________________
દિવસ ત્રીસમાં વિજયનેમિસુરિજીએ પણ વળતો જવાબ એવો આપ્યો કે “ભલે, તે વીસ કલાક અમે રાહ જોઈશું. નહિતર છ ના દિવસથી બધા વિહાર કરીશું.'
સહુના મનમાં આ વખતે વિષાદ અને નિરાશાનાં વાદળ છવાયાં. મહિના સુધી એક ભીષણ યુદ્ધ લડયા પછી યોદ્ધાઓને નિષ્ફળતાને કારણે રણક્ષેત્ર છોડવું પડે, એવી દશા સહુની થઈ પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org