SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ અઢારમા વામાં આવી હતી. અને પહેલી પાંચલમા વાંચનમાંથી સાધારણ ચર્ચાપૂર્વક ‘શામ દૃષ્ટિએ બરાબર છે' એમ નક્કી થતી ગઈ હતી. છઠ્ઠી કલમ કે જેમાં દીક્ષા લેવા આવનારની પરીક્ષા સંબધમાં જણુાવ્યું હતું, તે વંચાતાં ઉપાધ્યાય શ્રી દેવવિજયજીએ જણાવ્યું હતું કે ‘ દીક્ષા લેવા આવનારની પરીક્ષા કાણુ કરી શકે? વલ્લભસૂરિજી—દીક્ષા દેનાર જ એની પરીક્ષા કરી શકે. વિદ્યાવિજયજી—અહીંયાં દીક્ષા દેનારની ચેાગ્યતા સબધીની કાઇ લમ લખવામાં નથી આવી. તે ઉમેરવી જોઇએ. સાગરાનંદસૂરિજી—અરાબર છે. શું રાખીશું ? ગીતા આપે એમ રાખીશું ! વિદ્યાવિજયજી—સંમેલનની મરજીમાં આવે તેમ રાખા. વલ્લભસર—આ માટે કાંઇ ને કાંઈરીતિ તા રાખવી જ પડશે. લબ્ધિસૂરિ——ગુરુ હોય તે આપી શકે. ગુરુની આજ્ઞાથી આપી શકે અને ગુરુ જે ગીતા હાય તેને આજ્ઞા આપે. રંગવિમળજી—ગુરુ મેાહને લીધે આજ્ઞા આપી કે તે ? વિદ્યાવિજયજી—કમમાં કમ દીક્ષા આપનારની યાગ્યતા માટે એક સ્પષ્ટ કલમ લખવી જ જોઇએ. સાગરાન દર આ ક્લમ લખવામાં, ત્યાં વાંધા આવશે કે ગીતા'પણ' છે કે નહિ ? વલ્લભસૂરિજી—જેની આજ્ઞામાં રહેતા હાય એની આજ્ઞા લઇને દીક્ષા આપી શકે. આમ લખવામાં કાંઇ વાંધા છે? લાવણ્યવિજયજી આ વાતને પાછળના સુધારામાં લાવવી જોઈએ. ૧૦ Jain Education International ૧૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy