________________
પશ્ચાદ્ અવલોકન મહારાજ પણ સિદ્ધચક્ર' માસિકમાં કહે છે, કે મુનિસમેલને એ સંબંધમાં કંઈપણ ઠરાવ કર્યો જ નથી.
સ્વમા–પારણાના દ્રવ્ય સંબંધી મારું મંતવ્ય તે એજ છે કે “એ સંબંધમાં સંધ દેશ-કાળ જે જે જાતના ખાતામાં રકમ લઈ જવાનો સંકલ્પ કરે; તેમાં તે ખુશીથી લઈ જઈ શકે છે. પૂજ્ય સેનસૂરિજી જેવા જ્યારે એ પ્રશ્ન સંકલ્પ પર છોડે છે, ત્યારે મારા જેવાએ બીજી જ પંચાતમાં પડવાનું પ્રયોજન શું ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org