SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યવાહી તા ૨૪ વર્ષ સુધી મુનિર્સમેલન ભરીશું તે પણ પરિણામ કંઈ નહિ આવે. ૫૦ રામવિજયજી—કામ પડશે તે શાસ્ત્રો લાવવાં પડરો, વાણિયાઓનું ટાળુ નથી. ત્યાગી વિદ્યાવિજયજી વિદ્વાનેાનું સંમેલન છે. પ્રીતિવિજયજી—શાસ્ત્રોને આધારે કામ કરવું છે. ૫. રામવિજયજી—જ્યારે જ્યારે શાસ્ત્રધારે કામ કરવું પડે ત્યારની વાત છે. આ કાંઈ પથરા રેડવવાની વાત નથી. આ કામ છુપાહુપીનુ નથી. આપણે ધરના ખુણામાં એસી કામ કરવું નથી. કાંગ્રેસના કાયદા જુદા છે. ત્યાં પ્રપંચ હાય છે. એક અવાજ...જો એ વાત છે તે! કાલે આપણે શા માટે વિરાધ કર્યા હતા કે આપણી વાત પેપરામાં ન આવવી જોઇએ ? ૫૦ રામવિજયજી—એટલા માટે ક એકપક્ષીય વાત છપાય છે. જો સાચા સમાચાર આવતા હાય તેા કાંઈ વાંધા નથી. વિદ્યાવિજયજી—તા રિપોર્ટરેશને આવવા દો ! આટલી ચર્ચા પછી કામ પૂર્ણ થયું હતું. સારાંશ લગભગ ૮૦ જેટલા વિષ્યા નક્કી કરવા અને પ્રતિનિધિઓની એક સાધુ મોંળીને તેના નિર્ણય કરવાનું એમ બને કામ સાપવામાં આવ્યાં. આ મ`ડળીએ જે ઠરાવા સર્વાનુમતીથી પાસ થાય તે જ પસાર થયેલા જાહેર કરવાના હતા. પ્રકીશુ જૈન જ્યેાતિના વધારાએ બધે ખૂબ ઉડ્ડાણ મચાવ્યા હતા. કેટલાક સાધુએ આ સામે મેમરચા માંડવા તૈયારી કરી રહ્યા હતા. Jain Education International ૩૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy