________________
દિવસ ત્રીસમો સમયે જે વાલી હેય તેની રજા સિવાય દીક્ષા આપી શકાય નહિ, કારણ કે ત્યાં સુધી “શિષ્યનિષ્ફટિકા” લાગે છે.
આઠ વર્ષથી સેળ વર્ષવાળાની દીક્ષામાં, દીક્ષા લેનારનાં માબાપ અથવા તે વાલીની લેખિત સંમતિ લેવી. જે ગામમાં દીક્ષા આપવાની હોય, ત્યાંના સ્થાનિક પ્રતિષ્ઠિત બે શ્રાવકે દ્વારા લેખિત સંમતિ પ્રમાણે, લેખિત સંમતિ આપનાર દીક્ષા લેનારનાં ખરાં માતા પિતા અથવા તે વાલી છે તેને નિર્ણય, જે ગામનો તે હોય ત્યાં આદમી મેકલી નિર્ણય કરાવે અને નિર્ણય થયા પછી દીક્ષા આપવી.
એ છે
લેનારના અમાણે
આલી છે
દીક્ષા લેનારની યોગ્યતાની પરીક્ષા સામાન્ય રૂપે પિતે ક્ય પછી, વધારે સંમતિને માટે દરેક ગચ્છવાળાએ પોતાના સંધાડ સિવાયના બીજ સંધાડાના બે આચાર્યો અથવા તે વડીલેની પાસે યોગ્યતાની પરીક્ષા કરવી; તે પછી દીક્ષા આપવી. જે ગચ્છ કે સમુદાયમાં બીજા સંધાડા ન હોય તેમણે પોતાના સમુદાયના બે પેગ સાધુઓની પાસે યોગ્યતાની પરીક્ષા કરાવી સંમતિ મેળવી દીક્ષા આપવી.
દીક્ષા પ્રશસ્ત સ્થાનમાં, જાહેર રીતે, શુભ-મુહૂર્ત આપવી.
દીક્ષા લેનારને દીક્ષા આપી પ્રહણ-શિક્ષા તેમજ આસેવન– શિક્ષા માટે સોળ વર્ષ પર્યતની ઉંમર સુધી મૃતપર્યાય–સ્થવિર સાધુઓની પાસે રાખ ગ્ય છે. જે એના પિતાદિ નિકટ સંબંધી સાધુ થયેલ હોય અને તે એની બરાબર રક્ષા કરી શકે તેમ હોય તે તે સાધુને એના પિતાદિની પાસે પણ રાખવામાં વાંધે નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org