________________
કાર્યવાહી નહિ એવો એક વખત નિર્ણય થઈ ગયું છે, તે હવે એની એ વાત ફરીથી શા માટે થાય છે ? અને સાંભળવા મુજબ શ્રી સાગરાનંદસૂરિએ પણ એ વાતને ટેકે આગે. પરંતુ આજની સંમેલનની બેઠકમાં શું બનવાનું હતું તેની કલ્પના સુદ્ધાં કોઈને ભાગ્યે જ આવી હતી.
પ્રારંભ
સંમેલનની બેઠક શરૂ થતાં શ્રી વિજયદાનસૂરિએ સંધસત્તાને લગતા ઠરાવમાં અમુક શબ્દો ઉમેરવાનું સૂચન કર્યું પરંતુ શ્રી વિજયનેમિસુરિજીએ જણાવ્યું કે “જે ઠરાવ થયે છે તે યથાર્થ જ છે.”
ત્યારબાદ શ્રી વિજયદાનસૂરિજીએ એકદમ ઉશ્કેરાઈને સમાજના બુઝર્ગ અને સહુથી વાવૃદ્ધ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી સામે આક્ષેપ કરવાનો પ્રારંભ કર્યો હતો. તેમ કરતાં તેમણે ગમે તેવી ભાષામાં જણાવ્યું કે “રામવિજયજી પાટણમાં ગયા, ત્યારે તેમના સામે કાળા વાવટા કાઢવાનું સમજાવવામાં પ્રવર્તક કાંતિવિજય ઘેર ઘેર ફર્યા હતા. આ સિવાય બીજી પણ કેટલીક વાતો તેઓ બોલવા લાગ્યા.
શ્રી વિજયવલ્લભસૂરિજીએ એને ઉત્તર આપતાં કહ્યું કે ‘તમારી આ વાત તમે સંધ સમક્ષ સિદ્ધ કરો! જે એ સિદ્ધ કરે તે તમે કહો તે પ્રાયશ્ચિત લેવા હું તૈયાર છું, નહિતર તમે પ્રાયશ્ચિત લે!”
પણ વાત એટલેથી નહિ અટક્તાં આગળ વધી ને પાટણને પ્રશ્ન છે છેડા. એમની દલીલમાં આક્ષેપ સિવાય કાંઈ હતું જ નહિ. આજે સંમેલનની સભામાં એકાએક આવું
૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org