Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 465
________________ ૩૯૨ તપોરત્ન રત્નાકર આ ભવ તથા પરભવને વિષે સુખસ'પદ્મા પામે છે. તે તપને દિવસે પોષધ કરવા. પારણાને દિવસે ગુરૂને પ્રતિ લાભીઅતિથિ વિભાગ કરી પારણું કરવું. સાથીયા વિગેરે માર ખાર કરવા, ૧૪ર. શિવકુમારના બેલા (છઠ્ઠુ) તપ (જે પ્ર. જે. સિ.) [નમસ્કાર મહામ ંત્રના આરાધનને અંગે આ તપ કરવામાં આવે છે. શ્રી નવકાર મહામંત્રના આરાધનથી કેટલાય પ્રાણીઓ ભવજલ તરી ગયા છે, પણ નવકાર મટ્ઠામંત્રના પ્રચલિત વાંછિત પૂરે વિવિધપરે, શ્રી જિનશાસન સારા નિશ્ચે શ્રી નવકાર નિત્ય, જપતા જયજયકાર” આ છંદમાં જે તેર દષ્ટાંતા દર્શાવ્યા છે તેમાં શ્રી શિવકુમારના ઉલ્લેખ છે જેમ કે નવકાર થકી શ્રીપાળ નરેસર, પામ્યા રાજ્ય પ્રસિદ્, રમશાન વિષે શિવનામકુમારને, સાવનપુરુષા સિદ્ધ આ પ્રમાણે ઉલ્લેખાયેલ શ્રી શિવકુમારનુ સક્ષિત કથાનક નીચે પ્રમાણે— રત્નપુરના યશે।ભદ્ર શ્રેષ્ઠીને શિવકુમાર નામના પુત્ર હતે. શ્રેષ્ઠી પાસે લક્ષ્મી ઘણી હતી. શિવકુમાર બાળવયથી જ કંઈક વિમાગે ચઢી ગયા અને તેને પરિણામે લક્ષ્મીના મેટા વ્યય થવા લાગ્યા. શેઠે તેને સુધારવા માટે અનેક પ્રયાસો કર્યાં, પણ શિવકુમાર પર તેની કંઈ અસર ન થઈ,

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494