________________
ઉપર
તપોરના ૨ત્નાકર
આ અઠ્ઠાવીશે લબ્ધિઓ ભવ્ય પુરુષને હોય છે. ભવ્ય સ્ત્રીઓને અઢાર લબ્ધિઓ હોય છે. તેમને નીચેની દશ લબ્ધિઓ હોતી નથી. (૧) અરિહંત લબ્ધિ, (૨) ચકવત લબ્ધિ, (૩) વાસુદેવ લબ્ધિ (૪) બલદેવ લબ્ધિ, (પ) સંભિન્નતે લબ્ધિ, (૬) ચારણ લબ્ધિ, (૭) પૂર્વધર લબ્ધિ, (૮) ગણધર લબ્ધિ, (૯) પુલાક લબ્ધિ અને (૧૦) આહારક શરીરલબ્ધિ. અનંતકાળે અચ્છેરારૂપ સ્ત્રી તીર્થકર થાય છે, જેમકે ચાલુ વીશીમાં શ્રી મલ્લિનાથ તીર્થકર થયા, પણ તે અચ્છેરું ગણાય; પરંપરા ન ગણાય.
અભવ્ય પુરુષને ૧૫ અને અભવ્ય સ્ત્રીઓને ૧૪ લબ્ધિ હોય છે. ઉપર જણાવેલ દશ લબ્ધિઓ ઉપરાંત (૧૧) કેવળી લબ્ધિ, (૧૨) કાજુમતી મન:પર્યવજ્ઞાન લબ્ધિ, (૧૩) વિપુલમતિ મને પર્યાવજ્ઞાન લબ્ધિ, અભવ્ય પુરુષોને ન હોય અને (૧૪) આશ્રવ લબ્ધિ અભવ્ય સ્ત્રીને ન હોય.
એક એક લબ્ધિનું એક એક એકાસણું ( અથવા એકાંતર ઉપવાસ) એમ નિરતંર અઠ્ઠાવીશ એકાસણા( અથવા ઉપવાસ) કરવા.
લબ્ધિ અઠ્ઠાવીશ ધરી, ગુરુ ગેયમ ગણેશ ધ્યા ભવી શુભકરુ, ત્યાગી રાગ ને રીસ / ૧ /
* શ્રી આ હીલબ્ધયે નમઃ” એમ બેલી દરરોજ પચાસ ખમાસમણ, પચાસ લેગસ્સને કાર્યોત્સર્ગ, પચાસ સાથીયા તથા વીશ નવકારવાળી તે તે દિવસની લબ્ધિના ૧. લબ્ધિનું નામ દરરોજ બદલવું. દુહો તે જ બેલવો.
E
-