________________
તપેારત્નરત્નાકર
શાશ્ર્વતી અઠ્ઠાઈએ તેમજ તીર્થંકરાદિકના જન્મ, દીક્ષા વિગેરે કલ્યાણક નિમિત્તે સૌધર્મેદ્રના આદેશથી દેવા આ નંદીશ્વર દ્વીપ પર અઠ્ઠાઈ મહેાત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવે છે. આ દ્વીપના શાશ્વત જિનચૈત્યાને અનુલક્ષીને કરાતા આ તપ નંદીશ્વર તપ કહેવાય છે.
૭૬
શ્રી શત્રુંજય પર્યંત પર ઉજમ બહેને 'ધાવેલી “શ્રી નંદીશ્વરની ટુક” જોવાથી તેની રચનાના સાચે ખ્યાલ આવી શકે છે. ચારે દિશામાં તેર-તેર મળી ખાવન જિનચૈત્યાથી મ'ડિત પવિત્ર નદીશ્વર દ્વીપ છે,
नन्दीश्वरतपो दीपोत्सवदर्शादुद्दीरितः ।
सप्त वर्षाणि वर्ष वा क्रियते च तदचनैः ॥ १ ॥
નંદીશ્વરના તપ દીવાળીની અમાવાસ્યાથી શરૂ કરવાને કહેલા છે. તે સાત વર્ષે અથવા એક વર્ષે તે (નઢીશ્વર)ની પૂજાવડે પૂર્ણ કરાય છે.
નદીશ્વરદ્વીપમાં રહેલા ચૈત્યેની આરાધના માટે આ તપ કહેલા છે. તેમાં દીવાળીની અમાવાસ્યાને રાજ પટ્ટ ઉપર નંદીશ્વરનુ` ચિત્ર કાઢી તેની પૂજા કરવી. તે દિવસે શક્તિ પ્રમાણે ઉપવાસ, આંબિલ, એકાસણુ` કે નિવી કરવી. પછી દરેક અમાવાસ્યાએ તે જ તપ કરવા. એ પ્રમાણે સાત વર્ષ કરવા અથવા એક વર્ષ સુધી કરવા. ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિએ જિનપૂજા કરીને સુવર્ણના કરાવેલા નંદીશ્વરની પાસે