SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માક્ અવલાકન ગ્રુપેામાં સંમેલનમાં સાધુઓનું જવું, આ બધા ઇતિહાસ વમાનપત્રાની ફાઇલેમાં મૌજૂદ છે. અહીં તા આપણે માત્ર એટલા જ વિચાર કરીએ કે સમ્મેલન' થયું હતું શા શાટે ? સમ્મેલન ભરાવા અગાઉ આ પ્રશ્નના સંબંધમાં આખીએ જનતામાં જુદી જુદી અટકળા થતી હતી. બલ્કે હું કહીશ કે એક મેટામાં મેાટા આયાથી લઈને એક અદનામાં અના સાધુને પણ નિશ્ર્ચયાત્મક ખબર નહિ હતી, કે સમ્મેલન શા માટે ભરવાનું છે? એથી આગળ વધીને કહું તે। નિયંત્રણ કરનાર ખૂદ નગરશેઠને પણ નિશ્ર્ચયાત્મક ખબર ન હતી, ‘સમ્મેલન શા માટે ભરાય છે!’એમણે તે સૌને લગભગ એ જ જવાબ આપ્યા હતા, કે ‘આપ સૌ પધારા! આપને બધાને ફીક લાગે તે કરજો ! અસ્તુ. << ગમે તેમ પણુ સંમેલન થયું. ચોત્રીસ દિવસ ચાલ્યું, તે વિખરાયું. સમ્મેલનની નિમત્રણપત્રિકામાં એમ અવસ્ય જણાવવામાં આવ્યું હતું, અનિચ્છનીય વાતાવરણ શાન્ત ફરવા આ સંમેલન ભરાય છે. આ ઉદ્દેશની સિદ્ધિ માટે ૩૪ દિવસ સુધી ખેડકેા ભરાઈઃ અનેક વાટાઘાટા થઇ, અનેક કિમિટ નીમાઈ, છેવટ નવની કિંમિટ પર બધા ભાર નાખવામાં આવ્યું. અને એ નવની કમિટિએ ૧૧ ઠરાવા બહાર પાડ્યા, ને સૌ વિખરાયા, પણ વાતાવરણ શાન્ત થયું છે કે કેમ, કરવાના રહે છે. એ ‘ અનિચ્છનીય ' એને વિચાર હવે કાયદા શે થયા ? “ સમ્મેલન ભરવાથી જે મેટામાં માટે કાઈ ફાયદા થશે. ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy