________________
કાર્યવાહી
વલ્લભસૂરિજી—આપ ભલે ગણે. હું નથી ગણી શકતા. ચારિત્રના એક પ્રસ’ગતી વાત કરવા કરતાં જીવનના બધા પ્રસગાને મૂકવામાં આવે તેા ધણા ખુલાસા થઈ શકે.
હું ચારીમાં નથી માનત
સાગરાન’દસૂરિજી—ચેરીમાં નથી માનતો, પણ તમારા આરક્ષિતના દૃષ્ટાંતના બદલામાં ખેલ્યા હતા.
વલ્લભસૂરિજી—સાળ વર્ષ પછી રજા વિના દીક્ષા આપવાથી ચેરીને દાષ લાગે છે કે નહિ ?
આ વખતે સાગરાનંદસૂરિષ્ટએ નિશિથસૂર્ણિમાંથી એક પાઠ આપી જણાવ્યું કે ‘અપ્રતિપૂર્ણ બાળક એટલે સેાળ વર્ષોથી ઉષ્ણ હોય અને માતાપિતાએ ન દીધેલા હ્રાય એવાને દીક્ષા દેવી ન કલ્પે. માતાપિતા ન હેાય તે તેનું રક્ષણ કરનાર વાલી ગણાય.’ રંગવિમળજી—પહેલાં દીક્ષા આપીને પછી રજા લેવાય તે ચાલે તે ?
વલ્લભસૂરિજી———નહીં. પાઠ શું કહે છે ? પહેલેથી જ રજા લેવી જોઇએ.
સાગરાનંદસૂરિજી—સેાળ વર્ષ ઉપરનાની રજા લેવી એવા ક્યા શાસ્ત્રમાં પાઠ છે ?
વિજયવલ્લભસૂરિજીએ આ વખતે શ્રી હરિભદ્રસુરિષ્કૃત ધર્મબિન્દુ મંગાવ્યુ. તે તેમાંથી દીક્ષા લેવાને યાગ્ય કાણુ અને દેવાને યેાગ્ય ક્રાણુ, એના ઉત્સર્ગના પાઠો બતાવ્યા. ત્યારે સાગરાન દરિજીએ અચાપતિ: સૂત્ર પછી શરૂ થતા પાઠ વાંચી સંભળાવ્યા હતા.
વલ્લભસૂરિજી—આતો ગડબડ થઈ રહી છે. જ્યાં અનુકુળ હાય ત્યાં શાસ્ત્રની વાતે થાય અને પ્રતિકુળ ડ્રાય ત્યાં
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org