SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ અગિયારમા કાને એ મત છે? આપણી પાસે ક વિરાધ નથી પણ એવા ઠરાવ કરા શાંતિ નહિ થાય. ગવર્ન્મેન્ટની સત્તા માટે છતાં તેની પ્રવ્રુતિ માટે ચર્ચા ચાલે છે; તે સત્તા છે ? આપણામાં દીક્ષા માટે કાઈને તેની પ્રવૃત્તિ માટે જ ચર્ચા છે. માટે આપણે કે સ સધ માન્ય કરે. યાદ રાખવુ જોઇએ કે શાસ્ત્રથી શાંતિ નહિ થાય. આ સંમેલનને બધા ભાર હવે તે ૩૦ મુનિ ઉપર છે. અને આપણે સરકારી કાયદા સામે થવુ' છે માટે વિચાર કર.' શ્રાવકાને બેસાડવામાં આવે તે કેમ ? ૩૦ દેવવિજયજીએ ચાર શ્રાવકાને તા કેમ? વલ્લભસૂરિોચાર શા માટે? ઘણાને સાંભળવા માટે આવવા દે. ખેંચારને ખેલવાની સત્તા આપે. આખરે તા તેમની પાસે જ ઠરાવેા પસાર કરાવવાના છે. ગૃહસ્થાથી ન્યાય કરાવવા હાય તે। તમારી મરજી ! અન્યથા સમેલનમાં આપણે જ સુંદર ઠરાવેા કરવા, જે સ`માન્ય થાય અને દીક્ષાની અનુચિત પ્રવૃત્તિ ઉપર અંકુશ મુકાય. મારા ઉપર ‘એ તા દીક્ષાના વિરાધી છે, શાસ્ત્રને જાણતા નથી, શાસ્ત્રને માનતા નથી' વગેરે અનેક આક્ષેપો હતા. પરંતુ સ ંમેલનમાં આવવાથી તે બધા દૂર થઇ ગયા છે. હું હવે શુદ્ધ થઇ ગયા છું. બેસવા દેવામાં આવે વલ્લભરિજીના આ લાગણીભર્યાં પ્રવચનથી પાંચ મિનિટ સુધી શાંતિ છવાઈ ગઈ. ફરી પણ તેમણે જ પેાતાનું કથન આગળ લંબાવ્યું. બધાની સંમતિ લે કે આજની દીક્ષાની પ્રવૃત્તિમાં e 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy