SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યવાહી માટે આપણું કાર્ય જલદી પતે અને જેમ બને તેમ વહેલે નિવડે આવે એમ કરવાની જરૂર છે.” વલ્લભસૂરિજી–બરાબર છે. આ તે નકામો સમય કાઢવાનું થાય છે. માટે આ નિર્ણય જલદી કરવો જોઈએ. તીર્થવિજયજી–બિલકુલ ઠીક છે. ખાલી સમય શા માટે વ્યતીત કરે છે ? . શાસ્ત્રાર્થો કરવાની જરૂર નથી વિદ્યાવિજયજી—આજે દશમો દિવસ છે. દશ દિવસમાં આપણે શું કરી શક્યા છીએ તે કેઈથી અજાણ્યું નથી. પૂ. ઉપાધ્યાય શ્રી દેવવિજયજી મહારાજે કહ્યું છે તેમ આપણું આ સંમેલન શા માટે બોલાવવામાં આવ્યું છે, એ લગભગ વિસરાતું જાય છે. શાસનની છિન્નભિન્ન દશા થઈ ગઈ છે. ગામે ગામ અને ઘેર ઘેર કલેશ થઈ રહ્યા છે. રાજસત્તા આપણું ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી છે અને હમણાં આપણે સાંભળ્યું તેમ, બીજી રાજસત્તાઓ હસ્તક્ષેપ કરવાની તૈયારીમાં છે. આ બધું આપણે નથી ચાહતા, પરંતુ આ બધાને અટકાવ શાથી થાય, સમાજમાં શાંતિ કેમ ફેલાય, દીક્ષાના નિમિત્ત થતા કલેશે કેમ અટકે, આના માટે આપણે વ્યવહારુ ઉપાય લેવાની જરૂર છે. શાસ્ત્રાર્થો કરવાની કઈ જરૂરત નથી. સહુ પિતાપિતાના પશમ પ્રમાણે શાસ્ત્રાર્થ કરી શકે છે. પરંતુ આવા શાસ્ત્રાર્થ ૨૪ વર્ષ સુધી કરીએ તે પણ કાંઈ વળવાનું નથી. કોઈ પિતાની હાર કબૂલ કરવાનું નથી. સમાજ આપણી પાસે એ નિર્ણય માગે છે, કે જેથી સમાજમાં શાંતિ ફેલાય. શાસ્ત્રો કાણું નથી માનતું ? ૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy