________________
દિવસ ચાત્રીસમે શાસ્ત્રમાં બતાવેલ વિધિ–નિષેધ કાયમને માટે સ્વીકારી હાલના અનિચ્છનીય વાતાવરણની શાન્તિને માટે પટ્ટક રૂપે આ નિયમે કર્યા છે. કેઈપણે સાધુ કે શ્રાવક આ નિયમોથી વિરુદ્ધ વર્તશે નહિ અને બીજાને વિરુદ્ધ વર્તવાનું કારણ આપશે નહિ, એવી આશા રાખવામાં આવે છે. વિજયનેમિસૂરિ વિજયસિદ્ધિસૂરિ. આનંદસાગર
વિજયદાનસૂરિ. વિજયનીતિસૂરિ જયસિંહસૂરિજી વિજયવલ્લભસૂરિ. વિજયભૂપેન્દ્રસૂરિ.
મુનિ સાગરચંદ્ર વીર સંવત ૨૪૬૦ ચૈત્ર વદ ૬ ગુરુવાર વિક્રમ સંવત્ ૧૯૯૦ ચિત્ર વદ ૬ ગુરુવાર ઈસ્વીસન ૧૯૩૪ એપ્રીલ માસ તા. ૫ ગુરુવાર
અખિલ ભારતવષય જેન વેતાંબર મુનિ-સંમેલને સર્વાનુમતે આ પટ્ટક રૂપે નિયમો કર્યા છે, તેને અસલ પટ્ટક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સપો છે.
આ પટ્ટક વહેંચાઈ રહેતાં જ ઉપાધ્યાય શ્રી દેવવિજયજીએ પ્રશ્ન કર્યો હતો, કે “અને નહિ પાળે તો ?”
નેમિસૂરિજી–અમને ચગ્ય લાગ્યું, તે અમે નવ જણાએ લખ્યું છે. . આ વખતે પં. રામવિજયજી કંઈક કહેવા જતા હતા; તથા મુનિ વિદ્યાવિજયજીએ પણ ૩૦ જણની કમિટિ વતી
૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org