Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 478
________________ સુખદુ:ખના મહિનાના તપ ૧૫૫. સુખદુઃખના મહિનાના તપ. (લા.) પ્રથમ માસે ઉપવાસ ઉપર આંખિલ-એ પ્રમાણે પંદર ઉપવાસ અને પદર આંબિલ કરવા. ખીજે માસે પંદર આંબિલ અને પંદર નીવી એકાંતર કરવા. ત્રીજે મહિને પંદર નીવી અને પંદર એકાસણાં એકાંતર કરવા. ચેાથે મહિને પંદર એકાસણાં અને પંદર બેસણાં એકાંતર કરવા. ઉજમણે જ્ઞાનની પૂજાભક્તિ કરવી “ૐ હ્રી નમા અરિહંતાણું' પદની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે ખાર ખાર કરવા. ૧૫૬, રત્નપાવડી તપ. [આસા ચૈત્રના છઠ્ઠ] (લા.) આ તપમાં આઠ છઠ્ઠું ને ૧ અઠ્ઠમ (૩ ઉપવાસ) કરવામાં આવે છે. તે કોઈ પણ વરસના આસે દિ ૧૪-૧૫ ને છઠ્ઠું કરવા. ને છેલ્લો નવમે વર્ષે આસે શુદ્ધિ ૧૩–૧૪-૧૫ ના અઠ્ઠમ કરવા. ગરણુ તથા સાથિયા વિગેરે નીચે પ્રમાણે:પહેલી ઓળીએ ૐ હી નમા અરિહંતાણ ૧૨ ૧૨ ૧૨ બીજી એળીએ નમે સિદ્ધાણું નમા આયરિયાણુ ત્રીજી ઓળીએ ચાથી એળીએ છઠ્ઠી એકળીએ . ત—૨૫ ,, "" 27 :7 99 "" "" પાંચમી ઓળીએ નમે લાએ સવ્વસાહૂણ "" "" 97 ૩૮૫ . . ૩૬ ૩૬ ૩૬ નમા ઉવજ્ઝાયાણું ૨૫ ૨૫ ૨૫ નમે દસગુસ્સ ૨૭ ૨૭ ૨૭ ૬૭ ૬૭ ૬૭

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494