SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યવાહી કાર્યને પ્રારંભ આજે સાધુસમેલનના છઠ્ઠો દિવસ હતા. તેમાં ધીમે ધીમે બધા સાધુએ આવતાં દઢ વાગે કાર્યના પ્રારભ થયા. આ ઐતિહાસિક” અને “અદ્વિતીય” સંમેલનમાં ૩૦ જણની જે ચૂંટણી થઈ હતી; તે પણ ખરેખર અદ્વિતીય ધેારણે જ થયેલી હતી. ચાર દિશામાં જે ચાર પાર્ટીએ બેસતી હતી એ દિશાના ધારણે પસંદગી થઈ હતી ! કાર્યના પ્રાર્ભમાં એ ચર્ચા ચાલી કે મ`ડપમાં ૩૦ જણની કમીટી બેસે કે બધા ? શ્રી વિજલવલ્લભસૂરિજીએ જણાવ્યું કે સાધુ મડળીના ૩૦ સાધુએ સિવાય ખીજાઓએ એસવું નહિ. બદલાના નિયમના લેવાચલે લાભ. એકના સ્થાને બીજા ખેસી શકે, એ નિયમને આજે મેટા પ્રમાણમાં લાભ લેવાયા હતા. વિજયનેમિસૂરિજી તબિયતની અસ્વસ્થતાને કારણે આવી શક્યા ન હતા. તેમના સ્થાને નંદનસૂરિજી હતા. વિજયદાનસૂરિજીના બદલામાં ઉ॰ શ્રી પ્રેમવજયજી હતા. મેધસૂરિજીના બદલામાં મનેહરવિજયજી હતા. નીતિસૂરિજીનાં અલામાં વિજયજી હતા. રિદ્ધિસાગરસૂરિજીના બદલામાં કીર્તિસાગરજી હતા અને ભૂપેન્દ્રસૂરિજીના બદલામાં તીવિજયજી હતા. તીવિજયજી—ટાઈમ ૧ થી ૪ છે.. હું જા સુધી હતા. તે પછી ગઇ કાલે શું થયું તેની મને ખબર નથી. માટે તે વાત સમજાવવી જોઇએ. ઉ॰ દેવવિજયજી—ભૂપેન્દ્રસૂરિજીનું નામ આપ્યુ છે. તીવિજયજી—મારું નામ કેમ કાઢયું ? ગાન્તરમાં હું ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy