબંધમાં વિકટ પરિસ્થિતિને અંગે કોઇ મૂળ ના હક્કને અબાધિત રાખવા માટે, શ્રી શાંતિવિજયજી વર્તમાનમાં જે યોગ્ય પ્રયત્ન કરી રહેલ છે, તેને અંતઃકરણપૂર્વક અનુમોદન આપે છે અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓને ભલામણ કરે છે કે એ માટે સત્વર ઉપાય લે.” ૧૪૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી નેમિસૂરિજી–હવે આવતીકાલ માટે શું કરવું છે ? સાગરાનંદસૂરિજી–મને લાગે છે કે આપણે પહેલાં ચર્ચા કરી નક્કી કરીએ. પછી શ્રાવકની સલાહ લેવાય. વલ્લભસૂરિજી –શ્રાવકે બેસે તે સારું છે. ચંદ્રસાગરજી–અમે ચાર જણે દીક્ષાના વિષયમાં જે ઠરાવ કર્યો છે, તેમાં તે વાંધો નથી ને ? વલ્લભસૂરિજી–ઠરાવ નથી, પણ કલમ છે. પુણ્યવિજયજી મને બોલવાનો હક્ક મળે તે બોલું. નેમિસુરિજી હા, બેલે, બેલો. પુણ્યવિજ્યજી—પહેલાં જે વાત લખી છે તે શાસ્ત્રષ્ટિએ માન્યતા લખી છે, પછી વર્તમાન દૃષ્ટિએ જે ફેરફાર કરવા છે, તે કરવા જોઈએ. વિદ્યાવિજયજી—આપણે દીક્ષાવિષયમાં જે કલમે લખી છે, તે ટૂંકાણમાં લખવી જોઈએ. પુણ્યવિજયજી–મને એમ લાગે છે કે શાસ્ત્રમાં કેવા પાઠે છે તે નોટમાં લખી લેવા જરૂરના છે, નહિ તે આ બધી વસ્તુઓ લેકની ધ્યાન બહાર રહેશે. અમે અમારા નિયમોને ખરડો કર્યો એમાં સંમેલન ઉચિત સમજે તે સુધારે કરી શકે. ત્યારબાદ ખરડાની વધુ ન કરાવવા નગરશેઠને સેપી દેવા બધાને મત થશે. શ્રી સાગરાનંદસૂરિજીએ સૂચના કરી કે ટાઈપ થાય તે સારું છે. ઉપાધ્યાય દેવવિજયજીએ જણાવ્યું કે આખરે ખરડો સવારે છાપામાં છપાઈ જશે. અકેકી ન મેળવી લેજે. ત્યારબાદ ઠરાવની ચર્ચા આવતીકાલ ઉપર રાખી સભા વિસર્જન થઈ હતી. ૧૪, Page #237 -------------------------------------------------------------------------- ________________ અઢારમા દિવસ ચૈત્ર સુદ ૬, બુધવાર તા. ૨૧ માર્ચ, ૧૯૩૪ આજે કાર્યના પ્રારંભ ૧-૧૫ મિનિટ થયા હતા. શ્રી વિજયનેમિસૂરિજીની તબિયત અસ્વસ્થ હાવાથી તે। બહાર હવામાં એઠ: હતા. શરૂઆતમાં ઉપાધ્યાય શ્રી દેવવિજયજીએ જણાવ્યું હતું કે ‘સંદેશ પત્ર ઉપરથી જણાય છે કે કેશરિયાજીની બાબતમાં યોગીરાજ શ્રી શાંતિવિજયજીએ ફરીથી ઉપવાસ ચાલુ કર્યાં છે.' ત્યારબાદ ઉપાશ્રયે ઉપાશ્રયે સાધુએ બિમાર છે તે સબધી વાતે નીકળી હતી. રંગવિમળજી–જલદી નિવેડા લાવે તે સાધુઓને રજા આપો. આ પ્રસંગે ઉ॰ શ્રી દેવવિજયજીએ જણાવ્યું હતું કે ‘જે ખરડા રજુ કર્યાં છે તેમાં સુધારાની બહુ જરૂર છે. દીક્ષા દેનાર અને દીક્ષા લેનાર અને કેવા હેાવા જોઈએ તે ખાસ વિચારવાનું છે. ધર્મબિંદુમાં એ તેના ગુણો બતાવવામાં આવ્યા છે. આજે તે જેમને નવકાર પણ ન આવડતા હેાય, તેઓ દીક્ષા આપે છે; તે કેમ ચેાગ્ય ગણી શકાય ? વલ્લભસૂરિજી—આનું સમાધાન શું થઈ શકે અને કાણ કરી શકે ? અત્યારે તેા હાલતાં ચાલતાં દીક્ષા આપી શકાય છે. ખરી રીતે લેનાર દેનાર બંનેમાં યાગ્યતા હોવી જોઇએ. સાગરાન દરિજી દેનારમાં સંયમ હેય તે દીક્ષા આપી શકે. ૧૪૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી વલ્લભસૂરિજી–જે એમ જ હોય તે દીક્ષા દેનારના ગુણે લખવાની જરૂર નહતી. ગીતાર્થ સિવાય દીક્ષા દેવાને અધિકાર છે કે નહિ ? સાગરાનંદસૂરિજી–નહિ. વલ્લભસૂરિજી—તે પછી ગીતાર્થમાં કયા ગુણ હોવા જોઈએ, તે નક્કી કરવા જોઈએ અને તે કામ ગીતાર્થનું જ રહેવું જોઈએ. (અહીં ગીતાર્થ શબ્દ ઉપર કેટલીક ચર્ચા ચાલી હતી. પં. શ્રી લાવણ્યવિજયજીએ અંતમાં જણાવ્યું કે “દીક્ષાની પહેલી કલમ ઉપર શું કહેવાનું છે તે કહે. અહીં વયની અપેક્ષા છે. ગ્યતાની અપેક્ષા છઠ્ઠી કલમમાં આવશે.” પુણ્યવિજ્યજી–વયની અપેક્ષા જે નક્કી કરી છે તે શાસ્ત્ર દૃષ્ટિએ છે, પણ વ્યવહારિક દૃષ્ટિએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે વિચાર કરવો જોઈએ. (અહીં આઠ વર્ષ કે આઠ વર્ષની ઉપરની ઉમ્મર એ વાત ઉપર જરા ચર્ચા ચાલી હતી) વિદ્યાવિજયજી–આ ખરડાના પ્રારંભના પહેલા પેરેગ્રાફમાં શાસ્ત્રષ્ટિ ઉમેરવાની જરૂર છે. પુણ્યવિજયજી–જે કાંઈ ઉમેરે કરે છે તે મૂળ ખરડામાં ન કરતાં, છેલ્લા સુધારાનું પરિશિષ્ટ કરીને કરવું ઠીક છે. ખરડાની અંતમાં ઉપરની બધી વાત શાસ્ત્રદષ્ટિએ લખવામાં આવી છે, એમ સ્પષ્ટ લખેલું હોવાથી તે શબ્દ ઉમેરવાની કોઈ આવશ્યકતા નથી. આ પછી દીક્ષાના ખરડાની એક પછી એક કલમે વાંચ १४४ Page #239 -------------------------------------------------------------------------- ________________ દિવસ અઢારમા વામાં આવી હતી. અને પહેલી પાંચલમા વાંચનમાંથી સાધારણ ચર્ચાપૂર્વક ‘શામ દૃષ્ટિએ બરાબર છે' એમ નક્કી થતી ગઈ હતી. છઠ્ઠી કલમ કે જેમાં દીક્ષા લેવા આવનારની પરીક્ષા સંબધમાં જણુાવ્યું હતું, તે વંચાતાં ઉપાધ્યાય શ્રી દેવવિજયજીએ જણાવ્યું હતું કે ‘ દીક્ષા લેવા આવનારની પરીક્ષા કાણુ કરી શકે? વલ્લભસૂરિજી—દીક્ષા દેનાર જ એની પરીક્ષા કરી શકે. વિદ્યાવિજયજી—અહીંયાં દીક્ષા દેનારની ચેાગ્યતા સબધીની કાઇ લમ લખવામાં નથી આવી. તે ઉમેરવી જોઇએ. સાગરાનંદસૂરિજી—અરાબર છે. શું રાખીશું ? ગીતા આપે એમ રાખીશું ! વિદ્યાવિજયજી—સંમેલનની મરજીમાં આવે તેમ રાખા. વલ્લભસર—આ માટે કાંઇ ને કાંઈરીતિ તા રાખવી જ પડશે. લબ્ધિસૂરિ——ગુરુ હોય તે આપી શકે. ગુરુની આજ્ઞાથી આપી શકે અને ગુરુ જે ગીતા હાય તેને આજ્ઞા આપે. રંગવિમળજી—ગુરુ મેાહને લીધે આજ્ઞા આપી કે તે ? વિદ્યાવિજયજી—કમમાં કમ દીક્ષા આપનારની યાગ્યતા માટે એક સ્પષ્ટ કલમ લખવી જ જોઇએ. સાગરાન દર આ ક્લમ લખવામાં, ત્યાં વાંધા આવશે કે ગીતા'પણ' છે કે નહિ ? વલ્લભસૂરિજી—જેની આજ્ઞામાં રહેતા હાય એની આજ્ઞા લઇને દીક્ષા આપી શકે. આમ લખવામાં કાંઇ વાંધા છે? લાવણ્યવિજયજી આ વાતને પાછળના સુધારામાં લાવવી જોઈએ. ૧૦ ૧૪૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી વલ્લભસૂરિજી—શાસ્ત્રદષ્ટિએ પરીક્ષા કરવાને કેટલો કાળ છે ? મારા ધારવા પ્રમાણે છ મહિનાનો સમય હોવો જોઈએ. વ્યક્તિ વિશેષને માટે ઓછેવત્તે પણ હોઈ શકે. આ વખતે સાગરાનંદસૂરિજીએ ધર્મબિન્દુનું ભાષાંતર વિજયવલ્લભસૂરિજીને આપ્યું. આ ગ્રંથના મૂળ પાઠમાં વડી દીક્ષા શબ્દ નહિ હોવા છતાં ભાષાંતરમાં દષ્ટિગોચર થે, અને તેથી શ્રી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યું કે “કર્યો ચક્કરમેં ડાલ રહે હો ? મૂલ સૂત્ર લાઈએ!” પછી મૂળસૂત્ર મંગાવ્યું, તે એમાં કયાંય વડી દીક્ષાનો પાઠ જણાય નહિ. આ ઉપર કેટલીક ચર્ચા ચાલી. પુણ્યવિજયજી–આ વિષયમાં બધાએ અભ્યાસ તે કર્યો જ હશે, તે પછી મૌન શા માટે લઈને બેઠા છો ? વિદ્યાવિજયજી–જે ચાર જણની કમીટીએ આ ખરડો રજૂ કર્યો છે, તેમણે આ વિષયમાં કાંઈ ચર્ચા કરી છે કે કેમ? અને કરી છે તે તેને શો નિર્ણય કર્યો હતો, તે આપણે જાણીએ તે વધારે સારું. પુણ્યવિજયજી–અમે અવશ્ય નક્કી કર્યું છે. આ મુદત લઘુ દીક્ષાને માટે છે. ૫. રામવિજયજી–નંદનસૂરિજીએ પણ કહ્યું હતું કે આ મુદત લઘુ દીક્ષાને માટે છે. આમ ચાર જણની કમીટીને મત જાહેર થતાં બધાઓમાં એક વિચિત્ર પ્રકારને ભાવ ફેલાઈ ગયો હતો. સાગરાનંદસૂરિજી–આ સંબંધમાં યતિજિતકલ્પ,નિશિથસૂર્ણ વગેરે જેવું પડશે. ૧૪૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ દિવસ અઢારમે રામવિજયજી–આ સંબંધમાં આપણે ત્રીશેને પૂછે કે આ છ માસની મુદત લઘુ દીક્ષાને માટે છે કે વડી દીક્ષા માટે? ત્યારબાદ એમણે ધર્મબિંદુને લાંબો પાઠ બતાવી સ્પષ્ટ કરી આપ્યું કે “પરીક્ષા માટે છ મહિનાને કાળ એ લઘુ દીક્ષા માટે જ છે. એ વખતે સાગરાનંદસૂરિજીએ પંચવસ્તુની પંકિત લઈ બતાવી આપ્યું કે “સપરિમક અને અપરિણામકપણું બતાવીને અભિપ્રાય આપ.” પંરામવિજયજી–એ બધું તપાસીને આપ્યું છે. (અત્રે ૫૦ રામવિજયજીએ લંબાણથી વિવેચન કર્યું.) સાગરાનંદસૂરિજી—– “વિશ્વ પરિવાર ” શબ્દથી પરીક્ષા દીક્ષા લીધા પછી જ હોય કે પહેલાં પણ? પં. રામવિજયજી–બીજા પાઠેને પણ સંગત કરવા જોઈએ. આ પાઠ વડી દીક્ષાને માટે લઈએ તે બીજા પાઠેને વધે આવે છે. મારું માનવું એવું છે કે બધા મુનિરાજોની સંમતિ લે. સાગરાનંદસૂરિજી–પણ મેં કહ્યું તે વિચારવાનું છે. અહીં પં. રામવિજયજી અને શ્રી સાગરાનંદસૂરિજી વચ્ચે કેટલાક પ્રશ્નોત્તરે થયા હતા. જે વખતે પંરામવિજ્યજીએ જણાવ્યું કે “દીક્ષા આપ્યા પછી પણ અગ્ય હેય તે રજા આપી શકાય છે. તે દીક્ષા લેવા આવતાં અયોગ્ય હોય તો કેમ રજા ન આપી શકાય? આખું પ્રકરણ વિચારતાં નાની દીક્ષા આપતાં જ પરીક્ષા કરવાને આ પાઠ છે.” ભૂપેન્દ્રસુરિજી–પરિણામિક અપરિણામિકનો અર્થ વિચારવું જોઈએ. દીક્ષા લીધેલાથી માલ્યાદિદાન કેમ થઈ શકે? ૧૪૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી માટે આ વિધાન નાની દીક્ષા આપવા સમયનું છે. અને સભાને સમય પૂરો થયો હતો. એ વખતે શ્રી સાગરાનંદસૂરિજીએ જણાવ્યું કે “આ વિષય પરીક્ષા ઉપર અટક છે, માટે કાલે વિચાર કરીશું.” એક અવાજ આપણે પણ અહીં જ અટકેલા છીએ. - લાવણ્યવિજ્યજી–દેશકાલને જોઈને સુધારે કરવાને જ છે, તે આ વિષયને અહીં સંક્ષેપવો જોઈએ. વલ્લભસૂરિજી–જે એમ કરવું હોય તે આટલી ભાંજગડ અહીં કરવી ન હતી. દેશકાલને જોઈને કરવું એ જ ઈષ્ટ છે. આટલી ચર્ચા પછી સભા વિસર્જન થઈ હતી અને અધૂરી ચર્ચા બીજા દિવસ ઉપર મુલતવી રહી હતી. સારાંશ કેવલ દીક્ષાને પ્રશ્ન જ ચર્ચા, અને તે પણ અધૂરો રહ્યો. ૧૪૮ Page #243 -------------------------------------------------------------------------- ________________ એગણીસમા દિવસ ચૈત્ર સુદ ૭, ગુરુવાર તા. ૨૨ માર્ચ, ૧૯૩૪ લગભગ સવા વાગે કામ શરુ થયું હતું. * પ્રારંભમાં સાગરાન દસૂરિજીએ જણાવ્યું કે · ગઇ કાલે પરીક્ષાને કાળ છ મહિનાના છે તેમ એક તરફથી નિર્ણય તરીકે કહેવામાં આવ્યું નથી. રામચંદ્ર દીનાનાથના ભાષ્યમાં પણ વડી દીક્ષા સબંધી આ પાડે છે. નેમિસૂરિજી—ભાષાંતર ઉપરથી નિય ન થાય. મૂળ પાઠું કાઢે ! સાગરાન દસૂરિજીએ નિશિથભાષ્ય, યતિતિકલ્પ વગેરેના પાઠ બતાવી બહુ લબાણથી વિવેચન કરી, એમ જણાવવા. કાશીશ કરી કે આ પરીક્ષાકાળ વડી દીક્ષા માટે છે. ૫. રામવિજયજી—નાની દીક્ષા આપવા પહેલાં પરીક્ષા ન કરવી જોઈએ શું? જો આ કાળ નાની દીક્ષા માટે ન માનવામાં આવે તેા, નાની દીક્ષાના પરીક્ષાકાળ માટે શુ કહ્યું છે, તે કહા. સાગરાન દસૂરિજીનાની દીક્ષાની પરીક્ષા માટે કાળ કહ્યો નથી. ૫૦ રામવિજયજી નાની દીક્ષાના પરીક્ષાકાળ શાસ્ત્રમાં નથી જ ને? (ત્રે સાગરાનસૂરિજી અને સાગરચંદ્રજી વચ્ચે થાડા સવાલ જ્વાઞ થયા હતા ) ૧૪: Page #244 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પં. રામવિજયજીએ તે પછી પંચવસ્તુની એક પંદરમી ગાથાના પ્રશ્નાર, કથાકાર, પરીક્ષાધાર એમ અનુક્રમે દ્વારનું વર્ણન કરી બતાવ્યું. તે પછી ધર્મસંગ્રહ અને બીજા કેટલાક ગ્રંથના પાઠે બતાવ્યા. સાગરાનંદસરિ–નિશિથચૂર્ણમાં કથાદ્વાર જુદું કહ્યું છે, તે પરીક્ષા અભ્યપગમ્યનું નામ છે. પં રામવિજયજી–અભ્યપગમ્યને અર્થ ‘તું દીક્ષા આપવાને યોગ્ય છે એમ થાય છે. યતિજિતકલ્પમાં સ્વચર્યાને અર્થ સાધુચર્યા બતાવી છે. શીખીકુમારને મુહર્ત આદિ જોઇને દીક્ષા આપી, વગેરે ઘણું કારણથી એ પરીક્ષાકાળ નાની દીક્ષા માટે છે. સાગરાનંદસૂરિજીએ પોતાની એકની એક વાતનું ફરી પુનરાવર્તન કર્યું. - પં રામવિજયજી–પરીક્ષાવિધાનમાં લઘુ દીક્ષાની પરીક્ષાનો કાળ લખ્યો છે. તેને વચમાંથી ઉડાવીને વડી દીક્ષાના પ્રસંગમાં લઈ જવો તે કઈ રીતે વ્યાજબી નથી. - પુણ્યવિજ્યજી–બંનેની વાત સાંભળી છે. હવે બધાને યોગ્ય લાગે તેમ કરે. આને સાર સમજી યોગ્ય રસ્તો કાઢી લેવો. વિદ્યાવિજયજી એક શંકા થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે જ્યારે આપણે નિયમ બનાવીશું ત્યારે આ કલમને અધૂરા રહેલે નિર્ણય આડે તો નહીં આવે ? નેમિસુરિજી–તે વખતે ઉકેલ કરી લેવાશે. અત્યારે તો આ ચર્ચાને સંકેલવી યોગ્ય છે. ભદ્રકવિજ્યજી–મને લાગે છે કે આ વિષય આડે આવશે, માટે નિર્ણય થ જોઈએ. ૧૫૦ નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ દિવસ ઓગણીસમે - નેમિસૂરિજી–તે નિર્ણી કર! જે એગ્ય લાગે તે ઉપાય લે. પં. રામવિજયજી—આ કલમ અમે ચારેએ મળીને ઘડી હતી, ને નાની દીક્ષા માટે છે એમ ઠરાવ્યું હતું. આ પછી સાગરાનંદસૂરિજી અને પ• રામવિજ્યજી વચ્ચે પ્રદર્શન શબ્દ ઉપર મીઠું વિવેચન ચાલ્યું હતું. ઉ. દેવવિજયજી–પુરાણું એટલે શું ? પં. રામવિજ્યજી–પુરાણ એટલે દીક્ષા છોડીને ફરીથી દીક્ષા લેવા આવેલ હોય તેને પુરાણ કહે છે. (આ પ્રસંગે એક તરફ રામવિજયજી ગ્રુપમાં, બીજી તરફ દહેગામ ગ્રુપમાં એક જ સાથે પાણીના બે ઘડા કુટયા; એટલે પરસ્પર આ ધડાકા જોઈ હસાહસ થઈ.) આ ચર્ચા વધુ લંબાતી જોઈ ઉ. દેવવિજયજીએ સૂચના કરી કે “આ નિર્ણય સારુ કઈ સભાપતિ નમો.” નેમિસુરિજી–એક આમ કહે છે, બીજા આમ કહે છે. નિર્ણય થવાને જ નથી. છઠ્ઠી કલમમાં કાંઈ વિરોધ આવતે નથી, માટે કામ આગળ ચલાવો. ચંદ્રસાગરજી-~ચર્ચા ઉઠશે એમ ધારીને જ અત્રે યોગ્ય પરીક્ષા શબ્દ લખ્યો છે. વલ્લભસૂરિજી—કાળને નિર્ણય થયે નહીં, તે આગળ શું ચાલવું ? દીક્ષા આપનાર કાણુ એ સવાલને નીકાલ થાય તે, પરીક્ષા આવી જશે. - ભદ્રકવિજયજી–આ વિષયમાં શાસ્ત્રદષ્ટિએ નિર્ણય નહીં થાય તો આગળ વાંધો આવશે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે પરિવર્તન તે કરવું જ પડશે. ૧૫૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી નેમિસુરિજી –ચાર જણાએ કાચે ખરડે કર્યો છે, અને આ તો પાકે થાય છે, માટે હાલ રહેવા દે ! આગળ વધે નહિ આવે એમ થશે. આ ચર્ચાએ લગભગ બે કલાક લીધા હતા. તે પછી સાતમી કલમ મુહૂર્ત જોઈને દીક્ષા આપવાની હતી, તે સર્વાનુમતે પાસ થઈ હતી. આઠમી કલમ ચેમાસામાં દીક્ષા આપવા સંબંધી હતી. સાગરાનંદસૂરિજીએ નિશિથચૂર્ણમાં જે પાઠે કહ્યા છે તે ઉત્સર્ગ છે કે અપવાદથી તે જોવું જોઈએ, તેમ જણાવ્યું, નેમિસુરિજી –બે દિવસ જશે. જે સૌની ઈચ્છા હોય તે કહી નાખું. સૌએ કહ્યું–કહે. નેમિસૂરિજી–માસામાં આપણે દીક્ષા ન આપવી એમ ઠરાવો. સાગરજી અમુક પાઠે બતાવવા જતા હતા, પરંતુ નેમિસુરિજીના કહેવાથી તે બંધ રહ્યા. છેવટ નેમિસુરિજીએ સૂચવ્યું કે “માસામાં દીક્ષા ન આપવી.” પં. રામવિજયજી–તે ઠીક છે, પરંતુ આ કલમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં લખવાનું રાખે. તેમ ઠરાવ્યું. તે પછી નવમી કલમ રાત્રે દીક્ષા નહીં આપવાની હતી તે સર્વાનુમતિએ પસાર થઈ અને સભાને સમય પૂરે થતાં સર્વે વિખરાયા હતા. ઉપર Page #247 -------------------------------------------------------------------------- ________________ વીસમે દિવસ ચૈત્ર સુદ ૮, શુક્રવાર તા. ૨૩ માર્ચ, ૧૯૩૪ આજે ૧-૨ મિનિટ સાધુ સંમેલનની બેઠકને પ્રારંભ થયો હતો. શરૂઆતમાં શ્રી વિજયનેમિસુરિજીએ મંગળાચરણ કર્યા બાદ દીક્ષાને લગતા પ્રશ્ન દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવની દ્રષ્ટિએ ચર્ચાવાને બદલે પ્રારંભમાં જ ના પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. ઉ. દેવવિજયજી—આપણે શાસ્ત્ર દૃષ્ટિએ વિચાર કર્યો, પણ અનિચ્છનીય વાતાવરણ દૂર કરવા માટે શેઠ આ૦ ક. ની પેઢીના પ્રતિનિધિઓ અને નગરશેઠની રૂબરૂમાં હવે વિચાર થાય તે વધારે ઠીક. કારણ કે આ બધા ઠરાવ મનાવાના તે શ્રાવકો પાસે જ છે. માટે તેમની રૂબરૂમાં જ આ ઠરાવ થાય તે બહુ જ સરળતા થઈ શકશે. બાકી જેટલા ઠરાવો આપણે કરીશું તે બધા સ્થાનિક સંઘોએ જે ઠરાવ કર્યા છે, તેની આગળ તે કાગળિયામાં જ રહેશે. વીશનગરની એક બાઈ પાલણપુર દીક્ષા લેવાની હતી. એક શ્રાવક ઘણે જ ધર્માત્મા હતું અને બીજો શ્રાવક પણ ભેગી દીક્ષા માટે પાલણપુર આવ્યો. પણ ત્યાંના સંઘના ઠરાવની રૂઇએ રજા વિના તેમણે ના પાડી. એક જણને રજા મળી. બીજાને રજા ન મળી તેથી દીક્ષા ન થઈ. તેને મારવાડમાં આપવી પડી. માટે સ્થાનિક ગંધવાળાને શાંતિ થાય એટલા માટે ગૃહસ્થોની રૂબરૂમાં કરાવો ૧૫૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી થાય તે વધારે સારું. મુનિ મંડળને યોગ્ય લાગે તે રસ્તે લે. શેઠ આ૦ કની પેઢીના પ્રતિનિધિઓને બેસાડવા માટેની પહેલાં પણ એકવાર આપણે વાત થઈ હતી. વિદ્યાવિજયજી આ બાબતમાં જેમને વિરોધ હોય તે બેલે. જેને કાંઈ કહેવું હોય તે કહે. ન બોલે તે સર્વસંમત છે એમ માનવું. ' હર્ષ સુરિજી–આપણે પહેલાં એમ નક્કી કર્યું છે કે આપણે પહેલાં નક્કી કરી લેવું. પછી ગૃહસ્થોને જરૂર પડે તે બેલાવીશું. ઉ. દેવવિજ્ય –આપણી વચ્ચે તે આ વિષયને ખુલાસે થઈ ગયો છે. એટલે જ ગૃહસ્થોને બોલાવવા માટે હું કહું છું. હર્ષસૂરિજી–આ બાબતમાં હાલમાં કાંઈ કરવાનું રહેતું નથી. વિદ્યાવિજયજી–મ્યુનિસિપાલિટીની નોટીસ મળ્યા પહેલાં કાંઈ કામ કરી લેવું જોઈએ, નહિ તે કામ અધૂરું રહી જશે. આપણું ઠરાવે આપણું કાગળમાં જ રહી જશે. આપણે જેટલું કરીએ તે શેઠ આ૦ કપેઢીના પ્રતિનિધિઓને સાથે રાખીને કરીએ. કોઈ વિષયમાં મત આપવો હોય તો તે શ્રાવકે આપે. એમાં આપણે પરાધીન થવાનું નથી. હું ઉપાધ્યાયજી મહારાજના મતને ખરેખર મળત થાઉં છું. માટે જેમ બને તેમ કામ જલદી પતાવવું જોઈએ. બીજી મારી પ્રાર્થના છે કે આટલા મેમ્બરે (૩૦) અને ૮–૯ ગૃહસ્થો મળી કેાઈ કમરામાં બેસી કામ કરીએ, તે મ્યુ૦ વાળાની નોટીસ પણ આપણને લાગુ પડશે નહિ. મતબલ કે ૩૦ સિવાય બીજા સાધુઓએ વિષય વિચારિણી કમીટીમાં બેસવાની હવે જરૂર નથી. ભૂપેન્દ્રસિરિજી—વિદ્યાવિજ્યજીએ જે કંઈ કહ્યું છે, તે ૧૫૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ દિવસ વીસ ઉચિત જ કહ્યું છે. જે કંઈ કરવું છે તે જલદી કરવું જોઇએ. હવે અહીં રોકાવાને સમય નથી. શેઠ વિનંતિ કરવા આવ્યા ત્યારે ત્રણ દિવસ સંમેલન ચાલવાનું કહેતા હતા. શ્રી વલ્લભસૂરિજીએ પહેલાં જ કહ્યું હતું કે જે કંઈ કરવું છે તે તાકીદથી કરે. સિદ્ધાત બધાને માન્ય છે. ભગવાનનું વચન અવિસંવાદી છે. આપણી બુદિમાં જ ભેદ છે. ધર્મવિજયજી–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં મુનિમંડળે કંઇ વિચારવા જેવું છે કે નહિ તેને વિચાર કરે. ઉ૦ દેવવિજ્યજી –શાસ્ત્રદ્રષ્ટિએ જે વાત છે તે બધાને માન્ય છે, પણ વર્તમાન દ્રષ્ટિએ તેમાં પરિવર્તન કરવું જોઈએ. પરિવર્તન થયા કરે છે. - પં ધર્મવિજયજી–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પણ શાસ્ત્રીય છે; પણ તે શાસ્ત્રના બાધક ન હોવા જોઈએ. ચંદ્રસાગરજી–બધા ઠરાવનો નિર્ણય કરી પછી શ્રાવકોને બોલાવવા જોઈએ. વિદ્યાવિજયજી–મેં પહેલાં કહ્યું હતું, તેમ વિલંબ કરવામાં મ્યુનિસીપાલીટીની નોટીસ આવી તે બધું કામ રહી જશે. ગૃહસ્થ રહેશે તે આપણે પણ દાક્ષિણ્યતાથી કામ કરી શકીશું. વિલંબ કરવામાં સારું નથી. એક તે તડકે ખાઈએ છીએ અને મંડપ ઉપર આપણા લીધે રેજનું ભાડું ચડે છે; છતાં અહીં કામ કરવું હોય તે અહીં કરે, એમાં મને કંઈ વાંધો નથી. - વલ્લભરિજી–ગૃહસ્થોને બેલાવવાની જરૂર હોય તો બોલાવો, નહિ તો ના પાડે. વિદ્યાવિજયજી–અનિષિદ્ધમ અનુમતમ. ૧૫૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી દેવવિજયજી જૂના વિચારોમાં મતભેદ નથી. એકમત છે પણ પુણ્યવિજ્યજી–હર્ષ સુરિજી મહારાજને સેપે ! એ નિર્ણય લાવે. હર્ષસૂરિજી હું શું લાવું ? પુણ્યવિજયજી-આપ જે બેલે છે તે સમજીને બેલે છે. વિચારીને બોલવું જોઈએ. - હર્ષ સુરિજી—તમારી નોંધ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નિર્ણય કરવો જોઈએ. લબ્ધિસૂરિજી–હર્ષસૂરિજીનું કહેવું બરાબર છે. પહેલાં અગિયાર પ્રશ્નોને નિર્ણય કરી પછી ગૃહસ્થાને બેલાવો. પુણ્યવિજયજી–જ્યાં સુધી એકે પ્રશ્નને નિર્ણય ન થાય ત્યાં સુધી અગિયારને નિર્ણય ન થાય. આપણે એવો આગ્રહ કરીએ તે મુનિ સંમેલન એક પણ પ્રશ્નને ઉકેલ કરી શકવાનું નથી. શાસ્ત્રના ઘેરણથી નિર્ણય થયો છે. પણ એ ઘેરણમાં આપણે ફેરફાર કરી શકીએ કે નહિ, એને કમવાર નિકાલ લાવવો જોઈએ. - વિદ્યાવિજયજી–મારું કહેવાનું છે કે દીક્ષા સંબંધી ચર્ચા કેટલા દિવસ ચાલી ? હજી ચાલશે તે એકપણ કાર્ય થશે નહિ અને આપણે મ્યુ.ની નોટીસથી વેરાઈ જઈએ, કાં તો માંદા પડી કંટાળી વેરાઈ જઈએ તે બધું કામ રહી જશે. ઉ. દેવવિજયજી–મારું કહેવું એમ છે કે આ અનિચ્છનીય વાતાવરણ છે, તેને નિવેડે શ્રાવકો સમક્ષ થે જોઈએ. તેમને ઠરાવો મનાવવા છે ને ? (વિવાવિજયજીએ તેમની વાતને ટેકે આ હ.) Page #251 -------------------------------------------------------------------------- ________________ દિવસ વીસમા લબ્ધિસૂરિજી—દીક્ષા તા આપણે આપવાની છે કે ગૃહસ્થાએ ? વિદ્યાવિજયજીછે.કરાં તે એ ગૃહસ્થાનાં છે તે તમે આપશે। તે એ ક્લેશા કરશે તે એવું ને એવું રહેવાનું. લબ્ધિસૂરિજી—(શેઠ આ॰ ક૦ ના) પ્રતિનિધિઓના છે.કરાએને ક્યાં દીક્ષા આપવી છે ? આ પ્રસંગે પ’શ્રી રામવિજયએ તેમને ખેલતા રાયા હતા. નેમિસૂરિજીનગરશેઠ અને પ્રતિનિધિએ આવવા ચાહે છે કે નહિ એ પહેલાં પૂછાવવું જોઇએ. આપણે નિય કર્યાં પહેલાં એમને પૂછીને નકકી કરવું જોઇએ. હું કહું છું તે સકારણુ કહું છું. વિદ્યાવિજયજી ઠીક છે. તેા પછી એ વિષયને અલગ મૂકી દઇ આગળ કામ ચલાવવું જોઇએ ! વીશ સિમાં આપણે કાંઇ કર્યું" નથી. હવે પણ કઇ કરીએ તે સારું. નેમિસૂરિજી—આપણા વીસ દિવસ નકામા નથી ગયા. આપણે પહેલા ખેલતા નહેાતા, હવે આનંદથી ખેાલતા શીખ્યા છીએ, એ એછી સફળતા નથી. શેઠ કસ્તુરભાઇએ પણ મને એમ જ કહ્યું હતું કે આ માટે લાભ થયા છે. ગભરાઓ નહિ. નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. પ્રયત્ન કરેા પછી ન થાય તા કુદરતની વાત છે. જ્યાં નિખાલસ હ્રય છે ત્યાં પરસ્પર શું વાંધા આવે છે! વલ્લભસૂરિજી—આપણું મુનિમંડળ પરિવર્તન કરી શકે છે કે નહિ, તેને વિચાર કરવા જોઇએ. પરિવર્તનને અવકાશ નથી તે ચૂપ રહેા. અવકાશ છે તે વિચાર કરી. ૧૫૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ કાવાહી વિદ્યાવિજયજી—શાસ્રદષ્ટિએ દીક્ષિતની વય છે, તેમાં પરિવર્તન થાય કે નહિ ? પુણ્યવિજયજીની નોટથી તે હું માનું છું કે તેમાં પરિવર્તન થઈ શકે છે. અને ખાસ પરિવર્તન કરવાની જરૂર છે, અને તે જ સમાજમાં કાંઈક શાંતિ થશે; નહિ તેા ઝધડા ઊભા જ રહેશે. અને આપણું કર્યું કરાવ્યું બધું નકામું થશે. ઉ વિજયજી હું માનું છું કે દેશકાળને અનુસરીને પરિવર્તન કરવું જોઇએ. વલ્લભસૂરિજીજો પરિવર્તન કર્યા વગર અનિચ્છનીય વાતાવરણ શાંત થતું હોય તેા પરિવર્તનની જરૂર નથી. અગર વાતાવરણ નથી શાંત થતું તે પરિવર્તનને અવકાશ છે. ત્યારબાદ મૌન વ્યાપ્યું; જે ત્રણુ વાગ્યા સુધી મૌન રહ્યું. અને પહેલાંની જેમ શ્રી રંગવિમળજી ખેલ્યાઃ ‘આજે હડતાલ પાડી છે શું !' એક અવાજ—સાધુથી હડતાલ ન મેલાય. કાઉસ્સગ્ગ કર્યાં કહે!! વિદ્યાવિજયજી—(હર્ષં સૂરિજીને) આપ આટલું ફરમાવેાને ક પરિવર્તનની જરૂર છે કે નહિ ? હસૂરિજી-બધાને પૂછે. ભૂપેન્દ્રસૂરિજીસ’સાર પરિવર્તનશીલ છે. ભગવાનનું શાસન ૨૧૦૦૦ વર્ષ ચાલશે. અત્યાર સુધીમાં ઘણાં પરિવર્તન થયાં છે. હવે કેટલાં પરિવર્તીન કરીશું ? દીક્ષાના વિષયમાં બધાએ ભેગા થઈને ફ્લેશાને રાવા જોઈએ. ૧૫૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ દિવસ વીસમો વિદ્યાવિજયજી અત્યાર સુધી પરિવર્તન થયાં છે તે ખરાંને ? ભૂપેન્દ્રસૂરિજી–ઘણું થયાં છે. વલ્લભસૂરિજી—આને (દીક્ષાને) રસ્તો નીકળશે, ત્યારે શ્રાવકેથી જ નીકળશે; માટે તેમને સાથે રાખવા જોઈએ. જે ગૃહસ્થાએ કમ્મર કસીને પ્રવૃત્તિ વધારી છે અને જેઓએ તેમને વિરોધ કર્યો છે, તે તરફ ઉપેક્ષા કરવી જોઈએ નહિ. પાટી ત્યારે પડે કે જ્યારે કઈ વસ્તુ માટે કદાગ્રહ હોય. જ્યાં સુધી સાધુઓમાં તે ન મટે ત્યાં સુધી શાંતિ ન થાય. જસવિજયજી–ઉપદેશપદ્ધતિ એક થવી જોઈએ. વલ્લભસૂરિજી–ઉપદેશપ્રણાલિ નક્કી કરે. જસવિજયજી–શાસ્ત્ર છે, તે જ પ્રણાલિકા. મહાવ્રતધરધીરાઃ એ પ્રણાલિકા છે. ' (હસાહસ. આ વખતે શ્રી વિજયવલ્લભસૂરિજીએ ઉપદેશરનાકરમાંનું એક દષ્ટાન્ત આપ્યું) ઉ૦ દેવવિજયજી દેશકાળથી સારી ગતિ થઈ છે. સાગરાનંદસૂરિજી—દેશકાળના નામથી ધબડકે ન મારે; બાકી દ્રવ્યક્ષેત્રકાળભાવ તો શાસ્ત્રમાં પણ છે. (અહીં “ધબડકા શબદ ઉપર અંદર અંદર ટીકા અને હસાહસ થઈ હતી.) રંગવિમળજી–પિંડનિર્યુક્તિમાં જે જે આહાર–પાણીની વિધિ લખી છે, તે અનુસાર ચાલવાનો ઠરાવ પાસ કરે. હતમુનિજી—શ્રાવકો કહે છે, કે કંઈક કરીને આવજે. ઉ૦ દેવવિજયજી–હમણું કંઈ નહિ થાય. એ તે બ્રિટિશ રાજ્યમાં કાયદો થશે એટલે કામ થશે. ૧૫૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી સાગરાનદસૂરિજી—બ્રિટિશમાં કાયદા આપણે લીધે થાય છે. તમે અને મેં બગાડયું છે, સુધાર્યું નથી. ( ધ્વવિજયજી આ વખતે વચમાં ખેલતા હતા તે પ્રતિ ) હવે રહેવા દે તે ભાઈ ! મારે નથી ખેાલવું આજે. હૈનમુનિજી—મને સાચુ' કહેવા ઢા કે એ વ્યક્તિના ઝગડા છે, તે મટી જાય તે! આખા સમાજમાં શાંતિ થાય તેમ છે. મને ગમે તે દંડ આપા, પણ હું તે સાચું કહું છું. વલ્લભસૂરિક્રાણુ વ્યક્તિ છે ? નામ લે! તમુનિ—એક તા આપ અને બીજા દાનસૂરિજી. ૫૦ રામવિજય અમારા ઝગડા અમે પતાવી લઈશું, તમારે ખેલવાની જરૂર નથી. અમે અમારું પતાવી લઈશું. મતભેદ હાઇ શકે. એમને અને અમારે મતભેદ હશે, પણ અમારા મતભેદથી સમેલન થયું છે; એ વાત ખોટી છે. અઢાર દિવસમાં કામ નથી થયું તે બધાને લાગે છે. વિદ્યાવિજયજી—(હેતમુનિજીને) સંમેલનમાં કાઇ વ્યક્તિનું નામ લેવું ઉચિત નથી. તમે વારંવાર વચમાં ખેલા છે તે ઉચિત નથી. આવી રીતે કાઇના નામથી આરાપ કરવા તે ઠીક નથી. અહીં તા ઘણાઓના મતભેદ હશે. આવી રીતના આક્ષેપ માટે તમારે વિચાર કરવા જોઇએ. તમને તેમ કહેવાના કઇ હક્ક નથી. નંદનસૂરિજી—સમય સવારના થાય એમ બધાની ઇચ્છા છે. રંગવિમળજી—સવારે અને બપોરે બે વખત કા. શાસન માટે કષ્ટ સહન કરા. ૫૦ રામવિજયજી—સવારે દોઢ કલાક જ સાધુઓને મળે છે. આય'બિલની ઓળી ચાલે છે. ઘેાડા વખતમાં કઇ પણ કામ થશે નહિ. ૧૬૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ દિવસ વીસમા વિદ્યાવિજયજી મને "કાએ કહ્યું છે, કે આ મંડપનું સ્થાન છેડાય તે સારું. અહીં બેસીને આપણે કંઇ કરી શકવાના નથી. ખીજી તરફથી અહીં ગરમી પણુ બહુ પડે છે અને ગરમી સહન કરીએ પશુ, ઉપરથી આપણા નિમિત્તે ગૃહસ્થાને ભાડુ કરવું પડે છે. કદાચ આ એક જ મંડપ રાખી બહારને મંડપ ગૃહસ્થા વધાવી લે, તા આ મંડપ ખેડા લાગે. આ માટે કાઇ ઉપાશ્રયમાં અથવા કોઇ ગૃહસ્થના હૂઁાલમાં એસવાનું રાખીએ તા સારું. અને મારી પણ એ દરખાસ્ત છે, કે હવે શાઓની ચર્ચા આવવાની નથી; માટે ૩૦ સભ્યા બેસે અને કામ કરે; એટલે મ્યુ॰ ની તેટીસ પણ નહિ આવી શકે. નેમિસૂરિજી—નગરશેઠને પૂછીશું. ને એવું કાઈ સ્થાન હશે તે ત્યાં ખેસીશું. છેવટે રાજની માફક એક વાગે ભેગા મળવાનું ઠરાવી સભા વિસર્જન કરવામાં આવી હતી. સારાંશ પરિવર્તન અને દેશકાળની ચર્ચા થઈ. ૧૧ ઇ ૧૬૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ એકવીસમા દિવસ ચૈત્ર સુદ ૯, શનિવાર તા. ૨૪ માર્ચ, ૧૯૩૪ આજે મુનિસંમેલનના મંડપ અંગે કેટલુંક કામ થતું હાવાથી સાધુસમેલનની કાર્યવાહી બંધ રહી હતી. પ્રકી સામે એકપક્ષ જૈન જ્યેાતિના બહાર પડતા તરફથી વિધિ કરવા ચાલૂ હતા. હતી. સંમેલનમાં પણ વચ્ચે વચ્ચે થતા, પણ સામા પક્ષ તરફથી વજૂદ ન મળવાથી એ ચર્ચા ઇર્ષાનું પરિણામ જણાઇ આવતી. ચેલેન્જો ફેંકાણી તરફથી વિધ ૧૬૨ વધારા પોકળ કેટલાક Page #257 -------------------------------------------------------------------------- ________________ બાવીસમે દિવસ ચૈત્ર સુદ ૧૦, રવિવાર તા. ૨૫ માર્ચ, ૧૯૩૪ અાજે સાધુ સંમેલનની બેઠકનું પરિવર્તન થયું હતું. પ્રથમ દિવસે જે વિશાળ મંડપ નીચે સાધુઓ એકઠા થયા હતા, તેજ સ્થળે આજે બધા એકઠા થયા હતા. બરાબર ૧-૨૫ મિનિટ કાર્યને પ્રારંભ થયો હતો. શરૂઆતમાં ચાર પાંચ મિનિટના મૌન પછી મુનિશ્રી પુણ્યવિજયજીએ મૌન તેડતાં જણાવ્યું હતું, કે “મૌન રહે કામ ચાલવાનું નથી. માટે કેઈએ તે પહેલ કરવી જ પડશે. અમને ચારને ખરડ કરવાનું કામ સેપ્યું હતું, તેની નીચે મેં નોટ કરી છે, એ સૌના ખ્યાલમાં હશે. છતાં હું વાંચી સંભળાવું . પૂર્વાચાર્યોએ જે હેતુઓથી જે જે બંધારણે બાંધ્યાં છે, તે બધાં ધ્યાનમાં લઈને તેમાં આ સમયમાં ઉચિત ફેરફાર કરવો યોગ્ય લાગતો હોય તો કરવું જોઈએ. અત્યારે જે પરિસ્થિતિ છે તે સૌના ખ્યાલમાં છે. અને તેની વિચારણા પછી જ સંમેલન ભરવાનું નક્કી થયું છે. શાસ્ત્રમાં પ્રાચીન પુરુષોએ જે જે બંધારણ કર્યા છે, તેની જ વિચારણ માટે સંમેલન થયું નથી. અત્યારની સ્થિતિને માટે જ સંમેલન થયું છે. માટે સૌ વિચારે અને યોગ્ય પ્રયત્ન કરે આટલું મારું નિવેદન છે.” વિદ્યાવિયજી–પુણ્યવિજયજીએ જે નિવેદન કર્યું, તેના Page #258 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી અનુમોદનમાં કહું છું; કે આપણું સંમેલન તરફ બધા મીટ માંડી રહ્યા છે. સંમેલનને ઉદ્દેશ પ્રારંભથી જ અનિચ્છનીય વાતાવરણ દૂર કરવાને છે. દીક્ષાના અનેક પ્રસંગે બહાર આવ્યા છે માટે ફેરફારની જરૂર છે. શાસ્ત્રમાં બાધ ન આવે, સાધુસંસ્થા સુધરે, સડો દૂર થાય, સાધુઓ દુનિયામાં સારી છાપ પાડી શકે કે અમે કાંઈ કર્યું એ પ્રમાણે થવું જ જોઈએ. આચાર્ય મહારાજે કહ્યું હતું તેમ આટલા દિવસના સમેલનથી વધારે હળતામળતા થયા વગેરે લાભ થયો છે, પણ દુનિયા આપણી પાસેથી વધારે ચાલી રહી છે, મીટ માંડી રહી છે. માટે જે કાંઈ શ્રી પુણ્યવિજયજીએ કહ્યું તે ઉપર ખાસ લક્ષ આપવાની મારી પ્રાર્થના છે. પુણ્યવિજ્યજી–આ રીતે અસ્પષ્ટ રીતે કાંઈ કામ ચાલવાનું નથી, પણ આ દીક્ષાની ક્લમેમાં જે પહેલી કલમ છે, તે સંબંધમાં દેશકાલને લઈને કાંઈ પરિવર્તન થઈ શકે કે કેમ ? પૂર્વકાળમાં પરિવર્તનો થયાં છે. હાલમાં થાય છે, તે અત્યારની સ્થિતિમાં પરિવર્તન થઈ શકે કે કેમ, તે માટે સ્પષ્ટ ખુલાસે કરવો જોઈએ. આમ મૌન રાખીશું તે કલાકે વીતી જશે, કામ થશે નહિ. જે પરિવર્તન ન જ થઈ શકે તેમ હોય તે આગળ જે જે પરિવર્તને થયાં છે, તે શા કારણે? અને અત્યારે ન જ થઈ શકે તેમાં શું કારણ તે સ્પષ્ટ થવું જોઈએ. આ વખતે ઉ૦ દેવવિજ્યજીએ એક છાપામાંથી લેખને ભાવાર્થ વાંચી સંભળાવ્યો કે જે સાધુ સંમેલન કાંઈ સુધારા નહિ કરે તે, બ્રિટીશ સરકાર દીક્ષાના વિષયમાં કાયદો કરશે. (ત્યારબાદ પાંચ મિનિટ સુધી મૌન ચાલ્યું.) ૧૬૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ દિવસ બાવીસમે સાગરચંદ્ર–આના સંબંધમાં કાંઈ ખુલાસે થે જોઈએ. શ્રી વીરવિજયજી, શ્રી શુભવિજયજી, શ્રી ધીરવિજ્યજી વગેરે એક સૈકા પહેલાં થયેલા છે. તેમણે ૧૭ વર્ષ પહેલાં દીક્ષા ન આપવી, એ ઠરાવેલ. જો કે તે યતિઓ હતા પણ તેમની સત્તા ઓછી ન હતી. તેઓ પહેલાં જણાવતા પછી ૧૭ વર્ષ પછી દીક્ષા આપતા. તે લેકેની છાયા આપણા વડીલે-મણિવિજયજી દાદા, બુટેરાયજી, મુલચંદજી તથા તેમસાગરજી વગેરે વગેરે ઉપર પડી હતી. તેઓએ આઠ વર્ષની દીક્ષા આપી નથી. તેઓને જન્માષ્ટમૂ–ગર્ભાસ્ટમને પાઠ માલુમ નહોતે ? બાળકે નહેતા મળતા એમ નહેતું પણ તેઓ બાળદીક્ષા આપતા નહેતા. તે તે મેટા પુરુષોના પગલે આપણે ચાલીએ તે શું ખોટું છે? બાલ્યાવસ્થામાં ભણાવવામાં આવે તે છોકરા વિદ્વાન થાય, કદાચ આપણે થોડું સહન કરવું પડે પણ સમાજમાં શાંતિ થાય માટે સુધારણા કરવાની જરૂર છે. સુધારા થયા છે માટે થઈ શકે. ઉ૦ દેવવિજયજી–પરિણામની ધારા પડી જાય છે ? સાગરચંદ્રજી—તો શ્રાવકમાં તે રહેશે. શ્રાવકમાંથી તો નહિ જ જાય. વળી આપણું સંસર્ગમાં રહે અને પરિણામની ધારા પડી જાય એ કેમ બની શકે ? ઉ૦ દેવવિજયજી-કઈ ઉપાડી જાય છે? પુણ્યવિજયજી-એવી વાત સંમેલનમાં ન થાય તે ઠીક. સાગરચંદ્રજીસંમેલનને યોગ્ય લાગે તેમ કરો, પણ કાંઈક સુધારે કરશો તે જ વાતાવરણ શાંત થશે. તે વિના નહિ જ થાય, માટે સુધારણની ખાસ જરૂર છે. ૧૬૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી (ત્યારબાદ ચારથી પાંચ મિનિટ સુધી મૌન વ્યાખ્યું) રંગવિમલજી-બે વાગ્યા સાહેબ! માણેકમુનિજી-કાલે બકરી ઈદ છે. ઉ૦ દેવવિજયજીબકરી ઇદ છે તેથી શા માટે બંધ રાખવું જોઈએ? નકામા દિવસે જાય છે. શાસ્ત્રદષ્ટિના નિર્ણમાં ફેરફાર કરવા ગ્ય છે? શાસ્ત્ર દષ્ટિમાં કેઇને મતભેદ નથી પણ સંમેલન અનિચ્છનીય વાતાવરણ દૂર કરવા માટે જાયું છે. શાસ્ત્રદષ્ટિને નિર્ણય કર્યો છે. તેનાથી જ જે વાતાવરણ શુદ્ધ થઈ જતું હોય તે બધાય માનવા તૈયાર છે. અથવા અમે કાંઈ ફેરફાર કરી શકીએ એમ નથી, એમ જાહેર કરી દેવું. વલ્લભસૂરિજી–થઈ શકે નહિ તેમ નહિ, પણ આપણે કરવા ચાહતા નથી એમ જાહેર કરવું જોઈએ. કેમકે પરિવતને થયાં છે, થયા કરે છે. બાકી કાંઈ ફેરફાર ન જ કરે હેય તે મુનિસમેલન બરખાસ્ત કરી દે ! નાહક શા માટે સમય ગુમાવવો ! ઉ, દેવવિજયજી–પરિવર્તન તો ઘણાં જ થઈ ગયાં છે. અઠ્ઠાઈ આઠમને બદલે સાતમથી શરૂ થાય છે. માણેકમુનિજી–રાતના પાણી રાખવાની મનાઈ છે. તેને બદલે બધા કેમ રાખીએ છીએ ? ઉ. દેવવિજ્યજી–પાણું રાખવું એ કંઈ મોટી બાબત છે? તે સિવાય મોટી મોટી બાબતમાં ઘણું જ પરિવર્તન થઈ ગયાં છે. માટે તેની વાત કરે ને! મેટા દાખલા ઘણું છે. વિદ્યાવિજયજી–આપણે જેટલી વખત જાય છે, તેમાં જે Page #261 -------------------------------------------------------------------------- ________________ દિવસ બાવીસ કે પ્રેમભાવ વધે છે, પરંતુ એટલાથી આપણી કાર્યસિદ્ધિ નથી. સમાજ આપણું પાસેથી મેટી આશા રાખી રહ્યો છે. આપણે દુનિયાની સમક્ષ કાંઈ જાહેર કરવું જ પડશે. આપણે આશાવાદી છતાં દિવસો જતાં આપણામાં નિરુત્સાહ થત જશે. આજે બે મેમ્બરે નથી આવ્યા, કાલે બીજા નહિ આવે, કોઈ વિહાર કરવાનું શરૂ કરી દેશે. આમ બધું વિખરાઈ જાય એ ઈચ્છવા ગ્ય નથી. માટે ત્રીશે મેમ્બરને પૂછી લેવામાં આવે કે પરિવર્તન કરવું જરૂરનું છે કે નહિ ? “હા” “ના”ને જવાબ લે! ઉ૦ દેવવિજયજી-પણ તે પૂછે કેણુ? વિદ્યાવિજયજી–તમે જ પૂછો. પુણ્યવિજયજી–મને લાગે છે કે કોઈ સ્પષ્ટ બેલી શકતા નથી. હું માનું છું કે અત્યારે જે મતભેદ પડે છે, તે અત્યારની આ પરિસ્થિતિ જોતાં સુધરે તેમ લાગતું નથી. હું શરૂથી જ એ ધારણ ઉપર હ; અને તેવું જ લેખમાં લખેલું હતું. બે પક્ષમાંથી કોઈ પણ પક્ષ સંમેલન કે સંધના હિતની ખાતર પિતાના પક્ષને જ કરે , બીજે પક્ષ તેને ઉતારી પાડવા જ કાશીશ કરશે. અત્યારની છાપામાં લખવાની સ્થિતિને અંગે મને ઉપર પ્રમાણે લાગે છે. પાછળથી પણ મને શાંતિ જળવાઈ રહે તેમ લાગતું જ નથી. માટે કઈ રીતે સંમેલનને સંકેલી લેવું. તેને રસ્તે લે. વિદ્યાવિયજી કહે છે કે પ્રેમ વધે છે પણ હું તે માનતા નથી. તે ઉપલક જ છે. અંદર તે નથી. અત્યારના વાતાવરણ પ્રમાણે ભવિષ્યમાં સં૫-શાંતિ જળવાઈ રહે તેમ લાગતું નથી. માટે ભાવિના સં૫શાંતિ કેમ જળવાઈ રહે તે ઉપર જ વિચાર કરવામાં આવે તે પણ ઘણું જ ઠીક કહેવાશે.' ૧ ૬૭ Page #262 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી વિદ્યાવિજયજી—પુણ્યવિજયજીનું કથન ઠીક છે, છતાં એક વિચાર કરવા જરૂર છે. આવી પરિસ્થિતિમાં સ ંમેલનની જરૂર હતી અને તે થયું છે. ૩૦૦-૪૦૦ સાધુએ ભેગા થયા છે, માટે અવશ્ય કાંઈક કરવુ જ જોઈએ. જો સંપૂર્ણ સફળતા ન મળે તો કમમાં કમ કાંઈક કામ તો કરવુ જ જોઇએ. આમ એક્વીસ દિવસ સુધી મળ્યા પછી જે આપણે કશું નહિ કરી શકીએ, અને જેમ આવ્યા તેમ વિખરાઈને ચાલ્યા જઈશું, તે અહી' મળેલા સાધુઓમાંનામેટા મેાટા તથા વૃદ્ધ સાધુઓને તા કાંઇ હરકત નથી, પણ અમારા જેવા નાના સાધુઓના ખૂરા હાલ થશે. એટલું તો માને છે કે જૈન સમાજમાં આજે એક વર્ગ એવા છે કે જે સાધુ સંસ્થાના સડેલા વને ઉખેડી નાંખવા માગે છે. તે આપ મેઢાએાને શું નહિ કરી શકે, પરન્તુ નાના સાધુઓ ઉપર તેમના એટલા સખત પ્રહારે। પડશે; કે આપણને સૌને સમાજને મુખ દેખાવુ પણ મુશ્કેલ થઈ પડશે, અને યાદ રાખજો કે તે પરિસ્થિતિને માટે આપ સૌ મેટાને જ પ્રાયશ્ચિત કરવુ પડશે. માટે હજી પણ મારી વિનતિ છે કે આપણે વધુ વિચાર ચલાવીને, કાંઈ કાર્ય કરીને જ અહીંથી ઊઠેવુ જોઈએ. ( મુનિશ્રી વિદ્યાવિજયજીના આ અસરકારક પ્રવચનથી આખી સભામાં સનસનાટી ફેલાઈ ગઇ હતી ને બધાએ ગંભીર મૌન પકડયું હતું. ) રંગવિમળ”સાહેબજી અઢી થઈ ગયા. ઉ॰ દેવવિજયજી આપણે નહિ કરીએ તે વે. કાન્ફરન્સ કામ કરવા તૈયાર છે. આપણે ગામમાં વિચરવુ' છે કે જંગલમાં ? ગામમાં વિચરવું હાય તા સમાજમાં શાંતિ થાય એવુ કઈ કામ કરેા. ૧૬૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ દિવસ બાવીસ માણેકમુનિજી—આપણે શાસ્ત્રના પાઠ લખી દઈશું. ઉ. દેવવિજયજી–પાઠ આપણી પાસે રહેશે. પાલણપુરમાં દીક્ષા બંધ રહી. સંધના કાયદા અને રાજ્યના કાયદા પાસે આપણે શું કરીશું? હાથે કરીને તમે એમને ઉશૃંખલા બનાવો છે. (ત્યારબાદ પંદર મિનિટ સુધી મૌન ચાલ્યું હતું.) માણમુનિજી—નિર્વાણલિકા પાદલિપ્તાચાર્યરચિત છે, તેમાં દીક્ષાવિધિ છે. એમાં કેવી વિધિ છે અને અત્યારે કેવી વિચિત્ર છે તેમાં કેટલે ફેરફાર થયો છે તે જણાવવા માટે કહું છું. (તેના કેટલાક પાઠ વાંચ્યા પછી હસાહસ થઈને બીજી વાતમાં ત્રણ વાગ્યા. ત્યારબાદ પંદર મિનિટ મૌન ચાલ્યું.) વલ્લભસૂરિજી—કઈ બોલતું તે છે જ નહિ. તે દિવસે રવિવાર હતું. આજે રવિવાર છે. આ દિવસે આ મંડપમાં બેઠા હતા તે આજે જ સમાપ્તિ થાય તેમ લાગે છે. કારણ કે કઈ બોલતું નથી; માટે આજની સમાપ્તિ સાથે સંમેલનની સમાપ્તિ સમજી લેશે. વિદ્યાવિજયજી–હજી પણ હું પ્રાર્થના કરું છું કે બધા હદયની કમળતા કરીને કાંઈક પણ કરી લે. બેચાર જણા અલગ બેસીને વિચાર કરી આવી અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે કંઈ ફેરફાર કરી શકીએ તેમ છીએ કે નહિ તે વિચારી લો. ‘હા’ ‘ના’ને નિર્ણય કરે. ઉ૦ દેવવિજ્યજી–સાધુઓથી આ કામ થાય તેમ મને નથી લાગતું. શ્રાવકા વચ્ચે બેસે તે જ કાંઈક થશે. ૧ ૬૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી વલ્લભસૂરિજી તે બરાબર છે. શ્રાવકને બેસાડવા જ જોઈએ. વિદ્યાવિજયજી-હજુ પણ એકાદ દિવસ સંમેલન મુલતવી રાખીને પણ બે ચાર સાધુઓ ચાર શ્રાવકને સાથે બેસાડી નિર્ણય કરે એ એગ્ય છે. કાંઈ જ નહિ કરીએ તે ભારે હાંસી થશે. માટે જરૂર કાંઈક રસ્તો કાઢવે મને તે ઠીક લાગે છે. નેમિસૂરિજી–સાગર! કહે શી રીતે કરવું છે? વિદ્યાવિજયજી-દરેક ગ્રુપમાંથી બે કે ત્રણ ત્રણ નક્કી કરીને એક સ્થાને તેમની મીટીંગ બોલાવીને નક્કી કરવામાં આવે તે મને ઠીક લાગે છે. પછી તેમને જરૂર હોય તે ગ્ય શ્રાવકને મીટીંગમાં બોલાવે. ઉદેવવિજયજી-બાર કરતાં પાંચ મોટા આચાર્યોને જ નક્કી કરે! તે નિર્ણય કરે તે બધાએ મંજુર રાખ. સાગરાનંદસૂરિજી-પાંચ જણ કરે તે બધાને મંજૂર છે, એ નક્કી કરે ! એ પાંચ સવારમાં વિચાર કરે અને જે નિર્ણય કરે તે બધાએ મંજૂર રાખે, અને આગળ સંમેલનનું કામ બપોરે શરૂ કરવું. વિદ્યાવિજયજી–આટલે ખુલાસે અહીં ન થઈ શકે કે ફેરફાર કરે કે નહિ ? “હા” કે “ના” એટલું જ પૂછી લેવામાં આવે. શું કરવું તે પછી નિર્ણય થશે. રંગવિમલજી—આનો જવાબ અહીં કેઈ આપશે નહિ. પુણ્યવિજયજી–પરિવર્તન થઈ શકે છે, પરિવર્તન થયાં છે, થાય છે અને થશે. આપણે નહિ કરીએ તે બીજાઓ કરશે. બીજા કરશે તે અવ્યવસ્થિત થશે. આપણે કરીશું તે ૧૭૦ Page #265 -------------------------------------------------------------------------- ________________ દિવસ બાવીસ વ્યવસ્થિત થશે. હું ધારું છું કે પરિવર્તન ન જ થઈ શકે એમ કોણ કહી શકે તેમ છે ? માટે દરેક ગ્રુપમાંથી બબ્બે કે ત્રણ ત્રણ નીમ ! ચારસામાં પોતાના વિચારે ખુલ્લા દિલથી ન કહી શકાય. ૪૦૦ ભેગા મળીને દિવસેના દિવસે રોકાઈશું, તે કરતાં ચેડાની કમીટી નીમીએ, ને તે વિચાર કરે તે વધારે ઈષ્ટ છે. સાગરાનંદસૂરિજી–પુણ્યવિજ્યજીએ કહ્યું, તેમ કમીટી ચૂંટવી ગ્ય લાગે છે? ઉ. દેવવિજ્યજી-મને ઠીક લાગે છે. તમને કેમ લાગે છે ? (આ સમિતિમાં ઘણાએ સંમતિ આપી હતી.) ચંદ્રસાગરજી–પુણ્યવિજયજીએ નેટ કરી છે, તેમાં જે કારણે લખ્યાં છે; તે કારણથી શાસનની હાનિ થઈ છે, તેને નિર્ણય ન થાય ત્યાં સુધી પરિવર્તન કરવું કે ન કરવું એટલા માટે ભલે વિચાર કરે. તેમાં વાંધો નથી. અનિચ્છનીય વાતાવરણ શા કારણથી થયું છે તે નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી તેમાં હું સંમત નથી. ઉમ્મરને અંગે અનિચ્છનીય વાતાવરણ થયું નથી, એમ હું સ્પષ્ટ માનું છું. - વિદ્યાવિજયજી–આને અર્થ એમ થાય કે હજુ અનિછનીય વાતાવરણના અંગે જ શંકા રહે છે. તે થયું છે કે નહિ, તેને નિર્ણય કરે. ચંદ્રસાગરજી–જે વાતાવરણ અનિચ્છનીય છે, તે તે દીક્ષાની વયને અંગે નથી. . વલ્લભસૂરિજી–અનિચ્છનીય છે કે નહિ, હેય તે. શા કારણથી છે તે અને તેમાં શું પરિવર્તન કરવું, એ બધી સત્તા હોય તો જ કમીટી નીમવી. ૧૭૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી - લબ્ધિસૂરિજી—ચંદ્રસાગરના કથનને હું મળતું છું, આ કારણથી અનિચ્છનીય વાતાવરણ થયું છે કે નહિ તે નક્કી કરવું જોઈએ. નેમિસૂરિજી–કોઈપણ રસ્તે વિદ્યાવિજયજી કહી ગયા તેમ, શાંતિ કરીને ઊઠીએ તે જ ઠીક થાય. ઓપન માઈન્ડ (Open Mind) વાળાઓએ મળીને કામ કરવું. - લબ્ધિસૂરિજી––વયને આગળ લઈ જવી તે વીતરાગના શાસનને બાધા પહોંચાડવા બરાબર છે. રાજ્યનું આક્રમણ ન થાય, શાંતિ થાય તેમ કરવું, પણ વયને આગળ લઈ જવી તે વ્યાજબી નથી. નેમિસુરિ–વિદ્યાવિજયજી કહે છે તેમ આ સમય મળવો મુશ્કેલ છે. માટે શાંતિ થાય તેમ કંઈક કરીને ઉઠવું. ‘વેટ” ને “કમીટી' રહેવા દે. પણ સામાન્ય રીતે વિચાર કરીને આવીએ તે તે શું ખોટું છે ? વિવાવિજયજી—સરકારના કાયદા બની રહ્યા છે. વલ્લભસૂરિજી––નહિ, ગૃહસ્થ સરકાર પાસે કાયદાઓ પાસ કરાવશે. ૫.૦ રામવિજયજી––અહીં એમ કહેવામાં આવે છે કે ૮-૮ વર્ષના બાળકેને દીક્ષા આપે છે, તેથી કોલાહલ થાય છે. બીજી બાબતમાં શ્રાવક કેલાહલ કરશે તે ૮ થી ૧૬ વર્ષ સુધીમાં કઈ સંમતિ વિના દીક્ષા દેતું નથી. માબાપને વિરોધ નથી, વાલીઓને વિરોધ નથી, કુટુંબીઓને પણ નથી, પણ વિરોધ કેણું કરે છે તે બધું હું જાણું છું. કયા શ્રાવકેને આપણે એકઠા કરીશું કે તેનું કહેવું બધા માની લેશે ? માટે વિરોધ ૧૭૨ Page #267 -------------------------------------------------------------------------- ________________ દિવસ બાવીસમા કરનાર કાણુ છે તેને નિર્ણય કરી. રસ્તે ચાલતા વિરાધ કરવા આવે તેને ખુલાસા આપણે ન કરી શકીએ. વિદ્યાવિજયજી-આજે સમાજમાં જે પ્રશ્ન ઊભા થયા છે, તે વ્યક્તિગત નથી, સમષ્ટિ રૂપ છે. રાજ્યામાં કાયદા થઇ ગયા છે, તે જો આપણે કાંઇ પણ નહિ કરીએ તે એક પછી એક રાજ્યેામાં અને ગવર્નમેન્ટમાં કાયદાઓ થશે. હું · પૃથુ છું કે બાળદીક્ષાએ। જો આમાં કારભૂત નથી, કલેશા થયા નથી, લેાકાને વિરોધ નથી તો પછી વડાદરાએ કાયદા કર્યાં. શા માટે ? સાગરાન દરિજી—સુધારાની નથી. વિધાવિજયજી છતાં ત્યારે એ તા નક્કી થયું કે સંસા રમાં એક એવા સુધારક વ` જરૂર છે, કે જે સમાજના સડા આને પસંદ કરતા નથી, અંધાધુધીતે પસંદ કરતા નથી; અને આપણા ગમે તેટલા પાકાર હશે; છતાં આપણા ઉપર કાયદાએ નાખશે. ઠીક છે. આપણે આમ નહિ માનીએ અને આપણી મેળે કંઇ નહિ કરીએ તો, કાયદા થશે તેને જરૂર આધીન ચઇશુ. ૫૦ રામવિજયજી—માત્ર ચેડા ભાગના ઉકળાટને લીધે જ શાસ્ત્રની વાતા કારે મૂકીને કાંઇ કરવામાં આવે, તેમાં અમે સંમત નથી. રાજા સુધારાની ધુનમાં ાય અને તેથી કાંઇ કાયદા કરે તેથી આપણે કાંઇ પરિવર્તન કરવાની જરૂર નથી. બાકી આપણામાં જ્યાં સડા હોય તેને દૂર કરવા જોઈએ. અમદાવાદમાંના તમામને પૂછે! બધા દીક્ષા અને બાળદીક્ષામાં સંમત જ છે. બાળદીક્ષિતા જોઈને બધા ખુશી થાય છે. ૧૫૦ Page #268 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી - વલભસૂરિજી–સમાજને અનુકુળતા હોય તે આપણને વાંધે શું ? પં૦ રામવિજયજી–સાક્ષી આપનાર એક પણ દાખલો પુરવાર કરી શક્યા નથી, એમ ગોવિંદભાઈ પિતાના રિપોર્ટમાં લખે છે. બાળદીક્ષામાં પણ લાભ થયા છે તેમ લખે છે. વલ્લભસૂરિજી–આ માટે સમાજને પ્રતિકુળતા નથી તે આપણને વાંધો નથી જ. પં. રામવિજયજી–હું તે સમાજના મોટા ભાગને માટે કહું છું. વલ્લભસરિજી—તે માટે ભાગ નાના ભાગને સમજાવી લે. પં. રામવિજયજી-એમ બને તેમ નથી. આ વીશ હજારની વસતીવાળા અમદાવાદમાં એક જ ધીરજલાલ ( ધીરજલાલ ટેકરશી શાહ, તંત્રી ઃ જેન જ્યોતિ) સાધુ સંસ્થાને માટે બેફાટ લખે છે. શરૂઆતમાં બે ત્રણ ફકરાઓ તે એકદમ નિંદાના હોય છે. તેને કોઈ સમજાવી શક્યું નથી તે પછી થોડા ભાગને કેણુ સમજાવી શકે? બીજે દાખલે મહાસુખભાઈ ચુનીલાલે લખેલો “અમૃતસરિતાને છે. હું વડોદરામાં જ્યાં જ્યાં અધિકારીઓને મળે, ત્યાં ત્યાં એની બે નકલે તે પડેલી હતી જ. આપણે એમના પર કેસ કરવા ક્યાં જઈએ? એથી તે આપણું ફજેતી થાય. વિદ્યાવિજયજી–તો આપણે એક ગૃહસ્થનું કમીશન નમવું જોઈએ અને તેમની આગળ ધીરજલાલ તથા મહાસુખભાઈ વગેરેને બોલાવીને તપાસ કરવી જોઇએ. વલ્લભસરિ–અત્યાર સુધીમાં જેમણે જેમણે સાધુઓની નિંદા કરી છે, તે બધાને બેલાવવા જોઈએ અને તપાસ કરતાં ૧૭૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ દિવસ બાવીસમો જે સંધ તેમને બહાર મૂક્યાનું ધારે તે, આપણે તેમાં સામેલ થવું જોઈએ. સમાજમાં અશાંતિ નથી, સમાજને વધે નથી તો પછી શું કરવાનું છે? સંમેલન સમાપ્ત કરે. પં. રામવિજયજી સમાજને સંભળાવી દેવું જોઈએ. વલ્લભસૂરિજી–ગૃહસ્થની સલાહ ન લેવામાં આવે ત્યાં સુધી કાંઈ નહિ થાય, શાંતિ નહિ થાય, ગૃહસ્થની અનુકુળતાથી કરેલું કાર્ય સફળ થાય. માટે જે નિર્ણય પર આવવાનું હોય તે પાંચ ગૃહસ્થની સલાહ લઇને કમીટી કાંઈ કામ કરશે તે સારું જ થશે. નેમિસુરિજી—ગૃહસ્ય અને આપણી કમીટી ન્યાયપૂર્વક કરીશું તો ઘણ માનશે. થોડા નહિ માને તે તેમાં આપણને વાંધો નથી. પણ લેકેને આપણે એમ દેખાડી આપીએ કે અમે ન્યાયપૂર્વક કર્યું છે. વિદ્યાવિજયજી–આવી રીતે આપણે ઘણું વખત ભેગા થયા છીએ, માટે હવે ગૃહસ્થોને સાથે મેળવીને કામ કરીએ તે જ કંઈક થઈ શકે. ભલે એક કમીટી તરીકે તેમને ન ભેળ. પરંતુ સલાહકારક તરીકે ખાનગીમાં પણ મેળવ્યા વિના છુટકે નથી. નેમિસુરિજી–પહેલાં આપણે પાંચ જણ મળી વિચાર કરીએ અને પછી ગૃહસ્થની સલાહ લેવી ગ્ય લાગશે તે લેશું. - ત્યારબાદ આજની ચર્ચા ખતમ થઈ હતી. ૧૭૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ તેવીસમા દિવસ ચૈત્ર સુદ ૧૧, સોમવાર તા. ૨૬ માર્ચ, ૧૯૩૪ આજે ગઇકાલના સમયે જ સાધુસંમેલનની બેઠક શરૂ થઈ હતી. લગભગ ૧-૩૦ મિનિટે મૉંગળાચરણુ થયું હતું. પરંતુ મંગળાચરણુ પછી કાંઇ પણ કાર્ય શરૂ થવાને બદલે ચિરપરિચિત મૌનને આરભ થયા હતા. ૩૫ મિનિટ સુધીના એ મૌન પછી લગભગ દરેક જણના મુખ ઉપર નિરાશા અને વિષાદની છાયા ઢળી ગઈ હતી. નિરાશા અને નિષ્ફળતાની અંદર ઝાલા ખાતા આ વાતાવરણમાં સહુથી પ્રથમ ઉપાધ્યાય શ્રી દેવવિજયજીને સૂર સંભળાયા. ‘કંઇ કામકાજ ચાલતું હાય તેા બેઠા કામના; નહિ તેા ઉપાશ્રયે જઈને કાંઇ વાંચીએ.' રંગવિમળજી—પુસ્તકા વાંચવાં છે ? સામે લાયબ્રેરીમાં ઘણાં પાયાં છે? પુણ્યવિજયજી—પુસ્તક વાંચવા હોય તેા હું આપું ? હરિજી~~~કાલે નીકળેલી વાતને ખુલાસા થઇ જાય તા ઠીક. માણિકસિ હરિજી—એક ખીજાની સામે જોઇ એસી : રહેવાથી કાંઇ કામ થાય નહિ. માટે ખેલા, કાઈ ખેલતું કુમ નથી ? નિ'દા થાય છે, શાસનની ડેલના થાય છે માટે કાંઇક કરા. કેટલાક અકળાઇ રહ્યા છે. અમદાવાદમાં રહેનારને વાંધા નથી, પણ વિહાર કરનાર માટે તેા તાપ વધતા જાય છે. શાસન ૧૭૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ દિવસ તેત્રીસમા બધાને વહાલું છે, બધા મુનિરાજોને વહાલું છે, શાસનની નિદા થાય તે કાઇને કાં સારી લાગતી નથી. માટે ખેલે અને કાંઇક કરેા. જ્યાંથી અધૂરું રહ્યુ. હાય ત્યાંથી શરૂ કરે. રવિમળજી—આજે અમારે અગિયારશ છે. હરિજી—કાલે કમીટી નીમવાની વાત થઈ હતી. માણિક્યસિંહસૂરિજી—કમીટી બે વાર નીમી, વાર નીમેા. આપણા માટે કામ કરવુ છે અને કમીટી નીમવી; એનાથી કામ ન બની શકે. છતાં નીમી જુઓ. ( આટલા પ્રસ્તાવ પછી ફરી પાછું મૌન શરૂ થયું, જે લગભગ ૩૫ મિનિટ સુધી ચાલ્યું હતું.) ૫૦ રામવિજયજી—જે બાબતમાં મતભેદ પડયા હાય તેને ઘેાડીને આગળ ચાલે ! હવે ત્રીજી આપણી જ ત્રીજી વાર ઉ॰ દૈવિજયજી—તેમ થાય જ નહિ. એક વાતના નિય થાય, પછી જ આગળ ચલાય. (ફરી પાછું મૌન, જે દશ મિનિટ સુધી ચાલ્યું હતું.) રંગવિમળ”—પેલા મંડપમાં ખેસતા હતા ત્યાંથી અહીં આવ્યા. અહીં તે ત્યાં કરતાં પણ વધારે ઠંડી (સુસ્તી) છે. માટે હવે ત્રીજું સ્થાન બદલવું જોઇએ. જો અહીં કાંઇ કામ કરવાનું ન હોય તા અમારે ત્યાં પૂજા છે. શ્રાવક્રા વિનંતી કરે છે, માટે પૂજામાં પધારા! (મૌન) ખાલાને સાહેબ ! (શ્રી વિજયનેમિસૂરિજી પ્રત્યે) આપ પણ અમારા ભેગા મૌન લેવામાં ભળી ગયા ? સાહેબ! કાંઇક કામ કરવું છે. એલે તે એ ખાય, ન મેલે તે ત્રણ ખાય; એવું ન થવું જોઇએ. ૧૨ ૧૭૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી નેમિસૂરિજી—તમે જ કાંઇક બેલો, પ્રસ્તાવ મૂકે ! રંગવિમળજી–જ્યાં સુધી કામ નહીં ચલાવે ત્યાં સુધી બેલબોલ કરીશ. પં. રામવિજયજી–મતભેદવાળુ છેડીને આગળ ચાલે. ઉ૦ દેવવિજયજી–મતભેદવાળી માનો ખુલાસે થયા પછી જ કામ આગળ ચાલશે. પં. રામવિજ્યજી–જે વસ્તુથી અનિચ્છનીય વાતાવરણ થયું હોય તેને ખુલાસે કરવો જોઈએ. દીક્ષાની વયના લીધે અનિચ્છનીય વાતાવરણ થયું જ નથી. જેને અંગે અનિચ્છનીય વાતાવરણ થયું હોય, તેના માટે જ વિચારવા જેવું છે. રંગવિમળજી–આઠ વર્ષમાં ફેરફાર કરવા માગે છે ? આમાં ફેરફાર કરવાની જરૂર નથી. આમાં ફેરફાર થશે, તો હું બીજા પાંચ મુદા મૂકીશ, તેમાં ફેરફાર કરવો પડશે. ઉ. દેવવિજયજીએ આથી પુણ્યવિજયજીની તાજા કલમ વાંચી સંભળાવી અને જણાવ્યું કે તે માટે વિચાર કરવાની જરૂર છે? રંગવિમળજી–તેને જવાબ કાલે અપાઈ ગયો છે. રામવિજયજીનું કહેવું છે કે આના લીધે અનિચ્છનીય વાતાવરણ થયું નથી. મારું કહેવું એવું છે કે થોડી વ્યકિતઓએ વાતાવરણને બગાડયું છે. તેની નોંધ કરી તેમને બોલાવી જુબાની લઈ તેને માટે એગ્ય શિક્ષા કરવી કે જેથી તેઓ ફરી વાતાવરણ બગાડી ન શકે. અને (તેમણે એ બાબતમાં પં. બેચર દાસજીનું દષ્ટાંત આપી આગળ જણાવ્યું કે, તે પ્રમાણે અત્યારના માટે પણ કાંઈક થવું જરૂરનું છે. શાસનના રક્ષણની ખાતર આવું કાંઈક જરૂરનું છે. જે આવું કાંઈ થાય તે સારું ફળ ૧૭૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ દિવસ તેવીસમે આવે. એ લેકા કડે છે કે મુનિઓ તરફથી જ અનિચ્છનીય વાતાવરણ થયું છે. વલ્લભસૂરિજી—અનિચ્છનીય વાતાવરણ સાધુઓમાં તે નથી ને? જો શ્રાવકામાં જ છે તે શ્રાવકા મળીને તેને વિચાર કરી લેશે. શ્રાવકાએ તમેાને સત્તા આપી છે ? અહી' એ પાટી ખેલે છે. મારા ડાબા હાથ તરફથી તે કાઇ ખેાલતું નથી. તેમને પક્ષ ન હેાય તે તે અમારા ફૈસલેા કરાવી આપશે, તે ઉપકાર થશે. આપણામાં અનિચ્છનીય વાતાવરણ નથી અને શ્રાવકામાં છે તે તેઓ કાઢશે. ગૃહસ્થાની પંચાતમાં આપણે શા માટે પડવું જોઇએ. જો તેની પંચાત કરવી હેાય તેા શ્રાવક્રાને વચ્ચે રાખા. વાદી પ્રતિવાદી બહાર બેઠા છે અને ક્રુસલે આપણે કરવા છે, તે કાણુ માનશે ? કાંતા સિદ્ધાંત કરો કે મુનિએમાં પણ અનિચ્છનીય વાતાવરણ ઘેાડું ઘણું છે. રવિમલજી—સાધુઓમાં પણ થાડું ઘણું છે તેા સહી. વલ્લભસૂરિજી—આપણે નિયતે। કરવા નથી. જરા મતભેદ પડશે કે તરત વાત છેાડી દેવી પડશે. ગૃહસ્થે પેાતાને ફૈસલા જલદી કરી લેશે ! તેમને શાઓ જોવાં નથી. આપણે શાસ્ત્રો જોવાનાં છે માટે આપણને વાર લાગે. સંઘે આમંત્રણ આપ્યું છે, તેના આમત્રણથી અત્રે આવ્યા છીએ. સધે કાંઈ વિષયે। લાવીને અમારી પાસે રાખ્યા નથી, તે શું નિય કરવા ! કાઇ કરે તે જોરથી દબાવીને કામ કરાવીએ તે થઈ શકશે નહિ. શાસ્ત્રમાં છ મહાવ્રતના પણ પાડે છે. દશવૈકાલિકના ભાષ્યની મૂલગાથામાં ‘છઠ્ઠું ભ’તે મહયે' ના પાડે છે. શાસ્ત્ર તો અગાધ છે. કાઇ કહે કે મારું કહેવું જ થાય, હું શાસ્ત્રના ૧૭૯ Page #274 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પારગામી છું; એ તે કોઇએ માનવું જ નહિ. શાસ્ત્રોમાં અપેક્ષાથી બધું લખાયું છે. પુણ્યવિજયજી-કેટલાક વેગને અણગમ કહ્યા છે, તેનું કેમ ? રંગવિમલ–દેવગિણિ ક્ષમાશ્રમણનું સંમેલન કેટલું ચાલ્યું હતું? સાગરાનંદસૂરિજી–લખતાં લખાવતાં બાર વર્ષ થયાં હતાં. રંગવિમલ–ત્યારે આ સંમેલન ઈતિહાસને પાને લખશે કે દેહમાસ સંમેલન ચાલ્યું હતું. ઠીક ત્યારે સાહેબ! પૂજામાં પધારે અને હું ચાહું છું કે આજના જેવી જ હંમેશાં શાંતિ જળવાતી રહે. કાં તે કામ કરે, નહિ તો પૂજામાં પધારે. વલભરિજી–સાધુઓમાં અનિચ્છનીય વાતાવરણ થયું છે, કેઈએમ માને છે જે તેમ હોય તે સંમેલન ચાલુ રાખે, નહિ તે સંમેલન સમાપ્ત કરે. ગૃહસ્થામાં અનિચ્છનીય વાતાવરણ હશે તે તેઓનું કામ તેઓ કરી લેશે. તેને જરૂર હશે તો તે કરી લેશે. નહિ જરૂર હોય તે નહિ કરે. આટલું તો કરે કે ગૃહસ્થોના અનિચ્છનીય વાતાવરણમાં જરા પણ સાધુઓએ સાથ ન આપવો. એટલી જ પ્રતિજ્ઞા કરી લેવી જોઈએ રંગવિમલજીએ પણ મુઠ્ઠીભર. વલ્લભસૂરિજી–મુઠ્ઠીભર હોય કે ગાડાભર, ગૃહસ્થામાં છે ને! (નેમિસુરિજી પ્રત્યે) મહારાજ ! કાંઈ નિવેડે લાવે. વાદી, પ્રતિવાદી, સાક્ષી, પ્રતિસાક્ષી બહાર બેઠા છે, તેને માટે આપણે ફેંસલો કરે તે નકામો જ છે. આપણામાં અનિચ્છનીય વાતાવરણ નથી તે આપણે પવિત્ર થઈને ઊઠે. નેમિસુરિજી—ગૃહસ્થનું અનિચ્છનીય વાતાવરણ તેઓ ઠીક ૧૮૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ દિવસ તેવીસમી કરી લેશે. આપણે એકઠા થયા છીએ, તે કાંઈક ઠીક કરીને સુધારે કરીએ તે સારું જ. આજ તે બકરી ઈદ છે ને દિવસ તા ગયે જ. પરમ દિવસે પ્રભુ મહાવીરનું કલ્યાણક છે, તે દિવસે કામ સમાપ્ત કરીને નીકળી જઈએ તે સારું. સાધુએમાં કંઈ ભેદભાવ હોય તે દૂર થઈ જાય. બે પાંચ મળીને ત્રીસ પાસે મૂકી, ઠેકાણે કરીને ઉઠીએ તો સારું. વલ્લભસૂરિજી–પાંચ જણે વાટાઘાટ કરી નિર્ણય કરી ત્રીસમાં મૂકો. બધાને સંમત થાય તે જ સંમેલનમાં આવવું, નહિ તે આવવું જ નહિ. નેમિસુરિજી–આ વાત મને પણ ઠીક લાગે છે. ત્યારબાદ કમીટી નીમવા વિષે ચર્ચા ચાલી અને લગભગ બધાને મત કમીટી નીમવાને થયે, પણ સાગરાનંદસૂરિજીના શિષ્ય ચંદ્રસાગરજીએ તેને વિરોધ કર્યો. એમની દલીલ એવી હતી કે પરચુરણ ગ્રુપમાંથી એકલા જયસૂરિજી કેમ? મારું નામ પણ આવવું જોઈએ. પરંતુ શ્રી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યું કે તમે ગુથી જુદા ન પડ્યા હોત તે? આખરે તેમણે પિતાની જીદ મુકી દીધી ને નીચે પ્રમાણે નવ નામે ચૂંટાયા. (૧) શ્રી વિજયનેમિસૂરિ (૨) શ્રી વિજયનીતિસૂરિ (૩) શ્રી ભૂપેન્દ્રસૂરિ (૪) શ્રી વિજયવલ્લભસૂરિ (૫) શ્રી સાગરાનંદસૂરિ (૬) શ્રી વિજયદાનસૂરિ (9) શ્રી વિજયસિદ્ધિયુરિ ૧૮૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી (૮) શ્રી જયસૂરિ (૯) મુનિ શ્રી સાગરચંદજી. આ કમીટી જે ઠરાવો કરે તે બધાએ મંજૂર કરવા, એ વાત આગળ ચાલતાં, દરેકની એ ઠરાવ પર સહીઓ લેવાનું નક્કી થયું. એ વખતે ચંદ્રસાગરજી કહેવા લાગ્યા કે “હું તે તે નિર્ણ ઉપર મારી જુદી નેંધ કરીશ!” એક મુનિએ કહ્યું“જે તમારે જુદી નોંધ કરવી હોય તે પછી આ નવ સાધુઓ શા માટે મહેનત કરે છે બધાની સાથે તમારે પણ તે કબૂલ રાખવું હોય તો જ આ સમિતિ નીમાય.” અગાઉ જ્યારે નવની કમીટી નિમાઈ અને કામ ઠેકાણે પડે તેવું વાતાવરણ થયું હતું, ત્યારે આ મુનિએ જ પથરે મારી ચારની કમીટી ઊભી કરી હતી. એટલે આ વખતે પણ ફાવી જવાશે એવી ધારણા હતી પણ છેવટે તે નિષ્ફળ ગઈ. સારાંશ નવ જણની સરમુખત્યાર કમીટી નક્કી થઈ. આજે હંમેશ કરતાં લગભગ એક કલાક વધારે થયું હતું, પરંતુ તેના પરિણામ કામ ઠીક થયું ગણાય. એકંદરે બધાને આનંદ થયો અને કંઈક સારું કામ થશે એવી હવા સઘળે પ્રસરી ગઈ. આ વેળા થડા વખતથી શારીરિક અવસ્થતાને કારણે પીડાતા ન્યાયવિશારદ, ન્યાયતીર્થ, વિદ્વાન મુનિ શ્રી ન્યાયવિજયજી મહારાજ જેઓ બાલદીક્ષાના સમર્થ વિધી તરીકે પંકાયેલ છે; તેઓ સ્વાથ્ય ઠીક ન હોવાથી અહીં ભરાયેલા મુનિ સંમેલનમાં ભાગ લઈ શક્યા નહોતા. તેઓએ તા. ૨૫ મી માર્ચે ૧૮૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ ખાતે મુનિ સમેલન મુજબનો સંદેશ પાઠવ્યો હતોઃ— “અસ્વાસ્થ્યને કારણે સંમેલનમાં પુગી શકયા નથી. બાલદીક્ષાની હિમાયત કરતા ઠરાવ પાસ ન થાય તેમ ઇચ્છું છું; મહેરબાની કરી એ સામે મારા વિરાધ નોંધી લેશેા. મા નમ્ર અભિપ્રાય છે કે બાલદીક્ષાની તરફદારી કરવામાં સંમેલન પાતાને મેભા ગુમાવશે. આશા રાખું છું કે સેાળ વર્ષો પહે લાના દીક્ષાદાન પર અંકુશ મુકવાનું સ ંમેલન ડહાપણ બતાવશે.” ન્યાયવિજય' આની અસર ઠીક થઇ હતી. દિવસ તેવીસમા પર એક તાર કરી નીચે B ૧૮૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ વીસ દિવસ ચિત્ર સુદી ૧૨, મંગળવાર તા. ૨૭ માર્ચ, ૧૯૪૪ જે નવ જણની કમીટીસંમેલનના મંડપમાં સવારના સાડાઆઠ વાગતાં મળી હતી. બીજા કેટલાક સાધુઓ પણ ત્યાં એ વખતે ગયા હતા, પરંતુ દૂર બેઠા હતા. આ કમીટીએ લગભગ સવા વાગ્યા સુધી કામકાજ કર્યું હતું, જેમાં બધો વખત દીક્ષાને પ્રશ્ન જ ચર્ચા હતે. ત્યારબાદ ત્રણ વાગે તેઓ ફરી મળ્યા હતા, છતાં દીક્ષાને પ્રશ્ન હજી પૂરે થયું ન હતું. આખા દિવસના કાર્યમાં દીક્ષાને લગતી છ કલમો પસાર થઈ હતી. ૧૮૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ પચીસમો દિવસ ચૈત્ર સુદ ૧૩, બુધવાર તા. ૨૮ માર્ચ, ૧૯૩૪ નવ જણની સરમુખત્યાર કમીટી નિમાઈ ત્યારે ધારવામાં આવતું હતું કે તેઓ મહાવીર જયંતીના પવિત્ર દિવસે, જરૂર પિતાનો એકમતે થયેલે નિર્ણય જાહેર કરવાની સ્થિતિમાં આવશે; પણ તે ધારણું તેઓએ બેટી પાડી હતી ! એટલું જ નહિ પણ તેઓ હજી દીક્ષાના પ્રશ્નને પૂરો વટાવી શક્યા નહોતા. આજે એક વાગે નગરશેઠના વડે નવ જણની કમીટી મળતાં દીક્ષાને પ્રશ્ન આગળ વધ્યું હતું તે વખતે શ્રી વિજયસિદ્ધિસુરિજીએ જણાવ્યું કે “ઓ બા! ગઈ કાલે કરેલી કલમોમાં કાંઈક ફેરફાર કરે. અમને જુવાનિયાઓએ ચુંથી નાંખ્યા. તે વખતે શ્રી વિજયદાનસૂરિજીએ પણ જણાવ્યું કે “ગઈ કાલની વાત ગઈ કાલે રહી, આજે નવેસરથી વિચાર કરે પરંતુ શ્રી વિજયનેમિસૂરિએ જણાવ્યું કે “આ (શ્રી વિજયવલ્લભસૂરિજી પ્રત્યે) તો બહુ ઉદાર છે કે તેણે પિતાની ઘણી વાત જતી કરી. હવે એમાં કોઈ ફેરફાર થઈ શકે નહિ !' આ રસાકસી ઘણા વખત ચાલી અને આખરે તઓએ એ વાતને સ્વીકારી. પ્રકીર્ણ ચોવીસમા દિવસે સરમુખત્યાર કમીટીએ દીક્ષાને લગતી સહી ૧૮૫. Page #280 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી સિક્કા લેવાની જે કલમ ઘડી, તેથી કેટલાક સાધુઓની છાવણીમાં ભારે ગભરાટ ફેલાઈ ગયા હતા. શ્રી સાગરાનંદસૂરિજીએ આ સહી સીક્કા કરી આપવાની મહાન આફત આવી પડી, તે માટે સોસાયટીના આગેવાનોને જવાબદાર ગણી તેમને ખૂબ અડાવ્યા હતા. અને ખુદ વિજયદાનસૂરિજી તથા વિજ્યસિદ્ધિરિના સમુદાયમાં પણ દીક્ષા દેવાના રસિયા જુવાનડા સાધુઓ ભારે ખળભળી ઊઠયા હતા. ખુબ અબ કસાયટીના આવા મહાન આત ૧૮૬ Page #281 -------------------------------------------------------------------------- ________________ છવ્વીસ દિવસ ચૈત્ર સુદ ૧૪, ગુરુવાર તા. ૨૯ માર્ચ, ૧૯૩૪ - આજે નવજણની કમીટી પ્રાતઃકાળમાં તથા પેરે એમ બે વખત મળી હતી અને તેણે સ્થાનનું ફરીથી પણ પરિવર્તન કર્યું હતું. તેઓને માટે નગરશેઠના મકાનમાં ઉપરના માળે બેસવાની ગોઠવણ થઈ હતી, જેથી તેમના કાર્યમાં કઈ જાતની ખલેલ ન પહોંચે. દરેક આચાર્ય જ્યારે નગરશેઠના વડે આવતા હતા, ત્યારે બે કે ત્રણ સાધુઓ સાથે જ આવતા. જ્યારે દાનસૂરિજી–ગ્રુપની મોટી સંખ્યા ઉતરી પડતી. એથી નીચે બેઠેલા સાધુઓને આશ્ચર્ય થતું. જે નવ વયોવૃદ્ધો નિર્ણય કરતા હતા, તેમાં આ સંખ્યા કઈ રીતે મદદકર્તા થશે એ સમજાતું નહોતું. વળી આ ઉપરાંત કેટલાક સોસાયટીભકતો મુનિ સંમેલનની ચાલુ કાર્યવાહી જાણવા બે દિવસથી પ્રયત્ન કરી રહ્યા હતા, એમ માલુમ પડ્યું હતું; તેથી તેમને અમુક સાધુઓએ સખત રીતે જણાવ્યું હતું કે આ તમને શોભતું નથી. આજે સાધ્વીઓના પ્રશ્ન ઉપર ભારે રસાકસી થઈ હતી. પરંતુ દીક્ષાને સળગતા પ્રશ્ન કમીટી સાંગોપાંગ વટાવી ગઈ હતી અને દેવદ્રવ્યના બીજા સળગતા પ્રશ્નને તેણે હાથ ધર્યો હતે. સાંજ સુધીમાં તેને છેવટને નિર્ણય થયો નહે. ૧૮૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ સત્તાવીસ દિવસ ચૈિત્ર સુદ ૧૫, શુક્રવાર તા. ૩૦ માર્ચ, ૧૯૩૪ દીક્ષાને સળગતો પ્રશ્ન પૂરું થયાનું મનાતું હતું, પણ સાધ્વીઓને પ્રશ્ન છોડી દેવાથી તે પ્રશ્ન પણ અધૂરો રહ્યો રહતે. અને બીજે સળગતો પ્રશ્ન દેવદ્રવ્યને હાથ ધરવામાં આવ્યા હતા, જે શાસ્ત્રની ચર્ચામાંથી પસાર થયો હતો. આ આખો દિવસ એની જ ચર્ચા કરવામાં વ્યતીત ચ હતો. સાગરાનંદસૂરિજી-દાનસૂરિજી વગેરે રૂઢિના ચીલા મજબૂત કરવા કમ્મર કસી રહ્યા હતા. ચર્ચા કેટલીકવાર ગરમાગરમ બની જતી હતી. પ્રકીર્ણ આજે લગભગ સાડાચાર વાગે નગરશેઠના વંડે ઉપાધ્યાયાયા શ્રી દેવવિજયજી, મુ. પુણ્યવિજયજી, મુત્ર વિદ્યાવિજયજી, મુ. દર્શનવિજ્યજી તથા મુ. હેમેન્દ્રસાગરજી; એમ પાંચ જણાનું ડેપ્યુટેશન ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે “અમે એમ સાંભળ્યું છે કે–આપે સાથીઓનો પ્રશ્ન છોડી દીધે તે તે ઠીક નથી થયું. આજે એ માટે બહુ કડક નિયમો બનાવવાની જરૂર છે કે જેથી તેની પવિત્રતાની રક્ષા થાય વગેરે.” વિજયનેમિસુરિ જીએ એને વળતે જવાબ આપતાં જણાવ્યું હતું કે “અમે એ પ્રમ છોડી દીધું નથી. એને વિચાર ચાલી જ રહ્યો છે. ૧૮૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ દિવસ સત્તાવીસ ત્યાર બાદ ડેપ્યુટેશનના સભાસદીઓએ પણ જણાવ્યું હતું કે “અમે પ્રથમ મહાવીર જયંતીના દિવસે ફેંસલે સાંભળવાની આશા રાખી હતી, ત્યાર બાદ પૂર્ણિમાએ, પણ હજી તે આપ દેવદ્રવ્યનો જ વિચાર કરી રહ્યા છે, જ્યારે કેટલાક સાધુઓ વિહાર કરી ગયા છે, કેટલાકે વિહાર કર્યો છે અને હવે બીજા પણ વિહાર કરવાનો વિચાર કરે છે માટે ખૂબ જલદી ફેંસલે આવો જોઈએ.” શ્રી વિજયનેમિસૂરિજીએ એના જવાબમાં જણાવ્યું હતું કે “મારે પણ જાવાલ જવું છે. હવે બે ત્રણ દિવસમાં જ બધું કામ પતાવી દઈશું.” ૧૮ Page #284 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાવીસમા દિવસ ચૈત્ર વદ ૧, શનિવાર તા. ૩૧ માર્ચ, ૧૯૩૪ દેવદ્રવ્ય પર ખૂબ ગરમાગરમ ચર્ચા ગયા પછી, આ સવારે સાડા આઠ વાગે શ્રી નગરરોડના વડે તેમના મકાનના ખીજા માળે સરમુખત્યાર કમીટીની એઠક મળી હતી. આજે સરમુખત્યાર કમીટીમાં દેવદ્રવ્યના પ્રશ્ન આગળ ચાલતાં કેટલીક રસાકસી થઈ હતી અને સ્વપ્નાંની ખેાલીનું ઘી દેવદ્રવ્યમાં જ ગણવું જોઇએ કે સાધારણમાં પણ ગણી શકાય, તેની ચર્ચા ચાલી હતી. t છેવટે શ્રી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યું કે “ પંજાબમાં તે ઘણાં ગામામાં સુપનની જ ઉપજ છે, અને તેમાંથી પાઠશાળા વગેરે સંસ્થાઓ ચાલે છે. સુપનાની ઉપજ સાધારણમાંથી દેવદ્રવ્યમાં લઇ જવાનું ઠરાવવામાં આવે તે બધી પાઠશાળાઓ બંધ પડે. શું આમ કરવું તમને ઉચિત લાગે છે!” આ દલીલથી સહુ વિચારમાં એવા નિર્ણય થયા હતા કે જે સુપનાંની ખેાલીનું ઘી લઇ જવાતું હોય, જવું. ત્યારબાદ બાર વાગતાં સહુ વિખરાયા હતા. અપેાર પછી ફરી સરમુખત્યાર કમીટીની બેઠક થઈ હતી ૧૯૦ પડચા અને છેવટે ગામમાં જે પ્રમાણે ત્યાં તે પ્રમાણે લઇ Page #285 -------------------------------------------------------------------------- ________________ દિવસ અઠ્ઠાવીસમો જેમાં સંધસત્તાને પ્રશ્ન હાથ ધરવામાં આવ્યું હતું. એના પર ખૂબ ચર્ચા ચાલતાં અનેક જાતના પ્રશ્ન ઉપસ્થિત થયા હતા. આ ઠરાવ સર્વાનુમતિથી થયે હતું. પરંતુ એમાં રૂઢિચુસ્ત પક્ષને ભારે અણગમો જણાઈ આવતા હતા. પ્રકીર્ણ - સાંજ પછી આ વાતે ધીમે ધીમે ગરમ રૂપ પકડવા માંડ્યું હતું, ને રૂઢિચુસ્તના અડ્ડાઓમાં ખાનગી ગુફતેગે થવા લાગી હતી. કેઈએ કહ્યું: “આ સંમેલન તે આપણે ઊભું કર્યું અને આપણે જ ફસાયા !” કોઈએ કહ્યું “એમાં શું મોટી વાત છે? હજી સહીઓ થેડી જ કરી છે!” વગેરે. રાતભર આ ગુફતેગે ચાલી હતી. ૧૯૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ ઓગણત્રીસમો દિવસ ચૈત્ર વદ ૨, રવિવાર તા. ૧ એપ્રીલ, ૧લ્હ૪ અાજે સવારમાં શ્રી વિદાનસૂરિજી જેન જ્યોતિને એક વધારેલનગરશેઠના વંડે પહોંચ્યા અને બીજા કેટલાકને પ્રશ્ન કર્યો કે તમે આ લેખ વાંચ્યો છે ?' ત્યાં બેઠેલાઓએ લેખ વાંચેલે નહિ હોવાથી ના પાડી. આ પ્રસંગે રૂઢિચુસ્ત પક્ષના એક વૃદ્ધ આચાર્યો તે એ લેખ અમુક સાધુને છે એમ સહસાવ્યાખ્યાન કર્યું. જેન તિના વધારા સાધુ સંમેલનની કાર્યવાહીને હેવાલ પ્રારંભથી જ નિયમિત રીતે જનતા આગળ પહોંચાડી રહ્યા હતા; એટલું જ નહિ પણ પ્રતિદિન થતા કાર્યની તેમાં ટૂંક સમાલોચના કરવામાં આવતી હતી અને તેમની આગળ નવીન વિચાર પ્રવાહને પડધે પણ બરાબર પાડવામાં આવતા હતે. ૨૭ મા દિવસની કાર્યવાહી પર તેજ રીતે નીચેની ભૂમિકા લખવામાં આવી હતી – “સ્વર્ગમાંથી ઉતરેલી ગંગા હિમાચલના પવિત્ર શિખરે પરથી પડીને ત્યાંથી ખડકોમાં થઇ છેવટે માટીમાં વહેવા લાગી; તેવી જ દશા આજે શ્રમણ સંસ્કૃતિના સૂત્રધારેની થઈ છે. આત્માના અનંતકાળના પ્રવૃત્તિ માર્ગમાં વહી જવાના અધ્યવસાય રૂપ આશ્રવને રોકી સંવરરૂપ મહાવ્રત ધારણ કરી તપથ્યને બળે કર્મની નિર્જરા કરવાનું એમનું મૂળ લક્ષ હતું, હોવું જોઈએ. ૧૯૨ Page #287 -------------------------------------------------------------------------- ________________ દિવસ ઓગણત્રીસમો અને તે અનુસાર તેમને ઉપદેશ સારાસારની તુલના રૂપ જ હોઈ શકે નહિ કે આદેશ રૂપ. આમ છતાં એ શ્રમણ પિતાના મૂળ હેતુને ભૂલી ગયા. સંવર અને નિર્જરાના પાઠ પઢવાના સ્થળે ધીમે ધીમે આશ્રવનાં દ્વાર પણ તેમણે ખુલ્લા કર્યા અને અનેક જાતના કલહ, ભયંકર બખેડાઓ અને સંસારીઓને પણ શરમાવે તેવા આરંભ સમારંભમાં વ્યગ્ર થવા લાગ્યા. અને આજે તે સારાસારની તુલના રૂપ ઉપદેશ ભૂલી છડેચોક તેઓ આદેશમય શૈલીને ઉપયોગ કરી રહ્યા છે. ફલાણું તું આમ કર! મંદિરે બાંધે! મૂર્તિઓ પધરા! પુષ્પ ચંદનથી પૂજા કરે! ઉપાશ્રયે બંધાવો, સ્વામીભાઈઓને જમાડે ! વિરોધીઓને ફેજ કરો! હેન્ડબીલ બાજીથી તેમને થકવી નાંખે! મંડળો કાઢે ! મેટરે દેડા વગેરે આ બધા ઉપદેશ જૈન શૈલી મુજબ નથી. જેન શૈલી તો એમ જણાવે આમ કરવું હિતકર છે મંદિર અને મૂર્તિ આત્માને તરવાનાં સાધન છે.” “સ્વામી ભાઈની ભક્તિ કરવી ઈષ્ટ છે વગેરે. “પરંતુ આ શૈલીને ઉપગ આજે ભાગ્યે જ જોવાય છે, એટલું જ નહિ પણ મુનિઓને ઉચિત નહિ, તેવી વસ્તુઓમાં પણ તેઓ માથું મારવા લાગ્યા છે. દાખલા તરીકે દેવદ્રવ્યને પ્રશ્ન. સાધુઓએ પંચમહાવ્રત ધારણ કર્યા ત્યારથી પરિગ્રહ સઘળાને ત્યાગ કરેલ છે જોઈએ. મિલક્ત અને તેની વ્યવસ્થાના પ્રશ્નમાં મહાન અસાધારણ પ્રસંગ સિવાય તેમને પડવાનું હોય નહિ. આમ છતાં તેઓ દેવદ્રવ્યની મારામારીમાં આજે મશગુલ થયેલા જણાય છે. મંદિરે બાંધવા બંધાવવાનું કાર્ય શ્રાવકનું છે, તેને વહીવટ સંભાળવાનું કાર્ય પણ શ્રાવકેનું છે. એને કેમ નભાવવાં, ૧૯૩ ૧૩ Page #288 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી ક્યાંથી દ્રવ્ય લાવવું તે કેમ લાવવું તે બધી ચિ'તા શ્રાવકાને જ કરવી હિતકર છે. સાધુએ ક્યા અન્વયે મારી રહ્યા છે, તે અમે સમજી શકતા નથી. આ પ્રશ્નમાં માથું બદામ બહાને તે શું આમ છતાં જો તેઓને આ ચર્ચાના ધણા જ સ્વાદ લાગી ગયેા હાય તા, તેમણે દેવદ્રવ્યની આખી પરીસ્થિતિ પર વિચારણા કરવી જોઈએ. ‘અમુક એલીનું દ્રવ્ય અમુક સ્થળે લઇ જવાય કે નહિ એ પક્ષ પર વિતંડા કરવા કરતાં જેવડા ચાંદલા કરી મદિરની મિલકત સંભાળવાને તેમાંથી લાખા રૂપિઆ ચાંઉ કરી જનારને માટે કરવા ધારે છે? સાત ક્ષેત્રમાંથી એ ખેતરની સુકવણી કરી બીજા બે ખેતરાને લીલાંછમ રાખવાને મયદાને જંગમાં કૂદી પડતાં પહેલાં દિશની ક્રોડાની મિલકતનો સુંદરમાં સુંદર વહીવટ કેમ થાય તેનો વિચાર કરવા યોગ્ય નથી ? પરંતુ અમારા અનુ મવ પરથી જણાયું છે કે સમાજમાં શેડીઆએનુ બિરૂદ ધારણ કરી ‘ભગતા' તરીકે ઓળખાતી વ્યક્તિ દેવદ્રવ્ય પર જ તાગડધિન્ના કરે છે, તે મેટરા દેડાવે છે તથા સાધુ મહારાજાએતે પણ તેમાંથી સારી જેવી રકમ વાપરવા મળે છે. એથી સાધુએ એ શ્રીમાને ત્યાં દ્રવ્ય મૂકવાની સંમતિ આપે છે, મતાગ્રહ પકડે છે તે એ શ્રાવકો સાધુ મહારાજે કહ્યું તે તત્તિ કહી વધાવી લે છે. આમ તેની ચશમપેાશીથી જૈન સમાજની દેવદ્રવ્યની ક્રોડા રૂપિયાની મિલકત ખવાઇ ગઇ છે. સાથે સાથે એજ ખાતાની પુષ્ટિ થયા કરવાથી બીજા ખાતાં નિળ બની ગયાં છે. 66 tr “ મહાવીરનો એક અનુયાયી રોટલીના ટ્રેડડા માટે ટળવળતા હાય, મહાવીરની એક ભક્ત શ્રાવિકાને એબ ઢાંક્વા પૂરતા ૧૯૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ દિવસ ઓગણત્રીસમો વસ્ત્રો મળવાનાં જે વખતે સાંસા પડવા લાગ્યા હોય અને વિધવા બહેનોને દ્રવ્યના જ અભાવે શીયળવતે સાચવવાં પણ મુશ્કેલ થઈ પડ્યાં હેય; તે વખતે પણ ચોથા આરાની સાહ્યબી માણતા આ સાધુ મહાત્માઓને હીરાને મુગટનાં અને નીલમનાં બાજુબંધનાં સ્વપ્નાઓ દેખાય છે. વીતરાગ દેવની મૂર્તિ જે ભવ્ય અને શાંતસ્વરૂપવાળી હોય અને મનુષ્યને દર્શનમાત્રથી પવિત્રતાને સંદેશ આપનારી હોય; તેને આ મહાત્માઓએ તદન બેઢંગી બનાવી દીધી છે. એના પર જરૂર વિનાનાં ઘરેણુઓના ખડકલા થાય છે. એ વીતરાગના શરીર પર બેવકુફાઈના નમુના રૂપ અંગરખાની રચનાઓ થાય છે ને કાંડે ઘડિયાળો બંધાય છે. અરે! મૂર્ખતા તે ક્યાં સુધી કે જે કૈવલ્યદશાની મુદ્રાથી ભગવાન પૂજ્ય છે, તે કૈવલ્યદશાસૂચક હાથ પણ ઢંકાઈ જાય છે. પુષ્પાદિના આરંભ સમારંભની પણ અતિરેકતા થાય છે. આજની કોઈ પણ તટસ્થ વ્યક્તિને આંગી ચડાવેલી વીતરાગની માત અને વૈષ્ણવના ઠાકરછમાં મહત્વને ભેદ નહિ લાગે. મૂર્તિઓની મહિમાને આ રીતે નાશ કર્યો પછી તેને સુધારવાનો વિચાર કરવાને બદલે હજી તે એની એ સ્થિતિ નભાવવાની આ મહાત્માઓ મુરાદ રાખી રહ્યા છે. એ મૂતિઓના ભજનારાની એમને ચિંતા નથી! એટલું જ નહિ પણ શાસ્ત્રમાં નહિ જણાવેલી એવી બાબતે ઊભી કરીને પણ તેઓએ રૂઢિના ચીલા નભાવવા માટે આંધળિયા કર્યા છે. દાખલા તરીકે સ્વપ્નાં ઉતારવાની પ્રથા. પર્યુષણે દરમ્યાન સ્વનાં ઉતારવાને રિવાજ છેલ્લા ૧૦ વર્ષમાં પ્રચલિત થયો છે, જે મથુરાજીમાં કૃષ્ણને હિંડોળે ઉતરે છે, એના આબાદ અનુકરણ રૂપ છે. એની શાસ્ત્રીયતા સંબંધમાં કોઈ જ વિચાર કરતું નથી કે આ કેટલા અંશે ઉચિત છે. ૧૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ દિવસ ઓગણત્રીસમો બીજું એ સ્વપ્નાઓ ક્યા પ્રકારના દેવ છે કે જેના નિમિત્તે બેલાનું દ્રવ્ય દેવદ્રવ્ય કહી શકાય ? શું સ્વપ્નામાં ઉતરતાં બળદ, હાથી, સિંહ, ફૂલની માળાઓ, ધ્વજ, અગ્નિશિખા વગેરે આપણે દેવે છે ? - “અમે તે સ્વનાં ઉતારવાં પ્રતિક્રમણ નિમિત્તે ધી બોલવા ને એવી એવી વાણિયાશાહી વાતોને ધાર્મિક વાતે કઈ રીતે ગણવામાં આવે છે તે સમજી શક્તા જ નથી. જે કઈ મહાત્મા આનો શાસ્ત્રદૃષ્ટિએ ખુલાસે કરશે તો ઉપકાર થશે. બાકી પી છેસે ચલી આતી હૈ માટે ધર્મ !” એવી મૂર્ખ માન્યતા બધા આગળ સ્વીકારાવવાનો આગ્રહ હોય તે અમારે કાંઈ કહેવાનું નથી. “અમને તે એક જ વસ્તુની દિલગીરી થાય છે કે અમૂલ્ય જૈન ધર્મ આ મહાત્માઓના હાથમાં આવી પડે છે ! જગતમાત્રના જીવને તારવાની તાકાત ધરાવનાર આ ધર્મની તેમણે શું દશા કરી છે તે જણાવવાની શું આજે જરૂર છે ? અમારે એ મહાત્માઓને પડકાર છે કે મહેરબાની કરી તમે હવે તમારે દેવદ્રવ્ય બાબતનો વિતંડાવાદ પૂરો કરે. તમને દ્રવ્ય એકઠા કરવાના વિચારે સૂઝે છે પણ ખાઈ જનારને શિક્ષા કરવાના વિચાર સૂઝતા નથી. આ તમારી એક ભેદી રમત છે ને સમાજ તેને હવે બીલકુલ સાંખી લેવા તૈયાર નથી” (જેન જ્યોતિ ખાસ વધારે ૧૯, તા. ૩૧-૩-૩૪) જેન તિના ઉપર મુજબના લેખ ઉપરથી છ છેડાઈ પડેલ વિજયદાનસુરિજીએ સાંભળવા મુજબ શ્રી વિજયનેમિસૂરિ તથા શ્રી સાગરાનંદસૂરિ આવી પહોંચતાં, તેમને પણ તે વાત જણાવી. પણ આ વાત સાંભળી તેઓએ ઠંડે કલેજે સાફ શબ્દમાં જણાવી દીધું કે “છાપાંઓની વાત માનવી જ ૧૯૬ Page #291 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી નહિ એવો એક વખત નિર્ણય થઈ ગયું છે, તે હવે એની એ વાત ફરીથી શા માટે થાય છે ? અને સાંભળવા મુજબ શ્રી સાગરાનંદસૂરિએ પણ એ વાતને ટેકે આગે. પરંતુ આજની સંમેલનની બેઠકમાં શું બનવાનું હતું તેની કલ્પના સુદ્ધાં કોઈને ભાગ્યે જ આવી હતી. પ્રારંભ સંમેલનની બેઠક શરૂ થતાં શ્રી વિજયદાનસૂરિએ સંધસત્તાને લગતા ઠરાવમાં અમુક શબ્દો ઉમેરવાનું સૂચન કર્યું પરંતુ શ્રી વિજયનેમિસુરિજીએ જણાવ્યું કે “જે ઠરાવ થયે છે તે યથાર્થ જ છે.” ત્યારબાદ શ્રી વિજયદાનસૂરિજીએ એકદમ ઉશ્કેરાઈને સમાજના બુઝર્ગ અને સહુથી વાવૃદ્ધ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી સામે આક્ષેપ કરવાનો પ્રારંભ કર્યો હતો. તેમ કરતાં તેમણે ગમે તેવી ભાષામાં જણાવ્યું કે “રામવિજયજી પાટણમાં ગયા, ત્યારે તેમના સામે કાળા વાવટા કાઢવાનું સમજાવવામાં પ્રવર્તક કાંતિવિજય ઘેર ઘેર ફર્યા હતા. આ સિવાય બીજી પણ કેટલીક વાતો તેઓ બોલવા લાગ્યા. શ્રી વિજયવલ્લભસૂરિજીએ એને ઉત્તર આપતાં કહ્યું કે ‘તમારી આ વાત તમે સંધ સમક્ષ સિદ્ધ કરો! જે એ સિદ્ધ કરે તે તમે કહો તે પ્રાયશ્ચિત લેવા હું તૈયાર છું, નહિતર તમે પ્રાયશ્ચિત લે!” પણ વાત એટલેથી નહિ અટક્તાં આગળ વધી ને પાટણને પ્રશ્ન છે છેડા. એમની દલીલમાં આક્ષેપ સિવાય કાંઈ હતું જ નહિ. આજે સંમેલનની સભામાં એકાએક આવું ૧૯૭ Page #292 -------------------------------------------------------------------------- ________________ દિવસ ઓગણત્રીસમો વાતાવરણ ફેલાયેલું જોઈ બધા જ દિગમૂઢ બની ગયા હતા અને શ્રી નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ તથા શેઠ વિમળભાઈ માયાભાઈ; જેઓ એ બેઠકમાં શરૂઆતથી ભાગ લઈ રહ્યા હતા તે એમને વિનવવા લાગ્યા કે “મહારાજ આ શું કરે છે? પણ શ્રી વિજયદાનસૂરિન મિજાજ શાંત પડતાં કેટલાક વખત વહી ગયો અને આખરે બધાએ તેમની આગળ “મિચ્છામિ દુક્કડ' મંગાવ્યો ! આ પછી બીજો પ્રશ્ન ઊભો થશે. શ્રી વિજયદાનસૂરિજીએ જણાવ્યું કે “અહીં થયેલા ઠરાવ પર હું રામવિજયજીને બતાવ્યા પછી રાહી કરીશ.” (રામવિજય એટલે એમના શિષ્યના શિષ્ય, આવી બાલીશ દલીલ સાંભળી સહુ કેઇને રેષ થયા. આ ગરમાગરમ વાતાવરણ માંજ સહુ છુટા પડયા.) એક બાજુ જ્યારે વિજયદાનસૂરિએ આ પ્રમાણે સભામાં અનિચ્છનીય વર્તન કર્યું ત્યારે પં૦ રામવિજયજીએ વિદ્યાશાળામાં પણ ખૂબ ઊભરે કાઢયો. વિદ્યાશાળાની પાટ ઉપરથી ભગવાન શ્રી મહાવીરના વચનામૃત સંભળાવવાને બદલે કેાઈ સંસારીને પણ શરમાવે તેમ બોલવા માંડ્યું. એક સાધુ જેન તિને વધારે લઈને ફરિયાદ કરવા લાગ્યા કે “આ કેવું છપાય છે?” પછી પંન્યાસજી મહારાજે પિતાના હાથમાં ગ્રહણ કરી તેના ઉપર પિતાની લાક્ષણિક રેષભરી શૈલિનો ઉપયોગ કર્યો. ત્યાર બાદ એમ પણ બેલ્યા કે ગમે તે નિયમો કરે પણ કોણ માનવાનું હતું ? ૧૯૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી એ તા જેમ ચાલે છે તેમજ ચાલશે.' આ સાંભળી સભામાં બેઠેલા પણા ભાઈઓને આશ્ચર્ય થયું હતું. અપેારે શ્રી વિજયનેમસૂરિના ઉપાશ્રયે શ્રી વિજયવલ્લભસૂરિજી, શ્રી વિજયનીતિસૂરિજી, મુનિરાજશ્રી વિદ્યાવિજયજી બધા એકઠા થયા હતા તે મામલે બગડે નહિ તે માટે વિચાણા થઈ હતી. પરંતુ જ્યારે શ્રી વિજયનેમિસૂરિ, શ્રી સાગરાન દર, શ્રી વિજયનીતિસૂરિ, શ્રી વિજયવલ્લભસૂરિજી વગેરે ચેાડાક સાધુએ સ થે લગભગ સાડાત્રણના સુમારે નગરશેઠના વડે પ્રવેશ કર્યાં ત્યારે જુદુ જ દૃશ્ય જોવામાં આવ્યું, ૫૦ શ્રી રામવિજયજી પોતાના ત્રીસ સાધુ સાથે ત્યાં પાંચી ગયા હતા અને તેટલા જ ભકતાની ફેાજ ત્યાં ખડી થઇ ગઇ હતી. ગયા ૫૦ રામવિજયજી પેાતાના ઘણા સાધુએ સાથે આ વખતે સમુખત્યાર કમીટીની એડકવાળા ખંડમાં પહોંચી હતા અને ત્યાં કેટલીક ગુફતેગા કરી છનમાં આવી પેાતાના એક બે ભક્તાને સંજ્ઞા વડે ઉપર ખેલાવવા લાગ્યા હતા. પણ એ ભકતાએ જવાબ આપ્યા હતા કે અમને ત્યાં જવાના અધિકાર નથી માટે આપ જ નીચે આવેા. એટલે તેએ નીચે આવ્યા તે બીજા સાધુઓને પણ તે ખંડ ફરજિયાત ત્યાગ કરવા પડયા. ત્યારબાદ સંમેલનની બેઠક શરૂ થઈ હતી. અત્યારે સહુના મનમાં વ્યગ્રતા હતી. પ્રારંભમાં જ શ્રી વિજયવલ્લભસૂરિજીએ પ્રવકજી સામેના આક્ષેપાના ઉત્તર આપવા માંડયે અને સત્ર સમક્ષ લેખિત મારી માગવાને પડકાર કર્યાં, પણ શ્રી વિજયસિદ્ધિસૂરિજીએ જણાવ્યું કે “ તેમણે મિચ્છામિદુક્કડં લીધેલ ** ૧૯૯ Page #294 -------------------------------------------------------------------------- ________________ દિવસ ઓગણત્રીસ છે તે વધારે આગ્રહ ન કરે.” આથી પિતાને સખત આઘાત થયેલ છતાં શ્રી વિજ્યવલ્લભસૂરિજીએ વાતને જતી કરી શાંતિ ધારણ કરી. ત્યારબાદ શ્રી વિજયનેમિસુરિજીએ જણાવ્યું કે “દીક્ષા, દેવદ્રવ્ય અને સંધસત્તા વિષે જે કરા થયા છે, તે પર તમારે તમારા શિષ્યોની અનુમતિથી સહી કરવી છે કે અનુમતિ લીધા વિના ? આ વાતનો નિર્ણય થવો જરૂરી છે. માટે આવતી કાલે સહુ પિતા પોતાને અભિપ્રાય નક્કી કરીને આવજે.” આ પછી આજની સભા બરખાસ્ત થઈ. આટલી ટૂંકી કાર્યવાહી આજે પહેલવહેલી જ હતી. પ્રકીર્ણ પં. રામવિજયજી પિતાની ટોળી સાથે પાછા ફર્યા. પણ સાંજ સુધીમાં આ વાત એટલું બધું જોર પકડયું કે પં. રામવિજયજી સંમેલનમાં ભયંકર ગાબડું પાડવા પ્રયત્ન કરી રહ્યા છે, એવું છડે ચોક બેલાવા લાગ્યું એ વાતને પુરા આપનારી બીજી બે બાબતે પણ ધ્યાન ખેંચનારી થઈ પડી હતી. એક તે ભોંયણી મુકામે થયેલા ઠરાવો બહાર નહિ પાડવાને નિર્ણય થયેલ. તે નવપદારાધક મંડળના રિપોર્ટમાં છપાવીને બહાર પાડવાનો પ્રયાસ થયે હતું અને તા. ૩૦ મી માર્ચ ૧૯૩૪ ના વીરશાસનના પૃષ્ઠ ૩પ૩ પર પ્રગટ થયેલા લખાણમાં મોટું હેડીંગ “રાજનગરમાં ચાલતું સાધુ સંમેલન કરવામાં આવ્યું હતું ને તેની નીચે ૧૧ મુદ્દાઓનાં નામ આપી, પછી શાસ્ત્ર દૃષ્ટિએ અગિયાર મુદ્દાઓના થયેલા નિર્ણયે, એમ જણાવી ચારની કમીટીને રિપિટ છાપવામાં આવ્યો હતો. અગાઉ ૨૦૦ Page #295 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી તેણે મોટા અક્ષરેાથી જાહેર કરેલું ને આજ અંકમાં પૃષ્ટ ૩૫૦ ઉપર લખ્યું હતું કે “સાધુ સંમેલનનું કાર્ય બિન જાહેર રીતે ચાલે છે. એના રિપોર્ટ લેવા માટે રિપોટાને હાજર રહેવાનું નથી અને નિયા અને સત્તાવાર ખબર। આવ્યા વિના શાસન દ્વિતાથે મૌન રહેવાનું અમે ઇષ્ટ ધાર્યું!' એ વાત તેા નક્કી છે કે શ્રીમાન નગરશેઠે આ રિપોર્ટ છાપવા માટે સત્તાવાર રીતે બહાર પાડેલ નહતું અથવા સાધુ સંમેલનની ત્રીસની કમીટીએ પણ એ બહાર મૂકેલ નહાતું, તેા પછી વીરશાસને આ ખરડાની કયાંથી તફડંચી કરી ? જો જૈન જ્યોતિક જૈન પત્રમાંથી તેમણે આ રિપાટ ઉતાર્યા હોય તે ‘અપૂર્ણ અને અસત્ય' રિપોર્ટો છાપી પોતે પણ એ જ કાટિમાં દાખલ થયેલ ગણાય અને જો ૫. રામવિજયજીએ તેમને પૂરા પાડયા હોય તે તે છડેચાક મુનિ સંમેલનના નિયમના ભંગ કરનારું ગણાય. પરંતુ આ આ યાદિ પ્રગટ કરવામાં જુદા જ હેતુ સમાયેલા હતા. ૫. રામવિજયજી ચારની કમીટીમાં હાવાથી એ ભલામણ રૂપ ખરડાને ‘નિચા' તરીકે જાહેર કર્યાં હતા અને એથી હવે પછી જે ડરાવે! થાય તે ખરેખરા શાસ્ત્રીય દૃષ્ટિવાળા નહિ પણ દાક્ષિણ્યતાથી કરેલા ઠરાવા છે એવું સાબીત કરી શકાય. Ø ૨૦૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ ત્રીસ દિવસ ચિત્ર વદ ૩, સેમવાર તા. ૧ એપ્રીલ, ૧૩૪ ગઈ કાલે પ્રસરેલા ઉગ્ર વાતાવરથી આખા શહેરમાં મુનિ સંમેલનના ભાવી માટે જોશભેર અટકળો ચાલી રહી હતી. અને તેમાં મોટા ભાગે નિરાશાનાં જ દર્શન થતાં હતાં. બુદ્ધિશાળી વર્ગે તે દીક્ષાને કાનુન પસાર થશે, ત્યારથી જ કલ્પના કરી હતી કે હવે રૂઢિચુસ્ત પક્ષનાં લકે તેફાને ચઢશે અને ખવાયુ નહિ તો ઢાળી નાંખવાના ન્યાયે, આખા સંમેલનને નિષ્ફળ બનાવવાની કેશીષ કરશે. આમ છતાં હજી પિતાનું ધાર્યું થતું હોય તો અમે સંમેલન તેડવા રાજી નથી” એવું દર્શાવવા કેટલીક વાટાઘાટ એ પક્ષમાં ચાલી હતી અને પરિણામે રાતના બે વાગે સંઘસત્તાને લગતા નિયમમાં ઉમેરવાની એક ક્લમ તૈયાર થઈને બહાર પડી હતી. સાંભળવા મુજબ એજ વખતે એ નગરશેઠને પહોંચાડવામાં આવી હતી. એમાં જણાવવામાં આવ્યું હતું કે મુનિ સંમેલનના ઠરાવને બાધ આવે એવી રીતે, કઈ ગામને શ્રાવકસંઘ ગૃહસ્થ કે સાધુ સામે પગલાં લઈ શકે નહિ. પરંતુ આ કલમને શ્રી વિજયનેમિસૂરિજી વગેરેએ બીનજરૂરી જણાવી હતી. પ્રારંભ સવારના સાડા આઠ વાગે સરમુખત્યાર કમીટીની બેઠક ૨૦૨ Page #297 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી મળી, ત્યારે શ્રી વિજયદાનસુરિજી ચુપ રહ્યા હતા; પણ શ્રી વિજયસિદ્ધિસૂરિજી મોખરે આવ્યા હતા અને એમની ખાસ ઢબે “મારું ઘરડાંનું માન રાખીને આમાં તે આટલે ફેરફાર કરે” વગેરે બોલવા લાગ્યા હતા અને છેવટે દેવદ્રવ્યના પ્રશ્ન ઉપર આવી મુસ્તાક થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “સ્વપનાંની બેલીના ઘીને પ્રશ્ન જે શ્રાવકસંઘની મુનસફી ઉપર છોડી દીધો છે તે ઠીક નથી. એને દેવદ્રવ્ય કરાવે તે જ કામ આગળ ચાલી શકશે.” શ્રી વિજયનેમિસુરિજીએ જણાવ્યું કે હું તે સ્વપ્નાની બેલીને દેવદ્રવ્યમાં લઈ જઉં છું. મારું ચાલશે ત્યાં લઈ જઈશ અને આમને (શ્રી વિજયવલ્લભસૂરિને) પણ સમજાવી શકીશ પણ આ બંનેને (ભૂપેન્દ્રસુરિજી અને સાગરચંદ્રજીને) તમે સમજાવે. શ્રી સાગરચંદ્રજીએ પડકાર કર્યો કે “તમારી વાત બીલકુલ ઠીક નથી. સ્વમાની બેલીનું ઘી તે સાધારણમાં જ જાય. તમે સ્વમાની વાત માં શાસ્ત્રમાંથી લાવ્યા છે, એ તે બતાવો ? નવી નવી વાતે ઊભી કરીને એને તમારી જ ઈચ્છામાં આવે એવું રૂપ આપી દે છે, તે નહિ બને, વગેરે..” આ ગરમ ચર્ચાની અધવચમાં જ શ્રી વિજયસિદ્ધિસૂરિજી અને શ્રી વિજયદાનસૂરિજી ઊભા થયા અને જણાવી દીધું કે હવે અમે આ સમિતિમાં આવવાના નથી. અને જે જરૂર હશે તો પ્રતિનિધિ મેકલીશું. આ પ્રમાણે બેલી તેઓ ચાલતા થયા. શ્રી વિજયનેમિસૂરિજી આદિ બાકીના સાત સભ્યોએ આથી સર્વમંગલમાંગલ્ય બોલાવી બેઠક ખતમ કરી. એ વખતે શ્રી નગરશેઠે જણાવ્યું કે હજી આપ ૨૪ ક્લાક માટે થોભી જાવ, હું તેમને સમજાવીશ અને શ્રી ૨૦૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ દિવસ ત્રીસમાં વિજયનેમિસુરિજીએ પણ વળતો જવાબ એવો આપ્યો કે “ભલે, તે વીસ કલાક અમે રાહ જોઈશું. નહિતર છ ના દિવસથી બધા વિહાર કરીશું.' સહુના મનમાં આ વખતે વિષાદ અને નિરાશાનાં વાદળ છવાયાં. મહિના સુધી એક ભીષણ યુદ્ધ લડયા પછી યોદ્ધાઓને નિષ્ફળતાને કારણે રણક્ષેત્ર છોડવું પડે, એવી દશા સહુની થઈ પડી. Page #299 -------------------------------------------------------------------------- ________________ દિવસ એકત્રીસ ચૈિત્ર વદ ૪, મંગળવાર તા. ૩ એપ્રીલ, ૧૦૪ ગઇ કાલ બપોરથી, સંમેલન છોડી ગયેલા શ્રી વિજય દાનસૂરિજી અને શ્રી વિજયસિદ્ધિસૂરિજીને સમજાવવા નગરશેઠ શ્રી કસ્તુરભાઈએ અથાગ મહેનત શરૂ કરી હતી. શ્રી સાગરાનંદસૂરિજીએ પણ એક વખત પ્રયત્ન કર્યો હતો. આજ બપોર સુધીમાં શ્રી નગરશેઠ કંઈ કરી શક્યા નહતા, એટલે તેમણે વધુ કશીશ કરવા માટે ચોવીસ કલાકની માગણી કરી હતી. શ્રી વિજયનેમિસુરિજીએ તેને સ્વીકાર કર્યો હતે. બરે શ્રી સાગરાનંદસૂરિજીએ નગરશેઠના વડે એ બંને વયોવૃદ્ધ આચાર્યોને પિતાનું દષ્ટિબિંદુ સમજાવ્યું હતું અને રાત્રે પણ બહુ મોડા સુધી બીજાઓ સાથે વાટાઘાટ ચાલી હતી. આ પરિસ્થિતિથી બને આચાર્યોના મન તથા શરીર ઉપર પણ ભારે અષર થયેલી જણાતી હતી અને આખરે તેમણે નવ જણની કમીટીમાં આવવાનું કબૂલ કર્યું હતું. ૨૦૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ બત્રીસમા દિવસ ચૈત્ર વદ ૫, બુધવાર તા. ૪ એપ્રીલ, ૧૯૩૪ નેશશાના આશાને શ્વાસ આણવાને કાલ રાતે સફલ થયા હતા. રાશાના વાદળમાં ઘેરાઇ ગયેલા સાધુસંમેલનમાં નગરશેઠને પ્રશંસનીય પ્રયત્ન ગઈ આ વાતની સવારના નવ વાગે જાહેરાત થઇ હતી, અને એથી શ્રી વિજયનેમિસૂરિના ઉપાશ્રયે અગત્યના સાધુએ એકઠા થયા હતા. ત્યારબાદ દશ વાગતાં સંમેલનની સરમુખત્યાર કમીટીની રીતસર બેઠક મળી હતી; જ્યાં આ બંને આચાર્યોએ દેવદ્રવ્યના પ્રશ્ન ફરી ચર્ચાય એવી માગણી સાથે; જા ઠરાવેા પર સહી કરવાની કબૂલાત આપી હતી. જો કે એ ફરી ચર્ચવાને અ પણ કાંઇ ન હતા કારણ કે કોઇપણ વિરુદ્ધ મત પડતાં એ પ્રશ્ન મૂકી દેવાનું ધારણ અખત્યાર થયેલું હતું; છતાં એમના મનના સતાષની ખાતર એ વાતને સ્વીકાર કરી કામકાજ આગળ ચલાવવામાં આવ્યું હતું અને ચેાથેા ઠરાવ સાધુ સસ્થાની પવિત્રતા વિષેનેા હાથ ધરાયા હતા. એમાં ચારની કમીટીએ ઘડેલા ભલામણ રૂપ ખરા ચર્ચાયા હતા; જેમાં ૫૦ રામવિજયજી તથા શ્રી ચંદ્રસાગરે મળીને કરેલી નોંધની ઘણીખરી ક્ષમા ઊડી ગઇ હતી. પણ એમાં એકલવિહારી બાબતના ઠરાવ જુદા શબ્દમાં કાયમ થયેા હતા. ૨૦૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી તીર્થોની બાબતમાં તે ખરડામાં ઘડાયેલી ત્રણ કલમે લગભગ કાયમ રાખી હતી, જેમાં આણંદજી કલ્યાણજીની પેઢીએ તીર્થરક્ષક ખાસ કમીટી સ્થાપવી, વિદ્વાન સાધુઓએ તીર્થોની પરિસ્થિતિથી વાકેફ રહેવું અને પ્રાચીન શિલ્પકળા હણાઈ ન જાય તેની કાળજી રાખવી એ બાબતને નિર્દેશ હતો. આ પછી સાધુ સંસ્થામાં જ્ઞાનાદિની વૃદ્ધિ કેમ થાય તે બાબત હાથ ધરવામાં આવી હતી. આમ નવા ત્રણ વિષય સમિતિએ આજ સાંજ સુધીમાં પુરા કર્યા હતા, ને અગિયાર મુદ્દાઓ પૈકી ચાર મુદ્દાઓ, સાધ્વીઓને સવાલ તથા દેવદ્રવ્યને સવાલ એમ ૬ મુદ્દાઓ બાકી રહ્યા હતા. પ્રધ પંન્યાસશ્રી ધર્મવિજયજી ડેલાવાળાની તબિયત બહુ જ ગંભીર થઈ હતી. આજે સવારે તથા બપોરે બધા મુનિરાજે એમની શાતા પૂછવા ગયા હતા. ૨૦૭ Page #302 -------------------------------------------------------------------------- ________________ તેત્રીસ દિવસ ચિત્ર વદ ૬, ગુરુવાર તા. ૫ એપ્રીલ, ૧૯૩૪ આાજે સરમુખત્યાર કમીટીની બેઠક સવારે તથા બપોરે એમ બંને વખત મળી હતી. સવારમાં કામકાજ શરૂ થતાં પ્રથમ ઉપદેશ પદ્ધતિને સવાલ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક ચર્ચા પછી ઠરાવ ઘડા હતા. ત્યારબાદ સંપની વૃદ્ધિ માટે અગાઉ ચાર જણે ઘડેલા ખરડાના શબ્દો જ કાયમ રાખ્યા હતા. આક્ષેપ કરવા નહિ એમ જણાવ્યું હતું. ત્યારબાદ પ્રતિકાર કમીટીનો અગાઉ નિર્ણય થયો છે. એમ જણવી એ પ્રશ્ન વિષે ચર્ચા કરવામાં આવી હતી. જો કે પ્રતિકાર કમીટીમાં નામની ચૂંટણું સિવાય કાંઈ જ થયું નહતું ને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા એ માટેનો પત્રવ્યવહાર કરે એમ ઠરાવ્યું હતું. બીજા દિવસે એટલે શુક્રવારે ચાર વાગતાં એ કમીટીની બેઠક રાખવામાં આવી હતી. ત્યારબાદ ધર્મમાં રાજસત્તાના પ્રવેશ સંબંધીને પ્રશ્ન ચર્ચા હતી જેમાં ઠંડા કલેજે એવી મતલબને નિર્ણય કરવામાં આવ્યું હતું કે ધર્મમાં રાજ્યની સત્તાને આ સંમેલન અનુચિત માને છે ! બસ આટલી વિધિ પછી સંમેલનનું કામ ખતમ થયું હતું. ૨૦૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ સારાંશ સાંજે સરમુખત્યાર કમિટિએ આજે સાંજે કામ સમાપ્ત કર્યું હતું, અને અગિયાર મુદ્દા પર નવે જણાએ સહી કરી હતી. આવતી કાલે સાધુ સમુદાય સમક્ષ વાંચી સંભળાવવાનું પણ નક્કી થયું હતું. m દિવસ તેત્રીસમે ૨૯ Page #304 -------------------------------------------------------------------------- ________________ ચોત્રીસમો દિવસ ચૈત્ર વદી ૭, શુક્રવાર તા. ૬ એપ્રીલ, ૧૪૪ આજ સવારથી લોકોને કરા સાંભળવાની જિજ્ઞાસા હતી અને નગરશેઠના વડે બધા જમા થવા લાગ્યા હતા, જો કે આજે તે ફક્ત સાધુઓને જ એ ઠરાવો વાંચી સંભળાવવાના હતા. પ્રાતઃકાળમાં નગરશેઠ ઉજમફઈની ધર્મશાળાએ શ્રી વિજ્યવલ્લભસૂરિજી પાસે આવ્યા હતા કે જેઓએ નવની કમીટીમાં ઠરાવ લખવાનું કાર્ય કર્યું હતું. અહીં તેઓએ સાથે રહીને બધા ઠરાવની નકલ કરી હતી, જેમાં ધાર્યા કરતાં વધારે વખત પસાર થયો હતો. આ કામ પતાવી નગરશેઠ ૧૦-૫૦ મિનિટે વંડામાં આવી પહોંચ્યા હતા અને અગિયાર વાગતાં બધા મુનિરાજે એકઠા થયા હતા. કોઈપણ જાતનું કાર્ય શરુ થાય તે પહેલાં શ્રી વિજયનેમિસુરિ, શ્રી સાગરાનંદસૂરિ શ્રી વિજયવલ્લભસૂરિ અને નગરશેઠે ખાનગીમાં મળી કેટલીક ચર્ચા કરી હતી. ખરડા પૈકીના કોઈ શબ્દોમાં સુધારો થતો હોય એમ જણાતું હતું. કાર્યની શરૂઆત થતાં નેધવા લાયક બીના એ હતી કે શ્રી વિજયનેમિસુરિ, શ્રી સાગરાનંદસૂરિ, શ્રી વિજયવલ્લભસૂરિ, શ્રી વિજયનીતિસૂરિ, શ્રી વિજયનંદનસરિ, શ્રી વિજયસૂરિ, ૨૧૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ દિવસ ચાત્રીસમો શ્રી વિજયદર્શનસૂરિ વગેરેએ એક જ પંક્તિમાં પિતાની બેઠક લીધી હતી. મંગળાચરણ કર્યા બાદ શ્રી વિજ્યનેમિસુરિજીએ પ્રારંભનું નિવેદન સંભળાવ્યું. જેમાં જણાવવામાં આવ્યું કે– “અમદાવાદના નગરશેઠના પ્રયત્નથી અને અમદાવાદના શ્રીસંધના ઉત્સાહભર્યા આમંત્રણથી અહીં ૪૫૦ જેટલા સાધુઓ તથા ૭૦૦ જેટલી સાધ્વીઓ અને હજારે શ્રાવકો તથા શ્રાવિકાઓ આવ્યાં હતાં. તેમાં શરૂઆતમાં કામકાજ કરવા બહેતર જણાની કમીટી નીમાઈ હતી. તેણે ત્રીસ સાધુઓનું મુનિમંડળ મુકરર કર્યું હતું; અને તેમણે અગિયાર મુદ્દાઓ ચર્ચવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ચાર જણની કમીટીને એ વિષે કાચ ખરડે તૈયાર કરવાનું સુપ્રત થયું હતું, જે મુજબ તેઓએ ખરડે તૈયાર કરી ત્રીસની કમીટીને સોંપ્યા હતા. તે ખરડા પર કેટલીક ચર્ચા ચલાવ્યા બાદ નવ જણની કમીટીને સર્વ સત્તા સાથે ચુંટવામાં આવી હતી. તેણે શાસ્ત્રષ્ટિને નજર આગળ રાખી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચાર કરી જે ઠરાવ કર્યો છે, તે તમારી સમક્ષ જાહેર કરવામાં આવે છે.” ત્યારબાદ નીચે મુજબ ઠરાવો વંચાયા હતાઃ શ્રી મુનિસંમેલનના નિર્ણ સંવત ૧૯૯૦ ફાગણ વદ ૩ રવિવારતા. ૪ માર્ચ ૧૯૩૪ ને દિવસે શ્રી રાજનગર અમદાવાદ શહેરમાં નગરશેઠ શ્રીમાન કસ્તુરભાઈ મણિભાઈના શુભ પ્રયાસથી અને રાજનગરના સકલ શ્રી સંઘના માનભર્યા આમંત્રણથી જુદા જુદા સમુદાયોના મુનિ મહારાજાઓનું સંમેલન આનંદપૂર્વક એકત્રિત થયું. જેમાં २११ Page #306 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી સાડાચારસે સાધુઓ અને સાતસો સાધ્વીજીઓ, તેમજ અમદાવાદના હજારે શ્રાવક-શ્રાવિકા મળી ચતુર્વિધ શ્રીસંધના મેળાવડામાં શ્રી જિનેશ્વરદેવની સ્નાત્ર પૂજા પૂર્વક નગરશેઠ શ્રીમાન પ્રેમાભાઈ હેમાભાઈને વંડામાં અમદાવાદના શ્રીસંધ તરફથી તૈયાર કરાવેલ ભવ્ય મંડપમાં, બધા સાધુઓએ એકઠા મળી, પરસ્પર આનંદ, હર્ષ, સ્વાગતની સાથે વિચારવિનિમયની શરૂઆત કરી. કેટલીક વાટાધાટ થયા પછી ત્રીસ મુનિઓનું એક મંડળ કાયમ કરવામાં આવ્યું, જે મંડળે જુદા જુદા પ્રશ્નોમાંથી ખાસ ચર્ચવા જેવા અગીઆર મુદ્દાઓ રાખ્યા. અગીઆર મુદ્દાઓને કાચ ખરડે તૈયાર કરવા માટે એક જુદા ચાર મુનિઓની સમિતિ કાયમ કરી. સર્વાનુમતે અગીઆરે મુદ્દા એ સમિતિને સેંયા. સદર સમિતિએ પિતાનું યોગ્ય કાર્ય કરી ત્રીસની સમિતિમાં સોંપી દીધું. ત્યારબાદ ત્રીસની સમિતિમાંથી જ સર્વાનુમતે નવ વૃહોને નિર્ણય કરવા કાચ ખરડ સોંપવામાં આવ્યો. તે એવી શરતે કે એ નવે વૃદ્ધો જે નિર્ણય સર્વાનુમતે આપે તે સર્વે મુનિએાએ માન્ય રાખવા. આ પછી એ નવ વૃદ્ધ મહાપુરુષો કે જેમની સહીઓ નિર્ણયના અંતમાં થયેલી છે, તેઓએ શાસ્ત્રોના વિધિ-નિષેધ કાયમ રાખી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચારી જે નિર્ણયે આપ્યા છે, તે સર્વ મુનિ મહારાજાઓની સમક્ષ જાહેર કરવામાં આવે છે. ૧–દીક્ષા ૧. આથી સોળ વર્ષ સુધી માતાપિતાની અથવા જે - ૨૧૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ દિવસ ત્રીસમો સમયે જે વાલી હેય તેની રજા સિવાય દીક્ષા આપી શકાય નહિ, કારણ કે ત્યાં સુધી “શિષ્યનિષ્ફટિકા” લાગે છે. આઠ વર્ષથી સેળ વર્ષવાળાની દીક્ષામાં, દીક્ષા લેનારનાં માબાપ અથવા તે વાલીની લેખિત સંમતિ લેવી. જે ગામમાં દીક્ષા આપવાની હોય, ત્યાંના સ્થાનિક પ્રતિષ્ઠિત બે શ્રાવકે દ્વારા લેખિત સંમતિ પ્રમાણે, લેખિત સંમતિ આપનાર દીક્ષા લેનારનાં ખરાં માતા પિતા અથવા તે વાલી છે તેને નિર્ણય, જે ગામનો તે હોય ત્યાં આદમી મેકલી નિર્ણય કરાવે અને નિર્ણય થયા પછી દીક્ષા આપવી. એ છે લેનારના અમાણે આલી છે દીક્ષા લેનારની યોગ્યતાની પરીક્ષા સામાન્ય રૂપે પિતે ક્ય પછી, વધારે સંમતિને માટે દરેક ગચ્છવાળાએ પોતાના સંધાડ સિવાયના બીજ સંધાડાના બે આચાર્યો અથવા તે વડીલેની પાસે યોગ્યતાની પરીક્ષા કરવી; તે પછી દીક્ષા આપવી. જે ગચ્છ કે સમુદાયમાં બીજા સંધાડા ન હોય તેમણે પોતાના સમુદાયના બે પેગ સાધુઓની પાસે યોગ્યતાની પરીક્ષા કરાવી સંમતિ મેળવી દીક્ષા આપવી. દીક્ષા પ્રશસ્ત સ્થાનમાં, જાહેર રીતે, શુભ-મુહૂર્ત આપવી. દીક્ષા લેનારને દીક્ષા આપી પ્રહણ-શિક્ષા તેમજ આસેવન– શિક્ષા માટે સોળ વર્ષ પર્યતની ઉંમર સુધી મૃતપર્યાય–સ્થવિર સાધુઓની પાસે રાખ ગ્ય છે. જે એના પિતાદિ નિકટ સંબંધી સાધુ થયેલ હોય અને તે એની બરાબર રક્ષા કરી શકે તેમ હોય તે તે સાધુને એના પિતાદિની પાસે પણ રાખવામાં વાંધે નથી. Page #308 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી ૨. સોળ વર્ષ પછીની દીક્ષામાં શાસ્ત્રોક્ત “શિષ્યનિષ્ફટિકા” લાગતી નથી, તે પણ હાલનું આ આખુંય બંધારણુ કેટલાક અંશે થયેલ અનિચ્છનીય વાતાવરણને લઈને ઠરાવ રૂપે બાંધવામાં આવ્યું છે. તેને જ અનુસરતું ઠરાવવામાં આવે છે કે–સેળથી અઢાર વર્ષ સુધીના દીક્ષા લેનારને પણ તેને વાલીની રજા સિવાય હાલમાં દીક્ષા આપવી નહિ. ૩. અઢાર વર્ષ પછીની ઉમ્મરવાળો દીક્ષા લેનાર માતા, પિતા, ભગિની, ભાયા વગેરે જે નિકટ સંબંધી હોય, તેની અનુમતિ મેળવવા માટે તે તે પ્રયત્ન કર્યા છતાં પણ અનુમતિ ન મળે તો દીક્ષા લઈ શકે છે. ૪. દીક્ષા લેનારે પોતાની સ્થિતિને અનુસારે પોતાનાં વૃદ્ધ માતાપિતા, સ્ત્રી અને નાનાં પુત્ર-પુત્રીના નિર્વાહનો પ્રબંધ કરેલ હોવો જોઈએ. ૫. દીક્ષા દેનારે દીક્ષા લેનારમાં અઢાર દેષ પિકીના કઈ દેષ ન હોય એ ધ્યાનમાં રાખવું. ૬. દીક્ષા તુબદ્ધ કાળમાં તિથિ-નક્ષત્રાદિ મુહૂર્ત જોઈ શુભ દિવસે આપવી. ૭. વયની અપેક્ષાએ અતિશય વૃદ્ધાવસ્થા ન થાય ત્યાં સુધી દીક્ષા આપવી. ૮. પદસ્થ, વડીલ કે ગુરુ ત્રણમાંથી ગમે તે એકને પૂછયા, સિવાય દીક્ષા આપવી નહિ. ૨–દેવદ્રવ્ય ૧. દેવદ્રવ્ય જિનચૈત્ય તથા જિનમૂર્તિ સિવાય બીજા કોઈપણું ક્ષેત્રમાં ન વપરાય. ૨૧૪ Page #309 -------------------------------------------------------------------------- ________________ દિવસ ચાવીસ ૨. પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બેલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. ૩. ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે. ૪. શ્રાવકેએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વગેરેને લાભ લે જ જોઈએ. પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતે જણાય, તે દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજા આદિને પ્રબંધ કરી લે. પણ પ્રભુની પૂજા આદિ તે જરૂર જ થવી જોઈએ. ૫ તીર્થ અને મંદિરના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલક્ત રાખી; બાકીની મિલકતમાંથી તીર્થોદ્ધાર અને જીર્ણોદ્ધાર તથા નવીન મંદિર માટે એગ્ય મદદ આપવી જોઈએ, એમ આ સંમેલન ભલામણ કરે છે. ૩-સંધ ૧. શ્રમણપ્રધાન જે સંધ તે “શ્રમણુસંધ”—એટલે સાધુ છે. પ્રધાન જેમાં એ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંધ તે “શ્રમણુસંધ.” - ૨. શ્રી ચતુર્વિધ સંઘને કરવા લાયક કાર્યોમાં શ્રી ચતુર્વિધ સંઘની મૂખ્ય સત્તા છે. ૩. (સલસંધ) શ્રાવક સંધની શ્રાવક-શ્રાવિકાના સમુદાય ઉપર શાસનગુન્હાની બાબતમાં યોગ્ય કરવા પૂર્ણ સત્તા રહેશે. પણ શ્રાવક સંધે સાધુ-સાધ્વી પ્રત્યે રાજા સમાન, માતાપિતા અમાન, ભાઇસમાન અને મિત્ર સમાનપણે શુભાશયે વર્તવું રોગ્ય છે. ૨ ૧૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી - સાધુ-સાધ્વીઓ ઉપર તેમના સંધાડાના વડીલની કુલ સત્તા છે કારણ વિશેષે આચાર્ય અગર સંધાડાના વડીલની આજ્ઞાથી શ્રાવક સંધ તે સંધાડાના સાધુ-સાધ્વી પ્રત્યે જરૂરી ફરજ અદા કરી શકશે. તેમજ કઈ સાધુ-સાધ્વી અત્યંત અનુચિત કાર્ય કરે, તે તે સમયે શ્રાવક સંઘ ઊચિત કરી શકે છે, પણ આને દુરુપયોગ થ ન જોઈએ. ૪–સાધુઓની પવિત્રતા સંબંધી ૧. સંધાડાના વડીલે પિતાના સંધાડાના સાધુ–સાખીના બ્રહ્મચર્યાદિ યતિધર્મની વિશેષ રૂપે નિર્મળતા વધે તેવા દરેક પ્રયત્ન કરવા. ૨. એક સમુદાયને સાધુ બીજા સમુદાયમાં જાય, તો તેને ગુરુ અથવા સમુદાયના વડીલની અનુમતિ સિવાય બીજા સમુદાયે રાખે નહિ. કેવળ અભ્યાસ કરાવી શકાય. ૩. જે સાધુનો વડીલ કેઈ ન હોય તે સાધુને યોગ્ય દેખે, તે બીજા સમુદાયવાળે રાખી શકે. ઉપરની બન્નેય કલમો સાધ્વીજીને પણ લાગુ થઈ શકે છે.) ૪. બેથી ઓછા સાધુ અને ત્રણથી ઓછી સાધ્વીઓએ વિચરવું એગ્ય નથી. ૫. કેવળ સાધ્વી તથા શ્રાવિકા સાથે સાધુએ વિહાર કરે નહિ, તેમજ કેવળ શ્રાવક સાથે સાધ્વીજીએ વિહાર કરે નહિ. પ-તીર્થ સંબંધી ૧. તેના રક્ષણ તેમજ જીર્ણોદ્ધારાદિ માટે સાધુઓએ વિશેષરૂપે ઉપદેશ આપે. ૨. તીર્થોમાં સાધારણ ખાતાની વિશેષ વૃદ્ધિ થાય તેવો ઉપદેશ આપવો. ૨૧૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ દિવસ ત્રીસ ૩. તીર્થોના જીર્ણોદ્ધારાદિ કાર્ય કરનારાઓને મૌલિક પ્રાચીન શિલ્પકળા તથા શિલાલેખ આદિ હણાઈ ન જાય તેની પૂરતી સાવચેતી રાખવાને ઉપદેશ આપવો. -સાધુસંસ્થામાં જ્ઞાનાદિને પ્રચાર ૧. આગમેને અભ્યાસ સમુદાયના વડીલે અથવા તે તે આગમના જાણકાર મુનિઓએ સાધુઓને કરાવા જોઈએ. ૨. સાધુઓની દર્શનશુદ્ધિ વધે તેવા પ્રયત્નો સમુદાયના વડીલે કરવા જોઈએ. ૩. ચારિત્રક્રિયામાં સાધુઓ તત્પર રહે તેની કાળજી વડીલે અવશ્ય રાખવી જોઈએ. ૪. સર્વ સાધુઓનો વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ દરેક જાતને જ્ઞાનાભ્યાસ એક સ્થળે થઈ શકે એવી એક સંસ્થા કાયમ થાય, એવો ઉપદેશ શ્રીસંધને સાધુઓએ આપ યોગ્ય છે. ૭–દેશના ૧. સાધુએ શ્રોતા મિથ્યાત્વાદિ આશ્રવમાં ઉત્તેજિત ન થાય અને શ્રી વીતરાગદેવાદિની શ્રદ્ધા તથા પાપની વિરતિને પિષક થાય તે ધ્યાનમાં રાખી વીતરાગપ્રણિત ધર્મપ્રધાન દેશના આપવી. ૮ શ્રાવકેન્નતિ ૧. શ્રાવક-શ્રાવિકાઓ, ધન-ધાન્ય-વસ્ત્ર-આભૂષણાદિ સર્વ યોગ્ય વસ્તુથી ધર્મની ઉન્નતિ અને સ્થિરતાને અનુલક્ષીને શ્રાવક-શ્રાવિકાની દ્રવ્યભક્તિ તથા શ્રી વીતરાગદેવ, સાધુ અને ધર્મ પ્રત્યે લાગણીવાળા બનાવવા રૂ૫ ભાવભક્તિ કરવી. એ બાબતમાં સાધુઓ ઉપદેશ આપી શકે છે. ૨૧૭ Page #312 -------------------------------------------------------------------------- ________________ કાય વાહી -પરસ્પર સ`પની વૃદ્ધિ ૧. કાઇપણુ સાધુ-સાધ્વી કે તેના સમુદાયના અવર્ણવાદ ખેલવા નહિ. ૨. પરસ્પર આક્ષેપાવાળા લેખા કે છાપાં લખવાં કે લખા નવાં નહિ. તથા વ્યાખ્યાનમાં પણ આક્ષેપ કરવા નહિ. ૩. કાઇના કાઇ જાતને દોષ જણાય, તા તેમને મળીને સુધારા કરવા પ્રેરણા કરવી અને તેમણે પણ તે દેષ સુધારવા પ્રયત્ન કરવા. ૪. લાકામાં ભિન્નતા ન દેખાય તેમ પરસ્પર ઉચિતતાએ વવું. ૧૦-ધમ ઉપર થતા આક્ષેપેાને અગે મહાગુજ ૧. આપણાં પરમપવિત્ર પૂજ્ય શાઓ તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપેાના સમાધાનને અંગે (૧) આચાર્ય શ્રીમદ્ સાગરાન દસૂરિજી, (૨) આચાય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી, (૩) પન્યાસજી મહારાજ શ્રીમાન લાવણ્યવિજયજી, (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી અને [૫] મુનિરાજ શ્રી દર્શનવિજયજીની મડળી નીમી છે. તે મડળીએ તે કાર્યો, નિયમાવલી તૈયાર કરી શરૂ કરવું અને ખીજા સ રાધુઓએ એ બાબતમાં યાગ્ય મદદ જરૂર કરવી. તેમજ એ મડળીને જોઇતી સહાય આપવા શ્રાવક્રાને પણ પ્રેરણા અને ઉપદેશ આપવા. ૧૧--ધમમાં રાજસત્તાના પ્રવેશ સંબંધી ૧. ધર્મમાં બાધાકારી રાજસત્તાના પ્રવેશને આ સમેલન અચેાગ્ય માને છે. ૨૧૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ દિવસ ચાત્રીસમે શાસ્ત્રમાં બતાવેલ વિધિ–નિષેધ કાયમને માટે સ્વીકારી હાલના અનિચ્છનીય વાતાવરણની શાન્તિને માટે પટ્ટક રૂપે આ નિયમે કર્યા છે. કેઈપણે સાધુ કે શ્રાવક આ નિયમોથી વિરુદ્ધ વર્તશે નહિ અને બીજાને વિરુદ્ધ વર્તવાનું કારણ આપશે નહિ, એવી આશા રાખવામાં આવે છે. વિજયનેમિસૂરિ વિજયસિદ્ધિસૂરિ. આનંદસાગર વિજયદાનસૂરિ. વિજયનીતિસૂરિ જયસિંહસૂરિજી વિજયવલ્લભસૂરિ. વિજયભૂપેન્દ્રસૂરિ. મુનિ સાગરચંદ્ર વીર સંવત ૨૪૬૦ ચૈત્ર વદ ૬ ગુરુવાર વિક્રમ સંવત્ ૧૯૯૦ ચિત્ર વદ ૬ ગુરુવાર ઈસ્વીસન ૧૯૩૪ એપ્રીલ માસ તા. ૫ ગુરુવાર અખિલ ભારતવષય જેન વેતાંબર મુનિ-સંમેલને સર્વાનુમતે આ પટ્ટક રૂપે નિયમો કર્યા છે, તેને અસલ પટ્ટક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સપો છે. આ પટ્ટક વહેંચાઈ રહેતાં જ ઉપાધ્યાય શ્રી દેવવિજયજીએ પ્રશ્ન કર્યો હતો, કે “અને નહિ પાળે તો ?” નેમિસૂરિજી–અમને ચગ્ય લાગ્યું, તે અમે નવ જણાએ લખ્યું છે. . આ વખતે પં. રામવિજયજી કંઈક કહેવા જતા હતા; તથા મુનિ વિદ્યાવિજયજીએ પણ ૩૦ જણની કમિટિ વતી ૨૧૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી આભાર માનવાની વાત ઉપાડી હતી; પણ શ્રી વિજયનેમિસૂરિજીએ સમય સમજી ઝપાટાભેર સર્વમંગળ બેલાવી, આદીશ્વર ભગવાનની જય બોલાવી કામ ખતમ થયેલું જાહેર કર્યું હતું. - બપોરે શ્રી નગરશેઠના વડે પૂજા ભણાવવામાં આવી હતી. તથા ચાર વાગે પ્રતિકાર કમિટિની બેઠક પણ નગરશેઠના વડે મળી; જેમાં કેટલાક નિયમો ઘડાયા હતા. એની સ્વતંત્ર ઓફિસ અમદાવાદમાં રાખવાનું કર્યું હતું, જેમાં એક વિદ્વાન ગૃહસ્થની મંત્રી તરીકે નિમણુંક કરવાની અને પ્રતિકારને લગતે બધે પત્રવ્યવહાર કયાં કરે, તે સંબંધી કાર્ય થયું હતું. દિગમ્બર તરફથી થતા આક્ષેપને અમુક મુનિરાજોએ જવાબ આપ, આર્યસમાજીસ્ટને અમુકે ઉત્તર આપે. તે બીજાઓને બીજાઓએ, તે માટે દરેક તે તે સંપ્રદાયના ગ્ર તથા વર્તમાનપત્રોથી વાકેફ રહેવાનું નક્કી કર્યું હતું. વાર્ષિક ખર્ચ માટે રૂા. ૧૦૦૦ની રકમ તે જ વખતે ધાઈ ગઈ હતી. પ્રકીર્ણ આજે સાધુસંમેલન ખતમ થયું હતું, ને આ પટ્ટક હવે ચતુર્વિધ સંધ સમક્ષ વંચાવાનું બાકી હતા. જેનતિ સાપ્તાહિક, જે હંમેશાં પોતાના વધારા કાઢી રહ્યું હતું; તેણે આજે પિતાના વધારા બંધ કર્યા હતા, ને નીચેનું નિવેદન જનતા સમક્ષ રજા કર્યું હતું. : “જે કાર્ય નિમિત્તે જેનતિના દૈનિક વધારાઓ પ્રગટ થવા શરૂ થયા હતા, તે કાર્ય હવે પૂર્ણ થયું છે. એને છેવટને ૨૨૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ દિવસ રાત્રીસમા ફેંસલા પશુ આ અંકમાં વાંચક્ર જોઈ શકશે; એટલે એ નિમિત્તે હવે દૈનિક વધારે કાઢવાની આવશ્યકતા નથી. અને એથી અમે હવે પછી દૈનિક વધારા કાઢવાનુ` બંધ કરીએ છીએ. જ્યારથી દૈનિક વધારા નીકળવા શરૂ થયા ત્યારથી જનતાએ જે અપૂર્વી મમતાથી આ પ્રકાશનને વધાવી લીધું છે, તે માટે અમે સના આભારી છીએ. જૈનસમાજના બાળકાથી વૃદ્ધો સુધી અને કન્યાએથી મેાટી ઉમ્મરની સ્ત્રીએ સુધી અમારા આ પ્રકાશને સહુને વમાનપત્રા વાંચતા કરી દીધા છે, એ અમે અમારા અનુભવથી જોયું છે અને એથી જૈનસમાજમાં એક સારા દૈનિકની આવશ્યકતા જે અમે લાંબા વખતથી સ્વીકારતા હતા, તે મતને પુષ્ટિ મળી છે. જો સારામાં સારા પ્રચારવાળું એક દૈનિક જૈનસમાજમાં ચાલતું હોય, તા એ આખીએ જૈનસમાજને વર્તમાન સ્થિતિથી બરાબર વાંક રાખી શકે, ચેતનવતે બનાવી શકે અને પ્રચંડ સંગઠન પણ સાધી શકે; પરન્તુ એ માટે પ્રારભમાં મજબૂત પીઠબળ જોઇએ. અનેક જાતની મુશ્કેલીઓ વચ્ચે પણ અમે ગ્રાહકાને આપેલા વચન મુજબ નિયમિત રીતે વધારા! બહાર પાડી શક્યા છીએ તે માટે જરૂર આનંદ થાય છે. અને હવે પછી પણ પ્રસંગ સાંપડે અમારાથી બનતી સેવા કરીશું, એવી અમે વાચાને ખાત્રી આપીએ છીએ. વગેરે. tr "" ન ૨૨૧ Page #316 -------------------------------------------------------------------------- ________________ ઠરાની જાહેરાત ચૈત્ર વદી ૧૧, મંગળવાર તા. ૧૧ એપ્રીલ, ૧૯૩૪ સત્ર વદી ૧૧ ને મંગળવારે સવારે સાડા નવ વાગે નગરશેઠના વડે ચતુર્વિધ સંઘની સભા મળી હતી, જેમાં અમદાવાદમાં હાજર રહેલાં સાધુ સાધ્વીઓ તથા સંખ્યાબંધ શ્રાવક શ્રાવિકાઓ ભેગાં મળ્યાં હતાં. બાળાઓએ પ્રારંભનું મંગળગીત ગાયા બાદ શ્રીમાન નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈએ પિતાનું પ્રાસંગિક ભાષણ વાંચી સંભળાવ્યું હતું. જેમાં મુનિ સંમેલન શા કારણે ભરવામાં આવ્યું, તેને નિર્દેશ કરી, ત્યારબાદ તેને કેવી રીતે નિર્ણય થયા અને તે માટે શું શું પ્રયત્નો કરવામાં આવ્યા, કેવી રીતે મુહૂર્ત અપાયું, આમંત્રણે નિકળ્યા અને પ્રયત્નોના સંતોષકારક જવાબ મળ્યા એને ટુંકમાં ઉલ્લેખ કરતું નીચેનું ભાષણ વાંચી સંભળાવ્યું હતું. શ્રી વીરાય નમઃ સર્વલબ્ધિ સંપન્નાય શ્રી ગૌતમ સ્વામિને નમે નમઃ “પરમતારક શ્રી તીર્થંકર દેવેથી નમસ્કૃત થયેલ ચતુવિધ શ્રી સંઘમાં અગ્રપદે વિરાજતા શાસન ધુરાધારી પરમપૂજ્ય આચાર્ય દેવાદિ મુનિપંગ, પૂજ્ય શ્રી સાધ્વીજીઓ, શ્રાદ્ધગુણ વિભૂષિત ભાઈઓ અને બહેનો, ૨૨૨ Page #317 -------------------------------------------------------------------------- ________________ ઠરાવની જાહેરાત “આપ શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંઘનાં દર્શન કરીને હું કૃતાર્થ થાઉં છું. આજનો દિવસ શ્રી જેનશાસનના ઈતિહાસમાં એક પુણ્ય સ્મારક તરીકે ચિરંજીવ રહેશે છેલ્લાં થોડાંક વર્ષોથી આપણું જૈન સમાજમાં કેટલેક અંશે અનિચ્છનીય વાતાવરણ ઉત્પન્ન થયું હતું. આટલું પણ આપણું અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી વીતરાગ શાસનમાં છાજે નહિ, અને પૂજ્ય શ્રી મુનિ સંધ એકત્રિત થઈને ચર્ચાસ્પદ પ્રશ્નોના નિર્ણય જાહેર કરે તો એ વાતાવરણને દૂર કરી શકાય, એમ આપણે સમાજના વિચારશીલ મુનિવર્યો અને ગૃહસ્થને લાગવાથી જુદે જુદે સ્થળે ચાતુર્માસાર્થ વિરાજતા પૂજ્ય આચાર્યાદિ મુનિવર્યો સાથે જરૂરી વાટાઘાટ (ગૃહસ્થા દ્વારા) ચાલી રહી હતી, અને તેઓશ્રીએ પિતાનું સંમેલન ભરવાનું નક્કી કર્યું હતું. “આ શુભ સમાચાર પ્રાપ્ત થતાં ચાલુ વર્ષને કાર્તિક સુદ ૧૩ ના આપણું રાજનગરના શ્રી સંઘના આગેવાન ગૃહસ્થાએ મળી પૂજ્ય શ્રી જૈન શ્વેતાંબર મુનિ સંમેલન ભરવાનું આમંત્રણ કરવા માટે પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે જવાનું નક્કી કર્યું હતું. આ નિર્ણય મુજબ ચાલુ વર્ષના પિષ સુદ ૬ ના રોજ હું અને બીજા ત્રીસ ગૃહસ્થ પાલીતાણું ગયા અને ત્યાં બિરાજતા પ. પૂ. આચાર્યાદિ મુનિવર્યોને મળ્યા, પરમપૂજય આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયનેનિસુરીશ્વરજી મહારાજે મુનિ સંમેલન માટે ફાગણ વદ ત્રીજનું મુહૂર્ત કાઢી આપ્યું. “આ પછીથી મુનિ સંમેલનમાં પધારવા માટે લાઠીદડ, Page #318 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી સુરત, ધરમજ, વઢવાણ, ખંભાત, પાટણ, ઈન્દ્રોડા, બામણવાડા ભીનમાલ, સેરીસા, સાણંદ, વિરમગામ, વલાદ. વટવા વગેરે સ્થળે તેમજ અને જુદા જુદા ઉપાશ્રયે બિરાજતા પૂજ્ય આચાર્યદેવાદિ મુનિવર્યોને આમંત્રણ આપવા કેટલાક ગુહસ્થ સાથે હું ગયેલે અને દરેક સ્થળે મુનિસંમેલનને આવકારદાયક જણાવવામાં આવ્યું અને મુનિ સંમેલનમાં પધારવાનો ચોક્કસ જવાબ પૂછતાં તેઓશ્રીની ધર્મ-મર્યાદાને ગ્ય આશાભર્યા જવાબો મળ્યા હતા અને આપણે જોઈ શકયા છીએ કે લગભગ બધા મુનિ મહારાજાએ અત્રે પધાર્યા હતા. “સાધુ સંમેલન ભરવા માટેનું આપણું આમંત્રણ સ્વીકારાયા બાદ તેને અંગેની સર્વ ગઠવણે કરવા માટે મહા સુદ બીજના અને મળેલી આપણું શ્રી સંધની સભામાં સ્વાગત મંડળની નિમણુંક કરવામાં આવી. આ સ્વાગત મંડળે કાર્યની સુવ્યવસ્થા માટે વૈયાવચ્ચ સમિતિ, સેવાદળ સમિતિ, અને મંડળ સમિતિ નીમી હતી. અને આ સમિતિઓએ આજ સુધી ઘણી ઘણી મીટીંગો ભરી તેમની ફરજ સંતોષકારક રીતે બજાવી છે. મહાસુદ પાંચમથી મુનિ સંમેલનની નિમંત્રણ પત્રિકાઓ. દરેક પૂ. આચાર્યાદિ મુનિવર્યોને બની શક્યું ત્યાં સુધી ગૃહસ્થ દ્વારા હાથે હાથ પહોંચાડવાની ગોઠવણ કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂર્ણિમાની રાતના આઠ વાગે શ્રી સંધની સભા મેળવીને ત્યાં સુધીમાં થયેલું કાર્ય જણાવવામાં આવ્યું હતું. “અગાઉથી જાહેર થયા મુજબ ફાગણ વદ ત્રીજના બેરના વિજયમુહૂર્તમાં ચતુર્વિધ શ્રીસંધ એકત્રિત થયું હતું. આ ૨૨૪ Page #319 -------------------------------------------------------------------------- ________________ શવેાની જાહેરાત પ્રસંગે ચારસે ઉપરાંત પૂજ્ય મુનિવર્યાં, સાતસા ઉપરાંત સાધ્વીજી અને અગીઆર હજાર ઉપરાંત શ્રાવક–શ્રાવિકાઓની ભવ્ય હાજરીમાં શરુમાં મંગલ તરીકે શ્રી સ્નાત્રપૂજા તા શાંતિલશ ભણાવવામાં આવ્યા અને મારું આવકારનું ભાષણ તથા સંમેલનની સફળતાના સંદેશા વાંચી સંભળાવ્યા આદ શ્રીસધે પધારેલા પૂજ્ય મુનિવયાંને વંદન કર્યું હતું. ત્યાર પછી પૂ. મુનિવર્યાં મુનિસંમેલન માટે ખાસ બાંધેલા ભવ્ય મંડપમાં પધાર્યા હતા. 66 આ આખાય પ્રસર્ફીંગ અનુપમ હતા. દરેકની મુખમુદ્રા ઉપર અપૂં આનંદ અને ઉત્સાહ ઝળકી રહેલા જણાતા હતા. જેમણે એ પુણ્યદ્રશ્ય નિહાળ્યું છે, તેમના અંતરપટ ઉપર એ ચિરસ્મરણીય રહેશે એ નિઃશંક છે. “ મુનિ—સંમેલનનું કાર્ય પ્રથમથી જ બંધબારણે ચાલતું હતું અને મારી મારફત સંમેલન તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે—કોઇ છાપામાં આવતી કાઇપણ ખબરેશને વજન આપવું નહિ. આ ખીના ધ્યાનમાં લઇ આપણા સમાજે નવ આચાર્યાંની મીટીમાંથી અમુક અમુક આચાર્યાં ઊઠી ગયા, વગેરે બીનસત્તાવાર અનુચિત ખખરેાથી દારવાઇ નહિ જતાં જે શાંતિ રાખી છે; તેને માટે હું આપણા સમાજ ઉપકાર માનું છું. સુનિસંમેલન શરૂ થયા પછીથી કેટલીક વિચારણા બાદ ફાગણુ વદ પાંચમના રાજ બહાંતર મુનિરાજોની એક મંડળી નીમાઈ હતી. ત્યાર બાદ કાર્યની સરલતા માટે ફાગણ વદ આઠેમના રાજ ત્રીસ મુનિરાજોની મ`ડળી નીમાઈ અને તે મંડળીએ નિર્ણય કરવા માટે ફ્રાગણ વદી દશમના રાજ અગિયાર મુદ્દા વિચારી ૧૫ ૨૨૫ cr Page #320 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી તેના ઉપર પોતાનો નિર્ણનો ખરડે તૈયાર કરવાનું કાર્ય પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી, પૂ. પં. શ્રી રામવિજયજી ગણિ, મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજી, અને મુનિરાજશ્રી ચંદ્રસાગરજી એ ચાર મુનિરાજોને ચિત્ર સુદ બીજ ના રેજ સેપ્યું હતું. જેઓએ બેજ દિવસમાં તેમને તૈયાર કરેલે ખરડે ત્રીસ મુનિરાજોની મંડળીમાં રજુ કર્યો હતો. આ ખરડા ઉપર વિચારણા કરતાં એક નવી મંડળી નીમવાની જરૂર જણાવાથી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયભુપેન્દ્રસૂરીશ્વરજી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી, પરમ પૂ. આચાર્ય શ્રીમદ્ વિજનીતિસૂરીશ્વરજી, પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી, પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્દ જયસૂરીશ્વરજી, પૂ. મુનિરાજ શ્રી સાગરચંદ્રજી–એ નવની સર્વેને બંધનકારક નિર્ણકારી મંડળી ચૈત્ર સુદ અગિયારશ ના રોજ સર્વ સત્તા સાથે નીમાઈ હતી. આ મંડળીએ ચૈત્ર વદ છઠ સુધી અગિયાર મુદ્દાઓની દીર્ધ વિચારણા કરીને સર્વાનુમતે કરેલા નિર્ણયો ચૈત્ર વદ સાતમના રોજ સવારે બધા મુનિરાજે સમક્ષ જાહેર કર્યા હતા. આ નિર્ણ હિંદુસ્તાનના સકલ શ્રી સંઘને અત્રે નિમંત્રી પ્રસિદ્ધ કરવાનું આપણે નક્કી કર્યું હતું. પરંતુ હાલ આપણું શહેરમાં ચાલતા મેનીનજાઈટીસના ઉપદ્રવને અંગે તેમ કરવું અશક્ય હેઈ આપણે લાચાર છીએ, જેથી આ નિર્ણની નકલ દરેક ગામના શ્રી સંધને મોકલી આપવાનું નક્કી કર્યું છે. આપ સર્વ સમક્ષ તે ૨૨૬ Page #321 -------------------------------------------------------------------------- ________________ ઠરાની જાહેરાત નિર્ણયે પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વાંચી સંભળાવશે. “આ એતિહાસિક અને યશસ્વી મુનિસંમેલનમાં અનેક વિશિષ્ટતાઓ પિકીમાંની કેટલીક ખાસ આદર્શરૂપે છે. જેમકેનવ વૃદ્ધ મહાપુરુષોએ અગીઆરે મુદ્દાના નિર્ણયો કાંઈપણ વિસકતા વિના એક જ મતે કરી ઘણું જ ઉત્તમ દષ્ટાંત પૂરું પાડયું છે. ‘સંમેલન પહેલાં અનેક પક્ષભેદ અને વિચારભેદમાં વહેંચાયેલા જણાતા પૂજ્ય મુનિઓએ સંમેલન–મંડપમાં તેઓની બેઠક મર્યાદા મુજબ લઈ લીધી હતી. વર્તમાન સમયની પદ્ધતિ મુજબના કેઈપણ પ્રમુખની નીમણુક કર્યા વિના, પરાપૂર્વની શાસ્ત્રીય પ્રથા મુજબ પૂ. આચાર્યાદિ વડીલેની આમન્યા બરાબર જાળવીને તેત્રીસ દિવસ સુધી કાર્ય કર્યું. દરરોજ પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પુનિત શ્રી નવકારમંત્રથી મંગળાચરણ કરી, કાર્યની પૂર્ણાહુતિ પણ મંગલાત્મક કથી કરતા. રાજના માત્ર અઢીથી ત્રણ કલાક એવા ફક્ત તેત્રીસ જ દિવસમાં નિર્ણ કરવા વિષયે તારવ્યા, તે સંબંધી શાસ્ત્રીય ચર્ચાઓ કરી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવ વિચાર્યા, અનેક મંડળીઓ નીમી અને સર્વાનુમતે સફળ નિર્ણય કર્યો. “સંમેલન મળવા અગાઉ બધા સાધુઓ એકત્રિત થાય એ દુઃશક્ય મનાતું, મળ્યા પછી પ્રેમભાવે વર્તે એ પણ દુ:શક્ય મનાતું અને છેવટે સર્વાનુમતે નિર્ણય કરી શકે એ અશકય મનાતું. પરંતુ આપણે પૂમુનિ મહારાજાઓએ બધી જ २२७ Page #322 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી કિવા માન્યતાઓને તેમની હૃદયની ઉદારતાથી ખેાટી એટલું જ નહિ પણ અમુક સ્વાર્થ ખાતર માન્યતા બીજાને માથે ઠેકી એસાડવા ખાતર ઊભું' કરાયું છે, એવી વાતે મુનિસ ંમેલનના નિયાથી બિનપાયાદાર ઠરી છે. હું તે પહેલેથી જ કહેતા આવ્યો છું –‘આપણા સાધુ તે સાધુ જ છે.' સમાન્ય “કચ્છ, કાઠિયાવાડ, માળવા, મારવાડ, મુંબઇ અને દિલ્હી જેવા દૂર દૂરના તેમજ નદિકના પ્રદેશમાંથી સતત્ અને મુશ્કેલીભર્યાં પાવિહાર કરીને ટૂટક સમયમાં આપણા નિમંત્રણથી મુનિ મહારાજાએએ તથા સાધ્વીજીએએ અત્રે પધારી આપણા શ્રીસંધને અત્યંત ૠણી બનાવ્યા છે; તે આજે આપણા રાજનગરને જે સુયશ પ્રાપ્ત થયેા છે, તે સવ પ્રતાપ આ મુનિ મહારાજાઓના જ છે. પાર્ટી છે. પેાતાની આ સંમેલન “અંતમાં આવા મહાન ઐતિહાસિક મુનિ સંમેલનને નિમ ત્રણ કરી, તેની સુવ્યવસ્થા જાળવવી એ અત્યંત કઠીન છતાં જે અપૂ સફળતા મળી છે; તે આપણા શ્રી સધના ઉલ્લાસભર્યા સંપૂર્ણ સહકારને જ આભારી છે. જે જે ભાઇઓએ જુદીજુદી સમિતિઓમાં રહીને, અને કેટલાકાએ મારી સાથે જ રહીને, આ શુભ કાર્યમાં જે સેવાએ આપી છે, તે સર્વેના અંત:કરણ પૂર્વક આભાર માનું છું.’ નગરશેઠનું ભાષણ પૂરું થયા પછી શેઠ કસ્તુરભાઇ લાલભાઈએ તેમને સધની વતી ધન્યવાદ આપ્યા હતા અને ત્યાર બાદ મુનિસ ંમેલનમાં નક્કી કરેલા સંધપદ્મક શ્રી સાગરાનરિજીએ વાંચી સંભળાવ્યા હતા. ૨૨૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ ઠરાવની જાહેરાત જેના અંતરમાં નગરશેઠ કસ્તુરભાઈ તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે – અખિલ ભારત વર્ષીય જૈન શ્વેતાંબર મુનિ સંમેલને સર્વાનુમતે “પટ્ટક રૂપે” આ નિયમે કર્યા છે. તે, મને સુપ્રત કરેલ; તેજ આ “અસલ પટ્ટક મેં આજરોજ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સેંગે છે. વડાવલા અમદાવાદ કસ્તુરભાઈ મણિભાઈ તા. ૧૦-૪-૧૪ સંધપાત આ પછી સભા વિસર્જન થઈ હતી. સારાંશ શ્રીમાન નગરશેઠના નિવેદનમાં બે આચાર્યો ઉઠી જવાના બનાવને ઢાંકવાના પ્રયત્નથી જનતામાં સહેજ આશ્ચર્યની લાગણી ફેલાણ હતી. પ્રકીર્ણ સાધુ સંમેલનના મૂળ ઠરાવનો કાગળ જેના પર નવે મુનિરાજની સહીઓ થઈ હતી, તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપવામાં આવ્યું હતું, અને તેને ફોટોગ્રાફ લેવરાવી, તેની નકલે નવ નિર્ણયકર્તા મુનિરાજોને સુપ્રત કરવામાં આવી હતી. તેમજ હિંદભરના તમામ શ્રી સંઘે પર સાધુસંમેલન અંગે કરવામાં આવેલ ઠરાવે, નિયમો, ભાષણો વગેરેનું પિથી આકારે ટ્રેસ્ટ છપાવી તમામ સંને નીચેના નિવેદન સાથે મેકલી આપવામાં આવ્યું હતું. શ્રી વીરાય નમઃ શ્રી શ્રમણોપાસક શ્રીસંઘ સમસ્ત, યોગ્ય શ્રી અમદાવાદ (રાજનગર)થી લી. શ્રમણોપાસક ૨૨૯ Page #324 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી શ્રી સંધ સમસ્તના પ્રણામ વાંચશોજી. વિ. વિ સાથે જણાવવાનું કે હાલમાં કેટલાક સમય થયાં કેટલેક અંશે આપણું જૈન સમાજમાં અનિચ્છનીય વાતાવરણ થયું હતું. તે દૂર થઈ પુનઃ સપૂર્ણ શાંતિ સ્થપાય તેવી પરમ શુભેચ્છાથી આપણ સર્વ પૂજ્ય મુનિ મહારાજાઓનું સંમેલન અને સંવત ૧૯૯૩ ના ફાગણ વદી ૭ ને રવિવારથી મળ્યું હતું. અને ચૈત્ર વદી ૭ ના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. | મુનિ સંમેલને સર્વાનુમતે કરેલા નિર્ણય ભારતવર્ષના શ્રી સોને એકત્રિત કરી સંભળાવવા માટે નિમંત્રણ કરવા અમોએ નિર્ણય કરેલું હતું, પરંતુ અત્રે રોગને ઉપદ્રવ ચાલતા હોવાથી નિમંત્રણ કરવા બની શક્યું નથી. જેથી આ સાથે (૧) હિન્દુસ્તાનના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધને વિનંતિ, (૨) મુનિ મહારાજાઓને અમારા શ્રી સંધ તરફથી મોકલવામાં આવેલ નિમંત્રણની નકલ (૩) મુનિ સંમેલનના શુભ મુહૂર્તના દિવસનું સ્વાગતનું ભાષણ, [૪] શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ભાઈઓને જાહેર વિનંતિ, [૫] સંમેલનના કાર્યની રૂપરેખા દર્શાવતું અત્રેના ચતુર્વિધ શ્રી સંધ ને મુનિ સંમેલનના નિર્ણ આપના શ્રી સંઘની જાણ માટે મોકલ્યા છે, જે મળેથી આપના શ્રી સંઘને એકત્રિત કરી જણાવવા વિનંતિ છે. વિંડાવીલા લી. વી. સં. ૨૪૬૦ ( શ્રમણોપાસક શ્રી સંધ સમસ્ત _વિ. સં. ૧૯૯૦ ( કસ્તુરભાઇ મણિભાઈ ચિત્ર વદી ૧૧ મંગળવાર) ને પ્રણામ વાંચશે. Page #325 -------------------------------------------------------------------------- ________________ તૃતિય ખંડ હે ગૌતમ! ક્ષિણ પણ પ્રમાદ કરીશ નહિ !” ૫ શ્વા દ વ લ કન Page #326 -------------------------------------------------------------------------- ________________ Page #327 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ૩. કાર્યવાહી પર દૃષ્ટિપાત નસમાજ વર્ષોથી જેની ઝંખના કરી રહ્યો હતા, અને જેના પર સમાજોદ્ધાર અને ધર્મપ્રચારની અનેકવિધ આશાઓ સેવી રહ્યો હતા; તે સાધુસમેલન ભરાયું અને પૂર્ણ થયું. સંમેલનના એક આગેવાન સૂત્રધાર નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઇએ, પેાતાના અંતિમ નિવેદનમાં તેની અનેકવિધ વિશિષ્ટતાઓની પ્રસંશા કરી; પરન્તુ સાધુસ ંમેલનની સંપૂર્ણ કાર્યવાહી પર દષ્ટિપાત કરનાર કાઇપણ તટસ્થ વિચારક એમાં ભાગ્યે જ સંમત થઇ શકે. જગતમાં વિવિધ પ્રશ્નાના નિરાકરણ માટે આજે નાનાં મેટાં અનેક સ ંમેલન યેાજાય છે, પણ તેનું કાર્યં ત્રણ દિવસમાં સમાપ્ત થાય છે. કદાચ કાઈ અનિવાર્ય સજોગામાં પાંચ કે સાત દિવસે થાય છે; પરન્તુ કાઇ સમેલન ચેાત્રીસ દિવસ ચાલ્યું હોય, તેવા દાખલે ભાગ્યે જ મળશે. સાધુસંમેલનમાં આટલા દી કાલક્ષેપ ક્રમ થયા, તેના વિચાર કરતાં તેની ખામીભરેલી કાર્ય પદ્ધતિની જ મુખ્યતા જણાય છે. ૧૬ ૐ Page #328 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન વર્તમાન સંમેલન પદ્ધતિ, જે અનેક પ્રયોગો પછી નિશ્ચિત થઈ છે, તેનું સામાન્ય સ્વરૂપ નીચે મુજબ હેય છે. (૧) જે સ્થળમાં સમેલન ભરવાને ઉત્સાહ હોય, તે સ્થળવાળા આમંત્રણ આપે, ને તેનો સ્વીકાર થતાં સ્વાગત–સમિતિની રચના થાય. (૨) સ્વાગત સમિતિ સંમેલન અંગે તમામ જાતની તૈયા રીઓ કરે અને પિતાની અંદરથી હેદ્દેદારોની નિમણુંક કરે. સંમેલનના પ્રમુખની ચૂંટણી પણ તે જ કરે. (૩) જે આ સંમેલન કેઈ પૂર્વસંમેલનના અનુસંધાનરૂપ હોય, તો તેમાં કરેલા ધોરણ મુજબ સભ્ય ભાગ લઈ શકે, અન્યથા કેણ ભાગ લઈ શકશે, તેનું ધોરણ નિશ્ચિત કરી જાહેરાત કરવામાં આવે. (૪) સંમેલન આગળ રજૂ કરવાના ઠરાવો નક્કી કરવા માટે આગેવાનોની એક વિષયનિર્ણાયકસમિતિ મુકરર થાય અને સંમેલનના દિવસે અગાઉ તે પિતાના કાર્યને પ્રારંભ કરે. તે પિતાની બેઠકમાં રજૂ થતા તમામ ઠરાવની ચર્ચા કરે અને તેમાં જેટલા ઠરાવ પસાર થાય, તે સંમેલનની જાહેર બેઠકમાં રજૂ કરવામાં આવે. (૫) સંમેલન તે ઠરાની ગ્યાયેગ્યતા ધ્યાનમાં લઈ બહુમતીથી ઠરાવ પસાર કરે અથવા નાપસંદ કરે. (૬) સંમેલનમાં પસાર થયેલા ઠરાનો અમલ કરવા પ્રમુખ - તથા બીજા સભ્યોની કાર્યવાહક સમિતિ નીમાય. એક તરફ કાર્યને સંપૂર્ણતાથી પાર પાડવા માટે સ્વીકારાયેલી આ પદ્ધતિ અને બીજી તરફ સાધુસમેલન અંગે ખાસ Page #329 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પર દૃષ્ટિપાત સ્વીકારવામાં આવેલી પતિ; એ બન્ને જોતાં ને સરખાવતાં પરિણામની પ્રથમથી આગાહી થઈ શકતી હતી. (૧) સાધુસ’મેલનમાં શ્રીમાન નગરશેઠે સમેલન ભરવા અગાઉ સ્વાગત સમિતિની એક જાહેરાત કરી હતી; પરન્તુ તેમાં સ્વાગતસમિતિનું કેાઇ તત્ત્વ ન હતું. અમદાવાદની દરેક જ્ઞાતિમાં જેટલાં લ્હાણાં ડાય, તેના દશ ટકા માસેાને સ્વાગતસમિતિના સભ્ય। ગણવામાં આવ્યા હતા. પછી સંમેલન અ ંગેના તેમના વિચારા ગમે તેવા હાય ! (૨) સ*મલન ભરવાની બધી તૈયારીઓ કરવામાં આવી, પણ જેના માથે આખા સંમેલનના ભાર રહે, તે પ્રમુખની પસંદગી જ કરવામાં ન આવી! એટલે જાન જોડી, પશુ વરરાજાનું સ્થાન તેમાં ખાલી રાખવામાં આવ્યું. પરિણામે સ્થિતિ બહુ જ વિચિત્ર ઉત્પન્ન થઇ. કાણે ક્યારે ખેલવું, શું ખેલવું તે શું ન ખેલવું; તેના માટે કંઇ જ નિયંત્રણ ન થઈ શક્યું. એટલે દિવસ સુધી નિરČક વિતંડાવાદમાં, પરસ્પર આક્ષેપો કરવામાં તે ઘણીવાર મૌન ધારણ કરવામાં સમય પસાર થશે. (૩) સમેલનમાં દરેક ગચ્છજ્વાળાઓને આમત્રણ આપવામાં આવ્યું અને અમુક વિષયની ચર્ચા નહિ થાય તેવી આંહેધરી આપી; પરન્તુ સંમેલનમાં આવ્યા પછી તેમને કેવી રીતે મત આપવાના અધિકાર રહેશે, વગેરે બાબતેામાં મૌન સેવાયું. તેથી સહુએ પેાતપેાતાની ૩૯૫ના પ્રમાણે તૈયારી કરી. કાએ મતગણત્રીમાં કામ લાગે તે માટે આચાર્ય વધાર્યા, કાએ શાસ્ત્રની મુખ્ય અપેક્ષા માની શાષાની તૈયારીઓ કરી, તે મ Page #330 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન કેટલાકે સામા દળ સાથે ટક્કર ઝીલવા માટે પક્ષોની રચના કરી. સાધુસંમેલનનો પ્રારંભ થતાં સુધીમાં ચાર જુદા જુદા પક્ષો રચાયા, ને દરેકે અકેક ખુણામાં સ્થાન લીધું. (૪) સંમેલન ભરવાના છેલ્લા દિવસ સુધી વિષયનિર્ણ યક સમિતિ નક્કી કરવામાં ન આવી. પરિણામે છ દિવસ સુધી ચર્ચા થયા પછી એનું કંઇક સ્વરૂપ બંધાયું, પણ ચોક્કસ કાર્યપદ્ધતિના અભાવે અનેક અગત્યના ઠરાવને ટોપલીને સ્વાધીન કરવામાં આવ્યા અને ફક્ત અગિયાર મુદ્દાઓ તારવી કાઢી ચારની કમીટીને સોંપવા પડ્યા. અને તે ચારની કમીટીએ કરેલા કાર્યના છેવટના નિર્ણય માટે તે નવની સરમુખત્યાર કમીટી નીમવી પડી. (૫) સંમેલનમાં સરમુખત્યાર કમીટી જે કરે તે બધાએ કબૂલ રાખવાની સહીઓ લેવાઈ અને સરમુખત્યાર કમીટીમાં બધા સંમત થાય તેવાજ ઠરાવો લેવાનું નક્કી કર્યું, જેથી દેશ-કાળને યોગ્ય અનેક મહત્વના ઠરાવો થઈ શક્યા નહિ અને જે ઠરાવ થયા તેમાં કેટલાક સંદિગ્ધ અને નિરર્થક થયા. (૬) ઠરાને સક્રિય અમલ કરનારી કે તેને ભંગ પર વિચાર કરનારી કોઈ કમીટી મુકરર કરવામાં ન આવી; એટલે જે હેતુથી સંમેલન યોજવામાં આવ્યું હતું; તે હેતુ બર ન આવ્યો અને સંમેલનની બધી મહેનત નિરર્થક ગઈ. એ વાત નિઃસંદેહ છે કે જે સમેલન ભરવાની વર્તમાન પદ્ધતિનો આશ્રય લેવામાં આવ્યા હતા, અને વર્તમાનપત્રોનો સહકાર સાધવામાં આવ્યું છે, તે કદી પણ આવું પરિણામ Page #331 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પર દષ્ટિપાત ન આવત. તેમજ ત્રણથી પાંચ દિવસમાં સંમેલનની પૂર્ણાહુતિ થાત. પરંતુ જગતની પ્રત્યેક ઘટનામાં પ્રકૃતિને ગુપ્ત આશય હોય છે, તેમ આમાં પણ કેમ ન હોય ? જે સાધુસંમેલનની કાર્યવાહી આટલી દીર્ઘ ન ચાલી હતી અને કેવળ હા–ના ની સંમતિથી જ ઠરાવ પસાર કરવામાં આવ્યા હેત તે સાધુસમુદાયનું માનસ. તેમની સાચી પરિસ્થિતિ, અંતરંગમાં ઘર કરી ગયેલા ઈષ્યભાવ, સંગઠનની અશક્યવૃત્તિ વગેરે જાણવાની તક કદી મળત નહિ. સાધુસંમેલનની દીર્ઘ કાર્યવાહીએ એ તક પૂરેપુરી આપી અને વર્તમાન શ્રમણસંસ્થાની અંતરંગ દશા પર પૂરતે પ્રકાશ પા. . મૂ. સમાજના સવા છ સાધુઓમાંથી ચાર ઉપરાંત સાધુઓ આ સંમેલનમાં હાજર રહ્યા હતા, તેમાં અમૂક અંશે કેટલીક જુદી જુદી ખાસિયતોથી ધ્યાન ખેંચે તેવા નીચેના સાધુઓ લાગતા હતા – (૧) શ્રી વિજયનેમિસૂરિ ૨) શ્રી વિજયવલ્લભસૂરિ (૩) શ્રી સાગરને રિ (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજી (૫) મુનિ રાજ શ્રી જયંતવિજયજી (૬) મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી (9) મુનિરાજ શ્રી પુણ્યવિજયજી (1) શ્રી ભૂપેન્દ્રરિજી (૯) શ્રી વિજયમાણિસિંહસૂરિજી (૧૦) શ્રી વિજયસિદ્ધિસૂરિ (૧૧) શ્રી વિજયદાનસૂરિ (૧૨) પં. રામવિજયજી (૧૩) શ્રી વિજ્યનીતિસૂરિ (૧૪) શ્રી વિજયલબ્ધિસૂરિ (૧૫) શ્રી જયસિંહસૂરિ (૧૬) શ્રી માણેકમુનિજી (૧૭) શ્રી સાગરચંદ્રજી (૧૮) ઉપા. દેવવિજયછ (૧૯) મુનિરાજ શ્રી દર્શનવિજયજી (૨૦) મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી (ર૧) મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (૨૨) શ્રી વિજયસૂરિ (૨૩) શ્રી વિજયદર્શનસૂરિ (૨૪) પં. લાવણ્ય વિજ્યજી (૨૫) મુનિ હેન્દ્રસાગરજી (ર૬) ઉપ૦ સિદ્ધિમુનિજી. Page #332 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન બાકીના સાધુઓમાં કઈ કઈ શાન્ત, ગંભીર અને વિદ્વાન પણું હશે; પરંતુ તે બાદ કરતાં બહુ જ નિરાશા ઉપજે તેવું દશ્ય હતું. આ સાધુસમુદાયને જોતાં તપ, ત્યાગ, વૈરાગ્ય અને સ્વાધ્યાય જાણે ભૂતકાળનાં સંસ્મરણો હોય તેને ભાસ થત હતા. પરિચયમાં આવનારાઓને સહેજે જણાઈ આવતું કે કેટલાક સાધુઓને સામાન્ય લખતાં-વાંચતાં પણ આવડતું નહિ, કેટલાક સાધુએ વર્ષોથી ભણવા છતાં, પ્રથમ માપદેશિકા કે ગૂજરાતી શુદ્ધ લેખનવાંચન શીખી શક્યા નહતા, તે કેટલાક અભ્યાસમાં હેશિયાર છતાં શરીરના એવા નિસ્તેજ નિર્માલ્ય દેખાતા હતા કે તેમને જેઈ કાઈ સંધમધારી કે શકિતશાલી સાધુને જોઈએ છીએ તેવું લાગે જ નહિ; રાજભાષાનું અજ્ઞાન તે આગળ પડતા સાધુઓથી લઈ [ જેઓ કવચિત ભાષામાં અંગ્રેજી શબ્દોનો સાંભળેલા પ્રયોગ કરતા લગભગ બધામાં જ જોવામાં આવ્યું. વર્તમાન જીવનને અનુરૂપ ઉપદેશપ્રણાલી, નવાં ઉદયમાન બને સાથે ધર્મતની ઉપયોગિતાનો ખ્યાલ, જગતના વર્તમાન બનાવે અને વર્તમાન-પત્રાદિ બળોની અનભિજ્ઞતા પણ તેટલી જ તરી આવતી હતી. આહારવિહારની ટેવ પણ સાધુસમાજને અનુરૂપ નથી રહી, તે સ્પષ્ટ જવાયું. ચાહનું વ્યસન મેટાભાગને લાગુ પડી ગયું છે. સવારમાં કંઈ પણ વાપરવાની (નાસ્તાની) ટેવ ઘણખરાને પડી ગઈ છે. શરીર નિભાવ અને ઉપગમાં લેવાતી દવાઓનું પ્રમાણ અને તેની ગ્યાયોગ્યતાનું ભાન પણ ભૂલાઈ ગયું છે. ઉદરી, રસત્યાગ ને વૃત્તિક્ષેપ કરનારા વિરલા રહ્યા છે કેટલાક તે આજીવિકાના દુઃખી હોઈ દીક્ષિત થયેલા જણાયા, તે કેટલાક ત્યાગીજીવનની ભવ્ય કલ્પના કરીને દાખલ થયેલા પણુ વાતાવરણ જોઈને ઠંડા પડી ગયેલા ને લેકલજ્જાએ જ Page #333 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પર દષ્ટિપાત સાધુજીવન નિર્ગમન કરતા દેખાયા, કેટલાક ગચ્છ-સમુદાય અને સંધાડાના કલેશેના જ રસિયા દેખાયા. જેનોના સાધુત્વની સાચી જોત થોડાકના જ ચહેરા પર જોવાઈ. આમ જ્યારે વર્તમાન જીવન પર નવીન બળે પ્રચંડ વિગથી ઘસારે કરી રહ્યાં છે, ત્યારે તેનાથી અનભિજ્ઞ ધર્મગુરુઓ કઈ રીતે સમાજને દિશાસૂચક થઈ શકશે, એ મહાન પ્રશ્ન થતું હતું. આ બધી પરિસ્થિતિઓ ચાલુ રહેવાનું એક જ પરિણામ આવી શકે અને તે સાધુસંસ્થાની સમાજ પરની લાગવગમાં મોટો ઘટાડે. - સાધુવર્ગમાં શમતા, ઉપશમ અને આધ્યાત્મિક વૃત્તિના અભાવ, માનવૃત્તિ, બાહ્યાડંબરમાં પ્રીતિ, વારસાગત કલેશોમાં રસ અને બે જવાબદારીનાં તત્ત્વની છત જોઈ કેટલાંયે સહદય જેનોનાં હૃદય રડતાં હતાં. “અરેરે ! પ્રભુ મહાવીરની વારસદાર મહાન સંસ્થાની આ અવદશા ! ” સાધુસંમેલન દ્વારા સાધુઓ અરસપરસ મળ્યા ને અમુક અંશે એક બીજાને અવિશ્વાસ દૂર થશે. પરંતુ નજીકના ભવિષ્યમાં જ જે બનાવો બન્યા, તેણે પૂરવાર કર્યું કે એ પણ પતંગને રંગ હતા, મજીઠને નહિ! | મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, જેમણે આદિથી અંત સુધી આ સંમેલનમાં રસપૂર્વક ભાગ લીધો હતો; તેઓ સાધુ સંમેલનનું સિંહાવલોકન કરતાં જણાવે છે કે – કેટલાક સ્નેહીઓ તરફથી ઘણા વખતથી એ પ્રેરણું થઈ રહી છે, કે મારે એક એવી લેખમાળા લખવી જોઈએ કે જેમાં વર્તમાન સમયના ચતુર્વિધ સંવની આંતર અને બાહ્ય Page #334 -------------------------------------------------------------------------- ________________ પદ્મા અવલાકન સ્થિતિનું અવલાન કરવામાં આવે. ચતુર્વિધ સંધની અંદર મુખ્ય ગણાતી સાધુસંસ્થાનું આજે મહત્વ વધી રહ્યું છે, કે ઘટી રહ્યું છે ? સાધુઓના ભાવદર્શન–ચારિત્રની વૃદ્ધિ થઇ રહી છે કે ન્યૂનતા થઇ રહી છે? સાધુએ પ્રત્યે જનતાનું માન વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે ! જેમ અત્યારે નવી દીક્ષા થવી, એ જેમ આસ્ચદાયક કે આકર્ષક વસ્તુ નથી રહી; તેમ છાશવારે તે છાશવારે રાજ એક પછી એક સાધુપણું છેાડીને ચાલતા થવું, એ પણ જરાયે સંક્રાચવાળું કે નવાઇ ઉત્પન્ન કરનારું નથી થતું, એનું શું કારણ છે ? વગેરે વગેરે બાબતાને બહુ જ ગંભીરતા પૂર્વક, જેમ સાધુસંસ્થા માટે વિચાર કરવાને છે, તેવી જ રીતે ચતુર્વિધ શ્રી સંધના બીજા ત્રણ અંગેાના સંબંધમાં પણ અનેક બાબતે વિચારવા જેવી છે. kr આ બધી બાબતેા સબંધી લખવાની ભાવના મને ઘણા વખતથી થયા કરે છે, ખાસ કરીને ઘણાં વર્ષો પછી ગત વર્ષે ગુજરાતમાં આવ્યું અને અત્યાર સુધીમાં જે અનુભવ કર્યાં, એ ઉપરથી ઘણું ઘણું લખવાનું મન થઇ રહ્યું છે. મને એમ જરૂર લાગે છે કે બાહ્યાડંબરા ઉપર આધાર રાખીને, જો એમ કહેવામાં કે બતાવવામાં આવતું હોય કે જૈનધમ જેન શાસનની ખરેખર ઉન્નતિ થઇ રહી છે, જૈન સંસ્થાનું મહત્વ વધી રહ્યું છે, તે મારા નમ્ર મત પ્રમાણે કહીશ કે એ માન્યતા ભયંકર ભૂલ ભરેલી છે. જે શરીરનું ચૈતન્ય ઘટી રહ્યું હાય, જે શરીરના આંતર જીવનમાં નિસ્તેજતા આવતી જતી હોય, જે શરીરના અંગો અને ઉપાંગામાં પણ સડે। પ્રવેશ કરી ગયેા હેાય; એ શરીરને બાહ્યા બરથી શાભાગ્યું ક્યાં સુધી શાભા રહેવાનું હતું ? શરીરને ટકાવી રાખવાનું ખરું સાધન આંતર ૧૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પર દષ્ટિપાત શક્તિઓ છે. એ શકિતઓના કિલ્લામાં કેવા ગાબડાં પડી રહ્યાં છે, એનું ગંભીરતા પૂર્વક, બારીકાઈથી અવલોકન કરવાની જરૂર છે. વિચારશીલ અને સાચા પ્રભાવક પુરુષોએ હવે પિતાની મહત્વાકાંક્ષાઓને બાજુ ઉપર મૂકી, પિતાના આડબરેની ધૂનને હવે કોરાણે મૂકી, પરસ્પર વિચારોની લેણ દેણ કરી ક્રિયાત્મક એવાં કાર્યો કરવાની જરૂર છે કે જેથી અંદરને સડે દૂર થાય, શક્તિઓ વધે અને પરમાત્માના શાસનનું શરીર નિરોગી બની તેજસ્વી અને પ્રભાવશાળી બને. આ લેખમાળાની અંદર મારા નમ્ર મત પ્રમાણે વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરી, કંઈ પણ રચનાત્મક રોજના બતાવવા પ્રયત્ન કરીશ. આ પ્રમાણે વર્તમાન પરિસ્થિતિનું અવલેન” અને રચનાત્મક કંઈક એજના ઉપસ્થિત કરું તે પહેલાં, હમણાં જ થઈ ગયેલા “ મુનિ સંમેલન” અને “તે પછીની પ્રવૃત્તિ' સંબંધી કંઇક સિંહાવલોકન કરું. આ “સિંહાવલોકન” મારે ઉપર્યુક્ત ઉદ્દેશની સાથે જ સંબંધ રાખે છે. “મુનિ સમેલન” અને તે પછીની પ્રવૃત્તિ ઉપરથી પણ આપણને જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિને ઓછો ખ્યાલ જરૂર આવશે, એટલું જ નહિ પરંતુ જે કેટલીક ગેરસમજુતિઓ વર્તમાનમાં ફેલાઈ રહી છે, એના ઉપર પણ કંઈક પ્રકાશ પડશે. સંમેલન શા માટે થયું હતું ? હું “મુનિસંમેલન’ને પાછલા ઈતિહાસને આપીને આ લેખનું ફ્લેવર વધારવા નથી ઈચ્છતે. સંમેલન ભવાને નિર્ણય, મગરબૈઠનાં આમંત્રણે મહેગામ સમિતિની મંત્રણ, જુદાં જુદાં Page #336 -------------------------------------------------------------------------- ________________ પદ્માક્ અવલાકન ગ્રુપેામાં સંમેલનમાં સાધુઓનું જવું, આ બધા ઇતિહાસ વમાનપત્રાની ફાઇલેમાં મૌજૂદ છે. અહીં તા આપણે માત્ર એટલા જ વિચાર કરીએ કે સમ્મેલન' થયું હતું શા શાટે ? સમ્મેલન ભરાવા અગાઉ આ પ્રશ્નના સંબંધમાં આખીએ જનતામાં જુદી જુદી અટકળા થતી હતી. બલ્કે હું કહીશ કે એક મેટામાં મેાટા આયાથી લઈને એક અદનામાં અના સાધુને પણ નિશ્ર્ચયાત્મક ખબર નહિ હતી, કે સમ્મેલન શા માટે ભરવાનું છે? એથી આગળ વધીને કહું તે। નિયંત્રણ કરનાર ખૂદ નગરશેઠને પણ નિશ્ર્ચયાત્મક ખબર ન હતી, ‘સમ્મેલન શા માટે ભરાય છે!’એમણે તે સૌને લગભગ એ જ જવાબ આપ્યા હતા, કે ‘આપ સૌ પધારા! આપને બધાને ફીક લાગે તે કરજો ! અસ્તુ. << ગમે તેમ પણુ સંમેલન થયું. ચોત્રીસ દિવસ ચાલ્યું, તે વિખરાયું. સમ્મેલનની નિમત્રણપત્રિકામાં એમ અવસ્ય જણાવવામાં આવ્યું હતું, અનિચ્છનીય વાતાવરણ શાન્ત ફરવા આ સંમેલન ભરાય છે. આ ઉદ્દેશની સિદ્ધિ માટે ૩૪ દિવસ સુધી ખેડકેા ભરાઈઃ અનેક વાટાઘાટા થઇ, અનેક કિમિટ નીમાઈ, છેવટ નવની કિંમિટ પર બધા ભાર નાખવામાં આવ્યું. અને એ નવની કમિટિએ ૧૧ ઠરાવા બહાર પાડ્યા, ને સૌ વિખરાયા, પણ વાતાવરણ શાન્ત થયું છે કે કેમ, કરવાના રહે છે. એ ‘ અનિચ્છનીય ' એને વિચાર હવે કાયદા શે થયા ? “ સમ્મેલન ભરવાથી જે મેટામાં માટે કાઈ ફાયદા થશે. ૧૨. Page #337 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પર દષ્ટિપાત હૈય, તે તે સાધુઓ એકબીજાને મળ્યા, એકબીજાને ઓળખતા થયા, એકબીજાને માટે એકબીજાને જે ભ્રમે હતા તે ઘણેખરે અંશે દૂર થયા; આ એક મોટામાં મેટો ફાયદો થયો છે. પિપોને પ્રભાવ - મને લાગે છે કે આટલું પણ ન થાત. અને સાધુઓ એવી ફજેતીપૂર્વક ત્યાંથી વિખરાત, કે દુનિયામાં ઊંચું માથું કરીને ચાલવું ભારે થઈ પડત; પરન્તુ મારા નમ્ર મત પ્રમાણે એ વર્તમાનપત્રોને જ પ્રભાવ છે, કે જેમની રોજની ચીમકીઓ સાધુઓને સચેત કરતી હતી. આ ચીમકીઓથી ભલે કેટલાક તરફથી તે વખતે કોલાહલ મચાવવામાં આવતું હતું, પરતુ પરિણામે એ પેપરોએ જ ચેતવ્યા હતા, ને ૩૪ દિવસે પણ વધારે કફોડી સ્થિતિથી બચીને બહાર નીકળ્યા હતા. થયેલા કરાવે. બેશક જગતની દષ્ટિએ મુનિસમેલને અગિયાર કરાવે પાસ કરીને બહાર પાડ્યા છે; પરંતુ તમામને અંતરાત્મા સમજી શકે છે, કે એની ઉપયોગીતા કેટલી છે, એને અમલ કેટલે થવાનું છે, અને એનાથી શા ફાયદા થવાના છે? જેમ જેમ સમય જાય છે, તેમ તેમ આ બધું જેવાઈ રહ્યું છે. હજુ તે “સમેલન અને સમેલનના ઠરાવો' એવું નામ લેવાય છે; પરતુ એક સમય બહુ નજીકમાં આવશે, કે જ્યારે તેનું નામ સરખું પણ લેવાશે નહિ. સાધુઓમાં જ્ઞાનવૃદ્ધિ, સાધુઓમાં ઐક્ય, સાધુઓમાં સ્વચ્છન્દતા, સાધુઓમાં વધતો જતો પરિગ્રહ, સાધુઓની ક્રિયાશિથિલતા ઇત્યાદિ સાધુસંસ્થાની ઉન્નતિ સંબંધી એક પણ ઠરાવ વ્યવહારુ પગલાં ભરી શકાય એવું નથી થયું, Page #338 -------------------------------------------------------------------------- ________________ પાદું અવલોકન એમ સૌ કોઈ જોઈ શકે છે, તેમ છતાં “ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી વીતરાગ શાસનમાં જે કંઈ અનિચ્છનીય વાતાવરણ થઈ રહ્યું હતું, તેની શાન્તિને માટે જે કંઈ ઠરાવ થયા છે, તેમાં કેટલાક આદરવા જેવા કેટલાક જાણવા જેવા ને કેટલાક હસવા જેવો પણ થયા છે. ગમે તેવા પણ જે ઠરાવ થયા છે, તેનું પાલન કરવું એ પ્રત્યેક મુનિરાજનું કર્તવ્ય છે. પરંતુ સમેલન પરના આટલા ટૂંકા સમયમાં પણ જોઈ શકાયું છે. કે એ ઠસને પાળવાને માટે કેટલા સાધુઓ તૈયાર છે ? દીક્ષા જેવો વિષય કે જેને અનિચ્છનીય વાતાવરણનું પ્રધાન કારણ સમજવામાં આવતું હતું, તેના ઉપર ઘણું વિચારપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવને વિચાર કરીને એકકસ બંધારણ કરવામાં આવ્યું, છતાં પણ તે દીક્ષાના સંબંધમાં જેઓ પહેલા જેવી માન્યતા ધરાવતા હતા તેઓ તેવી જ માન્યતાઓને આગળ કરી રહ્યા છે અને જે નિયમ બાંધવામાં આવ્યા છે, એમાં બારીક પ્રસંગે શોધી રહ્યા છે. મને યાદ છે કે કેટલાક મહાપુર તો આ દીક્ષા અને બીજા વિષયે માટે પણ તે જ વખતે બોલતા હતા કે “ઠરા ગમે તે થાય પરંતુ અમે તે જે માન્યતા રાખીએ છીએ તેજ પ્રમાણે પ્રચાર કરીશું.” જ્યાં આવી દશા તે જ વખતે હતી અને તે પણ ખાસ અગ્રગણ્ય મહાપુરુષોની, તે પછી એ ઠની કિંમત કેટલી થઈ શકે; એ સહજ સમજી શકાય તેવી વસ્તુ છે અને એવી સત્તા પણ કઈ છે કે જે સાધુઓ પાસે તેને અમલ કરાવી શકે તેમ છતાં એ વાત તે ચક્કસ છે કે સર્વ સમ્મતિથી, ભલા કે બુરા, અનુકુળ કે પ્રતિકુળ જે કંઈ કરવો થયા છે એનું પાલન કરવું એ સાધુઓને માટે કર્તવ્ય સ્વરૂપ છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પર દષ્ટિપાત અનિચ્છનીય વાતાવરણ શાંત થયું છે? હું પહેલાં કહી ગયો છું તેમ–મુનિ સમેલને જે ઠરાવો કર્યા છે તે ત્રિકાલાબાધિત, અવિચ્છિન્ન, પ્રભાવશાળી શ્રી વીતરાગ શાસનમાં ચાલી રહેલું અનિચ્છનીય વાતાવરણ શાંત કરવાને કર્યા હતા. પરંતુ આ ઉદ્દેશની સિદ્ધિ થઈ છે કે કેમ, એ પણ એક વિચારણીય પ્રશ્ન છે. સમેલન પછીની પ્રવૃત્તિઓ ઉપરથી જોઇ શકાય તેમ છે કે જૈન સમાજમાં જે મતભેદ હતા તે બરાબર કાયમ છે, જે પાટીઓ હતી તે બરાબર કાયમ છે. એક બીજાના ઉપર જે આક્ષેપ–વિક્ષેપ થતા હતા તે ચાલુ છે. પિતાના બ્યુગલેના નાદે બરાબર ચાલી રહ્યા છે. પિતપોતાના વિચારોને પ્રચાર બરાબર થઈ રહ્યો છે. વડોદરા રાજ્યને કાયદે પાછે હઠયો નથી. બીજા સ્થળે કાયદે પસાર કરાવવાના પ્રયત્નો બંધ થયા નથી. દીક્ષા વિષયની મતભેદવાળી ચર્ચાઓ બરાબર ચાલુ છે. દેવદ્રવ્ય સંબંધી ગમે તેવા ગોળ ગોળ શબ્દોમાં ઠરાવ કર્યો હોય પરંતુ એને સંબંધ ગૃહસ્થની સાથે જ હાઈ ગૃહસ્થ, પિતપોતાના અનુકુળ જે જે પ્રમાણેના રિવાજ ચલાવતા આવ્યા છે, તે તે રિવાજમાં ફેરફાર કરે તેમ નથી. હવે ગૃહસ્થો સંપૂર્ણ રીતે -સમજી ગયા છે કે બેલીઓને રિવાજ ગામેગામ જુદી જુદી જાતને સૌ સોની અનુકુન્તાવાળો છે, એટલે એમાં સાધુઓની “ખલગીરીની કઈ જરૂર નથી. મતલબ કે આ ચર્ચા પણ જેમની તેમ ઊભી જ છે. સંધસત્તા તે એક રીતે નહિંતુ અનેક રીતે સાધુ સમુદાયે-સમ્માને સવીકારી છે, એમ કરા ઉપરથી જાહેર થઈ ચુક્યું છે, છતાં જેઓને મને ભણવાનો સિદ્ધાંત બંધાઈ ગયા છે તેઓ મન્નો ભણ્યા જ કરવાના. એટલે એ પણ થર્ચા ઊભી જ કહેવાય, તેની સાથે ૧૫ Page #340 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન સાથે એ પણ સાચું જ છે કે કઈ પણ સાધુ કાઈ પણું જાતની અનુચિત પ્રવૃતિ કરશે તો તેના વિરોધ કરનાર મહાનુભાવો નીકળવાના તો ખરા જ! આ બધા ઉપરથી શું એ સ્પષ્ટ રીતે નથી જોઈ શકતું, કે ત્રિકાલાબાધિત, અવિચ્છિન્ન, પ્રભાવશાળી શાસનમાં જે અનિચ્છનીય વાતાવરણ હતું એમાં જરાએ ફેરફાર થયો નથી? અધૂરામાં પૂરું વળી હમણાં મુહપત્તિની ચર્ચા ઊભી થઈ છે. આ ચર્ચા આટલેથી શાંત થઈ જાય તે ઠીક છે, નહિ તે દેવદ્રવ્યની ચર્ચાની માફક એ પણ જે રંગ પર ચઢી ગઈ તો એ નિમિત્તે પણ પાછો કોલાહલ વધી જવાન. તત્ત્વદ્રષ્ટિએ વિચારીએ તે “મુહપત્તિની ચર્ચા સાથે જૈન ગૃહસ્થ વર્ગને જરાપણ નિસ્બત નથી. વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવી કે કેમ, એ એને વિષય છે. એટલે એને સંબંધ સાધુઓ સાથે છે. હવે વિચારવાનો વિષય એ છે કે આ ચર્ચા ગમે તેટલી ચાલે, અને બંને પક્ષ ગમે તેટલી દલીલોથી વર્તમાનપત્રના કલમ ભરે, પરંતુ એ વાત તે નિર્વિવાદ છે કે જેમણે મુહપત્તિ વ્યાખ્યાન વખતે બાંધી નથી, તેઓ અત્યારે હવે કાન વીંધીને મુહપત્તિ બાંધવાના નથી અને જેઓ વ્યાખ્યાન વખતે મુહપતિ બાંધે છે; તેઓ તે પ્રથાને છોડવાના નથી. આવી અવસ્થામાં આ ચર્ચાથી સિવાય કે સમાજમાં એક કેલાહલ વધારે, બીજો શે ફાયદો થઇ શકે તેમ હતો ? જ્યાં સુધી મારે અનુભવ છે, ત્યાં સુધી જેઓ વ્યા ખ્યાન વખતે મુહપતિ બાંધે છે તેઓ એવા આગ્રહી પણ નથી કે એના માટે વધારે ખેંચતાણ કરીને સમાજમાં કલેશનું વાતાવરણ ઊભું કરે. બલ્લે જ્યાં સુધી મને યાદ છે, તેમાંના કઈ કઈને વિના મુહપત્તિ બધે વ્યાખ્યાન કરતા મેં જોયા છે, અને નીચે બેસીને શાસ્ત્રોને સ્વાધ્યાય કરતાં તે અથવા Page #341 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પર દષ્ટિપાત શિષ્યોને ભણાવતાં તે પ્રાયઃ કોઈએ મુહપત્તિ બાંધતું હોય એવું જોવામાં કે જાણવામાં આવ્યું નથી. આવી પરિસ્થિતિમાં અનેક અનિચ્છનીય વાતાવરણમાં એકને વધારે કરે તે કઈ પણુ રીતે ઉચિત નથી. છતાં અત્યારે તો તેનો વધારે થયે છે એ સ્પષ્ટ જોવાય છે. અનિચ્છનીય વાતાવરણ શાંત કેમ થાય ? “ આગળની હકીકતથી આપણે જોઈ શકયા છીએ કે મુનિસમેલને અનિચ્છનીય વાતાવરણને શાંત કરવાને માટે યાંત્રિક ઠરાવ કરવા પછી પણ, અનિચ્છનીય વાતાવરણ શાન્ત નથી થયું. હવે એ મહાપુરુષોને અને નિમંત્રણ કરનાર અમવાદના નગરશેઠને પણ સમજાયું હશે કે અનિચ્છનીય વાતાવરણ શાંત કરવું હોય તે જુદા જુદા પક્ષના ગણ્યાગાંઠયા સાધુઓ, અને તે તે પક્ષના આગેવાન ગૃહસ્થની વચમાં જ વાટાઘાટ કરાવી શકે એવા પ્રભાવશાળી આગેવાન ગૃહસ્થ તેમને ભેગા કરી પ્રયત્ન કરે, અને એ વાટાઘાટમાં ચોક્કસ નિર્ણય થાય તે જ આ કેલાહલ, પક્ષભેદ, શબ્દોની મારામારી વગેરે બંધ થાય. આ વસ્તુ કહેવી જેટલી સહેલી છે તેટલી અમલમાં મૂકવી-સિદ્ધ કરવી સહેલી નથી; એ વાતને હું સમજી શકું છું, છતાં પણ શાંતિનો માર્ગ તે આ દ્વારા જ થઈ શકે. સમેલન પછી? મુનિ સમેલન થયા પછી જ જૈન કેન્ફરન્સ અને જેન યુવક પરિષદના અધિવેશન થયાં. આ પ્રસંગે શાસનની સાચી દાઝ ધરાવનાર શેઠ અમૃતલાલ કાળીદાસે અનિરછનીય વાતાવરણને શાન્ત કરવાના પ્રયત્ન અવશ્ય કરેલા, ૧૭ Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ચાત્ અવલાકન અને ખરી રીતે જે પક્ષના કારણે અનિચ્છનીય વાતાવરણ થઇ રહ્યું છે, એ બન્ને પક્ષનું સમાધાન કરવા તનતાડ મહેનત કરી હતી, પરંતુ એ દુ:ખના વિષય છે કે સમાજના કમનસીબે તે પ્રયત્ન સફ્ળ નિવડયે! નહિ. કમમાં કમ તે એ પક્ષનું સમાધાન થઈ ગયુ. હાત, તા તેટલા અંશે શાન્તિનુ વાતાવરણ જરૂર ઉભું થાત. અને તેમ થતાં વળી બીન પ્રસંગે બીજા પ્રયત્ને થઇ શકત. પરતુ તેટલે અંશે પણ સફળતા ન મળી. “ સમ્મેલન પછીના બનાવામાં હું ખાસ કરી જે બાબતે ઉપર કંઇક ઉલ્લેખ કરવા ઇચ્છું છુ. માન્યતાની કાયાપલટ “આપણે સારી પેઠે જાણીએ છીએ કે સમ્મેલનના આ ઠરાવે ધડતાં અને સમ્મેલનના આ ઠરાવેા બહાર પાડ્યા પછી પણ, એક પક્ષ એવા હતા, કે જે ઠરાવેા પ્રત્યે સખત અણુગમા જાહેર કરી રહ્યો હતા. અર્ક એમ કહેવું જોઇએ કે એક પ્રકારનાં આંસુ સારતા હતા. દીક્ષાના ઠરાવમાં કરાયેલા પ્રતિબંધા, દેવદ્રવ્યના ઠરાવમાં રહેલી અસ્પષ્ટતા અને દીક્ષા આદિના ઠરાવમાં એક યા બીજી રીતે સ્વીકારાયેલી સંધસત્તા; આનાથી એ પક્ષ રીસાઇ ગયા હતા અને નવની કમીટીમાંના એક પક્ષના ખે વૃદ્ધ પુરુષાએ સહી કરવાની ના પાડતાં, કમીટીના કામમાં મેટું વિઘ્ન આવ્યું હતું. એ દિવસ ધમાલ ચાલી હતી. આખરે ચોક્કસ પ્રયત્નાના પરિણામે તે કમિટિમાં ગયા હતા અને સર્વીસમતિથી થયેલા એ હરાવા ઉપર સહીએ કરી હતી. “ કહેવાની મનલબ, કે એ પક્ષને એ ફરાવા ન્હાતા પુસ; ૧૮ Page #343 -------------------------------------------------------------------------- ________________ કાર્યવાહી પર દષ્ટિપાત એટલું જ નહિ, પરંતુ એ ઠરમાં પિતાની માન્યતાને ખુલ્લે વિરોધ જોતા હતા અને પોતે હારે છે, સુધારક પક્ષ છતી જાય છે, એવું સ્પષ્ટ લાગ્યું હતું. અને તે પછી કેટલાએ બખાળા કાઢ્યા હતા. પરંતુ ઘણું આશ્ચર્ય સાથે હમણાં હમણાં આપણે વર્તમાનપત્રમાં વાંચીએ છીએ, કે તે જ આંસુ સારનારો પક્ષ, તે જ પિતાની હાર સમજનારે પક્ષ, તે જ માન્યતાઓને વિરોધ સમજનારો પક્ષ ખુલ્લંખુલ્લા જાહેર કરી રહ્યો છે, કે દીક્ષા, દેવદ્રવ્ય, સંઘસત્તા આદિ બાબતમાં આપણે ખરેખર જીત્યા છીએ. મુનિસમેલને આપણું જ સિદ્ધાન્તોને માન્ય રાખ્યા છે, ને સુધારક પક્ષ નીચે પડ્યો છે. “અત્યારના પક્ષકારો પોતાની માન્યતાઓ-સિદ્ધાન્ત પર કેવા મુસ્તાક હોય છે, એને આ નમુનો છે. બે શોકની લડાઈ જેવું આ ફારસ નથી શું? જે કરા માટે એક સમયે આંસુ સારવા જેવું થયું હતું, રીસામણું થયાં હતાં, સુધારક પક્ષ ઉપર રોષ કાઢવામાં આવતું હતું, અમારી માન્યતા પર પાણી ફરી ગયું, એમ માનવામાં આવતું હતું; તે જ ઠરાવો–તેના તેજ શબ્દવાળા ઠરાવમાં પિતાની જીત થઈ છે, પોતાની માન્યતાઓ મુનિસમેલને સ્વીકારી છે, એવું જાહેર કરવા શાથી બહાર પડ્યા વા? આવી એકાએક કાયાપલટ શાથી થઈ વાર? એ એક ન ઉકેલી શકાય એવો કાયડો જરૂર દેખાશે. પરંતુ પક્ષાપક્ષીમાં “હા–નાનું યુદ્ધ કેવું થાય છે, એ જાણનારાઓ સહજ સમજી શકે તેમ છે, કે આ એક “હા–નાની જ માત્ર માન્યતાઓ છે. સિદ્ધાન્ત એક જુદી વસ્તુ છે; કેવળ એકની હા” એટલે બીજાની “ના” અને એકની “ન એટલે બીજાની ૧૯ Page #344 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલાકન ‘હા’ હાવી જ જોઇએ, જ્યારે માન્યતા જુદી વસ્તુ છે. શું ઉપર પ્રમાણેની કાયાપલટ થવામાં હાના’તે સિદ્ધાન્ત સ્પષ્ટ નથી તરી આવતે ? ખરી રીતે તપાસીએ તે સમાજમાં અત્યાર સુધીમાં જે જે ચર્ચા લગભગ ઉપસ્થિત થઇ છે, એમાં ‘હા–ના’ સિવાય ખીજું કશું જોવાયું છે? દેવદ્રવ્યની ચર્ચામાં જે મુનિમત ગો પાતે સ્વપ્નની ઉપજ સાધારણ ખાતામાં કે જ્ઞાનખાતામાં અનેક સ્થળે લેવરાવી ખેઠા હતા, તે જ મહાત્મા બીજાની સામે વિધિ કરવા વખતે નહિ, દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઈએ,’ એમ આગ્રહપૂર્વક કહેવા લાગ્યા હતા. કારણ? કારણ એ જ કે બીજાએ એ વાતનું પ્રતિપાદન કર્યું હતું ! “ એટલે આપણામાં ઘણી ચર્ચાઓ આવી જ જુદી જુદી પક્ષાપક્ષીની થાય છે. એવુ જ એ કારણ છે, કે જલદી એને નિવેડા આવી શકતે નથી. ખરી વાત તો એ છે, કે દરેકના હુયમાં સાચું તે મારું, એ ભાવના હાવી જોઇએ. આવી મનેાવૃત્તિન કેળવાય ત્યાંસુધી ‘ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળ વીતરાગ શાસન'નું અનિચ્છનીય વાતાવરણ ક્યારે પણ્ શાન્ત ન ાય, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. માટે જો સાચી જ શાસનસેવાની ભાવના હાય, તે પક્ષાપક્ષીને છેડીને ગુણગ્રાહકબુદ્ધિ ઉત્પન્ન કરવી જોઈએ.” +6 ર૦ Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી જનતાના અભિપ્રાય સહુસ‘મેલનની કાર્યવાહીએ જનતા પર શી અસર નિપજાવી હતી; તે નીચેના ચેડા અભિપ્રાયેાથી સારી રીતે જાણી શકાય છે. એક જૈનમુનિ સાધુ સંમેલનનું અવલેાકન કરતાં જણાવે છે કે, “ નવની કમીટીએ છેવટને જે સલપટ્ટક અગિયાર મુદ્દા પર બહાર પાડયા છે, એ સંમેલનની સફળતા સૂચવે છે કે કેમ, એ વિષયમાં અવશ્ય મતભેદ રહેવાના. “ બેશક, એ વાત ખરી છે કે સ'મેલન સર્વથા કઈ કર્યાં જ વિના વિખરાઇ જાત, એના કરતાં જે થયું છે, તે સારું થયું છે; એ વાત તે સહુ કાઇ સ્વીકારશે જ. ખીજી તરફથી અનિચ્છનીય વાતાવરણ ’ શાન્ત કરવા માટે જે સારામાં સારા ઉપાયે લેવા જોઇતા હતા, તે નથી લેવાયા. આખા સંધમાં અનેક એવા પ્રશ્નો સળગી રહ્યા છે, કે જેના પર વિચાર કરીને સંમેલને કંઈ તાડ લાવવાની જરૂર હતી, પરંતુ એવા કેટલાક પ્રશ્ન તરફ તા દૃષ્ટિપાત સરખા પણુ કરવામાં આવ્યેા નથી. ૨૧ Page #346 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન “આ સિવાય સાધુસંસ્થાન આચાર શુદ્ધિ માટે જે કરવાનું હતું, તેમાનું પણ કંઈ થયું નથી. અગિયારમાં બે ત્રણ પ્રશ્નો એવા છે કે, જેનો સંબંધ સાધુ સંસ્થા સાથે રહે છે, પરંતુ એ પ્રશ્નોને એવી રીતે સંકેલ્યા છે કે જેનો કંઇ જ અર્થ નથી રહેતો. “સંધસત્તાના સંબંધમાં પણ ખાસ કંઈ પ્રકાશ મળે નથી. દેવદ્રવ્યના પ્રશ્ન પર વાટાઘાટ ધણી થઈ અને જે કે સહુ કઈ એ કબૂલ કરતા હતા કે સુપન-ઘેડિયા-પારણું વગેરે એ કંઈ શાસ્ત્રીય વસ્તુ નથી ને તેમ એ કાંઈ જુની પ્રણાલી પણ નથી. હમણાં તે પ૦-૭૫ વર્ષથી પ્રચલિત થયેલ સિાજ છે. વળી એ પણ સાચું છે કે સુપન અને ઘડિયા-પારણાની ઉપજ કોઈ સ્થળે જ્ઞાનખાતામાં લઈ જવાય છે, તે કઈ સ્થળે સાધારણ ખાતામાં લઈ જવાય છે. ખૂદ દેવદ્રવ્યમાં લઈ જવાની હિમ્મત કરનારા પણ જ્ઞાનખાતામાં લઈ ગયા છે! આ બધું દીવા જેવું સ્પષ્ટ હોવા છતાં સુપન અને ઘડિયા-પારણાની ઉપજ સાધારણ ખાતામાં જ લઈ જવી; એ ઠરાવ કરવાની હિંમત કરી શક્યા નથી. જો કે એવો ખુલાસો થયો સંભળાય છે કે જે જે ગામમાં જે જે ખાતામાં લઈ જતા હોય, તે તે ખાતામાં ભલે લઈ જાય. અસ્તુ. “મારી દષ્ટિએ અગત્યના બે ઠરાવ થયા ગણાય. એક દીક્ષાનો અને બીજે જૈનધર્મ ઉપર થતા આક્ષેપને પ્રતિકાર કરવા માટે પાંચની કમિટી મુકરર કરી તેને “દીક્ષાના સંબંધમાં જો કે આથી પણ વધારે કડક નિયમ કરવાની જરૂર હતી, અને તેમ કર્યું હતું તે સજસત્તા વચ્ચે આવતી બંધ થાત, તેમ છતાં દીક્ષાના સંબંધમાં ચોકસાઈ Page #347 -------------------------------------------------------------------------- ________________ જનતાને અભિપ્રાય કરવાના જે નિયમો બંધાયા છે, એ સાધારણ રીતે ઠીક છે, એમ કહી શકાય. ગામગામના સો અને પ્રત્યેક ગૃહસ્થ આ દીક્ષાના નિયમોને બરાબર સમજી લે, તે અત્યાર સુધી જેવાં તોફાન થવા પામ્યાં છે, તેવાં એ જ થાય.” સાધુસંમેલન પછી ટૂંક સમયમાં જ મુંબઈ ખાતે મળેલા જેમ કે, કેન્ફરન્સના ચૌદમા અધિવેશનના પ્રમુખ સ્થાનેથી શ્રી નિર્મળકુમારસિંહજી નવલખાએ મુનિસંમેલનની કાર્યવાહી માટે નીચેને અભિપ્રાય ઉચ્ચાર્યો હતો સમેલનની શરૂઆત ગત ફાગણ સુદ ત્રીજથી સમાજના અનિચ્છનીય વાતાવરણને દૂર કરવાના હેતુથી થઈ હતી. ત્યાં એકત્રિત થયેલા સર્વ સાધુઓ સમક્ષ નવ સાધુઓની કમિટિ ચુંટવામાં આવી. તેમાં શાસ્ત્રદષ્ટિ સન્મુખ રાખી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરી, જે ઠરાવ કર્યા, તે પ્રગટ કરવામાં આવ્યા છે. તેમાં પહેલા દીક્ષાના પ્રશ્નને લઈને તે ઉપર ખૂબ ચર્ચા કરી, આ વિષયમાં દેશક નિયમ ઘડ્યા છે. આ પ્રસ્તાવ જુનેર અધિવેશનમાં થયેલા ઠરાવથી આગળ વધી જાય છે. ક જુનેર (મહારાષ્ટ્ર) ખાતે ભરાયેલા તેરમા જેન છે કેન્ફરસના અધિવેશનમાં નીચે પ્રમાણે કરાવ થ હ – “દીક્ષા સંબંધી આ કોન્ફરન્સને એવો અભિપ્રાય છે કે દક્ષિા લેનારને તેના માતા-પિતા આદિ અંગત સગાંઓ, તેમજ જે સ્થળે દીક્ષા આપવાની હોય, ત્યાંના શ્રી રઘની સંમતિથી યોગ્ય જાહેરાત પછી દીક્ષા આપવી.” ઠરાવથી ધી યંગમેન્સ જેન સોસાયટી અને દેશવિરતિ Page #348 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન “ જનેર કોન્ફરન્સના ઠરાવને એજ સાર હતા, કે દીક્ષા લેનારે પિતાના માતા-પિતા આદિ સંબંધીઓની તથા જ્યાં દીક્ષા લેવાની હોય ત્યાંના શ્રી સંઘની સંમતિથી યોગ્ય જાહેરાત ર્યા પછી દીક્ષા આપવી જોઈએ, અર્થાત્ તેમાં પણ સામાન્ય બાબતો હતી. માતાપિતાની તયા દીક્ષાસ્થળના સંઘની સમંતિ હોય તે દીક્ષા આપી શકાય. પણ મુનિસંમેલનના પ્રસ્તાવમાં તે ત્રણ બાબતો હોવા ઉપરાંત વયસ્ક દીક્ષિત ઉપર પિતાના આશ્રિત સંબંધીઓને નિર્વાહને તથા અઢારદેષનો અભાવ અને પોતાનાથી મેટા મુનિની સંમતિની બાબતે પણ વધારવામાં આવી છે. આ પ્રસ્તાવમાં ઠરાવ કરનારની દીર્ઘદબટ, સૂક્ષ્મ વિચારશકિત અને સમયજ્ઞતા સૂચવે છે, જે પ્રશ્ન સમાજને ચક્રાવામાં નાખી છિન્નભિન્ન કરી નાખેલ હતા, તે પ્રશ્નનું સુંદર સમાધાન કરી મુનિસંમેલને પિતાનું ગૌરવ વધાર્યું છે, આ માટે મુનિમહારાજાઓને અમારા હજારો ધન્યવાદ છે. જે સંધમાં સાધુ પ્રધાનપદે છે, એવા સાધુ, સાધ્વી, શ્રાવકને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને શમણુસંધ કહે જોઈએ, અને શ્રાવક-શ્રાવિકાઓને પોતાના કાર્યમાં પૂર અધિકાર છે. એટલું જ નહીં, પરંતુ કોઈ સાધુ યા સાવી અત્યંત અનુચિત કરે તે શ્રાવક સંઘ એનો ઉચિત ધર્મારાધક સભાએ ઉશ્કેરાઈ જઈ કોન્ફરન્સમાં ભાગ લેનારાઓને અધમ ધર્મદ્રોહી વગેરે કહ્યા હતા અને જેન વેઠ કેન્ફરન્સને બહિષ્કાર કરવાને ઠરાવ કર્યો હતો. પાટણઘે આવી મતલબનો ઠરાવ કરતાં ત્યાં પણ ભારે વિખવાદ ઊભો કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં કેસ પણ થયા હતા. Page #349 -------------------------------------------------------------------------- ________________ જનતાના અભિપ્રાય 3 પ્રબંધ કરી શકે છે. આ રીતે શ્રમણુસંધ અને શ્રાવક્ર સંધા પરસ્પર સબંધ કાર્ય કર્યું છે, તે પણ પ્રશ'સનીય છે. ” બતાવીને મુનિસ ંમેલને જે મહાન શ્રાવકસ ધથી સબંધ રાખનાર બીજો ઠરાવ એ છે કે પ્રભુના નિમિત્તથી ખેલાયેલી ખેાલીનું દ્રવ્ય તથા ઉપધાનમાલાદિની આવક દેવદ્રષ્ય ગણાય અને તે જિનચૈત્ય, જિનમૂર્તિ નિપૂજા અને જિાધારના કાર્યમાં વપરાય. સાધુએ જીર્ણોદ્ધારના માટે, સાધારણ દ્રશ્યની વૃદ્ધિ માટે, મદિરની પ્રાચીનતા નષ્ટ ન થાય તેની સાવધાની રાખી, કાઇ પર આક્ષેપ કર્યાં વિના, ધેાકમાં ભિન્નતા ન જણાય, શ્રોતામાં મિથ્યાત્વ અને પાપની વૃદ્ધિ ન થાય એ વાતને ધ્યાનમાં રાખી વીતરાગપ્રણિત ધર્મ પ્રધાન ઉપદેશ આપવા.” આ પ્રસ્તાવાથી સંધમાં શાન્તિ, સમાધાનીના ભાવ પ્રસરશે એ નિવિવાદ છે, આ માટે મુનિસ`મેલને જે ધૈર્ય, દઢતા અને પ્રતિજ્ઞા બતાવેલ છે; તે પ્રશ’સનીય છે. ” '. પરંતુ જૈન સ્પે. કેન્ફરન્સના આ અધિવેશનમાં રાજનગરમાં મળેલા આ સાધુસ ંમેલન અંગે નીચેને ઠરાવ પસાર થયા હતાઃ—— સાધુસ‘મેલનને ધન્યવાદ અને ભવિષ્ય માટે વિનતી “ તાજેતરમાં સાધુવર્યાના સમેલને શાસ્ત્ર, પરંપરા અને વિવેકબુદ્ધિ એ ત્રણેની મદદથી તેઓએ પોતાની અંદરના મતભેદ્દાને ધ્યાનમાં લઇ જે પ્રસ્તાવા સર્વાનુમતિથી કરવામાં એક માસ કરતા વધારે દિવસેા ગાળી જે મહાપ્રયાસ કર્યો છે, અને ધર્મના પ્રતામાં દ્રષ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આવશ્યક્તા સ્વીકારી છે, તે માટે તેમ જ એકના સ્થાપન અને ખીજાના ૨૫ Page #350 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન ઉચાપનની કેટલીક વિષમ પરિસ્થિતિને સમન્વય કરી દૂર કરી છે, તે માટે સંમેલનને આ કોન્ફરન્સ હદયપૂર્વક અભિનંદન આપે છે. અને નમ્રતાપૂર્વક જણાવે છે કે થયેલા પ્રસ્તાવોમાં જે કંઈ અપૂર્ણતા, અક્રૂરતા, અનિશ્ચિતતા, અવ્યાપકતા રહી હોય તે આવતા મુનિસંમેલનમાં દૂર કરવામાં આવે તથા નીચે જણવેલ બાબતે નિર્ણય કરવામાં આવે (૧) દીક્ષા લીધા પહેલાં જેટલા અભ્યાસની જરૂર હોય તે. (૨) સાધ્વીઓ માટેની દીક્ષાની વય, અભ્યાસ, પવિત્રતા આદિના નિયમ. (૩) દીક્ષા લઈ છોડનાર અને પાછી લેનાર માટેનું રહેવું જોઈતું બંધારણ (૪) શિથિલતા અને તે પોષક એકલવિહાર, જુદા જુદા ગચ્છના પ્રત્યેની વલણ, વિહાર, તંત્ર, કેટલીક બાબતમાં એક સ્થાપે-બીજા ઉત્થાપે એવી વિમાસણુ અને મુંઝવણમાં નાખે તેવી સ્થિતિ, અમુક મુનિની માલકીવાળા થયેલ પુસ્તક ભંડાર અને અમુક સંધાડાને જ ઉતરવા માટેના ખાસ ઉપાશ્રયો વગેરે બધી સમાચિત સમય સૂચક ઉકેલ. (૫) દીક્ષા અંગે સંધની સંમતિની આવશ્યકતા.” આ જૈન . કોન્ફરન્સના અધિવેશન અગાઉ બે દિવસે મુંબઈ ખાતે ભરાયેલી શ્રી જૈન યુવક પરિષદના સ્વાગતાધ્યક્ષ શ્રી કલભાઈ ભૂદરદાસ વકીલે પિતાના ભાષણમાં મુનિસંમેલન સંબંધી નીચેના વિચારે પ્રગટ કર્યા હતા. “મુનિસંમેલનનું નાવ ખરાબા સાથે અથડી પડતાં FOી ' Page #351 -------------------------------------------------------------------------- ________________ જનતાનો અભિપ્રાય સહેજમાં બચી ગયું છે. તેત્રીશ દિવસ સુધી વાટાઘાટ ક્ય પછી લોકલાગણીને માન આપી દીક્ષાને લગતા કેટલાક નિયમ મુનિ-સંમેલને પસાર કર્યા છે, તે જે કે અત્યારની જરૂરિયાતને બહુ જ ઓછે અંશે પહોચી વળે છે, છતાં તે નિયમ લેકમતને ભારે વિજય સૂચવે છે. યુવક સંઘે અયોગ્ય દીક્ષાની સામે જે મરચાં માંડયાં હતાં તેની સાર્થકતા સિદ્ધ થઈ છે. પિતાની મેળે જ પિતાને શાસનપ્રેમી, ધર્મપ્રેમી, દેશવિરતિ તરીકે ઓળખાવનાર રૂઢિચુસ્ત મુનિસંમેલનના કરા વાંચી હતાશ થઈ ગયા છે,... સમાજે પણ જોઈ લીધું છે કે દીક્ષા પ્રકરણને અંગે સમાજમાં કલેશનાં બી રોપનાર બીજે કઈ નહિ પરંતુ કહેવા આ ધર્મપ્રેમી વર્ગ જ હતા. મુનિ સંમેલને તેને 5 લપડાક લગાવી છે. મુનિસંમેલનના ઠરાવોની સાથે અમે સર્જાશે સંમત છીએ, એમ કેઈએ માની લેવાની જરૂર નથી. દીક્ષા માટે આઠ વર્ષની વય યોગ્ય ગણવામાં આવી છે, અને સોળ વર્ષની ઉપરની ઉમ્મરના માટે માતા, પિતા, ભગિની ભાર્યાની ફરજિયાત રજા લેવાનું ઠરાવ્યું નથી. અહીં અમારે મુખ્ય વાંધો છે. આઠ વર્ષની વય અપવાદ માર્ગ છે. કઈ કારણવશાત તે એકાદ દાખલ ઇતિહાસમાં બન્યો હોય અને શાસ્ત્રમાં તેનો ઉલ્લેખ હોય, તેથી તેને સામાન્ય નિયમ તરીકે લાગુ પાડી શકાય નહિ. અઢાર વર્ષની ઉંમર થયા પહેલાં અને માતાપિતા, ભગિનીભાય આદિની સંમતિ વિના દીક્ષા આપવામાં આવે તે અમારે માન્ય નથી. તેમાં સુધારે થવો આવશ્યક છે. દીક્ષાને લગતા જે નિયમ કર્યા છે, તેમાં ઉપર સૂચવેલે સુધારે સ્વીકારવામાં આવશે તે મુનિસંમેલને નવીન યુગ પ્રવર્તાવ્યો ગણાશે. મુનિ સંમેલને ઠરાવ્યું છે કે દેવદ્રવ્ય, જિનચૈત્ય તથા ૨૭ Page #352 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન જિનમૂર્તિ સિવાય બીજા કોઈ પણ ક્ષેત્રમાં ન વપરાય. આપણું મંદિર દેવદ્રવ્યના નામે જે મિલકત ધરાવે છે, તેને ઉપયોગ મુનિસંમેલનના ઠરાવ મુજબ થાય તેમાં વધે લેવા જેવું કશું જ નથી, પરંતુ મુનિસંમેલને સમાજની નાડ બરાબર તપાસી નથી, અને અત્યાર સુધી દેવદ્રવ્યને માટે જે સકેત ચાલ્યો આવે છે, તેમાં ફેરફાર કરવાની જરૂર જ નથી. મંદિરે બહુ વૈભવશાળી બનાવવા પાછળ તેને વ્યય થાય છે, અને વહીવટકર્તાઓની બેદરકારીના પરિણામે કેટલીક વખત મોટી રકમ ઘલાઈ જાય છે, અગર મહેતાઓ તથા પૂજારીએ ઉચાપત કરી જાય છે. આમાં પરિવર્તન થવાની જરૂર છે. અત્યાર સુધીમાં એકત્ર થયેલું દ્રવ્ય જીર્ણ મંદિર દ્વારમાં વપરાય અને હવે પછી બેલીનું દ્રવ્ય સાધારણ ખાતે લઈ જવાનું શ્રી સંધ ઠરાવે તે તેમાં કંઈ શાસ્ત્રીય બાધ આવે તેમ નથી. આવાં પરિવર્તને અનેક વખતે થયાના દાખલા શાસ્ત્રમાં મેજૂદ છે. પાંચમના ચેથ અને શ્વેત વસ્ત્રને સ્થાને પિત વસ્ત્ર તેનાં પ્રસિદ્ધ ઉદાહરણ છે. બોલીને રિવાજ બહુ પ્રાચીન નથી. અસલના વખતમાં જે વ્યક્તિ મંદિર બંધાવતી, તે તેના નિભાવ માટે જમીન અથવા ગિરાસ વગેરેની વ્યવસ્થા પણ સાથે સાથે કરતી. બોલી જેવા સાધનની જરૂર જ નહોતી. પાછળથી ચૈત્યવાસીઓના સમયમાં બેલીની પ્રણાલિકા દબલ થઈ અને તેમના જેને લીધે તેને બહુ જ વેગ મળ્યો જણાય છે. લોકસમૂહેજ જરૂરિ. વાતને અંગે શરુ કરેલી અને પિષેલી પ્રણાલિકામાં પરિવર્તન કરવાને લેકસમૂહને સંપૂર્ણ અધિકાર છે.” તે પરિષદની ખુલ્લી બેઠકમાં નીચેને ઠરાવ પસાર થયો હતો. મુનિ સંમેલનમાં પસાર થયેલા ઠરાવો જેને સમાજની २८ ચાલીને અંધાવતી પણ સાથે FOી ' Page #353 -------------------------------------------------------------------------- ________________ જનતાના અભિપ્રાય વર્તમાન જરૂરિયાતાને પહેાંચી વળવાને કાઇ પણ રીતે પૂરતા નથી, એમ આ પરિષદની માન્યતા છે, એમ છતાં પણ દીક્ષા આપવા સંબંધમાં અમુક નિયમે સ્વીકારીને તે વિષયમાં હાલ પ્રવર્તતી અતંત્રતા દૂર કરવા તરફ મુનિસ મેલને પ્રાથમિક પગલું ભર્યું છે, અને શ્રાવકસંધની ચોક્કસ પ્રસંગે સાધુ સાધ્વી ઉપર આ સમેલને સત્તા સ્વીકારી છે, એ બાબતની આ પરિષદ નોંધ લે છે. અને જે મુનિએ અત્યાર સુધી પરસ્પર મળી શકતા નહેાતા, તેઓ આજે સમેલન રૂપે મળ્યા, એ ઘટનાને આ પરિષદ આવકારદાયક અને અભિનંદન ચેાગ્ય ગણે છે. "" ન્યાયવિશારદ ન્યાયતી મુનિરાજ શ્રી ન્યાયવિજયજીએ સાધુ સ ંમેલનના બધા ઠરાવાની આલાચના તા. ૨૭ માર્ચ ૧૯૩૪ ના મુંબઇ સમાચાર નામક દૈનિકમાં નીચે મુજબ * કરી હતીઃ Ci ‘ અમદાવાદમાં મળેલા જૈન સાધુસમ્મેલને પસાર કરેલા રાવામાં એ ઠરાવો ખાસ આલેાચનીય છે. એક દીક્ષા બાબતનેા અને ખીજો દેવદ્રવ્ય સબંધી. (૧) દીક્ષા “ દીક્ષાના ઠરાવમાં બાળદીક્ષાને પણ રાખી છે. આની સામે મારા વિરાધ સમ્મેલન ચાલતું હતું, તે જ વખતે મેં સમ્મેલન પર તાર કરી પાડવી દીધા હતા. બાળદીક્ષા શાસ્રષ્ટિએ તારની નકલ Request not to ૨૯ pass Bala-Diksha Page #354 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલાદકન ભગવાના જમા પણ વિરલવિષયક છે. તેનુ સ્થાન કાદાચક છે. તેનું સ્થાન આ જમાનામાં તે શું, પણ શ્રી તીર્થંકર નામાં પણ અત્યન્ત વિરલ હતુ. ત્યારે કેટલું એ સહજ સમજી શકાય છે. દીક્ષાના ઠરાવમાં દાખલ કરી છે, તે મેગ્ય નથી થયુ. દીક્ષા માટે સેાળ વર્ષની ઉમ્મર થવા સુધી રાહ જોવામાં કોઇ જ ખાટ નહાતી. ત્યાં સુધી ધીરજ રાખવાની આવશ્યકતા હતી. આટલું' નિયમન કરવામાં ખરેખર સમ્મેલનનું ઔદાર્યું વખણાત અને તેની વિચારસંસ્કૃતિની જગતની દૃષ્ટિએ પ્રશંસા થાત. 66 જો કે ઠરાવમાં, ખળકને જે ગામમાં દીક્ષા આપવાની હૈાય ત્યાંના એ શ્રાવકા ારા બાળકના ગામે આદમી મેકલી તેના માપતા કે વાલીની લેખિત સર્માતા નિણૅય કરવા માટે જાહેર કર્યુ છે. અને બીજા સ’ધાડાના એ આચાયે અથવા વડીલા પાસે બાલકની યેાગ્યતાની પરીક્ષા કરાવવાનું જણાવ્યું છે; પણ જ્યાં બાલદીક્ષા મૂળે જ અસ્વાભવિક અને અયેાગ્ય છે, ત્યાં પછી આ બધા “ટકા” લગાવીને જબરદસ્તી બાલદીક્ષાને ખડી કરવાને પ્રયત્ન હાસ્યપાત્ર નથી શું ? બાલદીક્ષાના રસિયા માધુ મહારાજાઓને આ બધા “ટેકા” આજે તેનું સ્થાન છતાં સમ્મેલને તેને resolution, Please, register my emphatic protest against Bala-Diksha. My humble opinion is that Sammelan will lose prestige in favouring Bala–Diksha. Hope Sammelan would show wisdom to check Diksha up to 16 years age. Nyayavijaya. ૩. Page #355 -------------------------------------------------------------------------- ________________ જનતાને અભિપ્રાય લગાવતાં બહુ સારા આવડે છે ! જે ગામમાં બાળકને દીક્ષા આપવાની હોય ત્યાંના શ્રી સંધની સમ્મતિ લેવાની તે “પંચાત છે જ નહિ. ત્યાંના પિતાના ઈ અધુરાગીઓ દ્વારા બાળક્ના ગામે માણસ મેક્લવામાં ક્યાં અડચણ આવવાની હતી અને દીક્ષા માટે તૈયાર કરેલ બાળકના માબાપ કે વાલી તે પહેલેથી જ સાધુ મહારાજના “છુમંતર થી સધાઈ જ ગયા હોય ને ! પછી બાલકને મુંડવામાં ક્યાં મુશ્કેલી આવવાની ? ચોગ્યતાને તપાસનારા પણ પિતાની જ લાઈનના પિતાના ભાઈબંધ પાસે જ છે ને ? “ભોળા શ્રાવકે ઠરાવની કલમે જોઈ રાજી થાય; પણ સાધુ મહારાજાની ચાલાકીની તેમને ક્યાં ખબર છે ? તેઓ સમજી રાખે કે દીક્ષાના કરાવ પરની આ “રસ્સીએમાં કંઈ દમ નથી. ચાલાક સાધુઓને મન કાચા સુતરના તાંતણા જેવી છે. તે “ તાંતણાઓને તેડી પોતાની મુરાદ પૂરી કરવી એ તેમને રમતની વાત છે. આ ઠરાવથી બાળકનું હિત જોખમાતું અટકશે નહિ. સમ્મતિના “દેખાવ” સાથે બાલદીક્ષાઓનાં ફારસ ધડાધડ ભજવાશે અને દુનિયાની બત્રીશીએ ચઢશે. શાસનની અપભ્રાજના વધશે અને બાલજીવનની વિરાધનાના પાપમાં ધર્મ અને સમાજ બતે જશે ! - “દીક્ષાના ઠરાવમાં “શિષ્યનિષ્ફટિકા”ને પણ યાદ કરી છે. અને સેળ વર્ષ પછીની દીક્ષામાં તે દોષ લાગતું નથી એમ જણાવ્યું છે. પણ આ ગલત છે. અને એ બાબતનું પિંજણ અગાઉનાં બહાર પડેલાં ચર્ચાનાં પેલેટ અને ટ્રેક્ટમાં ખૂબ જ પિાઈ ગયું છે. સોળ વર્ષ પછીનાને પણ અપહરણ ૩૧ Page #356 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન પૂર્વક દીક્ષા આપવામાં આવે છે તે પણ “શષ્યનિષ્ફટિકા” છે એ કઈ ન ભૂલે. અને તે વિષયમાં “આર્ય રક્ષિત"નું ઉદાહરણ સ્પષ્ટ છે. સમેલને ખરેખર “શષ્યનિષ્ફટિકા એનું તત્ત્વ સમજવામાં ગુલાંટ જ ખાધી છે જે દિલગીરીને વિષય ગણાય. દીક્ષાના ઠરાવમાં અઢાર વર્ષ પછીનાને માટે માતાપિતાની અનુમતિ વગર પણ દીક્ષા ચલાવી લીધી છે. જો કે ઠરાવમાં માતાપિતાની અનુમતિ મેળવવા માટે પ્રયત્ન કરવાનો ઉલ્લેખ કર્યો છે. પણ અનુમતિ ન મળે તે તે વગર પણ દીક્ષાદાન વિધેય ઠરાવ્યું છે. શિષ્યષણની દશા સાધુઓની આજે કેવી છે તે ઉધાડું છે. માતાપિતાની સમ્મતિ વગર ચલાવી લેવામાં સમેલને ભયંકર ભૂલ કરી છે. નાશભાગ કરી-કરાવીને દીક્ષા આપવાનો માર્ગ આથી રૂંધાશે નહિ. એવી ઝઘડાખોર દીક્ષાને હકલાહલ આથી બંધ પડશે નહિ. એવી દીક્ષા માટે પણ આ ઠરાવથી બચાવ કરવાનું ખુલ્લું રહેશે. - “આ રીતે મારા નમ્ર અભિપ્રાય મુજબ આ પહેલો ઠરાવ અયોગ્ય હોવાથી અગ્રાહ્ય છે. (૨) દેવદ્રવ્ય દવને અર્પિત થયેલું હોય તે દેવદ્રવ્ય કહેવાય. આ દેવદ્રવ્યની વ્યાખ્યા છે. પણ આરતિ-પૂજા આદિની બેલીનું દ્રવ્ય એને દેવદ્રવ્યમાં લઈ જવું કે ન લઈ જવું એ સંધની મુખત્યારીનું કામ છે. તે ચાહે તે તેને દેવદ્રવ્યમાં લઈ જઈ શકે છે અને ચાહે તો અન્ય ક્ષેત્રમાં લઈ જઈ શકે છે. કેમ કે અર્પણ વગર દેવદ્રવ્ય થાય નહિ. પછી તેને “દેવદ્રવ્ય” ગણવાની આજે શી - ૩૨ Page #357 -------------------------------------------------------------------------- ________________ જનતાને અભિપ્રાય આવશ્યકતા હતી ? બેલીની પ્રથા શાસ્ત્રીય નથી. એ રિવાજ લેકેએ સગવડની ખાતર ઊભું કર્યો છે. એ લેકેની ઊભી કરેલી પ્રથા છે. પૂજા–ભક્તિ પહેલી ફેણ કરે, એ સવાલને અંગે ઝઘડા ન થાય એ માટે અને ઉપજને સારુ પણ બોલીને રિવાજ ચલાવવામાં આવ્યું છે. માટે બલીની ઉપજ દરેક ગામને સંધ પિતાના સગો વિચારી તદનુસાર પિતાને અનુકૂળ પડે તે ક્ષેત્રમાં લઈ જઈ શકે છે. પૂજાઆરતિ આદિ કોઈ પણ બોલીની ઉપજ ઉપર કોઈ પણ ચોક્કસ સિકકે લાગ્યો જ નથી, એ ધ્યાનમાં રાખવું જોઈએ. પછી પૂજા-આરતિ આદિની બેલીનું દ્રવ્ય “દેવદ્રવ્ય” જ ગણાય એમ કહેવું એ સરાસર ગલત છે. પૂજાભક્તિનું નિમિત્ત હેવા માત્રથી કઇ તેની બેલીનું દ્રવ્ય દેવદ્રવ્ય નથી થઈ જતું. પણ દેવને તેનું અર્પણ કરાવવાથી તે દેવદ્રવ્ય થાય છે. તેને દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવવું કે ન ઠરાવવું એ સંધની મુખત્યારીની વાત છે. જે સ્થળમાં ત્યાને સંધ તેને દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવે ત્યાં તે દેવદ્રવ્ય ગણાય. અને જે સ્થળમાં ત્યાંને સંધ તેને બીજા ક્ષેત્રમાં લઈ જવાનું ઠરાવે ત્યાં તે, તે ક્ષેત્રનું થાય. આવશ્યક્તા અને પરિસ્થિતિ બદલાતી રહે છે; અને તનુસાર સમયપરત્વે પરિવર્તન થવું એ સ્વાભાવિક જ છે. એક સમયના સદે બાંધેલા રિવાજ હમેશાં બંધબેસતા જ રહે છે એવું કંઈ નથી. એટલે પૂર્વ કાળના રિવાજમાં સગાનુસાર યોગ્ય પરિવર્તન કરી શકાય છે. દેવને અપીએ, ચઢાવીએ તે તે દેવદ્રવ્ય છે, પણ બોલીનું દ્રવ્ય કંઈ દેવને અર્પતા નથી, તો પછી વગર અર્થે તે દેવદ્રવ્ય કેમ ગણાય? આશય પર બધો આધાર છે. મન્દિરમાં “થાળ” ચઢાવવાનું કહેતાં થાળગત ચીજો ચઢાવાય છે, પણ થાળ તે પાછા ઘરે લવાય છે. તે દેવદ્રવ્ય થતું નથી. આ વાત સાદી સમજનો ૩૩ Page #358 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન માણસ પણ સમજી શકે છે. પછી, આરતિ–પૂજાની બેલીના દ્રવ્ય પર “દેવદ્રવ્યની મહેરછાપ મારવાનું કંઈ કારણ?દેવને અર્પવાની જ્યાં કશી જ કલ્પના નથી, કશી જ ભાવના નથી, કશી જ યોજના નથી, છતાં તે દેવદ્રવ્ય ગણાઈ જાય એ તે અજબ ફિલસૂફી ! દેવદ્રવ્યની વ્યાખ્યાને વિચાર કરતાં કરતાં આરતિ–પૂજા આદિની બલીની ઉપજને સંગાનુસાર ગમે તે ક્ષેત્રમાં લઈ જવાની ગોઠવણ કરી શકાય છે, અને તે સશાસ્ત્ર છે. સંધ ધારે તે ક્ષેત્રમાં લઈ જઈ શકે છે. પછી તેને દેવદ્રવ્યમાં લઈ જવાનો ઠરાવ કરવો, અને તે આન્ના સમયની પરિસ્થિતિ વચ્ચે; એ બિલકુલ ઠીક થયું નથી. વર્તમાન પરિસ્થિતિ તે એવી છે કે આજે એ દ્રવ્યને દેવદ્રવ્યમાં ન લઈ જતાં જ્ઞાનદ્રવ્યમાં કે સાધારણ ક્ષેત્રમાં લઈ જવાની જરૂર છે. દેવદ્રવ્ય કેવળ દેવને ઉપયોગી અને સાધારણ દ્રવ્ય દેવને અને તેના સકળ પરિવારને (તમામ ક્ષેત્રને) ઉપચોગી. આ ઉપરથી ખ્યાલ આવી શકે છે કે કોને મહિમા વધારે ? કેમની વિશેષ ઉપયોગિતા ? કેની વ્યાપકતા ? જરા વિચાર કરવાની વાત છે. સમય અને સંગે તરફ પણ સમેલને ધ્યાન આપ્યું. નથી એ દિલગીરીની વાત છે. દેવદ્રવ્યનું ક્ષેત્ર અતિ સંકુચિત છે. પ્રજાના વ્યાવહારિક હિતસાધન માટે તે કશા કામમાં આવી શકતું નથી. ભુકમ્પ કે એવી બીજી પ્રલયકારક આફત આવી પડતાં હજારો-લાખો માણસ મરી રહ્યાં હોય તેવા દુસમયમાં પણ જે તે ધનની એક કેડી પણ માણસજાતના કે પ્રાણીવર્ગના રક્ષણ યા ઉપકાર માટે કામ આવી શક્તી નથી, તે પછી તે ધનને વધારવું શું ઉપયોગી ? જરા ધ્યાનમાં લેવાની વાત છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ જનતાને અભિપ્રાય “અનેક મન્દિરે કે તીર્થો ધનરાશિથી ઉભરાય છે ત્યારે તેનું શું કરવું, ક્યાં ઠેકાણે પાડવું, એ પ્રશ્ન ઉભો થાય છે. પરિણામ એ આવે છે કે બિનજરૂરી “નગારાં ને તગારાં” હંમેશાં ચલાવ્યે જ રાખવાં પડે છે. પૈસાને ઠેકાણે પાડવા માટે મન્દિર તડી ફાડી નવી મરમ્મતના સમારંભ ચાલુ જ રાખવા પડે છે, જ્યારે પ્રજાહિતની બૂમને દાદ મળતી નથી. અનેક ક્ષેત્રે સીદાયા કરે છે, કમબખ્ત સ્થિતિ ભોગવે છે, ત્યારે દેવદ્રવ્યની સદા ચાલુ રહેતી વૃદ્ધિ યા તે વેડફાયા કરે છે, યા સામાન્ય અને અનાવશ્યક ઉપયોગમાં વહી નિકળે છે ! કેટલું અંધેર ! જે દેવદ્રવ્ય છે તેને મીલે વગેરેમાં રોકવું યા લશ્કરી ખાતા અને તલખાન જેવી ભયંકર હિંસામાં ઉપયોગ થાય તેવા સરકારી ખાતામાં રોકવું; એ મંગળધનથી અમંગળ સાધવાની ચેષ્ટા છે. તેના કરતાં ગરીબ અને બેકાર જનતા લાભ લઈ શકે તેવી જનાનો રસ્તે તેને ઉપયોગ કર જોઈએ. ગરીબ સાધમિકેને લાભ થવા સાથે આવક વધારાય એવી રીતે દેવદ્રવ્ય રોકવામાં કશો વાંધો નથી, જ્યારે લાભ પુષ્કળ છે; એ ગૃહસ્થોએ ધ્યાન પર લેવાની આવશ્યકતા છે. ધાર્મિક ધનના રક્ષણ અને સદુપયોગ માટે અને સાથે જ ગરીબ અને બેકાર સાધર્મિક જનતાના હિત માટે જેન બેંકની એજના બહુ ઉપયુક્ત થઈ પડશે. “ઉપધાને સંબધે યદ્યપિ મારું દૃષ્ટિબિન્દુ ભિન્ન છે, પરંતુ પ્રસંગતઃ જણાવવું જોઈએ કે તેની પ્રચલિત “માળા” આદિની ઉપજને દેવદ્રવ્યમાં લઈ જવાનું સમેલને જે યોગ્ય ગયું છે, તેમાં તેનું અવિચારક માનસ વધુ ખુલ્લું થઈ જાય છે. આમ દીક્ષા અને દેવદ્રવ્ય સંબંધી નિર્ણયે આપવામાં સમેલન ગંભીર ભૂલેને ભેગ બન્યું છે. એ કોઈ પણ Page #360 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન સુજ્ઞ વિચારક જોઈ શકશે. અતવ એ દુષિત નિર્ણ માન્ય રાખવા યોગ્ય નથી. (૩) શ્રમણ સંઘ ત્રીજા ઠરાવનું મથાળું “શ્રમણ સંઘ” છે. આ મથાળા નીચે ઠરાવ કરવાની શી જરૂર હતી ? સંધ–ચતુર્વિધ સંધમાં શ્રમણ પિતાના ચારિત્રગુણે પ્રધાન છે જ, એમાં નવી વાત શી હતી ? અને એમાં કેનો વધે છે? પણ એની પાછળ શ્રાવક સંધની યોગ્ય સત્તા અને તેના સમુચિત અધિકારને ઉતારી પાડવાને આશય જે રહ્યો હોય તે તે અનુચિત ગણાશે. શ્રાવક સંધ સાધુઓના ગમે તેવા વિચાર-આચાર સામે માથું નમાવ્યા જ કરે, તેમના રૂઢિષિત અને અજ્ઞાનાવૃત વિચારે અને કલુષિત વર્તન સામે માથું ઊંચું કરવાને તેમને અધિકાર જ નથી; એ જે કોઈ ખ્યાલ રખાતે હોય, તે તેને હવે ભુંસી નાખવો જ રહ્યો. સામયિક વાતાવરણનો પ્રભાવ હજુ પણ અમારા સાધુઓના ભેજાંને ન સ્પર્યો હોય તો એ નવાઈની વાત ગણાશે. (૪) સાધુસંસ્થાની પવિત્રતા શી રીતે વધે? આ ઠરાવમાં કેટલાક અંશે વિચારણીય છે. (૫) તીર્થસંબંધી “આ સાદી સૂચનામાં કંઈ વિશેષત્વ નથી. (૬) સાધુસંસ્થાની જ્ઞાનવૃદ્ધિ આ ગ્ય છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ જનતાને અભિપ્રાય (૭) દેશના આમાં કરેલી જટિલ શબ્દયાજના તેની પાછળનો ભેદ ખુલ્લો કરે છે. છતાં તેમાંથી યથેષ્ટ ભાવ કાઢી શકાત લેવાથી કોઈને વાંધારૂપ થાય તેમ નથી. (૮) શ્રાવકેની ઉન્નતિ માટે સાધુઓ શું પ્રયત્ન કરી શકે ? આ પણ ચાલશે. (૯) સંપની વૃદ્ધિ “આ ઠરાવ બહુ યોગ્ય અને જરૂર છે. (૧૦) ધર્મ તથા તીર્થ ઉપરના આક્ષેપોને પ્રતિકાર કરે “ધર્મ તથા તીર્થ ઉપરના આક્ષેપોને પ્રતિકાર કરવા આ ઠરાવમાં પાંચ મુનિવરેની કમિટી નિમવામાં આવી છે. (૧૧) ધર્મમાં રાજસત્તાને પ્રવેશ “ધર્મમાં રાજસત્તાનો પ્રવેશ કાઈ ન ચાહે, પણ જ્યારે ધર્મમાં તેના અનુયાયી વર્ગ તરફથી અને ખાસ કરી તેના ગુરુ વર્ગ તરફથી “ગડબડાધ્યાય” પ્રવર્તવા શરૂ થાય છે અને તેના હેઠળ પ્રજાનું હિત બગડે છે, જનતામાં અશાનિત અને ત્રાસ ફેલાય છે અને તેનું દમન કરવાનું કાર્ય જ્યારે મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે તેને અંકુશમાં લેવાની ફરજ રાજશાસનની ઊભી થાય છે; અને એ ફરજ અદા કરવી એ તેને ધર્મ થઈ પડે છે. એ ધર્મ બજાવવામાં એનું અને પ્રજાનું શ્રેય છે. ધર્મના ૩૭ Page #362 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન અનુયાયીઓ જ અને ગુરુ મહારાજાઓ જ જે પિતાના ધર્મની બગડેલી પરિસ્થિતિ સુધારવા માટે ધ્યાન રાખે અને અનીતિ તથા ઉછુંખલતાના અંશો જે ઘુસી ગયા હોય, તેને દૂર કરવાનું કામ પિતે બજાવે તે રાજશાસનને દખલગીરી કરવાનો વખત શેનો આવે? બધા ઠરાવો જેવાઈ ગયા. નથી એમાં દષ્ટિ વિચારણ, ઉદારતા કે સંસ્કૃતિ; છતાં એમાં શ્રેષ્ટ અને સુન્દર કોઈ વાત હોય તો તે એક સંપવૃદ્ધિની છે. સમેલને બીજું કશું જ કર્યું ન હતું અને આ એક જ ડરાવનું મજબૂત અને વ્યવસ્થિત બંધારણ ઘડ્યું હત; તે એટલા માત્રથી પણ સમેલનની બેઠક યશસ્વી અને પ્રશંસનીય બની જાત. એટલું જ નહિ, એણે શાસનની મોટી સેવા પણ બજાવી ગણાત. પરંતુ અયોગ્ય ઠરાવો કરીને ઉલટું વધારે ઉધું માર્યું છે. હું તે કહું છું કે સંપવૃદ્ધિને એક જ ઠરાવનું જે ટાઈમરાર પાલન થાય તે બહુ છે. એથી સમાજની ઘણું અશાતિ દૂર થશે અને ધર્મનું હિત સધાશે; પણ જ્યાં મનને મેલ હજુ એટલે જ વિદ્યમાન હોય ત્યાં સંપની વાત કેવી ? “સમેલનની સ્થિતિને વિચાર કરતાં કોઈ પણ તટસ્થ દષ્ટિ એમ જ કહેશે કે સમેલને રૂઢિવીની અર્ચાનું જ કામ બજાવ્યું છે. પરંતુ નવયુગની સંસ્કારી હવા જ્યાં પ્રવે શવા પામી ન હોય, ત્યાંથી નૂતન ભાવનાની આશા પણ શી રખાય ? એક કદમ પણ આગળ વધવાને જેઓ અશક્ત હોય, જરા પણ સુધારાની વાત સાંભળતાં જેમને ચીઢ ચઢતી હોય તેવા સંકુચિત મનોદશાવાળા રૂઢિપૂજક વર્ગ તરફથી પ્રગતિના સંદેશ સાંભળવાની ઈ તેજારી રાખવી એ કેમ સફળ થાય ? ૩૮ Page #363 -------------------------------------------------------------------------- ________________ જનતાના અભિપ્રાય મતાન્તરસમભાવના, ઉમદા મેધપાઠ કે જેઓ પામ્યા ન હોય, જેમના વિચારભેદ પર એકદમ કલુષિત સ્થિતિમાં મૂકાઇ જતા હોય. તેવાનાં સમ્મેલન શાચનીય સ્થિતિમાં ન મૂકાય તે બીજું શું થાય ! “ દેવદ્રવ્યની ચર્ચા સમાજમાં શુ આછી ફેલાઇ હતી ? દીક્ષાના પક્ષ પર શું ઓછા ઉહાપાડ થયા છે? છતાં એની એ પુરાણી અવિહિન લકીર પીટીને સમ્મેલને * ઘટવુાં પ્રમાતમ્ ” જેવુ કરી ખરેખર પોતાના ગૌરવ પર પાણી ફેરવ્યું છે; એમ દિલગીરી સાથે ાહેર કરવુ પડે છે, સમ્મેલન આટલા લાંબા દિવસો સુધી અથડાઇ પછડાઇ અને છેવટે, “ કઇક કરી છુટવુ, નહિતર નાક કપાશે, '' ના ભયધ જેમ મ ભીનું સંકેલી વિખરાયું. આ પ્રકારની સ્થિતિથી સમ્મેલન ખરી રીતે લોકષ્ટિમાં હાસ્યપાત્ર બન્યું છે, સમ્મેલનથી સાધુએમાં પરસ્પર સૌમનસ્યનું વાતાવરણ પ્રસરાવુ જોઇતું હતું તે બન્યું નથી, જુદાં પડેલાં મન સંધાયાં નથી, ખિન્નવૃત્તિઓ સતાષાઇ નથી, ઉદારતા રખાઇ નથી, દૃષ્ટિવૈષમ્ય ધાવાયું નથી, સ્થૂલ મિલનના એ મેળાવડામાં દ્વેષ, દુરાગ્રહ અને મદના જોરે ઉછળતા આઘાત-પ્રત્યાધાતના ઉદ્દડ મેાજામાં ગુગળાઇ ગયેલ સ્થિતિ પર ઢાંકપિછેડે કરી વળ વેડ ઉતારવાની પામર ચેષ્ટા કરી બતાવી છે! પક્ષકાર શ્રાવાને છેડી સામાન્ય દષ્ટિથી વાત કરીએ તે આખા સમાજમાં સમ્મૂલન માટે અસન્તાષ, નૈરાશ્ય અને ખેની લાગણી ફેલાયલી જોવાય છે, અને જૈનેતર જનતા તા દીક્ષાના ભવાડા' પર પહેલેથી જ હસી રહી હતી; તેમાં જાતના સમ્મેલને ઉમેરે કર્યો છે. શાસનની અવનત કરાવી દશા પર દિલ ૨૩ છે. પ્રભુ પાર ઉતારે ’ 66 ૩. >> Page #364 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલાકન આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ મુંબઇમાં, શ્રી વિજયધર્મ સૂરિજીની જયન્તી પ્રસંગે, મુનિસ મેલને કરેલા દેવદ્રવ્યના ઠરાવ સબધી જે ખુલાસા જાહેર કર્યા હતા, તે અગત્યના હાઇ, અત્રે ઉતારવામાં આવે છે. 66 શ્રી વિજયધર્મસૂરિજીએ આટલી પ્રગતિ દેખાડી એનુ કારણ શું ? જો તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ધ્યાનમાં રાખી, ગૂજરાત છેડી ઉત્તર હિંદુ તરફ ન ગયા હોત તે આટલું પણ ન બનત! ગૂજરાતની ભૂમિને વાતાવરણ કેટલેક ભાગે ઉત્સાહને દાખનારાં છે. એમાંથી બહાર નીકળી જનારાએ જ ઘેાડી યા વધુ પ્રવૃત્તિ દાખવી છે. એ પ્રગતિ સાંખી શકાતી નથી, એટલે અસૂયા પ્રગટે છે. “ એક સંસ્થા ઠરાવ કરે છે કે સાધુ મહારાજાઓને વિનતિ કરવી કે તે ગૃહસ્થાના પ્રમુખપણા હેઠળ ભાષણ ન આપે. - પણ ભાઈ શા સારું ! એમાં મુનિશ્રીનું શું જતું રહેવાનુ છે ? બાકી તેા પ્રમુખ થનાર વ્યકિત કાઈ લાયક હશે અને ભાષણુ આપનારમાં પણ તેવી શકત હશે, તે। જ આપવા બહાર પડશે ને? ત્યાગીને એમાં માનદિન કેવી ? : “ દેવદ્રવ્યની ચર્ચામાં પણ આ મહાત્માના જે હેતુ હતો, તેને મરડી નાખી આખી ચર્ચા હાઇ-જુદા પણા પર લઇ જવામાં આવી છે. એ ચર્ચાના જન્મદાતા એમને જ કહી શકાય. એ જો જીવંત હોત તો જરૂર કઇ નિવેડા આવી ગયા હૈાત ! જૈન સમાજનાં કમભાગ્ય છે કે એ પર પુષ્કળ ઉત્પાપાહ થયા છતાં હજુ એનેા અંત આવતા નથી. “ ખેલી એટલે કલ્પના યાને શરત. જે દેવનિમિત્તે ખેલાય તે અવશ્ય દૈવદ્રવ્યમાં ગણાય. છતાં એમાં દૈવતે મમત્વ કે સંબધ ૪૦ Page #365 -------------------------------------------------------------------------- ________________ જનતાના અભિપ્રાય આહા હાય છે ? સધે એકત્ર મળી દેવાલય આદિની મરામત વેળા ઉપયેાગમાં આવે અને પૂજક સમુદાયમાં અસંતાનુ કારણ ન રહે; એ ખાતર આ જાતને માર્ગ શોધી કાઢયા કે જેથી આવક પણ થતી રહે અને ખાતાએનુ પાષણ પણ થાય. જો સકલ્પ ન માનીએ તે ઝવેરાતની આંગી વેળા ચઢાવવામાં આવતું ઝવેરાત ખીજા દિવસે પાછું ન લઈ શકાય, તેમ ચડાવવામાં આવેલ ળફૂલાદ પૂજારી વગેરેને ખાવા પણ ન આપી શકાય. કારણ કે દેવદ્રવ્ય ખાવું નહિ, ખવરાવવું નહિ, અને ખાનારને સારા ગણવા નહિ. તેથી જ કહેવુ પડે છે કે જેવા સંકલ્પ તેવા તેને ઉપયેગ. જુદા જુદા શહેરની પ્રથા પરથી પણ આ વાત પુરવાર થાય છે. સધને સકલ્પ નિયત કરવાના તે યેાગ્ય લાગે ત્યારે ફેરવવાના હક છે. એમાં સાધુ મહારાજને આડા ધરવાનુ કાંઇ જ પ્રયેાજન નથી. ધનવૃદ્ધિ કે ધનવ્યય એ સાધુમહારાજને વિષય નથી. પશુ આજના સધની દશા માટે ભાગે શંખ જેવી છે. એનામાં નથી તે। અસલનું ગૌરવ કે નથી રહી પૂર્વવત પ્રતિભા. બાકી સધ ધારે તો આજે આ બધી ચર્ચાને નિવડે આણી શકે. 66 દેવદ્રવ્ય ભેગી સ્વપ્નાં પારણાંની ખેાલીને શા સારું ભેળવી દેવાય છે ! બે વચ્ચે સંબંધ જેવુ' છે જ નહિ. ખુદ ભગવાને પાતાનું દ્રવ્ય યાચકોને અને સગાવહાલાંઓને દીધુ તા આ તે એમની માતાને સ્વપ્ન આવે છે. કેટલાક તરફથી ભ્રમજાળ ફેલાવાય છે કે ‘ મુનિ સંમેલને એ પણ દેવદ્રવ્ય છે, એવા રાવ કર્યો છે. વાત તદ્દન બનાવી કાઢેલી છે. એ જાતનું દ્રવ્ય દૈવદ્રવ્ય ગણાય એવી માન્યતાવાળા સાગરજી , ૪૧ cr Page #366 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન મહારાજ પણ સિદ્ધચક્ર' માસિકમાં કહે છે, કે મુનિસમેલને એ સંબંધમાં કંઈપણ ઠરાવ કર્યો જ નથી. સ્વમા–પારણાના દ્રવ્ય સંબંધી મારું મંતવ્ય તે એજ છે કે “એ સંબંધમાં સંધ દેશ-કાળ જે જે જાતના ખાતામાં રકમ લઈ જવાનો સંકલ્પ કરે; તેમાં તે ખુશીથી લઈ જઈ શકે છે. પૂજ્ય સેનસૂરિજી જેવા જ્યારે એ પ્રશ્ન સંકલ્પ પર છોડે છે, ત્યારે મારા જેવાએ બીજી જ પંચાતમાં પડવાનું પ્રયોજન શું ?” Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી રાવતા ભગ ધર્મ અને ધર્મ, પતન અને ઉદ્ધાર, અવ્યવસ્થા વિશ્વમાં સદાકાળ ચાલ્યા જ કરે છે. જ્યારે અને નિયમનનાં જ્યારે અધર્મ, અવ્યવસ્થા કે પતન જોર પકડે છે, ત્યારે ત્યારે તેના પ્રત્યાધાતી સ્વરુપે ધર્મ, ઉદ્ધાર અને વ્યવસ્થા હાજર થાય છે. અને ફરીથી જ્યારે એ ધર્માદિનું પરિબળ ઠંડુ પડે છે, ત્યારે પુનઃ અધાદિ તત્ત્વા જોર પર આવે છે; અને આખુ તંત્ર ચક્રની જેમ ચાલ્યું જાય છે. જૈનસમાજને ઇતિહાસ આ વાતની બરાબર સાક્ષી પૂરે છે. જ્યારે જ્યારે પવિત્ર શ્રમસસ્થામાં શિથિલાચારને પ્રવેશ થયા છે, ત્યારે કાઇ ને કાઇ ભડવીર નીકળ્યુ છે; અને શુદ્ધિકરણ માટે યાગ્ય પ્રયત્નો કર્યાં છે. વર્તમાન સમયમાં પણ તેમ જ બન્યું છે. સાધુએમાં શ્રમણસંસ્થાએમાં દિનપ્રતિદિન અનિચ્છનીય વાતાવરણ દાખલ થતું ગયું, કે તેમને સામને કરનારા સુધારકવર્ગ તૈયાર થયે; પરન્તુ અનેક કારણેાસર સાધુએને મોટા ભાગ શિથિલાચાર તરફ ધસતા જ ગયે. પરિણામ એ આવ્યું કે એ પ્રશ્ન એકાદ મંડળ કે સસ્થાને મટી આખી ૪૩ Page #368 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન સમાજને બને ભારે કેલાહલ ઉત્પન્ન થયે. અને એ કોલાહલને સમાવવા માટે જ સાધુસંમેલન ભરી, બની શકે તે સંઘપદક તૈયાર કરાવ્યો. હવે સંઘપટ્ટક ગમે તે મેળે હેય કે ઉમ્ર હોય, પણ સાધુસમુદાયની ફરજ એ હતી કે તેમણે સર્વાનુમતિથી કરેલા ને સ્વીકારેલા એ સંઘપટ્ટકને વફાદાર રહેવું; પરન્તુ સમેલનના મંડપને વીંખાયાને ગણ્યા–ગાંડ્યા દહાડા વીત્યા કે ખૂદ રાજનગરમાં જ શ્રી કૌભાગ્યવિજયજી નામના સાધુએ સંઘપટ્ટકની દીક્ષાને લગતી કલમોનું ખંડન છડેચોક કર્યું. એમણે બે જણને માબાપની રજા વગર, સગાંવહાલાંઓની અનુમતિ વગર, સપિયાની લાલચ આપી અમદાવાદના નાગરીસરાહના ઉપાશ્રયમાં દીક્ષા આપી દીધી ! આ ખબરે વર્તમાનપત્રોનાં પૃષ્ઠો પર ચઢી, જગજાહેર બની; પણ અમદાવાદના શ્રી સંઘે તે માટે એક હરફ પણ ન ઉચ્ચાર્યો! સમેલનની નવની કમિટિએ પણ મૌન સેવવામાં પિતાની શોભા માની લીધી! પણ ખરું જોતાં તે એ નવની કમિટિ કાંઈ કાયમને માટે નિયુક્ત થઈ નહેતી; એટલે આવા પ્રસંગે કઈ સત્તાના આધારે તે પગલાં લઈ શકે ? એટલે આટલી જહેમત પછી પણ સાધુસમુદાયની દશા પહેલાના જેવી જ નિર્ણાયક રહી અને ઠરાવને ભંગ થતો જ રહ્યો. કેટલુંક વર્તમાનપત્રો પરથી ટપકાવેલું ટૂંકુ ટાંચણ અત્રે આપવું ઉચિત થશે. સમેલન પછી જેઠ વદી પાંચમના દિવસે દર્શનવિજયજી નામના એક સામાન્ય સાધુએ શ્રી સાગરાનન્દસૂરિની સાનિધ્યમાં અમદાવાદ ખાતે પાંજળાપોળમાંની જ્ઞાનશાળામાં; એટલે શ્રી વિજ્યનેમિસુરિજીના જ ખાસ નિવાસસ્થાને, ત્રીજે માળે, જીવણ ૪૪ Page #369 -------------------------------------------------------------------------- ________________ કરાવનો ભંગ લાલ ભેગીલાલ નામના ગૃહસ્થને છાનીમાની દીક્ષા આપી, કે જે ગૃહસ્થ કેવલ ૧૯ દિવસ દીક્ષા પાળી; મહેસાણાથી એક રાત્રે વેશ છેડી પલાયન થઈ ગયા. ત્યાર પછી જાવાલમાં સમેલનના મુખ્ય સૂત્રધાર ખૂદ વિજ્યનેમિસુરિજીએ એક ગૃહસ્થને સંમતિ વિનાની દીક્ષા આપવાને પ્રયાસ કર્યો અને મોટું તેફાન થયું. પિલિસપાટી હાજર થઈ મામલે વધુ ગંભીર થતે મહામહેનતે અટકી ગયો. પાછળથી તે ગૃહસ્થની પત્નીને રૂા. ૧૩૦૦ની રકમ આપી શાત પાડવામાં આવી, ને દીક્ષા દેવાઈ એમ કહેવાય છે. કચ્છમાં શ્રી રવિચંદ્રજીએ ભચુ જગશી નામના ગૃહસ્થને દીક્ષા દેવા અને પતિ-પત્નીને ભાઈ બહેન તરીકે ઓળખાવવા કરેલા પ્રપંચે એ પણ સમાજમાં સનસનાટી ફેલાવી દીધી હતી. આ પ્રસંગોને પણ વિસરાવે તેવા કિસ્સા મોરબીમાં બાઈ જયાને બ. પતિને ઘણું સમજાવવા છતાં પિતાને રઝળતી મૂકી, દીક્ષા લેવા બદલ તે ઘાસલેટ છાંટી બળી મૂઈ. પાનસર મુકામે શ્રી સાગરાનંદસૂરિએ શુભમુહૂર્ત અને પ્રશસ્ત સ્થાનની દરકાર કર્યા વગર બે સગીર બાળકોને દીક્ષા આપી. ચાણસ્મા ખાતે મુનિ રામવિજયજીના શિષ્યએ અમદાવાવાદના કાળુશીની પિળના બે યુવકોને સ્ટેશનથી ઉપાશ્રયે આવ્યા બાદ એક કલાકમાં જ દીક્ષાનાં કપડાં પહેરાવી દીધાં. શ્રી વિલબ્ધિસૂરિજીએ શિહેરની બે બાળાઓને દીક્ષા આપી, ને ધર્મવિજ્યજીએ અમદાવાદના શેરદલાલ લાલભાઈ જેશીલાલના નાની વયના ભાઈ જયંતીલાલને લીચ Page #370 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ્ અવલોકન મુકામે દીક્ષા આપી. લાલભાઈ ત્યાં જતાં બેલાચાલી થઈ, ને તોફાન જેવું વાતાવરણ જામ્યું. શ્રી વિજયભક્તિસૂરિજી અને કાળિયાકના બાળકને સંતાડવા–ભગાડવા માટેનું ભાવનગર તેમજ લીંબડી પ્રકરણ જગજાહેર છે. બીજા પણ કેટલાયે નાના–મેટા કિસ્સા બન્યા, જે બધાની યાદિ આપવો શકય નથી. આ ઉપરાંત એલવિહારીઓ માટે ઠરાવ કર્યા છતાં, તેનું કંઈ પરિણામ આવ્યું નહિ. અને સવાસો સાધુઓમાંથી લગભગ એકસો પચીસ જેટલા એકલવિહારી જ રહ્યા. (એકલવિહારી સાધુઓની નામાવલિ માટે જેનતિ સાપ્તાહિકનો તા. ૧૬-૩-૩પ ને અંકે જુઓ) - સાધુસંસ્થાની પવિત્રતા શી રીતે વધે અને જ્ઞાનવૃદ્ધિ કેમ થાય તથા તેમણે કવી દેશના આપ , તેને માટે કરેલા ઠરાવો કાગળ ઉપર જ રહ્યા! તે માટે શુદ્ધબુદ્ધિએ કાઇ સક્રિય પ્રયત્ન થયા હોય તેવું દેખાયું ન ! સંપની વૃદ્ધિને ઠરાવ જેને કેટલાક બહુ અગત્યની માન્ય હત, તે ઠરાવની પણ તેવી જ દુર્દશા થઈ. શ્રી વિજયરામચંદ્રસૂરિ અને શ્રી સાગરાનંદસૂરિજી વચ્ચે શાસ્ત્રચર્ચાને નામે ભારે વિતંડાવાદ ચાલી રહ્યો, જેની આજે પણ પૂર્ણાહુતિ થઈ નથી. | દેવદ્રવ્ય સંબંધી ઠરાવ થવા છતાં કેઈએ પિતાની આગ્રહ છોડ્યો નહિ. રાધનપુરમાં શ્રી વિજયરામચંદ્રસૂરિએ ચાતુર્માસ વેળાએ સુપનની બેલીનું ઘી દેવદ્રવ્યમાં જ લઈ જવાના આગ્રહથી સુપનાં ઉતારવાનું જ બંધ રાખ્યું. - સાધુસમેલનના અગિયાર ઠગ પૈકી ફકત ધર્મ સંબંધી Page #371 -------------------------------------------------------------------------- ________________ "" હરાવના ભગ થતા આક્ષેપોના પ્રતિકાર કરનારી સત્યપ્રકાશ સમિતિ' જીવતી રહી, અને તે આજે “ શ્રી જૈન સત્યપ્રકાશ ” નામનું એક માસિક ચલાવી રહી છે; તે પણ તેના ઉદ્દેશને કેટલા અંશે સફળ કરે છે. તે વિચારવા જેવું ; છતાં બધા ડરાવા પર જ્યારે પાણી ફરી વળ્યું છે, ત્યારે આ ઠરાવનું આટલું પણ પણિામ સતાધકાક જ લેખવું જોઇએ. W Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શ્ સમેલન પછીના બનાવા મધુસંમેલનમાં થયેલા ઠરાવાને કેવા કરુણુ ફૅજ થયા, તે ગત પ્રકરણમાં જોઇ ગયા. પરંતુ જે અગત્યની બાબતા માટે સંમેલને મૌન સેમ્યું અથવા સદિગ્ધતા રાખી અને ઠરાવ પાલન કરાવનાર કાઇ સત્તા ન નીમી, તેનાં કેવાં માઠાં પરિણામે આવ્યાં, તે સમેલન પછી ત્રણ જ વર્ષમાં બનેલા બનાવામાંથી જોઇ શકાય તેમ છે. સ. ૧૯૯૨ની સાલમાં વૈશાખ સુદ ૬ તે દિવસે ઉપા શ્રી રામવિજયજીને મુંબઇ ખાતે આચાય પછી આપવાનું નક્કી થયું. એ સમાચાર બહાર આવતાં ચારે દિશાએ પદવી પ્રદાનના પ્રબળ પવન ટુંકાઇ ગયા, તે અનેક આચાર્ય પદવીએ નક્કી થઈ. પદવીએ સંબધમાં છેલ્લાં કેટલાએક વર્ષોથી તાફાના ચાલુજ હતાં; છતાં તે સંબધી સાધુ સમેલને મૌન સેવ્યું અને તેનું જ આ પરિણામ હતું, કે પીધેલા આ યેાગ્યાયેાગ્યતા ભૂલી, નિરંકુશ બની પદવીઓની લૂટાલૂ ટ કવા લાગ્યા. ૪૮ Page #373 -------------------------------------------------------------------------- ________________ સંમેલન પછીના બનાવે સં. ૧૯૯૨ ની સાલના પ્રારંભમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સમુદાયમાં લગભગ પચીસ આચાર્યો હતા. (૧) શ્રી વિજયનેમિસૂરિ (૨) શ્રી સાગરાનંદસૂરિ (૩) શ્રી વિજયવલ્લભસરિ (૪) શ્રી વિજયેન્દ્રસૂરિ (૫) શ્રી વિજયસિદ્ધિસૂરિ (૬) શ્રી વિજયનીતિસૂરિ (૭) શ્રી વિજય મેહતસૂરિ (૮) શ્રી ભૂપેન્દ્રસુરિ (૯) શ્રી વિજય શાન્તિસૂરિ (૧૦) શ્રી વિજયભદ્રસુરિ (૧૧) શ્રી રિદ્ધિસાગરસૂરિ (૧૨) શ્રી કૃપાચંદ્રસૂરિ (૧૩) શ્રી વિજયસૂરિ (૧૪) શ્રી વિજયનંદનસૂરિ (૧૫) શ્રી વિજયદર્શનરિ (૧૬) શ્રી વિજયવિજ્ઞાનસુરિ (૧૭) શ્રી વિજયપ્રેમસૂરિ (૧૮) શ્રી વિજયલબ્ધિસૂરિ (૧૯) શ્રી વિજય મેધસૂરિ (ર૦) શ્રી વિજયમાણિક્યસિંહસૂરિ (૨૧) શ્રી જયસુરિ (૨૨) શ્રી વિજયહર્ષસૂરિ (ર૩) શ્રી જ્યસાગરસૂરિ (૨૪) શ્રી હરિસાગરસૂરિ (૨૫) શ્રી વિજયનકસૂરિ થોડા વખત પછી શ્રી માણેકમુનિએ શ્રી જયસૂરિની આજ્ઞાથી પિતાને શ્રી માણિજ્યચંદ્રસૂરિ તરીકે અને સૌભાગ્યવિજયજી નામના સાધુએ પિતે પિતાને વિજયસૌભાગ્યસુરિ તરીકે જાહેર કર્યા. ખાંતિમુનિજીને પણ આ જ અરસામાં આચાર્યપદવી આપવામાં આવી. અને આ રીતે પદવીઓની છૂટા હાથે લૂંટાલૂંટ ચાલી તે પહેલાં આચાર્યોની સંખ્યા અઠ્ઠાવીસની થઈ. - વૈશાખ માસમાં પદવીઓએ ઉપાડે લીધે. અને તેમાં નીચે મુજબ વધારે થયે–– " સુદ ૧ ને દિવસે ઉ૦ દેવવિજયજી તથા મહીસાગરજી કાઠિયાવાડમાં નવા ગામમાં સંઘસમક્ષ આચાર્ય બન્યા સુદ રને દિવસે શ્રી મેહવિજ્યજી અને શ્રી ધર્મવિજયજી પાટણમાં આચાર્ય બન્યા. Page #374 -------------------------------------------------------------------------- ________________ પશ્ચાદ અવલાદન સુદ ત્રીજને દિવસે શ્રી વિજયમેાહનસુરિના હસ્તે પ્રભામ પાટણમાં પ૦ પ્રતાપવિજયજી આચાર્ય બન્યા. સુદ ચેથના દિવસે શ્રી વિજયનેમિસૂરિના હસ્તે અમદાવાદમાં ૫૦ લાવણ્યવિજયજી, ૫૦ અમૃતવિજયજી અને ૫૬ પદ્મવિજજયજી આચાય બન્યા; તેમજ પાલીતાણા ખાતે શ્રી સાગરાનંદસૂરિના હસ્તે પં માણેકસાગરજી, શ્રી કુમુદવિજયજી ગણુ, ૫૦ ભક્તિવિજયજી અને ૫૦ પદ્મવિજયજી આચાર્ય અન્યા. સુદ છઠના રાજ મીયાગામ ખાતે શ્રી વિજયવલ્લભસૂરિના હસ્તે ઉપા॰ લલિતવિજયજી અને ૫૦ શ્રી કસ્તુરવિજયજી આચાર્ય બન્યા. તેમજ વળાદ ખાતે ૫૦ ઉમવિજયજી અને પંજાબમાં રહેતા તેમના સમુદાયના વિદ્યાવિજયજીને પણ આચાર્ય બનાવવામાં આવ્યા. ૫૦ રામવિજયજી પણ તે દિવસે મુંબઇમાં શ્રી વિજયપ્રેમસૂરિના હસ્તે આચાર્ય બન્યા. આજ અરસામાં ત્રિસ્તુતિક (ત્રણÀાય) સમુદાયમાં શ્રી તીવિજયજી આચાર્ય બન્યા અને થાડા વખત પછી ૫૦ ન્યાયવિજયજી તથા ૫૦ લાવિજયજી પણ અનુક્રમે શિવગંજ અને દરાપુરામાં આચાર્ય બન્યા. આ રીતે આ એકજ વર્ષમાં ૩+૨૦ મળી ૨૩ આચાયૅના વધારા થયા, આમાં ન જોવાઇ શાસ્ત્રાજ્ઞા, ન જોવાઇ પરપરા, ન જોવાઇ યાગ્યતા ! કાઇ પણ સાધુ પછી તે યેાગ્ય હાય કૅ અયેાગ્ય-પાતાને આચાર્યં તરીકે જાહેર કરે તેમાં કાષ્ઠ રોકનારું નહેતું. આમ આવી મેટાભાગે ઘેલાભરી પીએનું પરિણામ એ આવ્યું કે આચાય પદની કિમ્મત કાડીની બની ગઈ. આજ અરસામાં સંધસત્તાને લગતું; શ્રી પરમાણુદ કુંવરજી ૫૦ Page #375 -------------------------------------------------------------------------- ________________ સંમેલન પછીના બનાવે કાપડિયાને લગતું “સંધબહાર પ્રકરણ ઊભું થયું. આ પ્રકરણે સંધની સજા, સંધની ગ્યતા ને બીજી કેટલીક બાબતે પર સારો પ્રકાશ પાડ્યો. બીના એવી છે કે, અમદાવાદ જૈન યુવક સંધના આમંત્રણથી તા. ૨૦-૬-૩૬ના રોજ અમદાવાદ ખાતે શ્રી જૈન યુવક પરિષદનું બીજું અધિવેશન ભરાયું. તેના સ્વાગતાધ્યક્ષ પંડિતવર્ય શ્રી સુખલાલજી હતા અને પ્રમુખ તરીકે શ્રી પરમાણંદ કુંવરજી કાપડિયાની વરણી કરવામાં આવી હતી. પ્રમુખસ્થાનેથી તેમણે જે ભાષણ આપ્યું તેમાં સમયને અનુકુળ સુધારાઓ કરવાનાં સૂચન હતાં અને કેટલાંક નિખાલસ મંતવ્યો પણ હતાં. આ ભાષણ કેટલાક જુનવાણી માનસ ધરાવનારાઓને ન રૂછ્યું અને શ્રી વિજયનેમિસૂરિએ તથા સેસાયટી પશે, પોતે માનેલા આ અધાર્મિક ભાષણ માટે પગલાં ભરવાનો નિશ્ચય કર્યો. અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈ આગળ કેટલાંક તૈયાર કરેલાં ડેપ્યુટેશને ગયાં. પ્રારંભમાં નગરશેઠ આ વાતને ઢીલી પાડવા જણાવ્યું, પણ પાછળથી તેઓ પણ એક પક્ષકાર બન્યા અને આગળ પડતે ભાગ લેવા લાગ્યા. તેમણે એક નિવેદનમાં તે ભાષણને ન સાંખી લેવા જેવું જણાવી પગલાં ભરવાની હિમાયત કરતાં ભાવનગર, વડેદરા, મુંબઇ, મહારાષ્ટ્ર તથા બીજા અનેક સ્થળેથી વિરોધ કરવામાં આવ્હા, પણ પકડેલી વાત છૂટી નહિ. અમદક્ષદ જૈન યુવક સંધે પણ વાણીને છુંદી નાખનાસ નગાનાં આ પગલાને કોઈ રીતે નભાવી ન લેવાને નિર્ણય કર્યો અને પ્રચંડ પ્રચાર કાર્ય શરૂ થયું. સમસ્ત હિંદના મામાં આ કારણે ભાગતિ આવી અને એક યા બીજી રીતે ૧૯ Page #376 -------------------------------------------------------------------------- ________________ પચા અવલોકન આ પ્રશ્નને વિચાર કરવા લાગ્યા. જે આ કારણે કંઈ પણ પગલું ભરવામાં આવે તે બે પ્રચંડ પક્ષે પડે તેવી સ્થિતિ સ્પષ્ટ જણાવા લાગી. મુંબઈ ઇલાકાના ઘણાં ખરાં દૈનિકમાં આ સંબંધી અગ્રલેખ લખાયા ને નગરશેઠને કોઈ પણ ઉતાવળિયું પગલું નહિ ભરવાની સૂચના કરી. છતાં શ્રી વિજયનેમિસૂરિ અને શ્રી નગરશેઠ ન સમજ્યા. સંસાયટી પક્ષ (જે રામવિજય પક્ષ તરીકે પ્રસિદ્ધ છે) ની ખુમારી ખૂબ હતી, અને તેથી વાત આગળ વધી. તા. ૧-૮-૩૬ને રોજ અમદાવાદ શ્રી સંઘની બેઠક ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો, અને તે માટે તા. ૨૭––૩૬ને રેજ સંપૂર્ણ આપખુદી દર્શાવતે તાર કરી, કશીય વિગત જણાવ્યા વિના શ્રી પરમાણુંદને સંધ સભામાં હાજર રહેવાની સૂચના કરી. શ્રી પરમાણંદ તે વેળા કલકત્તા હતા. તેમનાં પત્ની શ્રીમતી વિજયાએ તે ખબર નગરશેઠને આપ્યા. પરિણામે તારીખ બદલાણી. તા. ૯-૮-૩૬ના રોજ સંઘની બેઠક બેલાવવાનું નક્કી થયું. આ અંગે અમદાવાદના ઉદાર મતવાદીએએ પિતાને મત દર્શાવવા તા. ૬–૭–૩૬ને રોજ હંસરાજ પ્રાગજી હોલમાં સભા ગોઠવી. આમાં રૂઢિચુસ્તએ ધાંધલ મચાવ્યું, પણ કંઈ વળ્યું નહિ. બીજે દિવસે તે સ્થળે તેજ અંગે મેટી સભા મળી અને આ પ્રકરણમાં નગરશેઠે પક્ષપાતી વલણ અખત્યાર કરેલી હોવાથી; શ્રી પરમાણંદને ઇન્સાફ કરવાને તેમને કેઈ અધિકાર નથી, તેવી જાહેરાત થઈ. તેમજ તેને લગતા બીજા ઠરાવે પણ કરવામાં આવ્યા. સાધુસમુદાયમાં પણ પર Page #377 -------------------------------------------------------------------------- ________________ સંમેલન પછીના બનાવો આ અંગે બે પક્ષે પડયા અને સાધુસંમેલન દ્વારા ઉપર ઉપરથી મન મળ્યાને જે દેખાવ થયો હત; તે પણ ભૂંસાઈ ગયે. તા. ૯-૮-૩૬ને રોજ નગરશેઠના વંડે શ્રી સંધની સભા મળી અને તેમાં જુના અને નવા વિચારવાળાઓ વચ્ચે સજજડ મારામારી થઈ. તેમાં ખાસડાં, છત્રી ને ઈટાનો પણ છુટથી ઉપયોગ થયો. બંને પક્ષના કેટલાયે માણસો ઘવાયા ને પોલીસપાટી આવ્યા પછી મામલે કાબૂમાં આવ્યો. નગરશેઠે કફોડી હાલત વચ્ચે ઠરાવ પસાર કરું છું તેવી જાહેરાત કરી સંતોષ માન્યો પણ તેમની એ જાહેરાતની કંઈ કિસ્મત રહી નહતી. સંઘની એ ગોઝારી સભા પૂર્ણ થયા પછી પાંજરાળમાં શ્રી વિજયનેમિસૂરિના ઉપાશ્રય આગળ મેટી મેદની જમા થઈ અને તેમાં તેમને વંદન ન કરવાનો, આહાર પાણી ન આપવાનો તેમજ માધુ તરીકે નહિ માનવાનો ઠરાવ થયો. જુનવાણી પક્ષમાં હાહાકાર મચી ગયો. તેમના ઉપાશ્રયે આરબેની ચકી બેઠી અને અમદાવાદના સંધનું નાક રખાવવા કેટલાક સ્થળેથી સંધ બહારના ઠરાવને ટકે મેળવવાના પ્રયત્નો થયા; પણ જેનેની સારી વસ્તીવાળાં શહેર તેમાં ન ભળ્યાં. શ્રી પરમાણંદને તેમજ તેમના વિચારને ઘણું સ્થળેથી ટેકે મળ્યો અને તેમના આદરસત્કાર કરવાની તૈયારીઓ ચાલી અમદાવાદ જૈન યુવક અમદાવાદને શ્રી સંધમાં કહેવાતા થયેલા કરાવને નિરર્થક બનાવવા શ્રી પરમાણંદને અમદાવાદમાં બેલાવી પ્રીતિભેજન આપવાનો ઠરાવ કર્યો અને તે મુજબ તા. ૬-૬-૩૬ને રોજ પ્રીતિબેજન આપવામાં આવ્યું, જેમાં લગભગ ૧૮૦૦ જેટલા માણસોએ ભાગ લીધો. Page #378 -------------------------------------------------------------------------- ________________ પરચા અવલોકન પાછળથી સુરત, વડોદરા વગેરેમાં પણ આ ક્રમ ગોઠવાશે. જ પ્રીતિએજનને આ આખા પ્રકરણથી જૈન સમાજ સાધુસંમેલન પૂર્વે જે બે વિભાગમાં વિભક્ત થ હતા; તેથી પણ વધારે મજબૂત પક્ષોમાં વિભક્ત થઈ ગયો. આમ સમાજમાં શાંતિ સ્થાપવા માટે સરજાયેલ સાધુસમેલનનું કાર્ય નામશેષ બની ગયું. જે સાધુસંમેલનમાં સંધસત્તાને લગતા ઠરાવ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યા હતા તે આ પ્રકરણે કદી ઉત્પન્ન થાત નહિ એ નિસંશય છે. આજ વર્ષમાં ત્રીજો મહત્વનો બનાવ “પર્યુષણું પર્વ કઈ તિથિથી શરૂ કરવાં તે અંગે બજે. મુખ્ય મુખ્ય આચાર્યોએ રવિવારથી પર્યુષાનું શરૂ કરી રવિવારે પૂર્ણ કરવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે મુંબઈ ખાતે બિરાજતા શ્રી વિજયરામચંદ્રસરિએ શનિવારથી પર્યુષણ શરૂ કરી શનિવારે પૂર્ણ કરવાને આદેશ કર્યો. જો કે મા ખમણ વગેરેની તપશ્ચર્યાનાં પચ્ચખાણુ તેમણે પણ રવિવારના પર્યુષણની ગણત્રીને લક્ષમાં રાખીને જ આપ્યાં હતાં. - આ પ્રશ્ન ગંભીર બન્યો અને આ અંગે ડીજીના ઉપાશ્રયમાં સખત તેફાનો થયાં, મારામારી થઈ ને લેહી છંટાયાં. પિલીસને દરમ્યાનગિરિ કરવી પડી ને લાઠીચાર્જ સુદ્ધાં કરવો પશે. સમજુ જૈનેને આ બધાં દશ્ય જોઈને મહાન આધાત પહોંચ્યા. જેનેતર વર્ગમાં પણ જૈન ધર્મની અહિંસાની ખુલ્લે ખુલ્લા ઠેકડી થવા લાગી. સાધુસંમેલનમાં જે તિથિનિર્ણયને લગતા ઠરાવ કરવામાં Page #379 -------------------------------------------------------------------------- ________________ સંમેલન પછીના બનાવો આવ્યા હતા ને જ્યારે જ્યારે એ વિષે મતભેદ પડે ત્યારે તને નિકાલ કરવા માટે એક કમીટી મુકરર કરવામાં આવી હોત તો કદી આ સ્થિતિ તો ઉત્પન્ન થાત જ નહિ. આ તકરાર આજે પણ જેવી ને તેવી ઊભી છે અને તેના અંગે શું પરિણામ આવશે, તે તે ભવિષ્ય જ કહી શકશે એકંદરે સાધુસંમેલને કરવા ઠરાવો ન કરવાથી, કરેલા ઠરાવોમાં સંદિગ્ધતા રાખવાથી અને કરાવાનું સ્પષ્ટ પાલન કરાવનારી કોઈ કમીટી નિયુક્ત ન કરવાથી તેની તમામ મહેનત નિષ્ફળ ગઈ. આ સંમેલને જૈન સમાજને સ્પષ્ટ બતાવી આપ્યું કે ન સાધુઓમાંથી સામુદાયિક ક્રમ કરવાની શક્તિ નષ્ટ થઈ છે અને આ સ્થિતિમાં તેમના દ્વારા ધર્મપ્રચાર કે સમજેહારની આશા રાખવી લગભગ ઝાંઝવાના જળ જેવી છે. બેશક, તેમાં કેટલીક વ્યકિતઓ જરૂર શક્તિશાળી છે અને નવીન ભાવનાઓને અપનાવી કાર્ય કરે જાય છે, પણ સામુદાયિક સહકારથી જે કાર્ય કરવું જોઈએ, તે કાર્ય થતું નથી; એ તે સ્પષ્ટ જ છે. શાસનદેવ સર્વને સન્મતિ આપે ને જૈન શ્રમણ સંસ્થા ઈતિહાસના અનુભવપાકે લક્ષમાં રાખી પોતાની આંતરિક સુધારણા દ્વારા પુનઃ ઉજજવલ બને, એજ અભ્યર્થના ! ૫૫-—૩૬૫ Page #380 -------------------------------------------------------------------------- ________________ -- જૈનસાહિત્યનાં રોમાંચકને રસિક પૃષ્ઠો રજુ કરી જના ભવ્ય ભૂતકાળને,... અજબ સામર્થ્યને... અનુપમ સ્વાર્પણને નવીન હે રજુ કરતી, સુંદર ગ્રંથમાળા જ્યોતિ ગ્રંથમાળા A : સંપાદક : ધીરજલાલ ટોકરશી શાહ. (આ ગ્રંથમાળા અત્રે નવીન સ્વરૂપ પામે છે. આજ પહેલાં આ ગ્રંથમાળામાં જુદા જુદા આઠ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યા છે, જેને સમાજે ઘણી સુંદર રીતે સત્કાર કર્યો છે. આવી ગ્રંથમાળાને વધુ ને કાયમી પ્રચાર થાય, તે ખાતર નાચેની યોજના રજૂ કરવામાં આવે છે ). ઉદ્દેશ:–આ ગ્રંથમાળામાં જેનોના વિશાળ આગમ સાહિત્ય તેમજ જેનકથા સાહિત્યમાંથી ચૂંટી કાઢવામાં આવેલ, નવીન શૈલિ અને રેચક દષ્ટિએ લખાયેલ સળંગ નવલકથાઓ વતની, પર્વોની તેમજ બીજી કથાઓ, નવલિકાઓ તેમજ સમાજના સળગતા પ્રશ્નની વિચારણું કરતા ગ્ર બહાર પાડવામાં આવશે. પુસ્તકે –આ ગ્રંથમાળામાં એક વર્ષમાં કુલ એક હજાર પૃષોનું વાંચન આપવામાં આવશે, જેને ચાર ગ્રંથમાં વહેંચી નાખવામાં આવશે. આ પુસ્તકના વિષયની ઉત્તમ રીતે પસંદગી થશે, અને તે પુસ્તકે મારા ઊંચા કાગળ પર, સુંદર રીતે છપાદને બહાર પડશે. લવાજમ:–આ ગ્રંથમાળાનું વાર્ષિક લવાજમ ત્રણ યા (પોસ્ટેજ અલગ ) -હેશે; જે એક વખતે વસુલ કરવામાં આવશે. આ ગ્રંથમાળામાં પ્રગટ થયેલ ચાર પુસ્તકની ... - - - - - - - - - - - - - - - - - - - - - Page #381 -------------------------------------------------------------------------- ________________ છૂટક કિંમત રૂ. ૪-૦-૦ (પિસ્ટેજ અલગ) રહેશે. સં. ૧૯૯૩માં પ્રગટ થનારાં પુસ્તકો (૧) વીર દયાલદાસ: [અઢારમી સદીના વિરમંત્રીની જીવનકથા અને ભૂતકાળની મહાન જેને પ્રજાના પરાક્રમની યશોગાથા ગાતી લાંબી રસમય શિલિએ આલેખાયેલી ઐતિહાસિક નવલકથા. ] (૨) બારવ્રતની કથાઓઃ [શ્રાવકના બારવ્રતની રસમય શૈલિથી લખાયેલી કથાઓ ] (૩) સ્વાર્પણ કથાઓ : [ ધર્મને ખાતર બલિદાન આપનાર, કર્તવ્યની ખાતર જાન ફેંસાની કરનાર જૈનવીરોની ટૂંકી સમર્પણકથાઓ.] (૪) સમયધર્મ: [વર્તમાન યુગના કેટલાક સળગતા સામાજિક પ્રશ્નોની સમીક્ષા કરતા ઉત્તમ કેટીના લેખને સંગ્રહ.] આ ગ્રંથમાળાનું પ્રથમ પુસ્તક જેઠ મહિનામાં બહાર પડશે. –ગ્રાહક થનાર ભાઈઓએ– ગ્રંથમાળાના વાષિક લવાજમના રૂ. ૩-૦-૦ તથા પિસ્ટેજ બારઆના મળી કુલ રૂ.૩-૧૨-૨ મોકલી આપવા. ..એ...વાત...ખ્યાલમાં...રાખશે...કે... * આ ગ્રંથ ધર્મના રહસ્યને સમજાવવામાં મદદરૂપ થશે. * પુસ્તકાલયને શણગાર બનશે. નવાં કુમાર-કુમારિકાઓનું ઘડતર કરશે. * દરેક જૈનના ઘરને ધર્મભાવનાથી સુવાસિત કરશે. - આજે જ નામ નોંધાવે– 1. ધી જ્યોતિ કાર્યાલય લિમિટેડ , પાનર નાક, જુમ્મામજિદ સામે, અમદાવાદ, Page #382 -------------------------------------------------------------------------- ________________ થી જ્યોતિ કાર્યાલય લીમીટેડ એ સુંદર છાપકામ કરનાર ૮ પુસ્તકે પૂરાં પાડનાર સ્વચ્છ કામ, કળામય ઉઠાવ અને સુંદર રંગની મિલાવટ. છાપકાના માત્ર એક તેમજ સ્ટેટેનાં પણ કામ લેવામાં આવે છે. જોડણીના નિયમ મુજબ પ્રુફ સંશે ધન ધાર્મિક, રાજકીય કે સામાજિક તમામ વિષયનાં પુસ્તકે ઉપરાંત પ્રસિદ્ધ પ્રકાશક સંસ્થાઓનાં પ્રકાશને પણ રાખવામાં આવે છે. વ્યાથી કમી શ ન પણ આપવામાં આવે છે. બાળ ગ્રંથાવલી આળકના જીવનઘડતર માટે રસમય વાંચન આપનાર બાળ ગ્રંથાવલીનાં ૧૨૦ પુસ્તક પ્રગટ કરવામ આવ્યા છે. કેટલાકની ૬ આવૃત્તિઓ થઈ છે. જેન જ્યોતિ સાપ્તાહિક નિડર વિચારે, કટાક્ષમય લેખે, રસભરી વાર્તાઓ ને છેલ્લા સમાચાર સાથે દર શનિવારે બહાર પડે છે. લવાજમ : - ૪-૩-૦ [ભેટ પિસ્ટેજ સાથે ] પરદેશનું લવાજમ ભેટ પાસ્ટેજ સાથે રૂ. ૬૦-ર ધી જાતિ કાર્યાલય લીમીટેડ જુમ્મા મજીદ સામે, પાનકોર નાકા-અમદાવાદ, Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહનાં રચેલાં પુસ્તક સં. ૧૯૮૫ ક્રમ પુસ્તકનું નામ ગ્રંથમાળા કિંમત ૧ શ્રી રીખવદેવ બાળગ્રંથાવળી શ્રેણી ૧ લી ૦–૧–૩ ર નેમ-રાજૂલ 3 શ્રી પાર્શ્વનાથ ૪ પ્રભુ મહાવીર ૨ વીર ધજો. ૬ મહાત્મા દઢપ્રહારી 9 અભયકુમાર ૮ રાણી ચેલુણા ૯ ચંદનબાળા લાચીકુમાર ૧૧ જંબુસ્વામી અમરકુમાર શ્રીપાળ ૧૪ મહારાજા કુમારપાળ ૧૫ થિડકુમાર ૧૬ વિમળશાહ ૧ વસ્તુપાળતેજપાળ ૧૮ ખમા દેદરાણી ૧૯ જગડુશાહ ૨૦ ધર્મ માટે પ્રાણ આપનાર - મહાત્માઓ ભા. ૧૯ ૨૧ , ,, ભા. ૨ Page #384 -------------------------------------------------------------------------- ________________ નખર પુસ્તકનું નામ * ૨૨ અર્જુનમાળી ચક્રવતી સનકુમાર ગણધર શ્રી ગૌતમસ્વામી * ૨૩ *૨૪ * પ આર્દ્ર કુમાર મહારાજા શ્રેણિક * ૨૬ * ૨ મહાસતી અંજના » ૨૮ રાષિ પ્રસન્નચંદ્ર * ૨૯ મયણહા * ૩૮ ચંદન મલયાગિરિ * ૩૧ કાન કઠિયારે મુનિ શ્રી કિશ * ૩૨ * 33 કપિલ મુનિ સેવામૂર્તિ વિષેણ * ૩૪ * ૩૫ શ્રી સ્થલિભદ્ર મહારાજા સપ્રતિ * ૩ * 314 * 34 પાતુ ખીજું સ. ૧૯૮૬ * ૩૯ રતિસુંદી ૪૦ ઋષિના * ૪૧ કળાવતી પ્રભુ મહાવીરના દશ શ્રાવકા સ્વાધ્યાય ગ્રંથમાળા બાળ ગ્રંચાવળી શ્રેણી રજ સ૨ ૧૯૮૭ ܕ ܕ 12 - . ' .. == ** ,, ' 7 *૪* સતી સુભદ્ર ૪૩ જળમંદિર પાવાપુરી—સચિત્ર કાવ્ય sr કુદરત અને કળાધામમાં વીસ દિવસ * આ નિશાનીવાળાં પુસ્તકે મળતાં નથી. કિલ --> "; ܪ * *2 99 $ 萝盛 ડો. નજર કોડ * Y . વમાન હતા. હવામાં વા 1) વાયો Page #385 -------------------------------------------------------------------------- ________________ નખર પુસ્તકનું નામ ४९ ४५ ૪૫ ભુરાનાં ગુફામ દિશ અજંતાને યાત્રી (સચિત્ર કાવ્ય) શ્રી ભદ્રબાહુ સ્વામી ૪૮ શ્રી હરિભદ્રસિ ૪૯ શ્રી અપ્પભટ્ટસર શ્રી રીરિવજયસિ ૫૧ પર પૃ૩ મહાસતી સીતા મૃગાવતી ૫૪ ૫૫ ૫૬ અસ્તેયને! મહિમા પુછ ખાંચો શણગાર શીલ સતી નયતી ધન્ય અહિંસ સત્યનો જય * * ૬૩ * ૬૪ ૦ ૬૩ જૈન સાહિત્યની ડાયરી જાવડશા કાચા ધન્ય એ એક ૬૫ મણિનાં મૂલ * {{ * ૬૭ * ૬૮ ૫૮ સુખની ચાવી યાને સંતાય ૫૯ જૈન તાથાનો ટૂંક પરિચય ભા. ૧ ભા. ૨ પાતુ ત્રીજી કલાધર કાફાશ જિનમંતિ રાજ કરકડ * ૬૯ અન ંગસુંદરી નર્મદા સુંદરી * ઉદ ગ્રંથમાળા બાળપ્રયાવળી શ્રેણી ત્રીજી ૦-૧૩ ?? >> > 39 ,, }; *→ 2 , . >> સ. ૧૯૮૮ બાળગ્રંથાવળી શ્રેણી ચેાથી 22 * 27 22 31 * >> કિમત 0-6-0 0-7-0 ** .. * . 25 95 27 27 25 27 >> 23 0-7-3 35 ૐ 33 29 . . . . Page #386 -------------------------------------------------------------------------- ________________ પાનું ચામું ક્રમ પુસ્તકનું નામ ગ્રંથમાળા કિંમત * ૧ અષાડાભૂતિ બાળગ્રંથાવળી શ્રેણી થી ૦–૧* ૭૨ અચંકારી ભટ્ટા * ૭૩ વિષ્ણુકુમાર ૭૪ કાલિકાચાર્ય ૭૫ શ્રી પાદલિપ્તાચાર્ય જીવવિચાર પ્રવેશિકા ૭૭ સાધર્મિકનાં સ્નેહઝરણું સીકીમની વીરાંગના (સંસ્કર) ૭૯ નેકીને રાહ ૮૦ ૪૪ પ્રાણવાન વાતને સંગ્રહ ૨-૦-૦ ૮૧ શ્રી મલ્લિનાથ બાળ ગ્રંથાવળી બ્રણે પાંચમી ૯-૧-૭ ૮૨ મહાકવિ ધનપાળ ૮૩ મુરાચાર્ય ૮૪ મહિયારી લીલાવતી ૮૫ લલિતાંગકુમાર ૮૬ ચંપકો ૮૭ રંગવતી ભાગ ૧ લે ૮૮ , ભાગ ૨ જે ૮૯ રેહક અને વિનયચંદ્ર હાથે તે સાથે ૯૧ કામલકમી હર મહાત્માને મેળાપ ૯૩ મન જીતવાને માર્ગ ૯૪ સિદ્ધિદાયક સિદ્ધચક્ર ૯૫ સિદ્ધર્ષિ ગણિ ૯૬ છ ધર્મસ્થાઓ ૯૭ મુનિ અહેજક Page #387 -------------------------------------------------------------------------- ________________ કિંમત –૧–૪ પાનું પાંચમું સં. ૧૯૮૯ ક્રમ પુસ્તકનું નામ ગ્રંથમાળા ૯૮ સતી કલાવતી બાળ ગ્રંથાવળી શ્રેણી છઠ્ઠી ૯૯ સુદર્શન શેઠ ૧૦૦ કુમાર મંગળલશ ૧૦૧ ચક્રવત બ્રહ્મદર ૧૦૨ શ્રી શાલિભદ ૧૦૩ શ્રી વીરસૂરિ ૧૦૪ ધર્મવીર કમાશાહ ૧૦૫ શ્રી વાદિદેવર ૧૦૬ મંત્રી શ્રી કર્મચંદ્ર ૧૦૭ વીર દયાલ શાહ ૧૦૮ શ્રી માનતુંગરિ ૧૦, વ્યાપારી રચૂડ ૧૧૦ શ્રી જિનપ્રભસૂરિ ૧૧૧ સત્રમલ ૧૧૨ કુમાર કમરક્ષિત ૧૧૩ ચંપકમાળા ૧૧૪ સાચાં મેતા ૧૧૫ દાનવીર રત્નપાળ ક ૧૧૬ અચળરાજ આબુ જ્યોતિ પ્રવાસમાળા * ૧૧૭ પાવાગઢને પ્રવાસ સં. ૧૯૯૦ ૧૧૮ શ્રીરામ વિદ્યાથી વાંચનમાળી શ્રેણી ૧ ૧૧૯ શ્રીકૃષ્ણ ૧૨૦ ભગવાન બુદ્ધ ૧૨૧ ભગવાન મહાવીર -૧૬ Page #388 -------------------------------------------------------------------------- ________________ પાનું છડું ક્રમ પુસ્તકનું નામ ગ્રિંથમાળા કિંમત ૧૨૨ વીર હનુમાન વિદ્યાથી વાંચનમાળા છે. પહેલી ઇ- ૧૨૩ સતી દમયંતી ૧૨૪ ચક્રવતી ચંદ્રગુપ્ત ૧૨૫ રાજા ભર્તુહરિ ૧૨૬ ભકત સુરદાસ ૧૨૭ નરસિંહ મહેતા ૧૨૮ મીરાંબાઈ ૧૨૯ લોકમાન્ય ટિળક ૧૩૦ જેનાની શિક્ષણસમસ્યા જોતિ ગ્રંથમાળા ૧૩૧ શિક્ષણ સંસ્થાઓની વર્ગીકૃત યાદી ” ૧૩૨ શ્રી વિજયધર્મમૂરિ શ્રી. વિજ્યધર્મ અરિ ગ્રંથમાળ -- ૧૩૩ વિશ્વવંદ પ્રભુ મહાવી ૦--૩ ૧૩૪ આદ્યકવિ વાલમીકિ વિદ્યાર્થી વાંચનમાળા છે. બીજી ૦–૧–૩ ૧૩૫ મહર્ષિ અગત્ય ૧૩૬ દાનેશ્વરી કરું ૧૩૭ મહારથી અર્જુન ૧૩૮ વીર અભિમન્યુ ૧૩૯ પિતૃભક્ત શ્રવણ ૧૪૦ ચેલે ૧૪૧ મહાત્મા તુલસીદાસ ૧૪ર શ્રી રામકૃષ્ણ પરમહંસ ૧૪૩ સ્વામી વિવેકાનંદ ૧૪૪ સ્વામી રામતીર્થ વિદ્યાથી વાંચનમાળા છે. બીજી ૦–૧ ૧૪૫ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪૬ ૫. મદનમોહન માલવિય Page #389 -------------------------------------------------------------------------- ________________ પાનું સાતમું ક્રમ પુસ્તકનું નામ ગ્રંથમાળા કિંમત ૧૪ મહામુનિ વસિષ્ઠ વિદ્યાર્થી વાંચનમાળા છે. ત્રીજી ૦-૧-૩ ૧૪. દૌપદી ૧૪, વીર વિક્રમ ૧૫. રાજા ભાજ ૧૫૧ મહાકવિ કાલિદાસ ઉપર વીર દળદાસ ૧૫૩ મહારાણા પ્રતાપ ૧૫૪ સિકીમને સપૂન ૧પપ દાનવીર જગડ. ૧૫૨ સિદ્ધરાજ જસિંહ ૧પ૭ જગત શેઠ ૧૫૮ વીર વિઠ્ઠલભાઈ ૧૫૯ શ્રી એની બેસન્ટ ૧૬૦ વીર વિલભાઈ ૨–૬–૦ ૧૬૧ જૈનતત્ત્વ પ્રવેશક જ્ઞાનમાળા ભા. ૨ બુદ્ધિવૃદ્ધિ કપૂર ગ્રંથમાળા અમૂલ્ય. ૧૬ર વિમળશાહ શ્રી સયાજી બાલસાહિત્યમાળા ૦-૬-૦ સં. ૧૯૯૨ ૧૬૩ શ્રી ગજાનન વિદ્યાથી વાંચનમાળા શ્રેણી થી ૦–૧–૩ ૧૬૪ કાર્તિકેય સ્વામી ૧૬૫ શ્રી હર્ષ ૧૬૬ રસકવિ જગન્નાથ ૧૬ ભક્ત નામદેવ ૧૬૮ છત્રપતિ શિવાજી ૧૬૯ સમર્થ સ્વામી રામદાસ ૧૭ ગુરુ નાનક ૧૭૧ મહાત્મા કબીર Page #390 -------------------------------------------------------------------------- ________________ પાતુ આસુ ક્રમ પુસ્તકનું નામ ૧૭૨ ગૌરાંગ મહાપ્રભુ ૧૭૩ શ્રી ત્રિભુવનદાસ ગજ્જર ૧૭૪ શ્રી વિજયધમસિ ગ્રંથમાળા મિત વિદ્યાથી વાંચનમાળા છે. ચોથી ૬-૧--૩ ૧૭૫ આયુ રાજેન્દ્રપ્રસાદ * ૧૧૬ વસ્તુપાળ તેજપાળ શ્રી સયાજી બાળસાહિત્ય માળા ૧૭૭ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ૧૭૮ શ્રીમંત રાજિષ ૧૮૫ તારામંડળ ૧૮૬ રણજીતસિંહ ૧૮૭ શ્રી. વિજયાનંદસિર . ૧૮૨ શ્રી ગે।પાલકૃષ્ણ ગોખલે ૧૮૩ શ્રી જવાહરલાલ નેહરુ ૧૮૪ શ્રી સુબાશચંદ્ર મેજી સ ૧૯૯૩ ૧૮૮ રાજનગર—સાધુસંમેલન ૧૮૯ કૈયડા સંગ્રહ: ભાગ ૧ લા ૧૯૦ તપવિચાર સયાજીરાવ ગાયકવાડ સયાવિજયપત્રની ભેટ 0-4-6 ૧૭૯ મહારાજા કુમારપાળ વિદ્યાથી વાંચનમાળા શ્ર. પાંચમી ૦1-૩ ૧૮૦ શ્રી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર ૧૮૧ મહાદેવ ગેવિંદ રાનડે ', "3 .. ,, 73 77 '' ' * ', -1-0 01900 ' . ** ." 23 R 73 5-9-6 બધાં પુસ્તકો મળવાનુ` ડેકાણું : ધી ન્યાતિ કાર્યાલય લી. પાનકાર નાકા, જીમામસ્જીદ સામે અમદાવાદ † ~ ~ @ ચાના મા કિ વો " .. Page #391 -------------------------------------------------------------------------- ________________ અમારાં લોકપ્રિય પ્રકાશનો કુદરત અને કલાધામમાં વીશ દિવસ ૧-૮-૦ ઈલરાનાં ગુફામદિરા ૦-૮ ૦ અજતા યાત્રી ૦-૮-૦ ૪૪ પ્રાણવાન વાતાને સંગ્રહ ૨-૦-૦ સોરઠી શુરવીર ૦-૪-૦ વિમળશાહે વસ્તુપાળ-તેજપાળ ૦-૬-9 મહારાજા સયાજીરાવ ગાયકવાડ ૦-૪-૦ સ. સયાજીરાવનાં ભાષણ પુ. ૧ લું ૨-૦-૦ » 32 , પુ. ૨ જુ' ૨-૦-૦ કેયડાસ'ગ્રહ ભાગ ૧ લે ૦-૮-૦ કુમારની પ્રવાસકથા ૦-૮-૦ નેકીને રાહ ૦-૪-0. સીકીમની વીરાંગના ૦-૫-0 | વિવિધ પૂજા સંગ્રહ ભા. ૧ થી ૭ ૧-૮-૦ ધી જ્યોતિ કાર્યાલય લીમીટેડ. અ મ દા વા દ. Jain Educ a tional Private Per W e brarv org, Page #392 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિ ગ્રંથ માળા 7-13- 2 ove2-0 -3 -3-0 1 શત્રુદ્ધારક સમરસિંહ 2 જેનાની શિક્ષણ સમસ્યા 3 સમસ્ત ભારતવર્ષની જૈન શિક્ષણસંસ્થાઓ | વર્ગીકૃત થાદિ 4 સુજસવેલી ભાસ 5 નવયુગના જૈન (પાકુ’ પુ”) 6 નવમરણ ( પોકેટ સાઈઝ ) 7 તપવિચાર 8 અક્ષયતૃતીયા કથા 9 શ્રી રાજેન્ગર સાધુસમલન -તૈયાર થાય છે૧૦ વીર દયાલદાસ 11 બાશ્વતની કથાઓ 12 સ્વાર્પણની કથાઓ '13 સમયમ ધી જાતિ કાર્યાલય લીમીટેડ જુમારિજ સામે, પાનકોર નાકા) I , વૈશામાં મ દ વા દે. ૧-૮-છ Jyoti Madrsnaisys. Ahmedabad Jain Education international