Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh
View full book text
________________
૩૦
તપોરતરત્નાકર
અજવાળી આઠમે—હી શ્રીચંદ્રાનનસ્વામિસનાય નમઃ અંધારી આઠમે—ી શ્રીવ માનસ્વામિસન્નાય નમઃ અજવાળી ચૌદશે— હી શ્રીઋષભાનનસ્વામિસ જ્ઞાય નમઃ અધારી ચૌદશે હી શ્રીવારિષેણુસ્વામિસન્નાય નમઃ
સાથીયા વિગેરે માર માર કરવા.
૧૫૧, અષ્ટ મહાસિદ્ધિ તપ ( લા. )
[ આ તપને લગતું વર્ણન તપ નં. ૯૧, પર કરવામાં આવેલ છે. આ અષ્ટ મહાસિદ્ધિના સમાવેશ છત્રીશમી વૈક્રિય લબ્ધિમાં કરવામાં આવ્યે છે. ]
આ તપમાં લગેલગ આઠ એકાસણાં કરવાં અથવા એકાંતર આઠ ઉપવાસ કરવા. ઉદ્યાપને જ્ઞાનપૂજા વિગેરે યથાશક્તિ કરવું, ગરણું નીચે પ્રમાણે:૧. અણિમાસિદ્ધયે નમ: ૫
૨
મહિમાસિદ્ધયે નમઃ ૬ લઘિમાસિદ્ધિયે નમઃ ७ ગરિમાસિદ્ધયે નમઃ સાથીયા વિગેરે આઠ કરવા.
८
૩
૪
""
""
,,
,,
99
""
વશિવાસિદ્ધયે નમ:
પ્રાકામ્યસિદ્ધયે નમ:
પ્રાપ્તિસિદ્ધયે નમ: ઇશિતાસિદ્ધયે નમઃ

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494