SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યવાહી સાધુમંડળની ખાનગી બેઠક. આ પછી સાધુમંડળની ખાનગી બેઠક શરૂ થઈ મેહનસૂરિજી આ મંડળી ઘણી મોટી છે. તેને બદલે ૧૫, ૨૦ ની મંડળી ચૂંટાય તે ઘણું જ સારું. અહીં ઘણું સાધુઓ છે તેને બદલે ઓછી થાય તે શાંતિથી કામ થઈ શકે. - વલ્લભસૂરિજી-કેઈને કાર્યક્રમ કંઈ મળેલ નથી. જે કંઈ ઠરાવ આવે છે તેને ઉડાડી મૂકે છે. આ તે પાટીભેદ થઈ રહ્યો છે. આનાથી તે બાંધી મૂઠી સારી છે. ઉ. દેવવિજયજી-જે જે આત્મભોગનાં કાર્યો કરે તેને અનુમેદવું જોઈએ, પછી એનું પરિણામ ગમે તે આવે. હમણાં વડોદરાના ઠરાવને અંગે પંદર ઉપવાસ કર્યા હતા એનું શું ? એને વરશાસન પત્રમાં કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું હતું? વલ્લભસૂરિજીહૃદયને મેલ દૂર ન થાય ત્યાં સુધી કાંઈ ન થાય. માણિક્યસિંહરિજી-અનુમોદન આવવામાં વાંધે છે? ઉ. દેવવિજયજી-કુંભારિયાના ત્રણ આનાના ટેક્સમાં કેવું અનુમોદન આપવામાં આવ્યું હતું ? શાંતિવિજયજીએ તે મારવાડમાં લાખ માણસને માંસમદિરા ખાતા રોક્યા છે. માટે એમણે જે કર્યું તેમાં આપણે અનુમોદન આપવામાં વાંધો છે? સાગરાનંદસૂરિજી–સમુદાય મળીને કરે. સહુએ મારું સમજીને કામ કરવાનું છે. માણિક્યસિંહસૂરિજી-હું કરું છું એ ખરું છે એ માન્યતા ન ભૂંસાય ત્યાં સુધી કાંઈ ન થાય. ઉ. દેવવિજયજી-જે મુદ્દો મૂકાય છે તે ચર્ચા! ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy