SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ તેવીસમે આવે. એ લેકા કડે છે કે મુનિઓ તરફથી જ અનિચ્છનીય વાતાવરણ થયું છે. વલ્લભસૂરિજી—અનિચ્છનીય વાતાવરણ સાધુઓમાં તે નથી ને? જો શ્રાવકામાં જ છે તે શ્રાવકા મળીને તેને વિચાર કરી લેશે. શ્રાવકાએ તમેાને સત્તા આપી છે ? અહી' એ પાટી ખેલે છે. મારા ડાબા હાથ તરફથી તે કાઇ ખેાલતું નથી. તેમને પક્ષ ન હેાય તે તે અમારા ફૈસલેા કરાવી આપશે, તે ઉપકાર થશે. આપણામાં અનિચ્છનીય વાતાવરણ નથી અને શ્રાવકામાં છે તે તેઓ કાઢશે. ગૃહસ્થાની પંચાતમાં આપણે શા માટે પડવું જોઇએ. જો તેની પંચાત કરવી હેાય તેા શ્રાવક્રાને વચ્ચે રાખા. વાદી પ્રતિવાદી બહાર બેઠા છે અને ક્રુસલે આપણે કરવા છે, તે કાણુ માનશે ? કાંતા સિદ્ધાંત કરો કે મુનિએમાં પણ અનિચ્છનીય વાતાવરણ ઘેાડું ઘણું છે. રવિમલજી—સાધુઓમાં પણ થાડું ઘણું છે તેા સહી. વલ્લભસૂરિજી—આપણે નિયતે। કરવા નથી. જરા મતભેદ પડશે કે તરત વાત છેાડી દેવી પડશે. ગૃહસ્થે પેાતાને ફૈસલા જલદી કરી લેશે ! તેમને શાઓ જોવાં નથી. આપણે શાસ્ત્રો જોવાનાં છે માટે આપણને વાર લાગે. સંઘે આમંત્રણ આપ્યું છે, તેના આમત્રણથી અત્રે આવ્યા છીએ. સધે કાંઈ વિષયે। લાવીને અમારી પાસે રાખ્યા નથી, તે શું નિય કરવા ! કાઇ કરે તે જોરથી દબાવીને કામ કરાવીએ તે થઈ શકશે નહિ. શાસ્ત્રમાં છ મહાવ્રતના પણ પાડે છે. દશવૈકાલિકના ભાષ્યની મૂલગાથામાં ‘છઠ્ઠું ભ’તે મહયે' ના પાડે છે. શાસ્ત્ર તો અગાધ છે. કાઇ કહે કે મારું કહેવું જ થાય, હું શાસ્ત્રના ૧૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy