Page #1
--------------------------------------------------------------------------
________________
|||||=|g||||||||||g|||||=||=|||||E][E| |_||_||_| |_||E |||_| |
||||||||=|E]
તપોરત્ન રત્નાકર
][|E][g||E]
શ્રી મહાવીર સ્વામીને પ્રસાદ
શ્રી નેમિપાર્થ વિહાર શ્રી કેશરીયાજી ભગવાનને પ્રાસાદ-મહુવા
કે સયાજકે : તપસ્વી મુનિશ્રી રત્નાકરવિજયજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
FO
ૐ હ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: નમેા નમઃ શ્રી ગુરુ નેમિસૂરિ-દર્શનસૂરીશ્વરેભ્યઃ
શ્રી તપોરત્ન રત્નાકર
: પ્રકાશક :
શ્રી. વે–મૂ. જૈન સંઘ-મહુવા
વિ. સં. ૨૦૩૮, સને ૧૯૮૨, વીર. સ. ૫૦૮
મૂલ્ય—અમૂલ્ય
Page #3
--------------------------------------------------------------------------
________________
હક પ્રાપ્તિસ્થાન :
(૧) શેઠ પદમા તારાની પેઢી (૨) ભેગીલાલ માનચંદ શાહ
મહુવા (સૌ.)
રેડ નકલ ૨૦૦૦
૦ મુદ્રક
બેલા ટાઈપ સેટિંગ વર્કસ ઘીકાંટા રોડ, અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
________________
તપનો મહિમા
આ અનાદિ સંસારમાં અનંતકાળથી ચાલી રહેલાં જન્મ-મરણનાં વિષચકને વિખેરવા માટેનું અમેઘશસ્ત્ર તે તપ છે. આવા વિનવિદારક, વિકાર વિનાશક, આત્મવિકાસક, ભવશેષક અને પુણ્યપષક તપધર્મને સંયમનાં સ્વાંગથી સજ્જ બનીને આરાધનારા અનેક આત્માઓ કર્મના મર્મને ભેદીને, ભવની બેડીને છેદીને મુક્તિધામે પહોંચી ગયા છે. એવા તે મહાન પુરુષનાં મૌલિક આદર્શને લક્ષમાં રાખી મુનિજીવનનાં પ્રાણસમાં તપાધર્મની આરાધનામાં અવિરતપણે રત થયેલાં પૂજ્યપાદ તપેનિધિ મુનિરાજશ્રી રત્નાકરવિજયજી મહારાજે ૧૦૮ અખંડ ઉપવાસની ઉગ્ર, કઠિન અને વિરલ તપશ્ચર્યા પૂર્ણ કરી છે.
यद् दूरं यद् दुराराध्यं, यच्च दूरे व्यवस्थितम् ।
तत्सर्वं तपसा साध्यम् तपो हि दुरतिक्रमम् ॥ તપશ્ચરણની આવશ્યકતા–
જીવની ચાર ગતિ પૈકી મનુષ્યગતિને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. જે કે દેવગતિમાં સુખ-સાહ્યબીની કમીના નથી હતી, પરંતુ સર્વોત્કૃષ્ટ સુખ-મેક્ષ–ની પ્રાપ્તિ માટે તે મનુષ્યગતિ સિવાય બીજું કઈ ઉત્તમ સાધન નથી. આ જ
Page #5
--------------------------------------------------------------------------
________________
અપેક્ષાને લઈને દેવે પણ દશ દષ્ટતથી દુર્લભ માનવ—જીવન પ્રાપ્ત કરવા માટે ઝંખના કરે છે.
માનવ જીવનનું ચણતર ધર્મના દ્રઢમૂળ પાયા પર જ નિર્ભર છે. માનવજીવનનું તે જ ધર્માચરણ છે. જો માનવજીવનમાંથી એ તેજ લુપ્ત થયું તે તે જીવનની કિમત નૂર વિનાના હીરા જેવી એટલે કે કાચના કટકાની માફક નહીવત્ છે.. દાન, શીલ, તપ અને ભાવ એ ચારે ધર્મના સ્તંભે છે.
જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ વિગેરે ધર્મકરણી નિર્જરાના હેતુભૂત છે, પરંતુ નિકાચિત કર્મોનો ક્ષય માટે તે “તપ” એ જ એક અમેઘ ઉપાય છે. તીર્થંકર પરમાત્મા ચકવતી, વાસુદેવ, બળદેવ, મહર્ષિ અને પ્રાભાવિક આચાર્ય ભગવતે પણ તપશ્ચરણથી શિવસુખ પ્રાપ્ત કરી શક્યા છે. અનંતી પુણ્યરાશિવાળા ચકવતી પણ છ ખંડની સાધના પ્રસંગે વારંવાર અઠ્ઠમતપનું અવલંબન લે છે, એ જ હકીકત. “તપ”ની સર્વોત્કૃષ્ટતા સિદ્ધ કરે છે.
શ્રીમંતને સાધનસંપન્ન હોય તે જ દાનધર્મનું આચરણ કરી શકે, વિશુદ્ધ શીલનું પાલન કરવા માટે પણ મને મળ ને સાનુકૂળતા જોઈએ પરંતુ સામાન્ય માનવી પણ ભાવના શીલતાથી શરીરશક્તિ પ્રમાણે તપ-ધર્મનું સેવન કરી શકે છે. આગમગ્રંથમાં આ હકીકતને. દર્શાવતાં સંખ્યાબંધ દેખાતે ઉપલબ્ધ થઈ શકે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
તપની મહત્તા–
ताप्यन्ते स्सादिधातवः कर्माणि वा अनेनेति तपः । જે કિયા વડે શરીરના રસ, રુધિર વગેરે સાતે પ્રકારની ધાતુઓ અથવા તે કર્મસમૂહ તાપ પામે–શેષાઈ જાય તેને તપ” કહેવામાં આવે છે? શાસ્ત્રકાર ભગવંતેએ પ્રસંગે પ્રસંગે તપના અનેક પ્રકારે ગુણ ગાયા છે. ચરમજિનપતિ શ્રી મહાવીર સ્વામી ભગવંતે પણ સાડાબાર વર્ષ પર્યતને ઘેર તપ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
भवकोडीसंचियं कम्मं तवसा निज्जरिज्जइ ॥ કેડો ભવમાં સંચિત કરેલું કમ તપ વડે ક્ષય પામે છે.
मलं स्वर्णगतं वह्नि-हंसः क्षीरगतं जलम् । यथा पृथक्करोत्येव, जन्तोः कर्ममलं तपः ॥
જેમ સુવર્ણમાં રહેલા મેલ-કચરાને અગ્નિ જુદો પાડે છે, રાજહંસ દૂધમાં રહેલ પાણીને ભિન્ન કરે છે તેમ પ્રાણીઓના કર્મરૂપ મેલને તપ (આત્માથી) જુદો પાડે છે.
यत्पूर्वाणितकर्मशैलकुलिशं यत्कामदावानलज्वालाजालजलं यदुग्रकरणग्रामाहिमन्त्राक्षरम् । यत्प्रत्यूहतमःसमूहदिवसं यल्लब्धिलक्ष्मीलतामूल तद्विविधं यथाविधि तपः कुर्वीत वीतस्पृहः ॥
Page #7
--------------------------------------------------------------------------
________________
તપ, પૂર્વોપાર્જિત કર્મરૂપ પર્વતને ભેદવામાં વધુ સમાન છે. તપ, કામદેવની જવાળાના સમૂહને શાંત કરવા માટે
પાણી સમાન છે. તપ, ઇંદ્રિયસમૂહરૂપી સપને વશ કરવામાં ગારૂડી મંત્ર
સમાન છે. તપ, અજ્ઞાનરૂપી અંધકારરાશિને દૂર કરવામાં દિવસ
સમાન છે. તપ, લબ્ધિ તેમજ લક્ષ્મીરૂપી લતાને વિકસ્વર કરવામાં
મૂળ સમાન છે.
માટે કઈ પણ જાતની પૃહા-આકાંક્ષા રહિત બનીને મનુષ્ય વિવિધ પ્રકારના તપનું આચરણ કરવું જોઈએ. कान्तारं न यथेतरो ज्वलयितुं दक्षो दवाग्निं विना, दावाग्निं न यथापरः शमयितुं शक्तो विनाम्भोधरम् । निष्णातः पवनं विना निरसितु नान्यो यथाम्भोधरम् , काँधं तपसा विना किमपरो हन्तुं समर्थस्तथा ॥
ભયંકર જંગલને દગ્ધ કરવામાં કેણ સમર્થ ? દાવાનળ. દાવાનળને શાન્ત કરવામાં કોણ સમર્થ? મેઘ. મેઘને વિખેરી નાખવામાં કોણ સમર્થ ? પવન.
તેવી જ રીતે કર્મસમૂહને હણવામાં-દૂર કરવામાં એક માત્ર તપ જ સમર્થ છે.
કલ્પવૃક્ષ તે સાંસારિક ભેગ-વિલાસની પૂતિ કરે, પણ શાસ્ત્રકાર ભગવતેએ તે તપને અભૂત કલ્પવૃક્ષની ઉપમા આપતાં જણાવ્યું છે કે –
Page #8
--------------------------------------------------------------------------
________________
सन्तोषः स्थूलमूलः प्रशमपरिकरस्कन्धबन्धप्रपश्चः, पञ्चाक्षीरोधशाखः स्फुरदभयदलःशीलसम्पत्प्रवालः। श्रद्धाम्भःपूरसेकाद्विपुलकुलबलैश्वर्यसौन्दर्यभोगस्वर्गादिप्राप्तिपुष्पः शिवपदफलदः स्यात्तपः कल्पवृक्षः ॥
તપરૂપી અભુત કલ્પવૃક્ષનું – સતોષ એ મજબૂત મૂકી છે. શાન્તિ એ વિસ્તૃત થડ છે. પાંચ ઈદ્રિયનિરોધ એ વિશાળ શાખા-ડાળી છે. અભયદાન એ પાંદડાં છે. શીલ-ચારિત્ર્ય એ પહેલા–અંકુરાઓ છે. શ્રદ્ધારૂપ-પાણીનું સિંચન જેનાથી, ઉત્તમ વિશાળ કુલ, બલ, વૈભવ, અને સૌન્દર્યની પ્રાપ્તિ થાય છે. સ્વપ્રાપ્તિ એ પુષ્પ છે શિવસુખપ્રાપ્તિ એ ફળ છે
તપનો આ અચિન્તનીય પ્રભાવ ને મહિમા જાણ્યા પછી તે સુજ્ઞ પુરુષે વિચારી લેવું જોઈએ કે
अद्यश्वीनविनाशस्य, शरीरस्य शरीरिणाम् । सकामनिर्जरासारम् , तप एव महत्कलम् ॥
Page #9
--------------------------------------------------------------------------
________________
માનવ શરીર આજ કે કાલ વિનાશ પામવાના સ્વભાવવાળું છે, અર્થાત્ કે તેની સ્થિતિ ઝાકળના બિંદુ જેવી ક્ષણભંગુર છે તે સકામ નિર્જરાવાળું તપશ્ચરણ કરવું તે જ માનવ જીવનનું મહાનું ફળ છે. જીવનમાં તપની ઉપગિતા–
તંદુરસ્તીની દષ્ટિએ પણ તપનું જીવનમાં અનેરું સ્થાન છે. ટાઈફેડ કે વિષમ જવર જેવા પ્રસંગમાં માનવીને લંઘન કરાવવામાં આવે છે એ પ્રકારતરે તપ જેવું આચરણ છે પણ તે ફરજિયાત છે. જે તપશ્ચરણ મરજીયાત સમજીને શ્રદ્ધાથી કરવામાં આવે તે બંને વચ્ચેને આસ્માન જમીન એટલે તફાવત અવશ્ય જણાઈ આવે. ભૌતિક વિલાસ અને માત્ર ખાણીપીણીમાં રક્ત રહેતે પશ્ચિમાત્ય સમાજ પણ “ઉપવાસ”નું મૂલ્યાંકન કરતાં શીખે છે, જે ભાવના તે આપણા શાસ્ત્રકારભગવંતએ આપણને ગળથુથીમાં જ આપી છે એમ કહીએ તે તેમાં અંશમાત્ર અતિશયોક્તિ નથી.
દવા કરી-કરીને કંટાળી ગયેલા અને કેન્સર જેવા વિષમ ને અસાધ્ય રોગથી ખૂવાર થઈ ગયેલા પણ ઉપવાસ કે તપ ચરણના નિયમ-ઉપનિયમથી પુનઃ સ્વારથ્ય પ્રાપ્ત કરી શકવાના દાખલાઓ પણ જાણવા મળે છે.
જૈન શાસ્ત્રકાર ભગવતેએ તપશ્ચરણની મર્યાદા બાંધી છે. કેઈ પણ જાતની પૃહા કે આકાંક્ષાથી કરાતે તપ
Page #10
--------------------------------------------------------------------------
________________
ઇચ્છિત ફલદાતા બની શકતું નથી. તેવું તપશ્ચરણ
છાર પર લીપણ” જેવું કે ઉખરભૂમિમાં બી વાવવા જેવું નિષ્ફળ બને છે. મહર્ષિ નંદિષેણને સાડાબાર કેટી સુવર્ણની વૃષ્ટિ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ કે રાજર્ષિ વિષ્ણુકુમારને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ તે તપનું આનુષંગિક ફળ છે.
તપના બે પ્રકારો છે ? બાહ્ય અને અત્યંતર અને તે બંનેના પણ છ-છ પેટા વિભાગો છે, જે ગુરુગમથી જાણવા રોગ્ય છે. અત્ર તે તેને માત્ર નામ-નિર્દેશ કરીએ છીએ. બાહ્ય તપ
અત્યંતર તપ ૧. અનશન
૧. પ્રાયશ્ચિત્ત ૨, ઉના દરિકા
૨. વિનય ૩, વૃત્તિસંક્ષેપ
૩. વૈયાવૃજ્ય ૪. ૨સત્યાગ
૪. સ્વાધ્યાય ૫. કાયકલેશ
૫. દયાન ૬. સંલીનતા
૬. કાસ આજે ધીમે ધીમે જડવાદ પિતાને પંજે પ્રસાર આવે છે તેમ બીજી બાજુથી સમાજમાં “તપશ્ચર્યાની રુચિ પણ વિશેષ ને વિશેષ જાગૃત થતી આવે છે જે સારું ને પુષ્ટિકારક ભેજન ખાવામાં આવે તે શરીરને પુષ્ટ બનાવવા ઉપરાંત કાંતિમાન પણ બનાવે છે તેવી જ રીતે તપશ્ચરણ જે વિધિપૂર્વક સમજીને કરવામાં આવે છે તેનું ઈહલૌકિક ને પારલૌકિક ઉત્તમ ફળ મળે છે. આ જ હેતુને અનુલક્ષીને આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
જ પામે છે. જેમાં આવતા
ન આવે તે એ કરવું
વિશિષ્ટતા–
તપને માટે માત્ર વિધિ દર્શાવતાં પુસ્તકે અવારનવાર પ્રગટ થયા કરે છે, પરંતુ તેથી કરવામાં આવતા તપની મહત્તા ને ગંભીરતા સમજાતી નથી. આ જાતની ખામી દૂર કરવા માટે આ પુસ્તકમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં દરેક તપને માટે સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે, જેથી સમજી શકાય કે હું કે તપ કરું છું? તપ કરવાને હેતુ શું છે? આ રીતે સમજણપૂર્વક કરવામાં આવતાં તપમાં ભાલ્લાસ પણ વૃદ્ધિ પામે છે. વિવરણ બહુ જ સંક્ષિપ્ત પદ્ધતિએ કરવું પડ્યું છે, જેથી વાચકને કંટાળો ન આવે તેમ પુસ્તક અતિ વિસ્તૃત પણ ન થાય. પ્રસંગે પ્રસંગે તપને લગતી સંક્ષિપ્ત કથાઓ પણ આલેખવામાં આવી છે. જેથી બાળજી તેને સહેલાઈથી ઉપયોગ કરી શકે.
એકંદરે આ પુસ્તકમાં ૧૬૨ તપ દર્શાવવામાં આવ્યા છે. તપને માટે “આચારદિનકર” અને “વિધિપ્રા” જેવા બીજા ઉત્તમ ગ્રંથ છે.
અક્ષયનિધિ, બૃહસ્પંચમી, સંવત્સર (વર્ષીતપ), પિસ્તાલીશ આગમને તપ, ચંદનબાળાને તપ, તેર કાઠિયાને તપ, નાના-મોટા દશ પચ્ચખાણ, પિસદશમી, કર્મસૂદન, કલ્યાણક તપ, વીશ, સ્થાનક તપ, અગિયાર અંગને તપ, સમવસરણને તપ, વીરગણધર તપ, નવકાર તપ, પંચરંગી તપ,
Page #12
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન તપ, મેક્ષ તપ, ચૌદ પૂર્વ તપ, મેરુ તપ, આયંબિલ વર્ધમાન તપ, રોહિણી તપ, ગૌતમ પડશે તપ, મહાવીર લબ્ધિને તપ, મૌન એકાદશીને તપ, ક્ષીરસમુદ્રને તપ, નવપદજીની ઓળી, મેરુ તેરશને તપ, સિદ્ધિ તપઆ તપે હાલમાં વિશેષ પ્રમાણમાં પ્રચારમાં છે.
–પ્રકાશક
Page #13
--------------------------------------------------------------------------
________________
આમુખ ”
અનંતાનંત ભવ્યાત્માએ જે પાવનકારી તીને વિષે મેાક્ષમાં ગયા છે. એવા સિદ્ધગિરિરાજની છાયાથી આખ્યાતિ બનેલું અમારું નાનું સરખું ગામ શ્રી જિનશાસનથી, જિનશાસનના ચારે અંગેાના ચરણાથી પુનિતમાંથી મહા પવિત્ર થયેલ છે.
66
પવિત્ર એવી કામરોલ નગરીમાં અઢારે વર્ણની જનતા રહે છે. તેમાં દરખારે વિશેષ પ્રમાણમાં છે. છતાં ઐકય ભાવને સૌ જનતાએ પ્રાપ્ત કર્યાં હતા.
મહાન જૈનાચાર્ય, અખંડ, અજોડ બ્રહ્મચર્ય ધારક પરમ પૂજય આચાર્ય દેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના પુનિત પાદરજથી આ નગરી પવિત્ર બની છે. શાસ્ત્રવિશારદ, જ્યોતિષ માર્તંડ પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયન દ્વન સૂરીશ્વરજી મ.સા.ની દીક્ષા બાદ સંસારી જનેનાં તફાનામાં રક્ષણ આ જ નગરીમાં દરબારેએ તથા શ્રી સથે કયું હતું તેવી જ રીતે પૂ. આ. શ્રી વિજયપદ્યસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મ. સા.નું રક્ષણ આ નગરીમાં થયેલ હતું.
અમારા ગામમાંથી ત્રણ ત્રણ ભવ્યાત્માએ સંસારમાને ત્યજી સંયમપથે સંચર્યાં અને સમયે સમયે કામરેાલ જૈન
Page #14
--------------------------------------------------------------------------
________________
સંઘને હિત-શિક્ષા અને માર્ગદર્શન આપનારા એ પુનિતસંતના ચરણમાં અમારે શ્રી સંઘ કટિશ વંદના કરી રહ્યો છે. તે પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી ધનવિજયજી મ. તથા ગામના ભગત વીરચંદભાઈ તે પૂ. મુનિશ્રી વિનય. પ્રભાવિજયજી મ. સા. તથા ૧૦૮ ઉપવાસના દીર્ઘ તપસ્વી જે રમણીકભાઈમાંથી પૂ. મુનિ શ્રી રત્નાકરવિજયજી મ. સા. રૂપે બની શ્રી જૈનશાસનની પ્રભાવના કરવા પૂર્વક અમારા શ્રી સંઘના નામને સુશોભિત બનાવ્યું છે.
કામરેલ જૈન સંઘમાં શ્રી નેમિનાથ સ્વામિનું ભવ્ય જિનાલય છે. તે શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા શાસનસમ્રાશ્રીના સમુદાયના વિદ્વવર્ય પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આચાર્યદેવશ્રી વિજયનીતિપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ તથા અમારા ગામના પનેતા સુપુત્ર પૂ. મુનિશ્રી રત્નાકર વિજયજી મ. આદિની શુભ નિશ્રામાં ભવ્ય મહોત્સવ પૂર્વક થઈ હતી.
તપસ્વીરને તપધર્મને આદરી જૈન શાસનમાં તપધર્મની પ્રભાવના ગામે ગામ, નગરે નગર કરી હોવાથી પુસ્તકને “ તપોરત્ન રત્નાકર (તપાવલી) નામથી. અંકિત કરવામાં આવ્યું છે.
આ પુસ્તકનાં પૂફ સંશોધન વગેરે કાર્યોમાં પ. પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજયનીતિપ્રભસૂરીશ્વરજી મહારાજ
Page #15
--------------------------------------------------------------------------
________________
સાહેબે ઉત્સાહથી પૂફ સંશોધન કરી આપેલ છે. તથા પ્રેસ વાળા શ્રી જગદીશભાઈ મણીભાઈએ પ્રિન્ટિંગ કામકાજ વિગેરે સારી રીતે કરી આપેલ છે.
શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ છદ્મસ્થાવસ્થાના દોષે કાંઈ પણ લખાયું હોય તે ત્રિવિધ ક્ષમાપના યાચીએ છીએ.
લી. શ્રીકામલ જૈન
છે. મૂ. સંઘ
દરેક તપમાં કરવાની આવશ્યક વિધિ (૧) બે ટંક સવાર સાંજ પ્રતિક્રમણ કરવું. (૨) બે ટંક સવાર સાંજ પડિલેહણ કરવી. (૩) હંમેશાં જિનેશ્વર ભગવાનની પૂજાભક્તિ કરવી. (૪) સવાર, બપોર અને સાંજે દેવવંદન વિધિપૂર્વક
કરવું. (૫) વિધિપૂર્વક પચ્ચખાણ કરવું અને પારવું. (૬) ગુરુવંદન કરવું અને તેમની પાસે પચ્ચકખાણ લેવું. (૭) જ્ઞાનની પૂજા ભક્તિ કરવી. .
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
(૮) પ્રભુ પાસે ખતાવેલ સંખ્યા પ્રમાણે સખ્યા પ્રમાણે અક્ષતના સાથિયા કરી તેના ઉપર યથાશક્તિ ફળ, નૈવેદ્ય ચઢાવવાં.
(૯) દરેક તપમાં મતાવેલ ગણું ૨૦ નવકારવાળી પ્રમાણે ગણવું.
(૧૦) તપમાં બતાવેલી સખ્યા પ્રમાણે ખમાસમણુ દેવા. (૧૧) તપમાં બતાવેલ સંખ્યા પ્રમાણે લેગસ્સના કાઉસ્સગ્ગ કરવેા.
(૧૨) જ્યાં જ્યાં ગુરુપૂજા કહી હોય ત્યાં ત્યાં ગુરુ પાસે સ્વસ્તિક કરી તે ઉપર યથાશક્તિ દ્રવ્ય મૂકવુ. અને ગુરુ મહારાજને વંદના કરી તેમને વાસક્ષેપ લેવે. (૧૩) તપશ્ચર્યાને દિવસે સ્વાધ્યાય વિશેષ પ્રકારે કરવા. (૧૪) બ્રહ્મચર્ય પાળવું અને ભૂમિશયન કરવું. (૧૫) પૂ. સાધુ-સાધ્વી મહારાજોની વિવિધ પ્રકારે વૈયાવચ્ચ કરવી.
(૧૬) તપને પારણે યથાશક્તિ સ્વામિવાત્સલ્ટ કરવુ, વધારે ન અને તે સમાન તપ કરનારા શ્રાવિક-શ્રાવિકાને યથાશક્તિ એ–ચારને જમાડવા
(૧૭) મેટા મોટા તપને અંતે યા મધ્યમાં તેનું મહેાત્સવપૂર્ણાંક જમણુ કરવું. સામાન્ય તપમાં લખ્યા પ્રમાણે ઉદ્યાપન ઉજમણું કરવું.
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૮) દરેક તપમાં જે પાણી વાપરવાનું હોય તે તે
ઉકાળેલું પાણી જ વાપરવું. (૧૯) કોઈ પણ તપ મોક્ષસુખની ઇચ્છાથી જ કરે. (૨૦) કષાયને જેમ બને તેમ વિશેષ રોધ કરે, ક્ષમા
યુક્ત અને સમતાભાવે જે તપ કરવામાં આવે તે જ પૂર્ણ ફળદાયક બને છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
回回回回
回回回回
□
回回回回
回
10000000000000 કારેલ-જૈન દહેરાસર મૂલનાયકજી
શ્રી નમિનાથ ભગવાન
口
□
口
□
□
口
口
Page #19
--------------------------------------------------------------------------
________________
E|||||||||||||||E][g|||||||E]n][g|||||g|||||g||g||||||g|||||T|E]
પ્રૌઢ પ્રભાવશાલી, જગશુરૂ તપગચ્છાધિપતિ અનેક પ્રાચીન
તીર્થોદ્ધારક બાળબ્રહ્મચારી પ. પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.
লঞ্চ হিল দিনহী প্রযুক্ত প্রারছি आचार्य श्री विजयनेमिसूरीश्वरजी म. सा.
જન્મ
પંન્યાસ
૧૯૨૯
પદ
મંદિરો છે
મહુવા
[][][][|||||||||al|E][][][][][][][][][][[][][][][][][][][g|||||||||||||
૧૯૬૦
દીક્ષા સ.
[g||||||||||||||||||||5||g||||||||||||||g|||||||||||||||||||][E][g||||||g|||||||||gi[E]g]g]g]
વલા,
છે
‘2.
૧૯૪૫,.
g] સૂરીપદ
જા
.
ભાવનગર
સં.
ને ના
ગણિપદ pl
( ૧૯૬૪ || ભાવનગર
૧૯ ૬ ૭, વલા
सासनसमाट
સ્વર્ગવાસ -૨૦૦૫ દિવાળી–મહુવા
( શાસન સમ્રા).
T|E]E|g|| |_| |||||||||||||||||||||||||||g|||||||||||||||||||
Page #20
--------------------------------------------------------------------------
________________
.
.
જન્મ
સંવત
૧૯૪૩
પાપ
સુદ-૧૫
મહુવા
દીક્ષા
અવાડ
સુ૬-૧૦
૧૯૫૯
ભાવનગર
ગણિપદ
સ.
૧૯૬૯
અધા ડ
સુદ–૫ કપડવંજ
શાસન સમ્રાટ્ શ્રીજીના પ્રથમ પર
દ્રારકામાંય એમાં વિનમસુરીયા મહારાજ દીના પટ્ટામ્બરભર કર બદ્રારકાચાર્ય શ્રીમદ્ વિજયદર્શનસરીશ્વરજી મહારાજશ્રી.
રે મારા ૨ જે આજ
પન્યાસ
પદ
૧૯૬૯
અષાઢ
સુદી-૯
કપડવ જ
ઉપાધ્યાય
૧૯૭૨
મહા
૧૬-૩
સાદડી
આચાય
પદ
સ ંવત
૧૯૭૯
વૈશાખ
વદી-ર
ખંભાત
સ્વાસ-૨૦૧૬ ચૈત્ર વદ-૪-પાલીતાણા
પ. પૂ. આચાય' શ્રી વિજયદનસૂરીધરજી મ. સા.
.
-
Page #21
--------------------------------------------------------------------------
________________
.
.
.
|E] |||E||૩||
||E]|||=|
(કામરોલવાળા)
પૂ. મુનિશ્રી ધનવિજયજી મ. (કામરેાલવાળા)
.
.
.
.
.
.
Page #22
--------------------------------------------------------------------------
________________
|||||||||||||] [|||||||E][g||||||||||||3||3||||||||||||||||||5||7||E]
- શાસન સમ્રાટ – પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના
શિષ્યરત્ન
|||_||||||||_||_||||||_||_||||_||||_|
_||_||_||_||_||_||_||_|E][g|||||||||
T] જન્મ
|_| સંવત | | કામરોલ
દીક્ષા વાવડી |_|
લેટ || ૨ વત [E]. २०००
મહા વેદ-૩
_||_|ll|E]g]
[E] વડીદીક્ષા [E] રહી[E] શાળા [E] ૨૦૦૦ [E] ફાગણ
વદી-૨ [E] રવિવાર
કાલધર્મ || તલાજા [E] સંવત [E] ૨ ૦ ૨૭ pl
ચૈત્ર E| વદ-૧૩
||||||||||||||||_||_||_| |_| |_||_|||||||||||||||||
|||_||_||_||_||_||_||_||_||_||_|ll|E||||
(કામરેલવાળા) પૂ. મુનિ શ્રી વિનય પ્રવિજયજી મ. સા. ||||T|||E][g||||||||||||||||||||||||||||||||3||a|| ||||||||||||3||3|
Page #23
--------------------------------------------------------------------------
________________
[g|||||||||||||||||||||||||||||_||_|||||||||||||||||||||||||||||
દીક્ષા
છે'ર જ
૨ ૦૦/
જન્મ
સંવત
ફાગણ સુદ-૫ બોરસદ
૧૯૮ ૫
દીક્ષા સંવત
અષાઢ H] વદ-૩
E||a||g||||||||||E][][][i]n][][][][][][][][][][][][][E][][g||||E][][als|| ||s||g||E]
૨ ૦૦/
ITI કામરેલ
વૈશાખ સુદી-૧૧ અમદાવાદ
(કામરોલવાળા)
તપસ્વી
પૂ. મુનિરાજ શ્રી રત્નાકરવિજયજી મ. સા.
[][E][][E||||g||||||||||||||||||||5||7||g||||||||3||g|||||g||||||||E}
Page #24
--------------------------------------------------------------------------
________________
E|||||||||||||||||||||I||||||||||7||E][3][][E][] [E][g|||||||||
(કામરોલવાળા)
તપસ્વી મુનિરાજ શ્રી રતનાકરવિજયજી મહારાજ
E|||||||||||||||||||||||||||||||||||||IIIIlln][E]
દ્વારા પાણીનાનેરોલ્બયનચંદે છઘરકંપ મને તેના પુરધુબેન ડી
T|G|||||||||||||||||||||||||||||||||||||||||||||
દીક્ષા સંવત ૨૦૦૮ gિ] ફગિણ GિI સુદ-૫ T| બોરસદ [E
જન્મ
સંવત 1] ૧૯૮૫
|_| અષાઢ
વદ-૩
g] કામરેલ
દીક્ષા સંવત || ૨૦૦૮ || વિશાખ |
સુદ-૧૧ || અમદાવાદg|
૧૦ ૮ ઉપવાસની દીર્ધ તપશ્ચર્યાની તસ્વીર
મહુવા- સં. ૨૦૩ ૬
||||||||||||=||s||||
E][][][][][][][][]] ]] ][][][]] [g||||[][g||||||||||||3||||||
Page #25
--------------------------------------------------------------------------
________________
E||=|| || |_||||_||_||_||_| [[][3][][3][E][][T| E ||| ||3|||||| El ૫, પૂ. આચાર્ય દેવ વિજય મેરૂ પ્રભસૂરીશ્વરજી મ. સા.
૧૦૮ ઉપવાસી તપસ્વીને
IT (E||||g|| |||||T ||||||||E][g|||||||||T||H|| ||s|| |||||E][E | || ||s|||||E]
વા આક્ષેપ પ્રદાન કરે છે.-મહુવા
TEL||||||||||5||=||E||||||||||||||||||||||||||_||_||_||=|||||||||||||| |||||
રંભાબેન મણીલાલ મણીલાલ લાલચંદ
જમ :-૩૧ - ૧- ૨ ૬ દાઠાવાળા
હીલ અમદાવાદ ||||||||g||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Page #26
--------------------------------------------------------------------------
________________
T|E]E|||||||||||||||||||||||||E] B]]g][E]]|||||||||||E][][][][][][E]EEle|E]
[g|||||||||||||||||||||||||||||||||||||||3||3||a||=||||||||||||
સી. શાહ માનચદ ગુલાબચંદ (તપસ્વીના સંસારી પિતાશ્રી)
કામરેલ.
|||||||g||||||||||||||||||||||g|||||T||H|||||||||||||||||||||||||||||
|||||||||||||||E]S|||||||||||E]||||||E][3][][]]g]t]g|||||||||g|||||||||||||||||
Page #27
--------------------------------------------------------------------------
________________
|||||||||||||||||E][[][][][][][]] ]][[][][][][]][][][][][][][][][]
પૂ. મુનિશ્રી રત્ના કરવિજયજી મ. ના
સંસારી માતુશ્રી
Eig|||E|| |_||_|E||||||||||||||||||||||||||||||E]E|||||||||||||||||||||||||T|
ગ, કેમકુંવરબેન (હાલ મહુવા)
[E][][][[][][][]] an||g|||||||||||||E]E||||||||||||||E||||
Page #28
--------------------------------------------------------------------------
________________
|||||3||||||||||[][][][][][][][][][][]] [E][E] [E][E]:[E][E][][E
સ્વ. ઝવેરી-ભગવાનજી પ્રેમચંદ
જામનગરવાળા
[E][g|||||||||||||||||||=||g|||||=||||
જન્મ
સ્વર્ગવાસ
વિ. સં. ET ૧૯૬૪
૨૦૩૧ |િ|
અષાઢ || સુદ-૧૪
[T][E][E][E][E]|||||E][][][][][][[l[_||_||_||_|[g|||||||||||||||E]]]][][][][][][E]
ભાદરવી [T] વિદી-૫ gિ|
|_| જામનગર
મુંબઈ |
[E] ૨-૮E] ૧૯૦૯
તા. ૨૫-૯- [E] ૧૯૭૫ [E]
||||||||||||||||||||||||5|[g|||||g||||||||||||||||||E]|
સ્મરણાર્થે હા. નં. ઈરછાબેન તથા ચન્દ્રકાન્ત, સુબોધ, જસવંતી,
મૃદુલા તરફથી (મુંબઈ) ][[]]][][][][][][] ||||||||||3|||||||||||||||:T][g|||||||||||
Page #29
--------------------------------------------------------------------------
________________
.
.
જન્મ
તા.
૨-૫૧૯૧૩
][E |E] 2 |E]|E||||E][E |
સ્વ. શ્રી મેાહનલાલ ગારધનદાસ વારા (ત્રાપજવાળા) હાલ ભાવનગર
સ્વર્ગ વાસ
૧૮-૬૧૯૭૫
ભાવનગર
.
.
口
回回回回
E
.
.
.
.
.
.
.
Page #30
--------------------------------------------------------------------------
________________
ॐ ह्रीँ अर्ह नमः नमो नमः गुरुनेमिसूरये
શાસન સમ્રાટ્ પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજય નૈમિ સૂરીશ્વરજી મ. સા ના પટ્ટધર પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયજી દેન સુરીશ્વરજી મ. સા. ના. તો ધર્મ પ્રભાવક ૫. પૂજ્ય મુનિશ્રી રત્નાકરવિજયજી મ. સા. ના.
જી વ ન પ રિ ચ ય
ક ખપાવે ચીકણા, ભાવમ ગલ તપ જાણ; અનત લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણ !
મૈં તપ વિના સિદ્ધિ નથી !
કલિકાલમાં ભૌતિક સુખાની ઘેલછામાં અજ્ઞાનવશ પ્રજા જ્યારે ધર્મ, સયમ, ચારિત્ર, તપ વિગેરે સુકૃત્ય કરણી ભૂલી જાય છે, તેમજ નાસ્તિકતા, બડાઈ કરવામાં ગૌરવ લે છે, ત્યારે તે ધની જ્ગ્યાતિ ઝાંખી પડતી દેખાય છે. પરંતુ એ જ્યેાતિ અખંડ અને શાશ્વત છે.
શ્રી વીતરાગ ભગવંતેાના જિનશાસનની અખંડ જ્ગ્યાત તેમજ તેના પ્રભાવ સમયે સમયે ઉદ્યોત પામ્યા છે. જિનશાસનમાં તપશ્ચર્યાનું મહત્ત્વ તા આગવુ' છે, તેમજ વમાનના નાસ્તિક યુગમાં ન માની શકાય એવી ઉગ્ર તપસ્યાની
Page #31
--------------------------------------------------------------------------
________________
આરાધનાના અજોડ પ્રસંગે “જૈનધર્મ ” માં જોવા મળે છે. આવા પ્રસંગે ધર્મથી વિમુખ બનેલી-નિપ્રાણ બનેલી પ્રજા અને સમાજમાં ધર્મ ભાવનાનો ઉદ્યોત કરી તેને ધર્માભિમુખી બનવાની પ્રેરણું આપે છે. જિનશાસનમાં તપ, તપસ્વી અને તપસ્વીની ભક્તિને એ તો મહિમા દવા છે કે તપની અનુમોદના, તપસ્વિની ભક્તિ પણ તીર્થકર નામ ગોત્ર બાંધવાનું એક નિમિત્ત બની જાય છે.
આ વિભૂતિને જન્મ સં. ૧૯૮૫માં આષાઢ વદિ ૩ ના રેજ શ્રી શત્રુંજય ગિરિરાજની ટૂંક તરીકે શાસ્ત્રમાં જેનું વર્ણન છે તે તાલધ્વજગિરિ (તળાજા) પાસેના નાના એવા “કામરેલ” ગામે થયો હતે. ગામ બીલકુલ નાનું હતું. તે વખતે ત્યાં શ્રાવકેના ૧૫/૨૦ ઘરો હતા, પણ તે બધા ધર્મના સંસ્કારોથી વિભૂષિત હતાં. ગામડું હતું છતાં ધર્મ સંસ્કારનું ધામ હતું. ગામને પાદરેથી કમળા નદી ખળખળ વહેતી રહેતી હોવાથી, આસપાસની લીલી વનરાજીથી વિકસિત થયેલું એ ગામ હતું. હવામાન શીતળ અને આહલાદક હતું.
હાલ ત્યાં ભવ્ય અને બેનમુન જિનાલય તેમજ ઉપાશ્રય પણ છે. આવું બધું આવા નાના ગામમાં ત્યારે જ શક્ય બને છે કે જે ધર્મના પાયાના ઉમદા અને ઉચ્ચ સંસ્કારે હોય તે. મુનિરાજ શ્રી રત્નાકરવિજયજી ના સંસારી દાદા. પ. પૂ. મુનિશ્રી વિનયપ્રભ વિજયજી મ. સા.
Page #32
--------------------------------------------------------------------------
________________
ઉટ
(વીરચંદભાઈ) એ મોટી ઉંમરે દીક્ષા લઈને વર્ષો સુધી ચારિત્ર પાળ્યું હતું. | મુનિરાજશ્રી રત્નાકર વિ. મ. સા. ના પિતાશ્રીનું નામ માનચંદભાઈ તેમજ માતુશ્રીનું નામ નેમકુંવર બેન હતું. સંસારી નામ રમણીકલાલ બાલ્યાવરથા રમત ગમતમાં વીતી. ખબર ન હતી–તેના પિતાજીને કે તેને દિકરો રમણિક એક મહાન શ્રમણ અને ઉગ્ર તપસ્વી બની જૈન શાસનના ઇતિહાસમાં અમર નામના મેળવશે. ન હતી ખબર તેની જનેતાને કે તેને રમણિક એક મહાન તપસ્વી શ્રમણ બનીને ઉગ્ર તપશ્ચર્યા કરી તેની કુક્ષીને ઉજાળનારૂ અણમલ તેજસ્વી મેતી બનશે. ન હતી ખબર તેના ભાઈઓ-સગાઓને કે રખડતે રઝળતે રમણિક રત્નાકરાવજયજી” રૂપી રત્ન બની તપ-ગગનમાં ચમકતે સિતારે થશે. ન હતી ખબર કામરોલ વાસીઓને કે તેમના ગામને આ રમણીક- “રત્નાકરવિજય” બની ઉગ્ર તપની આરાધના કરી લેકો જીભને ટેરવે રમત રહી-કામરોળ ગામનું નામ સારાયે રાષ્ટ્ર-વિશ્વમાં રેશન કરશે.
કામરોલના પનેતા સુપુત્ર રમણીકભાઈ પિતાના સંસારી દાદા એવા પૂ. મુનિરાજશ્રી વિનયપ્રભ વિજયજી મ. સા. ના ચરણોમાં સમર્પિત બન્યા. દાદાએ ઘડવૈયાઅજોડ શીલ્પી એવા પોતાના વડીલ ગુરુભ્રાતા પ. પૂ. આ. ભ. શ્રી દશનસૂરીશ્વરજી મ. સા. ને ઘડવા માટે સમર્પિત કર્યા.
Page #33
--------------------------------------------------------------------------
________________
२०
સવત ૨૦૦૮ ના ફાલ્ગુન શુદિ પાંચમના શુભ દિને-રસદ-મુકામે શ્રી ભાગવતી દીક્ષા અંગીકાર કરી, તેમજ વડી દીક્ષા સં. ૨૦૦૮ વૈશાખ સુદ ૧૧ પાંજરાપેાળ અમદાવાદમાં થઇ. આમ રમણિક માંથી “રત્નાકર’ નું સર્જન થયું. આ રીતે રમણિકે સર્જનની શરૂઆત “રત્નાકર” નામથી કરી. સદ્દગુરુના ચરણમાં રહી એક અનુના શિષ્ય તરીકે શ્રી ગુરુ સેવા કરીને ગુરુની કૃપા મેળવી. ગુરુકૃપાથી શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું, પૂર્વીના સ’સ્કા રાથી કર્મક્ષયાથે ઉગ્ર તપશ્ર્ચર્યાની આરાધના શરૂ કરી.. પાલીતાણામાં વિક્રમ સવત-૨૦૧૬ અને ૨૦૧૭ માં એ વખત માસક્ષમણ કર્યાં. અમદાવાદ મુ. વિ. સ. ૨૦૨૪ દોઢ માસી (૪૫) ઉપવાસ કર્યાં, વિ. સં. ૨૦૨૭ માં બે માસી (૬૦) ઉપવાસ કર્યાં, મહુવા મુકામે વિ. સ. ૨૦૩૨ માં શ્રેણીતપની આરાધના કરી, અમદાવાદ મુ. વિ. સં. ૨૦૩૪ માં ૬૮ શ્રી નવકારઅક્ષરની આરાધના કરી. વગેરે મહાન તપશ્ચર્યાએ ઉપરાંત ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ૧૧ ઉપવાસ, અઠ્ઠાઇ-૮ ઉપવાસ, વષીતપ વિગેરે ઉગ્ર. તપશ્ચર્યાએ પણ મુનિશ્રીએ કરી છે.
છેલ્લે વિ. સં. ૨૦૩૬ માં પેાતાના દાદા ગુરુજીની પુણ્યભૂમિ એવી મધુમતી (મહુવા) નાં પ્રાંગણે પ. પૂ. ગીતા આચાર્ય શ્રી વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મ. સાહેબની શુભ નિશ્રામાં ૧૦૮ ઉપવાસ કરીને એક અજોડ વિક્રમ સ્થાપ્યા છે. પાતાના તપના પ્રભાવથી તેએશ્રીએ મહુવામાં
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૧
ઘણાએ ભાવિકોને માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ, અડ્ડાઈએ વિ. આરાધના કરવાનું પ્રેરણાદાયી બળ આપી ભાવિકાની પ્રેરણામૂતિ અન્યા છે.
અહા ! હા ! ખરેખર પૂ. મુનિશ્રી રત્નાકર વિ. મ. સા. ની જનેતાને ધન્ય છે ! તેમને ભૂરિ ભૂરિ વંદના, કે જે માતાની કુક્ષિએ એક મહાન સ ંત તપસ્વી મુનિશ્રીના જે જન્મ થયેા છે “રત્નાકર” રૂપી રત્ન આપનાર રત્નકુક્ષિણી માતા ધન્ય બન્યા છે, એ જન્મભૂમિ પણ ધન્ય છે કે જે ભૂમિમાંથી આવું અજોડ શ્રમણ રત્ન સાંપડયું. એમના પિતાશ્રીને પણ ધન્ય છે, ભલે આજે પિતા સ્થૂલ દેહે વિદ્યમાન નથી પરંતુ આવા પુનિત સ ંત તપસ્વિથી તે અક્ષરદેહે અમર બન્યા છે, એ કુટુંબને પશુ ધન્ય બનાવી દીધું છે કે જેમાં આવું પરમ શ્રમણ તપસ્વી રત્ન ઉદ્ભવ્યું. અને યશ તથા ગૌરવનુ સદ્ભાગી બન્યું છે.
આજે સારાયે દેશમાં આવી ઉગ્ર તપશ્ચર્યાની ભૂરિ સૃષ્ટિ પ્રશંસા થઈ રહી છે. તેમણે જૈનેતરોને તે આશ્ચય મુખ્ય કરી દીધા છે, વૈજ્ઞાનિકે તેમજ ડોકટરે વિચાર કરતા થઈ ગયા છે કે આ મુનિરાજ આટલા દિવસના ઉપવાસથી જીવંત કેમ રહી શકે ?
છેલ્લા સેકડો વર્ષોમાં જૈનશ્રમણ ભગવતમાં ૧૦૮ ઉપવાસ કર્યાના કોઈપણ દાખલા ઇતિહાસના પાને સાંપરતા નથી.
જડવાદ–રંગરાગ અને દેડુ સુખના ભોગપભાગમાં રાચતા-નાચતા આજના યુગમાં આવી ૧૦૮ ઉપવાસની
Page #35
--------------------------------------------------------------------------
________________
ઉગ્ર તપશ્ચર્યાની આરાધના શ્રમણ ભગવાન શ્રી મહાવીરના પથે વિચરતા પંચ મહાવ્રતધારી મુનિશ્રી રત્નાકરવિજયજી મ. સા. મધુમતી (મહુવા) ને આંગણે સુખશાતાપૂર્વક પૂર્ણ કરી છે, આવી ઉગ્ર તપશ્ચર્યા શાસનના છેલ્લા ચારસો વર્ષના ઈતિહાસમાં એક નવું જ પૃષ્ઠ ઉમેરે છે.
- આ કોયડે વૈજ્ઞાનિ તેમજ ડેકટ માટે સમશ્યારૂપ બની ગયે. દૂર-સૂદૂરથી દર્શનાર્થે ભાવિક લેકે આ મહાન તપસ્વી સંત મુનિશ્રીના આશીર્વાદાથે તથા મહા તપશ્ચર્યાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરતાં મહુવાની પુનિત ધરતી ઉપર આવી રહ્યા છે. જેમ જેમ પારણને દિવસ નજીક આવતા જાય છે, તેમ તેમ લેડોની ભીડ પણ વધતી જાય છે.
મહુવાના આંગણે પધારતા મહેમાન માટે “અતિથિ દેવો ભવ' માં માનતો મહુવાનો સમસ્ત જૈન સંઘ ખડે પગે તૈયાર રહ્યો છે, તેમજ સેવા-સુશ્રષા-લહાવો લઈ રહ્યો છે. મહુવાના શ્રી જૈનસંઘ શાસન અને રાષ્ટ્રના કાર્યોમાં કયારેય પાછી પાની કરી નથી. શાસનને શેભે એ રીતે વિશ્વમાં યશકલગીરૂપે રહ્યો છે જેની ઈતિહાસ સાક્ષી પૂરે છે.
આવા મહામાનવ, મહા તપસ્વીના પારણાના પ્રસંગને મહામૂલે માની શ્રી જનસંઘે તેને પિતાને પ્રાણપ્રશ્ન બનાવ્યું છે. આ પ્રસંગને અણમેલ માનીને તપશ્ચર્યાને છાજે એ રીતે અગિયાર દિવસના મહામહોત્સવમાં વિવિધ અનુ
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૩
વ્હાને, સંઘપૂજન તથા જમણેા, ભવ્ય પ્રાસ'ગિક વરઘેાડાએ વિ. આર્યેાજિત કાર્યક્રમામાં સકળ સંધ લાગી ગયા છે.
મહુવા શહેરના નાગિરકો પણ આ મહાન તપશ્ચ ર્યાંના મહાત્સવ પ્રસ`ગે જૈનસંધ સાથે આતપ્રોત થઈ તપસ્વી મુનિરાજ અને તપના મહિમાને વઢી રહ્યા છે. સમગ્ર મહુવાના નાગરિકોએ આ પ્રસંગને પેાતાના માની તપનું સાચું મૂલ્યાંકન કરવાના જે નિર્ધાર કર્યાં છે તે પણ આ ભૂમિની વિરલ મહાનતા લેખાય.
અકમર માદશા
ઇતિહાસ એમ બતાવે છે કે રાળ હના સમયમાં ચપાખહેન નામના શ્રાવિકાએ ૧૮૦ ઉપસની અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. છેલ્લા ચારસા વના જૈન ઈતિહાસમાં આવી કે એના જેવી ઉગ્ર તપશ્ચર્યા કોઈ એ કરી હોય તેમ લાગતું નથી. અખંડ ખાલબ્રહ્મચારી પૂ. મુનિરાજશ્રી રત્નાકરવિજયજીએ મહુવા મુકામે ૧૦૮ ઉપવાસની અતિ ઉગ્ર તપશ્ચર્યાં નિર્વિજ્ઞ પૂર્ણ કરીને ખરેખર વિશ્વવિક્રમ તાડયા છે. ભારતના અને પરદેશના તબિબિ વિજ્ઞાનીએ અને જો એમ ચૂસ્તપણે માને છે કે કેઇ પણ માનવી નેવું દિવસથી વધારે દિવસ પછી અન્ન વિના જીવી શકે નહિ. તેમની તે દૃઢ માન્યતાને લપડાક મારે તેવી ૧૦૮ ઉપવાસની ઉપરોક્ત તપશ્ચર્યા કરીને. મુનિરાજશ્રી રત્નાકરવિજયજીએ જગતના લોકોને અચંબામાં નાખી દીધા અને આવી અનુપમ તપશ્ચર્યા દ્વારા જેમણે જૈનધર્મના ડંકા દુનિયાભરમાં વગાડી દીધે
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪
અને જૈન ધર્મના વજને ઉચ્ચતમ સ્થાને લહેરાવ્યો તેવા મુનિરાજશ્રીનું જીવનચરિત્ર સંક્ષિપ્તમાં વર્ણવેલ છે.
બાલ્યાવસ્થાથી જ તેઓ ધર્માનુરાગી તે હતા જ, પરંતુ શાસનસમ્રાટ્ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયે દર્શનસૂરીશ્વરજી મ. સા. આદિના નિકટના પરિચયમાં આવવાથી તેમનામાં દિક્ષા લેવાની ભાવના જાગી. પ. પૂ. પં. શ્રી શુભંકર વિજયજી મ. (હાલ આચાર્ય) ના વરદ હસ્તે તેમણે સં. ૨૦૦૮માં બેરસદ (ગુજરાત) મુકામે દીક્ષા અંગીકાર કરી અને તેજ વર્ષમાં અમદાવાદ મુકામે તેમને પાંજરાપોળમાં પૂ. આ. શ્રી દર્શનસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે વડી દીક્ષા આપવામાં આવી. આવા તપસ્વી શિરમણ મુનિરાજશ્રીએ તેમના જીવન દરમ્યાન કરેલી વિધવિધ પ્રકારની તપશ્ચર્યા નીચે મુજબ છે.
(૧) મુંબઈ મુકામે અડ્ડાઈ કરી સં ૨૦૦૬. (૨) ચૈત્ર અને આસોની મળીને આશરે પ૦ એળી. (૩) મહામંગળકારી વષીતપ કદમ્બગિરિ મુકામે.
વિ. સં. ૨૦૧૩ (૪) માસક્ષમણ પાલીતાણા મુકામે , , ૨૦૧૬ (૫) ૩૧ ઉપવાસ , , , , ૨૦૧૭ (૬) ૪૫ ઉપવાસ અમદાવાદ ,
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૫
(૭) સિદ્ધિ તપ , , (૮) ૬૦ ઉપવાસ , , (૯) ૬૮ , , (૧૦) શ્રેણીકાપ મહુવા (૧૧) ૧૦૮ ઉપવાસ મહુવા ,
૨૦૨૫ , , ૨૦૧૭ , , ૨૦૩૪
૨૦૩ર , , ૨૦૩૬
ખૂબીની વાત તે એ છે કે મુનિરાજશ્રીને ૧૦૮ ઉપવાસ દરમ્યાન સંપૂર્ણ શાતા વર્તાતી હતી. પિતાને કરવાના પ્રત્યેક ધાર્મિક વિધવિધાન તેઓશ્રી જાતે કરતા. હતા. એટલું જ નહીં પરંતુ પારણને દિવસે પારણું કર્યા પહેલા જંગી જનમેદની સાથે નીકળેલ વરઘોડામાં તેઓશ્રી જાતે ચાલીને ગયા હતા અને સૌ કેઈની પ્રશંસાને પાત્ર બન્યા હતા. આવી ઉગ્ર તપશ્ચર્યા દરમ્યાન કેઈ પણ પ્રકારની ગલતી નથી થતી ને ! તેનું આડકતરી રીતે ધ્યાન રાખનારા માણસ પણ હતા. પરંતુ આવા ઉગ્ર અને મહાન તપસ્વી મુનિરાજશ્રી વિષે કોઈ કશું બોલી શકે તેમ નહોતું. તેથી ઉલટું વિશ્વભરના વર્તમાનપત્રોએ તેમની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી છે અને યશગાથા ગાઈ છે. સિદ્ધ ગણાતુ અને મનાતું વિજ્ઞાન અને તેના નિયમ એક બાજુ રહી ગયા અને ૧૦૮ ઉપવાસ કરીને તેમણે જે વિશ્વવિક્રમ છે. તેથી વિજ્ઞા નીઓ અને તજજ્ઞો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા અને આને ચમકાર સમજ કે કુદરતની કઈ તાકાત અદશ્યપણે આમાં કામ કરી રહી હશે એમ જ માનવું રહ્યું ને? બીજું ગમે તે
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૬
હાય પણ મુનિરાજશ્રીના મનેબળ અને આત્મબળે જ આમાં અગત્યના ભાજ ભજવ્યેા છે.
૧૦૮ ઉપવાસની તેઓશ્રીની તપશ્ચર્યા દરમ્યાન જરૂર, તેમનું શરીર કૃશ બન્યુ હતુ. પર ંતુ તેમનું મનોબળ અને આત્મબળ દૃઢીભૂત થયુ` હતુ`. તેને વિષે સંસ્કૃતમાં એક શ્લાક છે.
छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेदंडम् | कप्तं कप्त पुनरपि पुनः चंदनं चारुगन्धम् ॥ तप्तं तप्तं पुनरपि पुनः कांचनं कान्तवर्णम् । न प्राणान्ते प्रकृति विकृतिर्जायते त्तमानाम् ||
અર્થાત્ શેરડીને જેમ જેમ કાપીએ તેમ તેમ તે વધુ મીઠી અને સ્વાષ્ટિ લાગે, ચંદનના લાકડાને જેમ જેમ કાપીએ તેમ તેમ તે વધુ સુગધ આપે, કાંચન અગર સેનાને જેમ જેમ તપાવીએ તેમ તેમ તે વધારે વિશુદ્ધ થાય, અને ઉત્તમ પુરુષો પ્રાણાંત પશુ પોતાની પ્રકૃતિ (સ્વભાવ)માં વિકૃતિ થવા દેતા નથી. શબ્દાર્થ ઉપરાંત આ શ્લાકના જ્યારે ભાવાર્થ કરવામાં આવે ત્યારે એમ કહી શકાય કે શેરડીને પેાતાના દંહ પર કાપ દ્વારા છેદા પડે છે તે છતાં તે વધુ મીઠાશ આપે છે. એજ રીતે ચંદનના લાકડાનું છેદન થાય છે છતાં તે વાતાવરણમાં વધુ સુગધ ફેલાવે છે અને તેના દેહને છેદનાર કુહાડી કે હથીયારને પણ તે સુગંધિત કરે છે. સાનાને તપાવીને તેની કસેટી.
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૭
કરવામાં આવે છે ત્યારે મેલને ભાગ અલગ થઈ જાય છે અને સેનું તદ્દન શુદ્ધ (સે ટચનું સોનું) બની જાય છે. એ જ રીતે તપ દ્વારા દેહ કૃશ બને છે પરંતુ દેહના અવયે શુદ્ધ બને છે અને સૌથી વિશેષ આત્મશુદ્ધિ દ્વારા આત્મબળ ખૂબ વધી જાય છે. વળી તપના પ્રભાવથી અન્ય વ્યક્તિઓ ઉપર અનન્ય છાપ પડે છે. તેમના દિલમાં પણ આવા પ્રકારનું યથાશક્તિ તપ કરીને આત્મવિશુદ્ધિ કરવાની ભાવના જાગે છે તેમ જ ધર્માનુરાગ કેળવાય છે. તેથી તપને આટલે મોટો મહિમા અને પ્રભાવ છે, તપ એ મક્ષ પ્રાપ્તિનું અમેઘ સાધન છે.
જળ ખૂબ વધી : સૌથી વિશે. જd દેહના અવા
કેશવલાલ માણેકચંદ શાહ
બોરીવલી, મુંબઈ
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ઉપવાસની તપશ્ચર્યા અંગે આવેલા શુભ સંદેશાઓ પાલીતાણું, આ વદિ બીજ ૨૦૩૬
પરમ પૂજ્ય પ્રખર વક્તા આચાર્ય શ્રીમાન્ વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ સપરિવાર ગ્ય.
વિજય યશદેવસૂરિ આદિની સવિનય વંદના.
જે યુગમાં આહાર સંજ્ઞાનું જોર એટલે કે ખાવાપીવાની સ્વાદ લેલુપતાનું જોર ટોચે પહોંચ્યું છે. ત્યારે, ખાવા-પીવામાં મસ્તી માણતી જનતાને લાલબત્તીની જેમ “જરા રુક જાઓ, અને દેખેને સંકેત આપતી, વળી સહ કેઈને ભારે ઊંડા આશ્ચર્યમાં મૂકી દેતી અને અનેકને ભારે પ્રેરણા આપતી અજોડ તપશ્ચર્યા મુનિશ્રીની રત્નાકરવિજયજીએ કરી પિતાના આત્માનું મહાન કલ્યાણ તે સાધ્યું-સાથે સાથે જૈન શ્રીસંઘને-સમાજને, મહાન આચાર્ય સૂરિસમ્રાટુ સાહેબને સમુદાય ને અન્ય સમુદાયને અને મહુવાના જૈન શ્રીસંઘને અને સહુને ગૌરવ બક્યું છે. !
લાંબા ભૂતકાળની ખબર નથી પણ સૈકામાં આ તપશ્ચર્યા અભૂતપૂર્વ અને સુવર્ણાક્ષરે નોંધ લેવાય તેવી થઈ છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
તપની સાથે મુનિજીને અપ્રમત્તભાવ, અનેરો ઉત્સાહ,. અદ્દભૂત શારિરીક, માનસિક શક્તિ, આ બધી બાબતે. સુવર્ણમાં સુગંધની જેમ હજારે, જેનેજૈનેતરમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય પેદા કર્યું છે અને મુનિશ્રી પ્રત્યે, જૈનધર્મ પ્રત્યે અને જૈનધર્મના ત્યાગ–તપ પરત્વે ભારે આદર અને માન ઉત્પન્ન કરાવ્યું છે.
ખરેખર આ બધું જાણીને એ તપસ્વી આત્માને શતશઃ ધન્યવાદ ઘટે છે. હું એમના ઉગ્ર તપગુણનું અભિવાદન કરી અભિનંદુ છું. એમના તપસ્વી આત્માને નમન કરું છું.
એ તપસ્વી આત્માને અનુરોધ કરું છું કે-મારા માટે તેઓ હાર્દિક પ્રાર્થના કરે કે મારા શારીરિક સંજેગના કારણે મારા જીવનને તપ ગુણ રૂપી ગુલાબને કરમાએ છોડ સુંદર રીતે વિકસવા પામે.
બીજું એક ગાનુયેાગ બનવા પામેલી ઘટનાને આનંદ એ છે કે જે ધરતી ઉપર અભૂતપૂર્વ અઘટિની તપશ્ચર્યા થવા પામી એ ભૂમિ મહાતિ મહાન આચાર્ય પૂજ્યપાદ સૂરિસમ્રાટુ શાસન સમ્રાર્ની જન્મભૂમિ અને સ્વર્ગભૂમિઃ ઉભય પ્રસંગથી પાવન થયેલી પુણ્ય ધરતી. છે. બીજુ મહુવા (મધુમતી) એક ઐતિહાસિક પ્રાચીન નગરી
જ્યાં શાસનપતિના તીર્થની છાયા છે. અને ત્રીજું શાસન સમ્રારશ્રીના વારસદારની પુણ્ય નિશ્રા–આ ત્રિવેણી યેગ વિરલ કહેવાય ! ”
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
તપસ્વીનું ઉત્કટ પુણ્ય તે ખરું પણ એ તપશ્ચર્યા આવી નિવિકપણે ખબર જ ન પડે કે આમણે આવી ઉગ્ર તપસ્યા કરી હોય; ન કોઈ ચિંતા ઊભી થવા પામી. નિરાબાધ પણે એક સરખા સુખદ દિવસ પસાર થઈ ગયા. એની પાછળ સ્વર્ગસ્થ મહાન ગુરૂદેવે અને શાસનદેવેએ પૂરુ પાડેલું બળ કામ કરી ગયું છે તે ખરેખર આશ્ચર્યજનક બાબત છે.
૧૦૮ ના અંકની ધ્રુવની સંખ્યાને પાર પામ્યા તેનો સર્વત્ર જય જયકાર અને આનંદ આનંદ ફેલાઈ ગયો છે.
અન્તમાં જૈન શાસન જયવંતુ રહે, તપ ગુણને કે ગાજતે રહે અને પારણા પછી શીવ્ર પૂર્વવત્ સ્થિતિને પ્રાપ્ત કરે. સહુ સાવધાન રહે. એ જ પ્રાર્થના અને નમ્ર વિનંતિ
જૈન જયતિ શાસનમ.
જવાહરનગર-ગેરેગાંવ; મુંબઈ
આસો વદ પાંચમ. શાસન પ્રભાવક પૂ. આ. મ. શ્રી વિજય મેરૂમભસૂરીશ્વરજી મ. સા. આદિ.
લી. વિજય દક્ષસૂરિ, વિજય સદ્ગુણસૂરિ આદિની સાદર વંદના અનુવંદના સુખશાતા.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩.
. આવા કપરા કાળમાં આ મહાન તપ ભલભલાના શિર મૂકાવે છે. જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. મહુવા શ્રી સંઘને પણ સહસશઃ ધન્યવાદ છે કે તેઓને આ પ્રસંગ ઉજવવાને મહા અલભ્ય લાભ મળ્યો છે.....ઉગ્ર તપસ્વી મુનિરાજ શ્રી રત્નાકરવિજયજીને અમારા હાર્દિક અભિનંદન પૂર્વક સુખશાતા પૃચ્છા વિદિત કરશે. આ પ્રસંગ હજારો નહીં બલકે લાખ આત્માઓને અનમેદનીય બનેલ છે. પરમ પૂજ્ય પરમોપકારી શાસનસમ્રાશ્રીન પુણ્ય પ્રભાવ સામ્રાજ્યનો અજોડ પ્રભાવ ને પ્રતાપ હતું અને આથી વિશેષ પ્રસરેલ છે.... આવી ઉગ્ર તપશ્ચર્યાથી આપણા સમુદાયનું ગૌરવ અભિવૃદ્ધિ પામેલ છે, એટલું જ નહીં, પરંતુ જૈનશાસનની મહાન પ્રભાવના વિશ્વભરમાં પ્રસારી તપસ્વીજીએ અમર નામના મેળવી છે.
શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ-૬.
આસો વદ-૬. અમદમાદિ ગુણગુણ વિભૂષિત શાસનપ્રભાવક પૂ. આ. મ. શ્રીમદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. ની સેવામાં.
વિજ્ય ભુવનભાનુ આદિની સવિનય વંદના... ઉગ્ર તપસ્વી મુનિપુંગવશ્રી રત્નાકરવિજયજીની ૧૦૮
Page #45
--------------------------------------------------------------------------
________________
૩ર
ઉપવાસની ભીષ્મ તપસ્યાની અત્યંત અનુમાદના થાય છે. આ કાળમાં તપ ગુણરત્નના રત્નાકર સમા શ્રી રત્નાકર. વિજયજી મહારાજે જબરદસ્ત તપસ્યા કરી નિજનાં તે અદ્ભૂત આત્મહિક સાધ્યાં, સારાયે શ્રી જૈન સંધમાં જમ્મુર ધર્મ પ્રભાવના તથા જૈનેતર સમાજોમાં નક્કર શાસન પ્રભાવના કરી છે. કંઈકની આહાર-પ્રિયતાને ધક્કો લગાડી દીધા છે.
જાણવા મળેલુ` કે આટ આટલા ઉપવાસમાં પણ આ મહાન્ તપયેગી અપ્રમત્ત રહેતા, જાતે ચાલીને દન કરવા જતાં અને ભાવિકાને વાસક્ષેપ પણ નાંખતાં. ધન્ય તપ ! ધન્ય તપસ્વી !
આપશ્રી સૌની તેમજ તપસ્વીની વૈયાવચ્ચની પણ અનુમેાદના કરીએ છીએ અને પારણા બાદ તપસ્વીજીને ચિરકાળ સુચારુ આરેાગ્ય બન્યું રહે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
દઃ પોતે,
નાસિક, વિ. સ`. ૨૦૩૬, આસા વદ ૮.
આપ કૃપાળુએ ૧૦૮ ઉપવાસની અજોડ અભૂતપૂર્વ તપશ્ચર્યા કર્યાના સમાચાર વમાન પત્રો દ્વારા જાણીને અપાર હુ અને અત્યન્ત અનુમાદના કરી છે. આપની આ તપની અનુમાદના કરતા એક પત્ર મારા તરફથી આપને લખાયે છે, જે મળ્યો હશે.
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૩
આપના મહાન તપનું આજે પારણું થયું હશે. આપના સંયમપૂત અને તપઃપૂત દેહે નિરામયતા હશે. સદૈવ આપના સંયમ સાધક શરીરને સુચારુતા ઝંખુ છું.
આવું મહાન તપ કરીને વિશ્વભરમાં આપે જિનશાસનની અભૂત પ્રભાવના કરી છે. ભેગની ભયંકર ભૂખથી ઉભરાઈ ગયેલા જગતમાં આપે તપસ્વી અને આદર્શ સાધુ રત્ન તરીકે એક દિવ્ય આદર્શ ખડો કર્યો છે. આપના એ તપધર્મને અને આત્મ કલ્યાણના એક માત્ર આકાંક્ષી આત્માને મારા અને મારા સહુ શિષ્ય પરિવારના અગણિત વંદન છે ! કૃપાળુ ! એવી આશિષ વર્ષાવશે, જેથી અમે ય આપની જેમ તપની આરાધનાના આરાધક બનીએ. પૂજ્યપાદુ શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી વિજય મેરાપ્રભસૂરીશ્વરજી મ. ને અમારી કોટિશઃ વન્દના વિદિત કરશે.
લી. ચંદ્રશેખર વિજયને વંદન
મહુવા બંદરે પૂજ્ય આ. ભ. શ્રી વિજ્ય મેપ્રભસૂરીશ્વરજી મ.ની શુભ નિશ્રામાં.
પૂજ્ય મુનિરાજ રત્નાકર વિજયજી મહારાજે કરેલ ૧૦૮ ઉપવાસની મહાન તપશ્ચર્યાને અનુલક્ષી બ્રહદ્ મુંબઈના શ્રી સંઘે અને સંસ્થાઓને ઉપક્રમે શ્રી ગેડીજી જૈન ઉપાશ્રય મુંબઈમાં મળેલ ચતુર્વિધ શ્રી સંઘની જાહેર સભામાં કરવામાં આવેલ.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
અનુમેાદનના ઠરાવ
(6
પરમ પૂજ્ય શાસન સમ્રાટ્ આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના, પૂજ્ય મહાત્ તપસ્વી મુનિરાજશ્રી રત્નાકરવિજયજી મહારાજે, મહુવા ( સૌરાષ્ટ્ર) મુકામે, વિ. સં. ૨૦૩૬ ના ચાલુ ચાતુર્માસ દરમ્યાન, ૧૦૮ ઉપવાસની અખંડ અને ઉગ્ર તપશ્ચર્યાની આરાધના અપ્રમત્ત ભાવે કરીને શ્રી જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરી છે.”
“ જૈન ધર્મના ઉપવાસ અને તપશ્ચર્યા એ કઠિનમાં કઠિન તપશ્ચર્યાં છે. એમાં કયાંય પણ શિથિલતાને સ્થાન નથી. અને તેથી ૧૦૮ ઉપવાસની આવી મહાન્ અને ઉગ્ર તપશ્ચર્યાએ વર્તમાન કાળની અતિ વિરલ, વિક્રમરૂપ અને સૌ કોઇની અનુમોદનાના વિષય બની રહે તેવી છે.
ગાડીજી ઉપાશ્રય-મુબઈમાં ચાતુર્માસ બિરાજમાન
૫. પૂ. આચાર્ય શ્રી વિજય સૂચેદિયસૂરીશ્ર્વરજી
મહારાજની શુભ પ્રેરણાથી, શ્રી વિજય દેવ સૂર સઘ આઢિ અનેક સ’ઘા તથા અખિલ ભારત જૈન ટૉન્ફરન્સ આદિ વિવિધ સંસ્થાને ઉપક્રમે, પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામ સૂરીશ્વરજી મ. (ડહેલાવાળા) ૫. પૂ. આચાર્ય શ્રી વિજય લબ્ધિ સૂર્યોદયસૂરીશ્વરજી મ. પ. પૂ. આચાર્ય શ્રી વિજય સૂરીશ્વરજી મ., ૫. પૂ. આચાર્ય શ્રી જયચંદ્રે સુરીશ્વરજી મ., પૂજ્ય પંન્યાસજી શ્રી સુભદ્રસાગરજી ગણિવર્ય, પૂજ્ય ગણિવર્ય શ્રી નિત્યાય સાગરજી મ.
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૫
આદિ શ્રમણ ભગવતેની શુભ નિશ્રામાં, સેમવાર, તા.-૨૭૧૦-૮૦. (સં ૨૦૩૬ આસો વદિ ૪) ના રોજ મળેલી ચતુવિધ શ્રી સંઘની આ જાહેર સભા પરમ પૂજ્ય મુનિશ્રી રત્નાકરવિજયજી મહારાજની આ મહાન તપશ્ચર્યાની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે અને શાસનદેવ તેઓને સંપૂર્ણપણે શાતા આપે તેવી પ્રાર્થના કરે છે.”
મુંબઈ-૨
તા. ૧-૧૧-૮૦ પરમ પૂજ્ય શાંત દાંત પરમપકારી શાસન સુભટ, સદા હિત-મિત અને સત્ય વનનારા, નીડર વક્તા આચાર્ય ભગવંત શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ.
બીજ; સમગ્ર વિશ્વમાં વર્તમાન યુગમાં મહાનમાં મહાન તપસ્યા કરનાર પ. પૂ. મુનિરાજ શ્રી ૧૦૮ શ્રી રત્નાકર વિજયજી મ. સા. ૧૦૮ ઉપવાસ પૂર્ણ કર્યા તેને કોટી કોટી વંદના કરું છું. તપસ્વી મહારાજની ધીરજ, સમતા, અને મનની મક્કમતા એક મહાન વીર પુરુષને, વીર આત્માને છાજે તેવી છે. પ્રાતઃ સ્મરણયય પ. પૂ. આ શ્રી વિજય નેમિ સૂરીશ્વરજી મ. સા. ની પાટે વિદ્વત્તામાં, ચારિત્રમાં, જ્ઞાનમાં, ધ્યાનમાં, શાસનના સંચાલનમાં, રક્ષણમાં જેમ અનેક મહાપુરુષ-મહા સંતે થયા તેમ આ એક મહા તપસ્વી પણ થયા. મારું નમ્ર સૂચન છે કે પર્યુષણ વ્યાખ્યાનમાં
Page #49
--------------------------------------------------------------------------
________________
જેમ ચંપા શ્રાવિકાનું નામ રોશન થયું છે તેમ શ્રી સંઘ મુનિરાજ શ્રી રત્નાકર વિજયજીનું નામ યોગ્ય રીતે જોડીને વર્તમાન યુગનું અને પ. પૂ. આ. દેવશ્રી વિજય નેમિ. સૂરીશ્વરજી મ. સા. નું ગૌરવ વધારવું જોઈએ.
લી. રાયચદ મગનલાલના ૧૦૦૮ વંદના
પાર્લા, મુંબઈ
આસે વદ-૨ પરમ પૂજ્યપાદું શાસનસમ્રાટશ્રીના ચરણકમળ રજથી પવિત્રિત મહુવા બંદરે પરમ પૂજ્યપાદું આ. દેવ શ્રીમદ્ વિજય મેગ્નપ્રભસૂરીશ્વરજી મ. સા., ઉગ્ર તપસ્વી મુનિરાજ શ્રી રત્નાકર વિજયજી મ. આદિની સેવામાં.
પાર્લાથી લિ. અશચંદ્રસૂરિ આદિની સવિનય વંદનાવલિ.
• વિશેષ જણાવવાનું કે પૂ. તપસ્વી મહારાજ સુખ શાતામાં હશે? અમે તે બહુ દૂર બેઠા છીએ, પરંતુ દૂર -સુર રહેલા પણ ચંદ્રનું પ્રતિબિંબ અહીં રહેલ થાળીમાં પડે છે. તેમ દૂર રહેલા અમારી શુભ ભાવનાના પ્રતિબિમ્બ રૂપે શાસન દેવની અસીમ સહાયથી તપસ્વીના સકલ વાંછિત પૂર્ણ થાય એવી અભ્યર્થના.
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૭
ખરેખર! રત્નાકર – સમુદ્ર – રત્નના ભંડાર, પરંતુ તપસ્વી મહારાજે રત્નોને બદલે રત્નત્રયીની સાધના સ્વરૂપ ઉપવાસના દરિયા બની પિતાનું નામ સાર્થક કર્યું છે.
ધન્ય તપસ્વી – ધન્ય તપશ્ચર્યા.
.. ૧૦૮ ઉપવાસની તપશ્ચર્યાના પારણાના દિવસે અમારા શ્રી સંઘ તરફથી પાંચ જીવ છોડાવવાનો નિર્ણય કર્યો છે. શ્રી પાર્શ્વનાથજી. . મૂ. જૈન સંઘ
ઘાટકોપર, મુંબઈ
ડો. બાવીશી પાલીતાણું. જૈન ધર્મમાં “તપ”નું મડુત્વ છે જ, પરંતુ આપના આ “ઉગ્રતાથી” એનું મહત્વ અનેકગણું પ્રત્યક્ષ બની જાય છે (પ. પૂ. આ. દેવશ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. ની શુભ નિશ્રા અને પાવન પ્રેરણાથી જ આપની તપશ્ચર્યા આગળ ધપી રહી છે! ધન્ય ગુરુવર્ય!)
..... તપસ્વી મહારાજશ્રીની તપશ્ચર્યા કરવાની વૃત્તિપ્રવૃતિ, બાળકોને ધર્મ પમાડવાની સુંદર અને સરળ શિલી ગુરુવ પ્રત્યે ભક્તિભાવ અને વૈયાવચ્ચ વૃત્તિ – આ બધું જાણે એમના જીવન સાથે વણાઈ ગયું છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૮
.. આપનું સંયમબળ, પુન્ય સમૃદ્ધિ અને મનની મક્કમતા એવા છે કે–આપ ધારે તે કરી શકે; અને એજ બન્યું.
આ તપશ્ચર્યા પાછળના ગૂઢ રહસ્યમાં અંતરની અનુપમ પ્રબળ ભાવના હોવા ઉપરાંત જિનશાસન પ્રત્યે શ્રદ્ધા-સન્માન, પૂજ્ય પાદ શાસનસમ્રાશ્રીને પાદસ્પર્શથી પ્રભાવિત પાવનતા, પ. પૂ. આ, દેવશ્રી વિજય મેપ્રભ સૂરીશ્વરજી મ. સા. ની નિશ્રા અને પ્રેરણું ખૂબ જ સહાય રૂપ બની એમ કહી શકાય.
સાવરકુંડલા
આસો વદ-૩ I શ્રી મધુપુરી મણે મહાવીર સ્વામિ દાદાની શીતલ
છાયામાં શ્રી નેમિસૂરિ આદિગુરૂ નમ: |
પ્રખર વિદ્વાન વ્યાખ્યાતા, તિષાચાર્ય પ. પૂ. આ. દેવશ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિની સેવામાં જૈન શાસનમાં શ્રી દેવ, ગુરુ, ધર્મ અને આપશ્રી જેવાની નિશ્રામાં આજે મહાન તપશ્ચર્યાની સરિતા વહી રહી છે. એવી પવિત્ર પૂજ્યપાદ આ. દેવ શ્રી વિજય નેમિ સૂરીશ્વરજી દાદાની પરમ પાવન તીર્થભૂમિમાં આવા
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૯
તપસ્વી મુનિ પુંગવથી આજે મધુપુરીનું એજસ્ સુંદર દીપી રહેલ છે, જે આપ જેવા આચાર્યદેવના શુભ આશિવચનથી જૈનધર્મને જય જયકાર થઈ રહ્યો છે.
–કસુદરાય મેતીચંદ શાહ.
કેન્ફરન્સ–મુંબઈ
તા-૨૨-૧૦-૮૦ ૧૦૮ ઉપવાસની અતિ ઉગ્ર અને કઠીન તપસ્યા પૂ. મુ. શ્રી રત્નાકરવિજયજી મહારાજે કરી છે. જે માટે અમે તેઓના તપની ભારે અનુદના કરીએ છીએ. શાસન સમ્રાટુ સમુદાયનું અને સમસ્ત શ્રમણ સંઘનું પણ આ મહાન ગૌરવ છે. ૧૦૮ ઉપવાસની તપશ્ચર્યા એક એતિહાસિક ઘટને છે. લી. જયંતભાઈ એમ. શાહ મા. મંત્રી :
શ્રી જૈન . કોન્ફરન્સ (મુંબઈ)
શિવ-સાયન (મુંબઈ-રર)
આસો વદ-૬, ૨૦૩૬ ....ખરેખર કળીકાળમાં એક આશ્ચર્યભૂત બને બની છે. ભગવાન જીવિત સ્વામી તથા આપ પૂજ્યશ્રીની પરમ સાંનિધ્યમાં આ તપેનિધિએ ન વિકમ સર્યો છે....અત્રે
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૦
વ્યાખ્યાનમાં અનુમોદન કરવા પ્રેરણ કરેલ કે, આ તપની અનમેદનાથે વર્ષમાં ઓછું ૧૦૮ દિવસ બેસણાદિ તપ કરે. તેમાં સંખ્યાબંધ આત્માઓએ નિયમ લીધેલ છે.
મુનિ જગવલ્લભવિજયજી મહારાજ
જોધપુર આ વદ-૭ આજના યુગમાં જૈન શાસનમાં આવા નરરત્ન રહેલા છે કે જેઓએ મનને વશ કરી, કાયા ઉપરની મમતાને તેડીને, રસના આદિ ઈન્દ્રિયોને કાબુમાં રાખી મહાવીર શાસનમાં, પંચમ કાળમાં, ઘોર તપસ્યાને કે વગડાવ્યું.... તપની અનુમોદના સ્વરૂપ આ વદ ૨ ને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મહાપૂજન ઘણા જ ઉત્સાહપૂર્વક ભણાવાયુ હતું.
-સાધ્વી પુણ્યપ્રભાશ્રી, રત્નપ્રભાશ્રી આદિ
શ્રી ઝવેરી પાર્ક આદીશ્વર ટ્રસ્ટ
અમદાવાદ–૧૩. તા. ર૭-૧૦-૮૦ આપ સર્વે સુખ શાતામાં હશે. આ કાલમાં ઘણા સમયે સંયમ જીવનમાં આવી ઉગ્ર તપસ્યા કરી તે શાસનને માટે ગૌરવ રૂપ છે. આપનું તપ નિવિદને પાર પાડવા સાથે દીર્ધાયુષ વધે. એ જ અમારી શાસન દેવને પ્રાર્થના. તપથી નિકાચિત કર્મને તેડવાની તાકાત તપમાં
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૧
છે. આપના શરીને સારી સુખાકારી પ્રાપ્ત થાય. આવા ઉગ્ર તપ કરવાની શક્તિ પ્રાપ્ત થાય તથા આત્માના કલ્યાણ રૂપ થાય. એજ અભિલાષા.
—ઝવેરી પા જૈન સ`ઘ અમદાવાદ
જૈનયુવક મ`ડળ સુરેન્દ્રનગર
તા. ૨૮-૧૦-’૮૦
આપના પૂજ્યતમ દેહે સુખશાતા હશે. છેલ્લાં ૩૦૦ વર્ષના ઈતિહાસમાં ન અનેલ તથા ન કલ્પી શકાય તેવી મહાન તપશ્ચર્યાં આપે કરી છે. આપે ૧૦૮ ઉપવાસ કરી આપણા જૈનશાસનના ઇતિહાસમાં આપનું નામ સુવર્ણાક્ષરે આરૂઢ કર્યુ છે. તે ખરેખર આપણા શાસન માટે ખૂબ ગર્વની વાત છે. આપની અનુમોદના કરી શકાય તેવા શબ્દો અમારી પાસે નથી.
આપનુ’ ૧૦૮ ઉપવાસનું પારણું આવતી કાલે છે. અને તે પારણું ખૂબ જ સુખશાતાપૂર્વક થાય તેવી શાસન દેવને પ્રાર્થના.
નટવરલાલ એસ. શાહ
તા. ૨૮-૧૦-’૮૦
પરમ પૂજ્ય મહા તપસ્વી શાંત મૂર્તિ મુનિશ્રી રત્નાકર વિજયજી મ. સા.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૨
જૈનધમ ના ત્યાગ અને તપના ઉમદા ગુણાને વિકસાવતા અને આજના યુગમાં અદ્ભુત-અપૂર્વ અવિસ્મરણીય અને સહુને અચંબામાં મૂકી દે તેવી અજોડ તપશ્ચર્યાંથી ધની ઉજ્જવળ જ્યેાતિને વધુ દેદીપ્યમાન બનાવનાર આપશ્રીને શત શત ધન્ય ! મુનિરાજના મંગળમય નાદથી હાર્દિક રીતે ગજવતા હુ· આપશ્રીના તપની ભૂરિ ભૂર પ્રશ’સા કરું છું,
પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી વિજય મેરૂપ્રભ સૂરીશ્વરજી મ. સા. ના સાનિધ્યમાં શાસનસમ્રાટ્ નિત્ય સ્મરણીય શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મ. સા.ની પાવન ભૂમિમાં આપશ્રીના તપની પૂર્ણાહુતિના અમૂલ્ય અવસર ઉજવાઈ રહ્યો છે. તે સેનામાં સુગંધ સમાન છે.
શાસન દેવને પ્રાર્થના છે કે આપશ્રીનું પારણું સુખશાતા પૂર્ણાંક થાય એટલું જ નહિ કિંતુ જૈનશાસનને જયવંતુ અનાવતા આપશ્રીની શારીરિક પ્રકૃતિ સુયશકારીસુખરૂપ રહે અને ભૌતિક યુગમાં રહેનાર અને રાચનાર સર્વેને તપનું અનેરૂ મહત્ત્વ સમજાય તેવી શાસન દેવને પ્રાથના છે.
6
નામ તેવા ગુણ છે, તપમાં રત્નાકર; આજે સકળ વિશ્વ, કરે આપના આદર’
લી.
‘નટવર’લાલના વંદન..
Page #56
--------------------------------------------------------------------------
________________
મનસુખલાલ રીખવચંદ-માલેગાંવ
- તા. ૨૨-૧૦-૮૦ વર્તમાનના સર્વશ્રેષ્ઠ તપસ્વી ! પરમપકારી પરમ વૈરાગી તપમૂર્તિ પૂ. મુનિરાજ શ્રી રત્નાકરવિજયજી મ. સા. આદિ ગુરુદેવની પૂનિત ચરણ સેવામાં–
ચરણ સેવક મનસુખલાલ રીખવચંદની શતશઃ વંદના.
..આત્માની અનંત શક્તિને સાક્ષાત્ દાખલ આપનાર હે મહા વિભૂતિ વારંવાર વંદના !
જૈન શાસનના જાહોજલાલીભર્યા ઈતિહાસની ઝાંખી, આપશ્રીની સુદીર્ઘ તપસ્યાથી આજે થાય છે.
જૈન શાસનના ઈતિહાસમાં આ અવસર સુવર્ણાક્ષરે લખાય તેવો મહાન છે. અને તે સાથે તા. ૨૮-૧૦-૮૦ને શુભ દિન જૈન શાસનમાં સુવર્ણ દિન હશે. તેની સુખદ કલ્પના માત્રથી આજે પણ હર્ષાશ્ર ઉભરાય છે.
સમયનું કે પેય અપેય–ખાદ્ય-અખાદ્ય-ભક્ષ્યાભઢ્યને સારાસાર વિવેક ભૂલીને રાત દિવસ જ્યારે માનવી ખાઉધરે બની આહારની-રસનાની લાલસામાં પૂરેપૂર જકડા છે, હજી વધુ જકડાય છે તેવા સમયે ૧૦૮ ઉપવાસ જેવા મહાન તપસ્યાની ત જલાવી આપશ્રીએ સાચે જ અમ સમાન જીવોને તપ ધર્મને સચોટ સંદેશ શિખવાડ્યો છે.
આ તપનના અજવાળે સાચે જ આપશ્રીનું “રત્નાકર” નામ સાર્થક જ થાય છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
એમ. પી. વીરપુરવાળા
ગેધરા, તા. ૨૩-૧૦૮૦, આપની સુખશાતા સૌ ઈચ્છીએ છીએ. શાસનદેવ આપને વધુ ને વધુ પ્રભાવક અને શક્તિશાળી બનાવે એવી પ્રાર્થના.
આવા કપરા કાળમાં જ્યાં રસેન્દ્રિયે કાળો કેર વર્તાવ્યો છે. સંઘયણના ઠેકાણા નથી છતાં આપે વીતરાગ પ્રભુના ચીંધ્યા માર્ગે વીરતા બતાવી શાસનને ડંકો વગાડ્યો છે.
કેવી અડગ શ્રદ્ધા, કેવી સમતા! અહા ! ઓ ભાગ્યશાળી અણગાર, તમને ધન્ય છે. આપે આ પુદગલની માયા તેડી, રસેનિદ્રય પર અદભુત વિજય મેળવ્યો છે. ધન્ય! ધન્ય!
અમે પામર સંસાર ભેગી, આવું લખવા ગ્ય નથી, પણ મનમાં સતત આ મહા તપ યાદ આવે છે અને આ અનુમોદના સરી પડે છે.
લિ. આપને મહેન્દ્ર. પી. વીરપુરવાળા તથા ગૌતમ એમ. વીરપુરવાળા સાથે સર્વોની વંદના.
તપસ્વી મુનિરાજશ્રી રત્નાકરવિજયજી મ.સા. આદિ સાદર વંદના સુખશાતા.
આપશ્રીની તપશ્ચર્યાના સમાચાર જાણી ખૂબ ખૂબ આનંદ થયે. તપશ્ચર્યાની સુખશાતા હશે.
Page #58
--------------------------------------------------------------------------
________________
શાસનદેવને પ્રાર્થના છે કે આપની આ તપશ્ચર્યાનું પારણું સુખરૂપ નિવડે.
આપની આવી મહાન તપશ્ચર્યા નિમિત્તે મારા ખૂબ ખૂબ અંતરના અભિનંદન.
–પાસાગર
તા. ૨૪-૧૦-૮૧ પૂજ્ય આચાર્ય દેવ ૧૦૦૮ શ્રી મેરુપ્રભસુરીશ્વરજી ગુરુદેવ અને પૂજ્ય ઉગ્ર મહાન તપસ્વી શાંતમૂતિ પ્રખર મુનિરાજશ્રી રત્નાકરવિજયજી ગુરુમહારાજશ્રીની શુભ નિશ્રામાં શ્રી મધુમતી નગરે (મહુવા બંદરે).
બેરીવલી નગરેથી (કુંભણ નિવાસી) હાલ મુંબઈથી લી. આપને આજ્ઞાંકિત સુશ્રાવક કાંતિલાલ રણછોડદાસ શેઠની સવિનય ૧૦૦૮ વંદના-નમસ્કાર સ્વીકારશે.
જત, હાલમાં મહુવા (બંદર) નગરમાં આ વર્ષનું ચાતુર્માસ (૨૦૩૬) ઇતિહાસમાં અજોડ અને અવર્ણનીય સુવર્ણાક્ષરે અંક્તિ પુરવાર થયેલ છે. આપ જેવા જ્ઞાની ગુરુમહારાજ અને નિડર તથા સત્યવક્તાના પ્રવચનથી હાલમાં મહુવા નગરમાં જે જૈનશાસનની ઉજજવલ જેત પ્રકાશિત ઉગ્ર તપસ્વી શાંતમૂર્તિ મુનિ મહારાજશ્રી રત્નાકરવિજયજી મ.સા.ની ૧૦૮ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવથી જે
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૬
જૈનશાસન તે અનાદિકાળથી ઉજ્જવળ છે. પરંતુ હાલમાં આવા ભૌતિકવાદના જમાનામાં જે આપ જેવા ગુરુદેવની શુભ નિશ્રામાં રત્નાકરવિજચજી મ. સા. ૧૦૮ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાં જેમ કાલિકાલ સર્વજ્ઞ આ. શ્રી હીરસૂરીશ્વરજી મ. સા.ના કાળમાં તેમના શુભ આશીર્વાદથી ચ‘પાબાઈ એ અકબર જેવા મહાન હિંસા પ્રિય રાજાના રાજ્યમાં ૬ માસની ઉગ્ર તપશ્ચર્યા કરવાને પૂ. આ. શ્રી શ્રી હીરસૂરીશ્વરજી મ. સા.ની મુલાકાતને યાગ અનેલ. તા હાલમાં મહુવા નગર તે આખું પૂ. ઉગ્ર તપસ્વી મુનિશ્રી રત્નાકરવિજયજી મ. સા. ના પારણા માટે ઘેલું બન્યું છે. તેમ એક મહાન્ તપસ્વી આત્માના તપના પ્રભાવથી આખા ભારતને ખૂણેખૂણે મહુવાનગરનું નામ પ્રસિદ્ધ બનેલ છે.
,
“ પરમ પૂજ્ય પરમેાપકારી, પંચ મહાવ્રતધારી, પચ સમિતિધારક, જ્ઞાન નિધાન, શાસન શણગાર, સંસારના ઉદાસી, આઇ મઢના ટાલક, યતિધર્મના પાલક, રાગ-દ્વેષને જીતવામાં વીર, શિવરમણીના પ્યાસી, તત્ત્વજ્ઞાનના પ્રકાશી, તપ-જ્ઞાનરૂપી અલકારોથી સુશેભિત, પરમપૂજ્ય, શિરસાવદ્ય અનેક ગુણાલકૃત, અપ્રતિમ તપસ્વી પૂજ્ય મહારાજ સાહેબશ્રી રત્નાકરવિજયજી મ. સા.
ડોંબીવલીથી લી. રીટાના (આપની ભત્રીજી)નાં ૧૦૦૮ વાર વંદના અવધારશેાજી.
આપશ્રી આ પૃથ્વીપટને આપના કુકુ'મમય ચરણેાના સ્પર્શીથી સદા પવિત્ર-પાવન કર્યાં કરી છે. આપશ્રીના ધર્માં
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૭
પદેશરુપી પ્રખર સૂર્યના પ્રકાશને લીધે જૈનશાસન અદ્ભુત પ્રકાશની રેશની આપી રહ્યું છે. વળી આપની ઉગ્ર તપસ્યાના પ્રભાવે પણ અજ્ઞાન ને પ્રમાદની ઘેાર નિદ્રામાં પડેલા ને જૈન સમાજના સ'તાનામાં ધાર્મિક-નૈતિક અને વ્યાવહારિક કુસુમેાના વિકાસ પણ થવા લાગ્યા છે.
આપને ગુરુદેવની પવિત્ર છાયામાં શાતા હશે. આપની તમિયત પણ ઉગ્ર તપસ્યા કરવા છતાં સયમ-સાધનાને અનુકૂળ હશે. આપ તપસ્વીના પ્રત્યક્ષ દર્શોન કરવા માટે દરેક ઉત્સુક બની ગયા છીએ.
બસ. શાસનદેવી આપની તપાભાવના નિવિઘ્નપણે પરિપૂર્ણ કરે એ જ પ્રભુ પાસે પ્રાથીયે છીએ.
લિ.
તપસ્વીના પ્રત્યક્ષ દર્શન ઇચ્છતી રીટાના અગણિતવાર વંદના આપના ચરણ-કમળમાં અવધારશેાજી.
જવાહરનગર-જૈન દેરાસર મુંબઈ આસો વદ–૩.
ગોરેગામથી લિ. આપની દનાભિલાષીની સા તત્ત્વયશાશ્રીજી વિકૃતિયશાશ્રીજી, મંજુલયશાશ્રીજી આદિ ઠા.ની કટીશઃ વંદ્મના
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૮
પૂ. મુનિશ્રી રત્નાકરવિજચજી મ. સા. આટલા ઉપવાસની સાથે અપ્રમત્તભાવે જે ક્રિયા કરી રહ્યા છે, તે ખૂબ આશ્ચર્યકારક છે. આખા ભારતભરમાં સૌથી પ્રથમ રેકો રૂપ અની ગયેલ છે. અને ઇતિહાસના પાને તે સુવર્ણાક્ષરે આવી જશે. આવુ... સુંદરક્ષેત્ર, આપ જેવા મહાપુરુષોની નિશ્રા, ચાતુર્માસના કાળ વિ. સ'ગમ મળવા દુષ્કર છે. તેમણે તે જીવન સાર્થક કર્યું, તેની સાથે સમુદાયને પણ ગૌરવ લેવાનું છે. આવા રત્ના પણ છે. ખરેખર સાક્ષાત્ જેમણે વંદનના લાભ લીધા તે તેા ધન્ય બની ગયા. અમ જેવા દૂર બેઠા આવા તપસ્વી રત્નના વંદનના લાભ લઈ શકીએ તેમ નથી. લખવા કે મેલવા માટે કોઈ શબ્દ નથી. શાસનદેવ તેમના તપમાં સહાય કરે અને સાથે સાથે નીરોગી શરીર, દીર્ઘાયુષી ખક્ષે એવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. શાસનસેવા સાથે અનેકવિધ તપ કરી સિદ્ધિના સેાપાન સર કરે એવી મનેકામના.
બાબુલાલ સી. શાહ મુંબઇ તા. ૨૮-૧૦-'૮૦ નગરે સ્થિત, શ્રી નમસ્કાર મહા
ભાવનાના અનન્ય
સ્વસ્તિ શ્રી મહુવા મંત્ર સ્મારક, રત્નત્રયીના અપ્રમત્ત આરાધક, અમ મૂક જીવાનાં કૃપાનિધિ, એધિબીજની પ્રાપ્તિમાં પુષ્ટ આલખન ભૂત, ૫૦ પૂજ્ય આ૦ શ્રી વિજયમેરુપ્રભસુરીશ્વરજી મ. સ. તથા તંત્ર બિરાજમાન અન્ય મુનિ પુગવા તથા તપેાનિધિ પ. પૂ. શ્રી રત્નાકરવિજયજી મ. સા. સર્વને.
Page #62
--------------------------------------------------------------------------
________________
મુંબઈથી લિ. બાબુલાલ ચંદુલાલ શાહ પરિવારની વિનયયુક્ત ભાવભરી ભૂરિ ભૂરિ વંદના અવાજ
કેટલે મહાન અપૂર્વ ગાનુયોગ શ્રી મહુવનગરમાં પ્રવર્તી રહ્યો છે. શ્રી તપાગચ્છ સંઘ માટે કે જે પુણ્યનગરી મહુવામાં જૈન શાસનસમ્રાહ રત્નને વિ. સં. ૧૯૨૯ના કારતક સુદ ૧ના રોજ જન્મ થયો. તે ઉજજવળ નરનડુંગવ આગળ જતાં શ્રી તપેગાધિપતિ, ભારક, જગદુગુરુ, શાસનસમ્રા, સર્વતંત્ર સ્વતંત્ર, શ્રી સૂરિચક્ર ચક્રવતી પ. પૂ. આચાર્યશ્રી વિજય નેમિસુરીશ્વરજી નામ અવધારણ કરી શ્રી જૈનશાસનને દિપાવ્યું તે આ મહાન ગુરુભગવંતની પુણ્યનગરી જ્યાં વિશુદ્ધ પરમાણુઓથી યુક્ત છે. ત્યાં આપશ્રીના સુગની પુણ્ય નિશ્રામાં અદષ્ટ અનુગ્રહાગથી તથા તેમાં પણ શ્રી શાસનસમ્રાટુની પુણ્ય જન્મનગરીમાં તેમના સમુદાય પરિવારમાં પૂજ્ય તનિધિ શ્રી રબારવિજયજી મ. સાહેબે ઉપાડેલી ૧૦૮ ઉપવાસની અપૂર્વ, ઉગ્ર, અપ્રમત્તભાવના અખંડ તપશ્ચર્યા જે હવે આપશ્રીની શુભ નિશ્રામાં ફલવતી બની પૂર્ણાહુતિના આરે આવીને ઊભી રહી છે. ત્યારે અમારા હૈયામાં આનંદને અવધિ તથા ભૂરિ ભૂરિ ભાવવંદના યુક્ત અનુમોદનાને મહાસાગર હેલે ચડે છે. આવા ઉત્તમ આરાધક આત્માની તપશ્ચર્યાપૂર્વકની આરાધનાની અનુમોદના કરવામાં અમે અમારા જીવનને સાર્થક થયેલું જાણીએ છીએ. કેમ કે અમને અનુમોદનાની આ તક અનાયાસે પ્રાપ્ત થઈ છે. શ્રી તપાગચ્છીય શાસનસમ્રાદ્ધ
-
-
-
-
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૦
સમુદાયના મહાન ગૌરવ સમાન પ. પૂજ્ય શ્રી રત્નાકર વિજયજી મહારાજ સાહેબ અપૂર્વ અખંડ તપશ્ચર્યા કરવા દ્વારા શ્રી જિનશાસનની મહાન પ્રભાવના કરી છે. શાસનદેવ તેમની આ શુભ ભાવનાયુક્ત ઉપાડેલ મહાન તપશ્ચર્યા નિર્વિદને પાર પાડવામાં સહાયભૂત થાય એવી અમારી ભાવપૂર્વકની ક્ષણેક્ષણની શુભ અભ્યર્થના યુક્ત પ્રાર્થના છે. અમારાવતી તેઓશ્રીની સુખશાતાની પૃચ્છા કરશે. તથા ભાવપૂર્વકની વંદના કહેશે.
કાન્તિલાલ બ્રધર્સ
મુંબઈ તા. રર-૧૦-૮૦. પ.પૂ. તપસ્વી મુનિરાજશ્રી રત્નાકરવિજયજી મ. સા. ૧૦૮ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા આપની નિશ્રામાં કરી રહ્યા છે. તે જાણી ખૂબ જ આનંદ થયે. પૂજ્યશ્રીની તપશ્ચર્યાથી જૈન જગતમાં એક અવર્ણનીય આનંદ છવાઈ ગયે છે. કયાં ને ત્યાં આજે તપશ્ચર્યાની અનુમોદના થઈ રહી છે. અને મહુવા સાથે સંકળાયેલા હોવાથી સહુ કે ગામના શ્રાવકે અને સંઘના આગેવાને પૂજ્યશ્રીની સુખશાતા અને તપશ્ચર્યા અંગે પૂછી રહ્યા છે. અમે તેને કહીએ છીએ કે તપશ્ચર્યામાં દિનપ્રતિદિન ખૂબ જ શાતાપૂર્વક પૂ. મુનિરાજશ્રી રત્નાકરવિજયજી આગળ વધી રહ્યા છે. આ જાણી સૌ કેઈ આનંદિત થાય છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
પ
આ ચાતુર્માસ મહુવાના ઇતિહાસમાં સુવર્ણાકારે અંકિત થયું ગણાશે. આવી ઉગ્ર તપસ્યા ખાદશાહ મોગલસમ્રાટ અકબરના સમયે શ્રાવિકા ચ'પાબેને કરી. છ માસની ઉગ્ર તપસ્યાની વાત સાંભળીને ખૂદ બાદશાહે પણ ચ'પાશ્રાવિકાની અનુમાદના કરી તેને સુખશાતા પૂછવા ગયાના દાખલે ઇતિહાસમાં અકિત છે. ત્યાર પછી કોઈ મેાટી તપશ્ચર્યા થઈ હાય તેવું સાંભરતુ નથી. અથવા કયાંય નોંધનીય ઉલ્લેખ પણ નથી, આ તપશ્ચર્યા (૧૦૮ ઉપવાસ ) જૈન જગતમાં હાલના સમયમાં ખૂબ જ ઉગ્ર તપશ્ચર્યાં ગણાય આજે વિશ્વના શારીરિક વિજ્ઞાનના નિષ્ણાતને પણ પાતાના વિચારો બદલી નાખવા પડશે. ૧૦૮ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાથી જગતનુ ડોકટર ગ્રુપ પણ વિચારણા કરતું થઈ ગયું છે તે જાણવા
મળે છે.
પૂ. આ. ભગવંતશ્રી મેરુપ્રભસૂરીશ્વરજીના પુણ્ય પ્રભાવે મહુવા આજે જગતમાં અગ્રસ્થાને મૂકાઈ ગયું છે. પૂ. ગુરુભગવ'તને મારા વતી સુખશાતા પૂછશેજી ને વંદના કહેશેાજી.
તપસ્વી મુનિશ્રી રત્નાકરવિજયજી મ. સા.ને મારા વતી સુખશાતા અને વંદના કહેશેાજી.
શાસનદેવ પૂજ્યશ્રીની મહાન તપશ્ચર્યા નિર્વિઘ્ને પૂર્ણ કરે તેવી ભાવના અને પ્રાર્થના.
—આપના કાંતિલાલ પોપટલાલ મણીયાર
Page #65
--------------------------------------------------------------------------
________________
પર
છબીલદાસ કેસરીચંદ ખંભાત
તા. ૨૩-૧૦-૮૦ પરમવાત્સલ્યવારિધિ, પરમદર્શન-જ્ઞાન-ચારિત્ર, તપતેજોમય, પરમધ્યપાદ પ. પૂ. આચાર્ય ભગવંત, પ. પૂ. ગણિભગવંતે પ. પૂ. રત્નાકરવિજયજી મ. સા. આદિ પૂ. વર્યોની પૂનિત સેવામાં.
વિ. વિ. સહ પુણ્યદેહે સુખશાતા ચાહતા કુશળ છીએ.
પ. પૂ. નાકરવિજયજી મ. સા.ના મહાતપની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આ મહાન હું ન ભૂલતા હોઉં તે છેલ્લા બે વર્ષમાં કે ચંપાબાઈના છ માસ તપ પછી કેઈએ કર્યો સાંભળ્યો નથી. આવા મહાન તપસ્વીના દર્શન અને વંદન અને પ. પૂ. આ. ભ.ના વ્યાખ્યાન શ્રવણને લાભ શારીરિક વધારે પડતી અવસ્થતાના કારણે મનમાં સંગ્રહીત કરે પડે છે
મહાતીર્થ મધુમતી (પ્રાચીન અર્વાચીન મહાતીર્થ પ. પૂ. શાસન સમ્રાશ્રીના જન્મ-સ્વર્ગગમન રૂપ) તેમાંય અનુપમ જ્ઞાન-ધ્યાન તપસ્યાગમય આચાર્ય ભગવંતની શુભ નિશ્રા અને આવી નિરૂપમ આરાધનાને મહુવામાં ત્રિવેણું સંગમ થયું છે. મહાતપ તેની પૂર્ણાહૂતિરૂપ પારણું અને તે નિમિત્તના મહોત્સવની ખૂબ ખૂબ અનુમેદિના કરીએ છીએ.
લિ. આ છબીલદાસ કેસરીચંદ
Page #66
--------------------------------------------------------------------------
________________
પ૩
શાહ પટેલ એન્ડ કુાં, મુંબઇ તા. ૨૭-૧૦-’૮૦
પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય આચાર્ય ભગવ'તશ્રી વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ મુનિગણુ-શ્રી મહુવા. આપશ્રીની પાવન નિશ્રામાં પૂ. મુનિશ્રી રત્નાકર વિજયજી મ. સ.ની ઐતિહાસિક, અભૂતપૂર્વ એવી ૧૦૮ ઉપવાસની વિક્રમ, અદ્દભુત અને અનુમેદનીય તપશ્ચર્યાની સફળ પૂર્ણાહૂતિ પ્રસંગે અમારા સૌ-સહકુટુંબના સિનિય ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે।જી.
મહુવામાં આપશ્રીના ચાતુર્માસ દરમિયાન જે જે શાસન પ્રભાવનાના ચિરંજીવ કાર્યાં આપશ્રીના પુન્ય સાથે થાય છે. તેનાં યશકલગીરૂપ આવી ઉગ્ર તપશ્ચર્યાની પૂર્ણા. હૂતિના અવસરના મÌત્સવ મહુવાના આંગણે વૈજાય છે, તે ખરેખર મહુવા શ્રી સંઘતુ સદ્ભાગ્ય તેમજ ગૌરવ છે. આ પ્રસંગે પૂ. મૂનિ શ્રી રત્નાકરવિજયજીને તેએશ્રીના અપૂર્વ તપને અનુલક્ષીને કોઈ પદવી ( જેવી કે તપેાનિધિ, તપ શિરામણી એવી કાઈ) અર્પણ થઈ શકે કે ? જો કે આપણે ત્યાં આવી કોઈ યાજના–પ્રણાલિકા છે કે નહી તેને બહુ ખ્યાલ નથી ફક્ત મનમાં ઉદ્દભવેલું સૂચન લખ્યુ છે.
લી. પ્રવીણચંદ્ર ફુલચંદ શાહ
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૪
લિ. પૂરચંદ તારાચંદ
મુંબઈ તા. ર૭–૧૦-૮૦ પ. પૂ. આ. મ. સાહેબ, પ્રાતઃ સ્મરણીય વાચસ્પતિ આચાર્ય શ્રી મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. તપસ્વી મુનિ શ્રી રત્નાકરવિજયજી મ. સા. અન્ય સાધુ મ તથા સાધ્વીજી મ. વગેરેની પવિત્ર સેવામાં.
ઘાટકોપરથી લિ. શ્રાવક કપૂરચંદ તારાચંદના ૧૦૮ વાર વંદના.
૧૦૮ ઉપવાસનું મહાન તપ લગભગ પુરુ થવા આવ્યું છે. તેમની ભૂરિ ભૂરિ અનુમોદના. આપના સાનિધ્યમાં મહુવામાં આવી તપસ્યા એક મુનિરાજ કરે તે મહુવાના પણ ધન્ય ભાગ્ય, પારણામાં જે લેકે હાજરી આપશે તેમના પણ અહેભાગ્ય, આવી તપસ્યાથી વિજ્ઞાન છે ટું સાબિત થયું છે. હિન્દુસ્તાનમાં નહિં પણ જગતમાં આ તપની યશ ગાથા ગવાશે. ઈતિહાસ તથા શાસ્ત્રમાં અમર થઈ રહેશે, આપને અમારા ખાસ વંદન કે તેમના ઉપવાસ આપની ધર્મ પ્રત્યેની ભાવનાનું પ્રતિક છે. શાસન દેવ તેમને સંપૂર્ણ સુખશાતામાં રાખે અને પારણું બાદ પણ પૂરેપૂરી શાતા રહે તેવી પ્રાર્થના.
ધન્ય છે મહુવાના સંઘને કે આવા મુનિ મહારાજના ચાતુર્માસને લાભ મળ્યો છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
પપ જૈન ઉપાશ્રય-બરાબજાર
મુંબઈ ૨૮-૧૦-૮૦ પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રીમદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિની સેવામાં
લિ. આ. વિજ્ય વિશાલસેન સૂરિ. ગણિ રાજશેખર વિજયજી આદિને સવિનય વંદન અવધારશે.
વિ. જ. કે. મહા તપસ્વી મુનિશ્રી રત્નાકરવિજયજી મ.ની અતિહાસિક મહા તપસ્યા આપશ્રીની પરમકૃપા અને દેવની સહાયથી પરિપૂર્ણ થતાં શ્રી જિનશાસનને મહા જય જયકાર અને અભુત પ્રભાવના થઈ છે.
અમે પણ અહીં વ્યાખ્યાનમાં તપ-તપસ્વીની ગુણ ગાથા ગાઈ અનુદના ખૂબ કરી છે. તે સાંભળી ઘણા ભાવિકે પણ ગદગદ્ થઈ ગયા છે.
આપશ્રીની પવિત્ર નિશ્રામાં ત્યાં સમગ્ર મહુવા જ નહીં પણ આ દેશ ધન્ય બની રહ્યો છે. તપસ્વી મુનિશ્રીનું પારણું ખૂબ ખૂબ ધામધૂમથી થયું હશે. ને તેમનું સ્વાથ્ય પણ ઘણું સારું હશે. તેમની સ્વસ્થતા, અપ્રમત્તતા અને શાલીનતાને લેકે અહોભાવથી ગાય છે. હરખાય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
એક આઠ ઉપવાસી–તપસ્વી મુનિ મહારાજશ્રીને વંના ... સોરાષ્ટ્ર છે રળીયામણું,
જ્યાં મહુવા નગરી વિખ્યાત. પૂનિત ભૂમિ છે,
જ્યાં આત્મા નિર્મળ થાય. રત્નાકર છે તમે,
એક સે આઠ ઉપવાસ થાય. નેમિસૂરીશ્વરજીના, જન્મ સ્થાને,
આનંદ મંગલ વર્તાય. વીરના ઉપાસક બની,
સૌભાગ્ય બી લાવી જાય. ધર્મ પ્રેમી બનીને,
અંતર ઉજવળ થાય. આ વદિ છઠ તા. ૨૯ મી ઓક્ટોબરે,
પારણું કરાય. મહુવા પાસે કામળમાં જન્મી,
હર્ષાશ્રુ છલકાય; ગત વર્ષે રાજનગર, - પાંજરા પોળ અડસઠ ઉપવાસ થાય. ઉપવાસી બની ને,
કર્યો જૈન શાસનને જય જયકાર. મહુવામાં પારણા પ્રસંગે
યંત ઝવેરી અભિનંદન અપી જાય. રચયિતા : શ્રી જયંતિલાલ મેહનલાલ ઝવેરી
ઝવેરીવાડ, લહેરીયા પોળ, અમદાવાદ–૧
Page #70
--------------------------------------------------------------------------
________________
પ૭
પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકરવિજયજી મહારાજ ની મહુવા મુકામે થયેલી ૧૦૮ ઉપવાસની મહાન તપસ્યાની અનુમોદના નિમિત્તે શ્રી ગોડીજી ઉપાશ્રય-મુંબઈમાં જાયેલ ભવ્ય સમારોહ પ્રસંગે ગુરુ ભક્તિ ગીત.
[રાગ ભૂપાળી] . ધન્ય તપસ્વી મુનિ રત્નાકર, અનુદન કરે સહુના અંતર; ધન્ય કર્યું તમે આ ભવ જીવતર; શાસન શોભાવ્યું ધન્ય મુનિવર-ધન્ય જન્મ ધ કામળ ગામે, પિતાજી જેના માનચંદ નામે; મળ્યા માતાજી નામે નેમકુંવર, ધર્મના સિંચ્યા સંસ્કાર સુંદર–ધન્ય
યુવાન વયમાં સંયમ લીધું, ચારિત્ર પંથે પગરણ કીધું; રમણિકમાંથી બન્યા રત્નાકર; ગુરુજી કીધાં શ્રી દર્શન સૂરીશ્વર-ધન્ય વિનય વૈયાવચ્ચના ગુણો રૂડા, સંયમ સાધનામાં પણ શૂરા પ્રેરણા પ્રેરે શ્રી દર્શનસૂરીશ્વર, ને મળ્યા શ્રી નંદન સૂરિ ગુરુવર–ધન્ય
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮
આત્મ કલ્યાણની ભાવના ભાવે, ધર્મ કિયામાં દિલ ના ડગાવે, તપમાં રહે મન મગન નિરંતર, કર્મના બંધન તેડવા સત્વર–ધન્ય
માસ ખમણ વળી શ્રેણી તપ કીધાં, ઉપવાસો સાઠ ને અડસઠ કીધાં વિવિધ તપમાં વધતાં આગળ, ચતુવિધ સંઘને પામતા આદર–ધન્ય મનમાં ભારે ઉત્કૃષ્ટ જાગ્યા, એકસે ને આઠ ઉપવાસે ધાર્યા શુભ નિશ્રા મળી મેરૂપ્રભ સૂરીશ્વર, પંકાયું વિશ્વમાં મહુવા બંદર–ધન્ય
શાસન સમ્રાટ્રનું ગામ શોભાવ્યું, શ્રી નેમિસૂરીશ્વરનું નામ ઉજાળ્યું; મહિમા તપને ગવાતે ઘર ઘર, પહોંચવું અને મુક્તિ શિખર પર-ધન્ય
દૂર દૂરના સંઘે કરે અનુમોદન, ભક્તિ ભાવથી વંદે ભક્તજનક આચાર્ય આદિ પધાર્યા મુનિવર, તપને વધારે મુંબઈ મહાનગર-ધન્ય..
Page #72
--------------------------------------------------------------------------
________________
પહ
પારણાનેા દિન આવ્યે લાખેણા, શાસન દેવતા ! શાતા દેજો !; ‘ખ’સી’ ભક્તિનુ` વગાડે વાજિનર પ્રણમી શ્રી ગેાડી પાવ. જિનેશ્વર-ધન્ય૦ રચિયતા શ્રી અસીલાલ ખ'ભાતવાળા.
૧૫, નવ નિધાન દોલતનગર રોડ ન–૯, એરીવલી–પૂર્વ, મુંબઈ-૪૦૦૦૬૬.
આસો સુદ ૪, સોમવાર, તા. ૨૭-૧૦-૮૦
Page #73
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
નં.
તપનું નામ
૧ ઈંદ્રિય જય તપ
ર
કષાય જય તપ
૩ યાગ શુદ્ધિ તપ
૪
ધર્મચક્ર તપ
૫-૬ લઘુ અષ્ટાનિકા તપઢ્ય ७ અષ્ટ કર્યું સૂદન તપ
. એકસા વીશ કલ્યાણક તપ એકસાવીશ કલ્યાણક તપ
૮
૯-૧૦-૧૧ જ્ઞાન દર્શન ચારિત્ર તપ
૧૨ ચાંદ્રાયણ તપ
૧૩ તીર્થંકર વર્ધમાન તપ
१४
પરમ ભૂષણ તપ ૧૫ શ્રી જિન દીક્ષા તપ
૧૬ તીથકર જ્ઞાન તપ
૧૭ તી'કર નિર્વાણુ તપ
૧૮ ઊનારિકા તપ
૧૯
સ’લેખના તપ
સ સંખ્યા શ્રી મહાવીર તપ
૨૦
૨૧ કનકાવલિ તપ
૨૨ મુક્તાવલિ તપ ૨૩. રત્નાવલિ તપ
૨૪ લઘુ સિદ્ધનિષ્ક્રીડિત તપ
પૃષ્ઠ
9
૧૧
૧૨
૧૭
१७
२७
૩૧
૩૪
૩૭
૩૮
૪૦
૪૩
૪૪
४७
૫૦
પર
૫૪
પ
૫૭
ન
Page #74
--------------------------------------------------------------------------
________________
s૨
૭૩
७४
૭૭.
૮૧
૮૩
૨૫ બૃહત્ નિષ્ક્રીડિત તપ ૨૬ ભદ્રોત્તર તપ ર૭ મહા ભદ્ર તપ ૨૮ ભદ્રત્તિર તપ ૨૯ સર્વતેભદ્ર તપ
ગુણરત્ન સંવત્સર તપ ૩૧ અગિયાર અંગ તપ ૩૨ સંવત્સર તપ ૩૩ નંદીશ્વર તપ ૩૪ પુંડરીક તપ ૩૫ માણિજ્ય પ્રસ્તારિકા તપ ૩૬ પદ્મોત્તર તપ ૩૭ સમવસરણ તપ ૩૮ વીર–ગણધર તપ ૩૯ અશોક વૃક્ષ તપ ૪૦ એકસો સત્તર જિન તપ ૪૧ નવકાર તપ કર ચૌદપૂર્વ તપ ૪૨૨ ચતુર્દશી તપ ૪૩ એકાવલી તપ ૪૪ દશ વિધ યતિ ધર્મ તપ ૪૫ પંચ–પરમેષ્ઠી તપ ૪૬ લઘુ પંચમી તપ ૪૭ બૃહત્ પંચમી તપ
૮૫–૮૯
૧૦૦
૧૧૫
૧૧૮
૧૧૯ . ૧૨૧. ૧૨૩ ૧૨૬.
૧૨૮:
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૨૭
૧૩૮
૧૩૯ ૧૪૪ ૧૪૫ ૧૪૬
૧૪૯
૪૮ ચતુ વિધ સંઘ તપ ૪૯ ઘન તપ ૫૦ મહા ઘન તપ ૫૧ વર્ગ તપ પર શ્રેણી તપ પ૩ પાંચ મેરૂ તપ ૫૪ બત્રીસ કલ્યાણક તપ પપ ચ્યવન તપ ત્થા જન્મ તપ પ૬ સૂર્યાયણ તપ ૫૭ લેકનાલિ તપ ૫૮ કલ્યાણક અષ્ટાનિકા તપ ૫૯ આયંબિલ વર્ધમાન તપ ૬૦ માઘમાળા તપ ૬૦/૧ શ્રી મહાવીર તપ ૬૧ લક્ષ પ્રતિ પદ તપ ૬૨ સર્વાગ સુંદર તપ ૬૩ નીરૂજ શિખ તપ ૬૪ સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ ૬૫ દમયંતી તપ ૬૬ આયતિ જનક તપ ૬૭/૧ અક્ષય નિધિ તપ ૬૭/૨ અક્ષય નિધિ તપ ર ૬૮ મુકુટ સપ્તમી તપ ૬૯ અંબા તપ
૧૫૧ ૧૫૩ ૧૫૪ ૧૫૭ ૧૫૮ ૧૬૦ ૧૬૦
૧૬૩
૧૬૪ ૧૬૫ ૧૬૫
૧૬૭
१७४
૧૭૪ ૧૮૭ ૧૯૫ ૧૯૬
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૦૧
૨૦૩
૨૦૮
6
૨૧૦
૨૧૧
૨૧૪
૨૧૫ ૨૧૭
૨૧૮
છે
રરર ૨૨૩
(૭૦ શ્રત દેવતા તપ ૭૧ રોહિણી તપ ૭૨ તીર્થકર માતૃ તપ ૭૩ સર્વ સુખ સંપત્તિ તપ
અષ્ટાપદ પાવડી તપ
મેક્ષ દંડ તપ (મેક્ષકખંડક તપ) ૭૬ અદુઃખદશી તપ *99 અદુઃખદશ તપ રજે ૭૮ ગૌતમ પડઘો તપ ૭૯ નિર્વાણ દીપક તપ ૮૦ અમૃતાષ્ટમી તપ ૮૧ અખંડ દશમી તપ ૮૨ પરત્ર થાલી તપ ૮૩ સોપાન (પાવડી) તપ ૮૪ કર્મ ચતુર્થ તપ ૮૫ નવકાર તપ (નાને) ૮૬ અવિધવા દશમી તપ ૮૭ બૃહન્નદ્યાવર્ત તપ ૮૮ લઘુ નંદ્યાવર્ત તપ ૮૯ વીસ સ્થાનક તપ ૯૦ અંગવિશુદ્ધિ તપ ૯૧ અઠ્ઠાવીશ લબ્ધિ તપ ૯૨ અશુભ નિવારણ તપ ૯૩ અષ્ટ કર્મોત્તર પ્રકૃતિ તપ ૯૪ અષ્ટ પ્રવચન માતૃ તપ
૨૨૪ ૨૨૫
૨૨૭. ૨૨૮
૨૨૮
ع
૨૩૧
૨૩૨
૨૪૩
૨૪૩ ૨૫૪ ૨૫૫ ૨૬૫
Page #77
--------------------------------------------------------------------------
________________
૨૬૮
૨૬૮
२६८ ૨૬૯
૨૭૧
૨૭૬ ૨૮૪ ૨૮૫
૨૮૭
૨૮૯ ૨૯૦
لم
૯૫ અષ્ટમાસી તપ ૯૬ કર્મ ચક્રવાલ તપ ૯૭ આગટ મેક્ત કેવલિ તપ ૯૮ ચત્તારિ અઠ્ઠ દશ દેય તપ ૯૯ કલંક નિવારણ તપ (સીતા તપ) ૧૦૦ ગ્રાષભ નાથજી કાંતુલા તપ ૧૦૧ કંઠ ભરણુ તપ ૧૦૩ ક્ષીર સમુદ્ર તપ ૧૦૪ કેટિ શીલા તથા ૧૦૫ પાંચ પચ્ચખાણ તપ ૧૦૬ ગૌતમ કમળ તપ ૧૦૭ ઘડીયાં ઘડીયાં તપ ૧૦૮ પીસ્તાલીસ આગમ તપ ૧૦૯ ચતુર્ગતિ નિવારણ તપ ૧૧૦ ચઉઠ્ઠી તપ ૧૧૧ ચંદન બાળા તપ ૧૧૨ છ— જિનની ઓળી તપ ૧૧૩ જિન ગુણ સંપત્તિ તપ ૧૧૪ જિન જનક તપ ૧૧૫ તેર કાઠિયાને તપ ૧૧૬ દેવલ ઇંડા તપ ૧૧૭ દ્વાદશાંગી તપ ૧૧૮ નવ નિધાન તપ ૧૧૯ મેટા દશ પચ્ચકખાણ તપ
૨૯૧
له
૩૦૩
૩૦૩
له
૩૧૨
૩૧૫ ૩૧૮
له
૩૧૯
૩૨૨.
૩૨૨.
૩૨૩
૩૨૫
Page #78
--------------------------------------------------------------------------
________________
૬પ
૩૨૬
૩૨૭
૩૪૨
૩૪૫
3४७
३४७
३४८
૩૪૯
૩૪૮
૧૨૦ નાના દશ પચ્ચખાણ તપ ૧૨૧ નવ પદની ઓળી તપ ૧૨૨ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ તપ ૧૨૩ નિગદ આયુક્ષય તપ ૧૨૪ નિજિગીષ્ઠ તપ ૧૨૫ પદ કડી તપ ૧૨૬ દારિદ્રય હરણ તપ ૧૨૭ પંચામૃત તપ ૧૨૮ પાંચ છઠ્ઠ તપ ૧૨૯ પંચ મહાવ્રત તપ ૧૩. પાર્શ્વજિન ગણધર તપ ૧૩૧ પિષ દશમી તપ ૧૩૨ બીજને તપ ૧૩૩ મોટે રત્નોત્તર તપ ૧૩૪ રત્ન રેહણ તપ ૧૩૫ બૃહસંસાર તારણ તપ ૧૩૬ લઘુ સંસાર તારણ તપ ૧૩૭ ઋષભ દેવ સંવત્સર તપ ૧૩૮ છમાસી તપ ૧૩૯ શત્રુંજય માદક તપ ૧૪૦ શત્રુંજય છé–અઠ્ઠમ તપ ૧૪૧ મેરૂ ત્રદશી તપ ૧૪૨ શિવ કુમારને બેલે તપ ૧૪૩ ષ કાય તપ
૩૪૯૩પ૦ ૩૫૨ ૩૫૯ ३१० ३६०
૩૬૧.
૩૬૨
૩૬૨ ३६७ ३६७ ३९८ ३७०
ગ અલે તપ
૩૭૨. ૩૭૪
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૭૫
૩૭૫
उ७४
३७८
૩૮૦ ૩૮૧
૩૮૨
૧૪૪ સાત સો આઠ મેક્ષ તપ ૧૪૫ સિદ્ધિ તપ ૧૪૬ સિંહાસન તપ ૧૪૭ સૌભાગ્ય સુંદર તપ ૧૪૮ સ્વર્ગ કરંડક તપ ૧૪૯ સ્વર્ગ સ્વસ્તિક તપ ૧૫૦ બાવન જિનાલય તપ ૧૫૧ અષ્ટ મહા સિદ્ધિ તપ ૧૫ર રન માળા તપ ૧૫૩ ચિંતામણિ તપ ૧૫૪ પરદેશી રાજાને છઠ્ઠ ૧૫૫ સુખ દુઃખના મહિનાને તપ ૧૫૬ રત્ન પાવડી તપ ૧૫૭ સુંદરી તપ ૧૫૮ મેરૂ કલ્યાણક તપ ૧૫૯ તીર્થ તપ ૧૬૦ પ્રાતિહાર્ય તપ ૧૬૧ પચરંગી તપ ૧૬૨ યુગ પ્રધાન તપ ૧૬૩ પ્રશ્નોત્તરે
સવાર સાંજના પચ્ચકખાણે નવ ગ્રહના જાપ અને પ્રાર્થના
૩૮૫
૩૮૬
3८७
.
- '
૩૮૮ ૩૯૨ ૩૯૬ ૩૯૯
* -
Page #80
--------------------------------------------------------------------------
________________
દાતાઓની શુભ નામાવલિ
શ્રી : કામરેલ . મૂ. જૈન સંઘ જ્ઞાન-ખાતુ ૫૦૦૧ શ્રી = . મૂ. મહુવા જૈન સંઘ જ્ઞાન-ખાતુ પ૦૦૧ ભાવનગર શેઠ ડોસાભાઈ અભેચંદ જ્ઞાન–ખાતુ ૨૦૦૧ કેઠ વે. . જૈન સંઘ ૨૦૦૧ કેઠ છે. મૂ. સ્વઃ ઝવેરી ભગવાનજી પ્રેમચંદ. ૧૦૦૧ શ્રી કાંતિલાલ લક્ષ્મીચંદ શેઠ : સાવરકુંડલા વાળા
હ. કલાલતીબેન ૧૦૦૧ શ્રી ધરણીધર ખીમચંદ કેળિયાવાળા
શ્રી મણિલાલ દાઠા (વાળા) રખીવાળા અમદાવાદ સ્વ. મેહનલાલ ગોરધનદાસ વાયજ (વાળા) છે
દીકરાઓ હાલ ભાવનગર ૫૦૧ શ્રી નાગરદાસ જેચંદ કામરેલ (વાળા) હ. લીલાવતી
બેન તથા છોકરાઓ ૫૦૧ શ્રી શાંતાબેન રમણીકલાલ ગાંધી છોકરા હ : દીકરા ૫૦૧ શ્રી કુસુમબેન શાંતિલાલ હ : છોકરા ૫૦૧ શ્રી ઝવેરચંદ છગનલાલ હ : બળવંતરાય. ૨૫૧ રેકડા) શ્રી શાંતાબેન નટવરલાલ હ : છોકરા
ધનાસુથારની પળ અમદાવાદ ૨૫૧ શ્રી દલીચંદ મેહનલાલ તથા સ્વ. લીલાવતી બેન
હ : ભીખાલાલ ૨૫૧ શ્રી જયંતિલાલ તારાચંદ (દાઠા વાળા) એવ
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૮
૨૫૧ શ્રી વિનયચંદ રમણલાલ પાંજરાપોળ અમદાવાદ ૨૫૧ શ્રી વાસા જયસુખલાલ પ્રતાપરાય (ઉનાવાળા)
આણપુર (થાણા) ૨૫૧ રેકડા) શ્રી કનોડિયા જીવરાજ જેરાજ મુ. થણસા ૨૫૧ રેકડા) શ્રી ચીનુભાઈ ઘેઘાવાળા મુંબઈ ૨૫૧ રેકડા) શ્રી રસિલાબેન મહેન્દ્રભાઈ ગાંધી પાલડી ૨૫૧ સ્વ. કંચનબેન ચંદુલાલ ઉમેદચંદ ખંભાત (વાળા)
સુપુત્રો પાલડી ૨૫૧ શ્રી રતિલાલ વાડીલાલ ધમષ્ટા નાગર પાલડી ૨૫૧ શ્રી કેશવલાલ માણેકચંદ હઃ અ, સૌ. ચંચળબેન તથા
૨૫૧ શા : વિજયકુમાર રમણિકલાલ હ : ચંપાબેન ૨૫૧ શ્રી પૂનમચંદ દુર્લભદાસ ગાંધી (મહુવાવાળા)
હાલ અમદાવાદ ૫૧ માસ્તર છટાલાલ નાનચંદ કેટન ચાલ રૂમ નં. ૨૩
અમદાવાદ
Page #82
--------------------------------------------------------------------------
________________
પૂ. આ. સ. શ્રી નેમિસૂરીશ્વરજી મ. સા. નું જીવન ચરિત્ર
શ્રી કદમ્બગિરિ તીર્થ ઉપર બિરાજમાન શ્રી શ્રીનાસ ગણધર ભગવાનને શ્રી ભરતચક્રવતી એ કદમ્બગિરિના પ્રભાવ વિષે પૂછ્યું. તેના જવાખમાં શ્રી ગણુાધીશ શ્રીનાભ ભગવાન ચક્રવતી ભરતને આ ગિરિરાજના મહિમા દર્શાવે છે.
ગઇ ઉત્સર્પિણીમાં સંપ્રતિ નામે ચાવીશમા તીર્થંકર થયા હતા. તેમને સ` લબ્ધિસપન્ન એવા એક કબ નામે ગણધર હતા. કેટિ મુનિએની સાથે તેએ આ પવિત્ર ગિરિ પર સિદ્ધિપદ પામ્યા તેથી આ ગિરિ કદમ્બગિરિ નામે એળખાય છે.
આ કદમ્બગિરિમાં પ્રભાવિક દિવ્ય ઔષધિ, રસકૃષિકા, રત્નની ખાણા અને કલ્પવૃક્ષે રહેલા છે. દિપાત્સવીને દિવસે શુભ વારે સંક્રાંતિએ કે ઉત્તરાયણમાં જો અહીં આવી મ`ડપની સ્થાપના કરવામાં આવે તે દેવતા પ્રત્યક્ષ થાય છે. તે ઔષધિએ, તે રસકુંડા અને તે સિદ્ધિએ પૃથ્વીમાં નથી કે જે આ ગિરિમાં નડ્ડી હાય. સર્વ સિદ્ધિના સ્થાન સમાન આ કદગિરિ જેવું ચમત્કારી તીથ હાય એ સૌરાષ્ટ્રની ભૂમિમાં દરિદ્રતા તે સ`ભવે જ કેમ !
આ ગિરિની સાધના કરનાર કલ્પવૃક્ષ-કામધેનુ-ચિ'તા મણિ પામે છે. દીપકના સમૂહથી જેમ અંધકારના નાશ થાય
Page #83
--------------------------------------------------------------------------
________________
so
છે તેમ આ તીર્થ પરની ઔષધિઓ અમૃતસમાન છે. આ શિખર પણ સર્વ પાપને નાશ કરનારું છે. અહીં સદાકાલના છાયાવૃક્ષે અભીટ પદાર્થ આપે છે.
આવા મહિમાવંત ગિરિ પર ભરતચક્રવર્તીએ અનેક વૃક્ષેથી વ્યાપ્ત ધર્મનામના ઉદ્યાનમાં ભાવી તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાનને પ્રાસાદ કરાવ્યું. આ કદમ્બગિરિ રાજથી જેનું દારિદ્રય દૂર થયું નથી તે જીવ મહાભાગ્યહીન હશે. પુણ્યશાળ, ભાગ્યશાળી-જીવ ઉપર આ શ્રી કદમ્બગિરિ રાજ તુટમાન થાય તેને રિદ્ધિ-સિદ્ધિ ને સુખ-શાંતિ મળે છે.
શ્રી શકુંજય ગિરિના પાંચ શિખરે
શ્રી તાલધ્વજગિરિ, હિતવ્યગિરિ, કોટિનિવાસગિરિ કદમ્બગિરિ, અને ઢંકગિરિ–એ પચે સજીવન કૂટો છે અને પવિત્ર અને પ્રભાવવાળા છે.
તેમાં આ કદમ્બગિરિ ફૂટ-શિખર નિર્મળ અને ચમત્કારવાળું છે. એની આરાધના કરવાથી અનેક ચમત્કારવાળી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમજ અહીં ચમત્કારી ઔષધિઓ હોવાથી અનેક રોગોને નાશ કરનાર છે. સર્વ પાપરૂપી પર્વતને ભેદવામાં વા સમાન છે.
શ્રી સિદ્ધગિરિની ૬ ગાઉ તથા ૧૨ ગાઉની પ્રદક્ષિણામાં સૌથી પ્રથમ શ્રી કદંબગિરિ આવે છે.
આ કદંબગિરિ તીર્થનું નામ બીજી રીતે પણ સુપ્રસિદ્ધ છે. ગઈ ચોવીશીમાં શ્રી નિર્વાણીજીન નામના બીજા
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૧
તીર્થકર થયા, તેમને કદંબ નામના ગણધર હતા. શ્રી નિર્વાણ પ્રભુના ઉપદેશ વચનથી તે ગણધર આ તીર્થ ઉપર આવ્યા અને ચિત્તના અતિ ઉલ્લાસ સહિત અનશન તપ આદરીને આ તીર્થ પર મુક્તિપદ પામ્યા, તે કારણથી આ તીર્થનું કદંબગિરિ એ નામ પ્રસિદ્ધ થયું છે.
શત્રુજ્ય મહાભ્યમાં આવતી વીશીના ચાવીશમા શ્રી સંપ્રતિ પ્રભુના શ્રી કદમ્બ ગણધર છે એમ ઉલ્લેખ છે. ઉંચી ટેકરી ઉપર પ્રાચીન દેરી છે. જેમાં શ્રી કષભદેવ પ્રભુના તથા શ્રી કદમ્બ ગણધરના પ્રાચીન પગલા બિરાજમાન છે.
વિક્રમ સંવત ૧૧૫૮માં આચાર્ય શ્રી દેવભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રાકૃતમાં રચેલ શ્રી કથાનકેષ ગ્રંથ જેનું આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે સંશોધન કરેલ છે તેમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે.
“સૌરાષ્ટ્ર દેશમાં કદંબગિરિ નામને પર્વત છે અને ત્યાં લાલ દૂધવાળા શેરના વૃક્ષે છે. તેના પ્રાગથી સુવર્ણ સિદ્ધિ થાય છે. અત્યારે પણ સંહણી તથા બ્રક્વદંડિકા વગેરે પ્રભાવશાળી ચમત્કારી ઔષધિઓ વિદ્યમાન છે.
આ શ્રી પરમ પાવન તીર્થ શ્રી કદમ્બગિરિ તીર્થનું મહા મહિમા–શાળી વર્ણન શ્રી કષભદેવ પ્રભુના શ્રી શ્રીનાભ નામના ગણધર ભગવતે શ્રી કષભદેવ પ્રભુના પુત્ર પ્રથમ ચકી શ્રી ભરત મહારાજને કહી સંભળાવ્યું હતું.
Page #85
--------------------------------------------------------------------------
________________
પાંચક્રોડ મુનિ પરિવાર સાથે ચૈત્રી પૂર્ણિમાને પવિત્ર દિવસે શ્રી સિદ્ધાચલ ઉપર પરમપદ-મુક્તિ પામેલા છે અને શ્રી કષભસેન જેમનું બીજું નામ પુંડરીક ગણધર ભગવંત જેના પરમ પાવન નામથી તીર્થાધિરાજ શ્રી પુંડરીકગિરિથી પ્રસિદ્ધ છે. તેમને ઘણું જ વિસ્તારથી શ્રી શત્રુંજય ગિરિને મહિમા વર્ણવ્યું હતું. સર્વલબ્ધિસંપન્ન શ્રી ગૌતમ ગણધર ભગવતે તથા શ્રી સુધર્માસ્વામી ભગવતે વિસ્તારથી તીર્થાધિરાજને મહિમા વર્ણવ્યો હતે.
આ મહિમા વર્ણનમાં કદમ્બગિરિના મહિમાને પણ ઉલ્લેખ મળે છે. આ અવસર્પિણી કાળના જીના ઉપકારાર્થે શ્રીમાન ધનેશ્વરસૂરિજી મહારાજે શ્રી શત્રુંજ્ય માહાસ્ય ગ્રંથ બનાવ્યું તે શત્રુજ્ય માહિત્યમાં શ્રી કદમ્બગિરિને મહિમા વિસ્તારથી છે.
ધન્ય કદમ્બગિરિ ! ધન્ય તીર્થભૂમિ!
સૌરાષ્ટ્રના સૌંદર્ય ધામ ગણાતા મધુપુરીમહુવા વીરક્ષેત્ર છે. જાવડશા અને હાંસા મંત્રીના પુત્ર જગડુશા જેવા દાનવીરે મહુવાના રહે છે. અહીં જીવિતસ્વામી શ્રી મહાવીર સ્વામીની મનહર પ્રતિમા છે. સૂરિસમ્રાટુ તાર્થોદ્ધારક તપાગચ્છાધિરાજ આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. પણ મહુવાના મહાન રત્ન હતા. પરમ પૂજ્ય કૃપાળુ આચાર્યપ્રવર ૧૯૬૬ની સાલમાં કદમ્બગિરિ તીર્થમાં પધાર્યા.
આ ભૂમિ તે તીર્થભૂમિ હતી. અહીંના પરમાણુઓ મહાપવિત્ર હતા. વાતાવરણ પણ રમ્ય હતું. વૃક્ષરાજી,
Page #86
--------------------------------------------------------------------------
________________
ડુંગરાઓ, નાનકડું નેસડું તથા શ્રી કદમ્બગિરિ જોઈને આચાર્યશ્રીને આ તીર્થના સમુદ્વારની ભાવના જાગી. આસપાસની વિશાળ જગ્યા પણ હસી રહી હતી. જગ્યાના ભાગ્ય જાગી ઉઠયા. સમયના જાણ શ્રીમાન આચાર્યપ્રવરે આ તીર્થ ભૂમિમાં દેવપ્રાસાદ, જ્ઞાનશાળા, ઉપાશ્રય તથા પ્રતિમાઓના નવસર્જનનું સ્વપ્ન જોયું અને તેઓશ્રીની દીર્ધદષ્ટિએ તીર્થોદ્વાર તથા ધર્મ-ઉદ્યોતની જ્વલંત આવશ્યકતા પારખી લીધી. ગુરુદેવના પુણ્યપ્રભાવે બેદાનાનેસના કામળીઆઓ ગુરૂદેવની અમર ભાવના સમજ્યા. ગુરૂદેવે ભૂમિની નવરચનાની આગાહી કરી. ધર્મને ઉપદેશ આપે અને કામળીઆ ભાઈઓએ ડુંગર ઉપરની તથા વાવ પાસેની ગામતળની કેટલીક જગ્યાઓ ભેટ આપવા પૂજ્યપાદ્ આચાર્યશ્રીને આગ્રહભરી વિનંતિ કરી, પણ દીર્ધદષ્ટિ આચાર્યપ્રવરે ભેટ લેવા ના કહી અને વેચાણ આપવા માટે ઉપદેશ આપે. કામળીઆ ભાઈએ તે માટે પણ સંમત થયા અને એ નાનકડા નેસડાની આસપાસની હજાર વાર જમીન અમુક દરે વેચાણ લેવામાં આવી. આચાર્યશ્રી તે કદમ્બગિરિના તીર્થોદ્ધારની ભાવના ભાવતા ગુજરાત પધાર્યા. સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મેવાડના પ્રદેશમાં ભવ્ય આત્માઓને ઉપદેશામૃતનું પાન કરાવતા વિચરી રહ્યા હતા.
શ્રી સેરીસાજી મહાતીર્થ, શ્રી કાપરડાજી મહાતીર્થ, શ્રી રાણકપુર મહાતીર્થ, શ્રી કુંભારીયાજી મહાતીર્થ તેમજ સ્તંભ તીર્થ (ખંભાત)ને અનેક તીર્થ સ્વરૂપ દહેરાસરે વગેરેની પ્રતિષ્ઠાઓ, સંઘ, ઉપધાને, ઉદ્યાપ વગેરે ધર્મ,
Page #87
--------------------------------------------------------------------------
________________
૪
ઉદ્યોત અને શાસન પ્રભાવનાના કાર્યાં કરાવ્યા. જૈન શાસનને જય જયકાર વર્તી રહ્યો. સમાજમાં ધર્માભાવનાના દીવડા પ્રગટી રહ્યા.
શાસનના મહાન સ્થંભ સૂરિસમ્રાટ્ર આચાર્યશ્રીએ આવતી કાલના મહાન પ્રાભાવિક મદિરાવળી, ઉપાશ્રયા, જ્ઞાન શાળા, પ્રતિમા સર્જન અને તી ભૂમિના સર્જન માટેનું આયેાજન કર્યું. બીજી નવી જગ્યાએ પણ લેવાઈ ગઈ. તીર્થોદ્ધારને ઉદારચરિત દાનવીર જૈન સમાજના ભાગ્યશાળી બહેન-ભાઈઓએ પણ ધનના ઢગલા કરી દીધા. દેશદેશના ભાગ્યશાળી દાનવીરાએ દાનના પ્રવાહ વહેવડાવ્યા અને આજે શ્રી કદમ્બગિરિ તીથ આચાર્ય ભગવંતનું પુણ્ય સ્મરણ કરાવતું જૈન સમાજના લાખા યાત્રિકા, મુનિમહાત્માઓ, સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાએને આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મકલ્યાણના દિવ્ય સ`દેશ આપી રહ્યું છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
નમસ્તે કાદંબ! આજે પૂજ્યશ્રીના ગામમાં (બેદાનાનેસમાં) મંગલ પ્રવેશ હતો. નૂતન જિનાલયની પ્રતિષ્ઠા માટે તેઓશ્રી પધારી રહ્યા હતા,
નાનું છતાં રળિયામણું એ ગામ જાણે કે ઈ મેટો તહેવાર હોય, તેમ ઉત્સાહનો ભવ્ય વાતાવરણથી દીપી ઊઠયું હતું.
અમદાવાદના આગેવાન શ્રેષ્ટિવરે શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે હાજર જ હતા. એમને આનંદ માટે નહોતે. એમાંયે કામદાર તથા વકીલ તે આનંદના મહાસાગરમાં જ મજજન્મજજન કરી રહ્યા હતા.
પેલા દરબારો સામૈયામાં મોખરે હતા. યથાસમય પ્રવેશ થઈ ગયે. દેરાસર જેઈને પૂજ્યશ્રી સંતેષ પામ્યા. મંગલાચરણ બાદ લેકે વિખરાયા.
ત્યારપછી પૂજ્યશ્રીની સૂચનાનુસાર શ્રી કદંબગિરિજીના વહીવટ માટે ત્યાં એક સ્થાનિક પેઢીની સ્થાપના કરવામાં આવી. એનું નામ “તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મ દાસની પેઢી” રાખ્યું.
કેવું સુંદર નામ? જિનના દાસ અને ધર્મના દાસની પેઢી એટલે જ જિનદાસ ધર્મદાસની પેઢી.
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૬ અને મૂળનાયક ભગવાન? આપણા શાસનના ચરમ તીર્થ પતિઆપણા આસન ઉપકારીત્રણ જગતના નાથ દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ.
એમની દિવ્ય છતાં ભવ્યતમ-૪૫ ઇંચ ઊંચી સપરિકર પ્રતિમા પુરથી તૈયાર થઈને આવી ગઈ હતી. એનું દિવ્ય અને પ્રસન્ન મુખમંડળ-જાણે શરદ પૂનમને ચંદ્ર જ જોઈ લ્યો. અને એની પાસે વ્યાપેલું દિવ્ય તેજ જાણે એ ચંદ્રની સ્ના.
ભાવુક છે તે નિરખતાં જ નહોતા ધરાતાજાણે અમૃતાસ્વાદને અનુપમ આહલાદ અનુભવી રહ્યા હેય. આવા કદંબગિરિ તીર્થને નમન હો.
શાસનસામ્રાચ્છીને ઉપદેશ હમેશાં પ્રાણીમાત્રને સુખની જ ચાહના હોય છે, મંગળની જ કામના હોય છે. કેઈને દુઃખની જરૂર નથી, કેઈને દુઃખ ગમતું પણ નથી.
પણ સાચું સુખ કયું ?
કેઈએ લક્ષ્મીમાં સુખ માન્યું, કેઈએ વાડીબંગલામાં સુખ માન્યું, કોઈએ વળી સ્ત્રીમાં સુખ માની લીધું અને કેઈએ પુત્રાદિ પરિવારમાં જ સુખ માની લીધું. સૌએ પિતાને ગમતી ચીજને સુખ તરીકે માની.
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૭ પણ હે માનવ ! તું વિચાર કર કે સાચું સુખ કોને કહેવાય ?
શાસ્ત્રકારે આના ઉત્તરમાં એક જ ફરમાવે છે કેસર્વ પરવશ ટુર્ણ, સમાજમાં સુરમ્ | લક્ષ્મી હોવી એ સુખ ખરું, પણ એ સુખ લક્ષ્મીને આધીન છે. એ લક્ષ્મી મેળવવામાં કેટલું દુઃખ ? મેળવ્યા પછી એને સાચવવાનું કેટલું દુઃખ? કઈ ચેર-લૂંટારુ ઉપાડી જાય તેય દુઃખ અને કદાચ ન મળે તે અપાર દુઃખ. કેઈએ પુત્રમાં સુખ માન્યું પણ પ્રથમ તે એને પેદા કરવામાં દુઃખ, એને ઉછેરીને મોટો કર્યો અને એ નાસી ગયે યા મરી ગયે, તેય દુઃખ. એ પુત્ર દુર્ગુણી નીવડ્યો તેય દુઃખ જ દુઃખ
આમ હે આત્મન ! જેને તું સુખ માની રહ્યો છે, એ બધું તે તે વસ્તુને આધીન છે, તારે આધીન નથી. અને જે વસ્તુ પરાધીન છે, તે દુઃખનું જ મૂળ છે.
ત્યારે પ્રશ્ન થાય છે સાચું સુખ કેને કહેવું? આના જવાબમાં જ્ઞાનીએ ફરમાવે છે કે –
यन्न दुखेन संभिन्नं, न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनीतं च, तज्ज्ञेयं परमं पदम् ॥
જે સુખમાં દુઃખને અંશ પણ ન હોય, જે મળ્યા પછી કદી પાછું ન જાય અને જે મળ્યા પછી આગળ વધુ સુખ મેળવવાની અભિલાષા પણ ન થાય, તેનું નામ સાચું સુખ.
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૮
ત્યારે સ'સારનાં સર્વ સુખા દુઃખથી મિશ્રિત જ છે. માનવીએ માનેલું કોઈ પણ સુખ એવુ નહી' હાય કે જે દુ:ખમિશ્ર ન હેાય. તેમ એ સુખા કાયમનાં શાશ્વત નથી. આજે લક્ષ્મી કે સ્ત્રીપુત્રાદિ મળ્યાં હોય, એ કાલે નાશ પણ પામે છે. એટલું જ નહીં પણ જેમ જેમ એ સુખ મળતુ જાય, તેમ તેમ તે વધારે કેમ મળે? તેની અભિલાષા રહ્યા જ કરે છે. માટે એ સુખ–સાચુ સુખ ન જ મનાય.
હવે એ સાચું સુખ મેળવવાનુ' પરમ સાધન ધમ છે. જે અહિંસામય છે, સયમમય છે અને તપશ્ચર્યામય છે. તેમજ દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને અટકાવનાર છે, પાપથી બચાવનાર છે. આવા મગલકારી ધર્મની આરાધનામાં હે માનવ ! તું પરાયણ રહીશ, તા જ તને સાચા સુખની પ્રાપ્તિ થશે.
કોઈકવાર પાલીતાણા રાજ્ય તરફથી કનડગત થાય, ને જયતલાટીવાળા રસ્તે યાત્રા બંધ કરવાના પ્રસગ આવે, તેા આ રેહીશાળાની પાગના પાછલે રસ્તે લોકો સુખપૂર્વક દાદાની યાત્રા કરી શકે, અને સ્ટેટને કાંઈ પણ રખાપુ આવુ' ન પડે.
ઉપર ચઢતાં મામાં કુઉંડની પેલી તરફ પાલીતાણા સ્ટેટના રસ્તા આવે, પણ તે જાહેર માગ–રાહદારી મા ગણાય, એટલે તે માટે સ્ટેટ કાયદેસર કાંઈ વાંધા લઈ ન શકે. ”
Page #92
--------------------------------------------------------------------------
________________
આવી દૂરંદેશી ભાવનાથી તેઓશ્રીએ કુંડ પાસેની જમીન ગરાશિયાઓ પાસેથી પેઢી દ્વારા ખરીદી લેવા વિચારણા કરી. અને એ માટે એ ગરાશિયાઓને ઉપદેશ પણ આપે. એથી ગરાશિયાઓએ જમીન પેઢીને વેચવા માટે તૈયાર થયા અને રેહશાળા તીર્થ સ્થાપ્યું.
આવી શાસનની તથા મહાતીર્થની લાગણી અને આશાતેનાથી બચવા-બચાવવાની દાઝ અને સુઝ જેને હૈયે કાયમ વસી હતી એવા શાસન સમ્રા કેટી કેટી વંદન.
Page #93
--------------------------------------------------------------------------
Page #94
--------------------------------------------------------------------------
________________
श्रीशंखेश्वरपार्श्वनाथाय नमो नमः श्री गौतम स्वासिने नमः नमो नमः श्री गुरु नेमि सूरये
नमो नमः श्री गुरु दर्शन सूरये તપોરત્ન રત્નાકર
તપાવલિ.
૧. ઇંદ્રિય તપ. [“ઇ” એટલે જીવ. તેને જાણવાનું સાધન તે “ઈન્દ્રિય”. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં જણાવ્યું છે કે –
ની સ વ મિ7-મેસત્તાવ્યો તે सोत्ताइभेयमिंदियमिह तल्लिंगाइभावाओ । २९९३ ।।" સર્વ ઉપલબ્ધિ, સર્વ ભેગ અને પરમ ઐશ્વર્યના વિસ્તારથી જીવ ઈન્દ્ર' કહેવાય છે. તેનાં લિંગાદિ લક્ષણથી શ્રોત્રાદિ ભેદવાળી (પાંચ) ઈન્દ્રિય જાણવી.
હરણ, હસ્તી, પતંગિયું, ભ્રમર અને માછવું-એ એકેક ઇન્દ્રિયનાં પરાધીનપણાથી મૃત્યુને શરણ થાય છે તે આપણે મનુ પાંચે ઈન્દ્રિયેના ગુલામ બની જઈએ તે આપણી શી સ્થિતિ થાય ? જે ઈંદ્રિયવશ પડ્યા તે આપણું તે અધઃપતન જ થાય.
ત-૧
Page #95
--------------------------------------------------------------------------
________________
તપરત્ન રત્નાકર
ઈદ્રિયસુખની અતિ લાલસા મનુષ્ય જીવનને વિનાશ જ નેતરે છે. જેઓ ઇદ્રિના રસમાં રચ્યાપચ્યા રહે છે તેઓ અનેક પ્રકારના ભયંકર વ્યાધિઓના શિકાર બને છે. અનુભવી પુરુષએ કહ્યું છે કે- એક સાથે બે પથે ન જ જઈ શકાય. ઉત્તર અને દક્ષિણ બંને દિશામાં એક સાથે ન જઈ શકાય તેમ ઈદ્રિયસુખોને ઉપભેગ અને મેક્ષમાર્ગની પ્રાપ્તિ બંને કિયાએ એક સાથે કરાય સંભવિત નથી, માટે જ શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે-મુક્તિ મેળવવી હોય તે ઈટ્રિયેને જય કરે.
ઇંદ્રિયે પાંચ પ્રકારની છે. ૧. સ્પર્શનેન્દ્રિય (ત્વચાચામડી), ૨. રસનેંદ્રિય (જીભ), ૩. ધ્રાણેદ્રિય (નાસિકા), ૪. ચક્ષુરિંદ્રિય (આંખ) અને ૫. શ્રોત્રંદ્રિય (કાન).
પાંચે ઇંદ્રિયના મુખ્ય વિષયે પાંચ છે અને પેટા વિષયે ૨૩ છે.
૧. રપર્શનેંદ્રિય સ્પર્શ (૮) ૨. રસનેંદ્રિય રસ (૫) ૩, પ્રાણેદ્રિય વાસ (૨) ૪. ચક્ષુરિટ્રિય રૂ૫ (૫)
૫. શ્રોત્રંદ્રિય શબ્દ (૩) (૧) સ્પર્શવડે ૧. હળવું, ૨. ભારે, ૩. કમળ, ૪. ખરબચડું, પ. ઠંડું, ૬. ગરમ, ૭. ચીકણું અને ૮. લૂખું એ આઠ બાબતે જાણું શકાય.
(૨) જીભથી ૧. મીઠું, ૨. ખાટું, ૩. ખારૂં, ૪. કડવું અને પ. તીખું જાણી શકાય.
Page #96
--------------------------------------------------------------------------
________________
વિજય
(૩) સુંઘવાથી ૧. સારી સુગંધ અને ૨. ખરાબ સુગંધ જાણી શકાય.
(૪) નેત્રથી ૧. ઘેળો, ૨. કાળ, ૩. લીલે, ૪. પીળો અને પ. રાતે રંગ જાણી શકાય.
(૫) કાનથી ૧. સચિત્ત શબ્દ, ૨. અચિત્ત શબ્દ અને ૩. મિશ્ર શબ્દ જાણું શકાય છે. જીવતાં પ્રાણીઓને શબ્દ-વનિ તે સચિત્ત, જડપદાર્થોને અવાજ તે અચિત્ત અને બંનેના મિશ્રણરૂપ અવાજ તે મિશ્ર; જેમકે માણસ સંગીત ગાતે હોય અને સાથે વાજું વાગતું હોય.
ઈદ્રિના આ વિષયમાં રાગ કે દ્વેષ થે, સુખ કે દુઃખની કલ્પના પેદા થવા દેવી તે ઇન્દ્રિયેની આસક્તિ કહેવાય. કોમળ શમ્યા કે સ્વાદિષ્ટ ભજન જોઈને રાજી થવું કે ખરબચડી પથારી કે કર્કશ અવાજ સાંભળીને અપ્રીતિ કરવી તે “ઇંદ્રિયાસક્તિ છે. તેને જીતવા પ્રયાસ કરે તે “ઇદ્રિયજય” કહેવાય.].
पूर्वार्द्धभक्तमेकं च, विरसाइले उपोषितम् । प्रत्येकमिंद्रियजयः, पञ्चविंशतिवासरः ॥१॥
અર્થ–પુરિમર્દુ, એકાસણું, નવી, આંબેલ અને ઉપવાસ. એ પ્રમાણે પાંચ દિવસ કરવાથી એક ઇંદ્રિયજયનો તપ થયે. એ રીતે પાંચ ઇંદ્રિયેના જય માટે પાંચ ઓળી કરવાથી પચીશ દિવસે આ તપ પૂરો થાય છે. તપસ્યાના દિવસમાં ભૂમિ પર શયન કરવું, બ્રહ્મચર્ય પાળવું, ઉદ્યાપનમાં
Page #97
--------------------------------------------------------------------------
________________
તરત્ન રત્નાકર
જિનેશ્વરની પાસે અથવા જ્ઞાનની પાસે પૂજાપૂર્વક પચીશ પચીશ પકવાન (દડ), ફળ, વિગેરે હેકવા તથા તેટલી સંખ્યાવાળા મોદક વિગેરે સાધુઓને આપવા. સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી દુષ્ટ ઇંદ્રિયેની અશુભ પ્રવૃત્તિ થતી નથી. આ સાધુ તથા શ્રાવક બને કરવાનો તપ છે. ગરણું વિગેરે નીચે પ્રમાણે,
સા. ખ લે. ન, પહેલી ઓળી-સ્પર્શનેન્દ્રિયયત નમઃ ૮ ૮ ૮ ૨૦ બીજી ઓળી–રસનેન્દ્રિયજયતપસે નમઃ ૫ ૫ ૫ ૨૦ ત્રીજી ઓળી-ધ્રાણેન્દ્રિયજયતપણે નમઃ ૨ ૨ ૨ ૨૦ ચેથી ઓળી-ચક્ષુરિંદ્રિય તપણે નમઃ પ પ પ ૨૦ પાંચમાં ઓળી–દ્રિયજયતપર નમઃ ૩ ૩ ૩ ૨૦
અથવા “ઇંદ્રિયાય નમઃ” એ રીતે પાંચે એ ળીમાં ગણવું. તથા સાથીયા, ખમાસમણ અને કાઉસ્સગ પાંચ પાંચ કરવા. નવકારવાળી વીશ ગણવી.
૨. કષાયજય તપ. [“કષાય” શબ્દ ધાતુ ઉપરથી બનેલ છે. ૬ એટલે બગાડવું, ઠાર મારવું. શ્રી પ્રજ્ઞાપના સૂત્રના તેરમાં પદમાં કહ્યું છે કે
कलुसन्ति जं च जीवम् , तेण कसाय त्ति वुचन्ति ।
જીવનના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે તે “કષાય” કહેવાય. “#”ને બીજો અર્થ છે સંસાર. જેનાથી સંસારને ગા=લાભ થાય તે “કષાય”.
Page #98
--------------------------------------------------------------------------
________________
પાયજય
૫
૧. ક્રાધ-દ્વેષ, ગુસ્સો, અક્ષમા કે વેર લેવાની વૃત્તિ. ૨. માન-અભિમાન, અડુકાર, મદ.
૩. માયા-લુચ્ચાઈ,કપટ, દગે, અન્યને છેતરવાની વૃત્તિ. ૪. લાભ-તૃષ્ણા, લાલસા, અસતેાષ, વધારે ને વધારે લેવાની વૃત્તિ.
કષાયના ઉપર પ્રમાણે મુખ્ય ચાર ભેદ છે પરંતુ તે દરેકના અનંતાનુબ’ધી, અપ્રત્યાખ્યાન આવરણીય, પ્રત્યારાન આવરણીય અને સંજવલન એમ ચાર-ચાર ભેદ પડતાં સેાળ વિભાગે થાય છે. અનંતાનુબંધી એ તીવ્ર કષાય છે અને તે સામાન્ય રીતે સજીવોને હોય છે. અપ્રત્યાખ્યાનાદિ કષાયે ઉત્તરાત્તર મ હાય છે.
ભવવૃદ્ધિના હેતુભૂત આ કષાયાને જય કરવે જોઇએ.
इक्कासणगं तह, निव्विगमायं विलमभत्त । इय होइ लयच कसायविजय य तवचरणे ॥ १ ॥ પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે નીવી, ત્રીજે દિવસે મીલ, ચેાથે દિવસે ઉપવાસ એ પ્રમાણે એક કષાયને માટે ચાર દિવસની એક લતા છેઠળી) થઈ, એવી કરાવે તપાચરણમાં ચાર લેતા (પ્રેમળી) કરતી એટલે એળ દિવસે આ તપ પૂરા થાય છે. દ્યાપનમાં જિનેશ્વર પાસે અધવા જ્ઞાન પામે પૂજાપૂર્વક સેળ એળ મેહક, ફળ વિશે ટોકતી મુનિઓને પણ તેટલું દાન વુ. આ તપ કરવાથી સ કક્ષાનો નાશ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવા ગાઢ તપ છે. ગાયુ વિગેરે દરેક દિવસે નીચે પ્રમ કરવુ’——
Page #99
--------------------------------------------------------------------------
________________
૬
તપાર ન રત્નાકર
સા. પ્ર. લે. ને. ૧. અનંતાનુબધિ કે ધજયાય નમઃ ૧૬ ૧૬ ૧૬ ર૦ ૨. અપ્રત્યાખ્યાન આવરણીય
કાધજયાય નમઃ || 1 ) : ૩. પ્રત્યાખ્યાન આવરણીય
ધજયાય નમઃ ; ; ; ૪. સંજવલન કોપજયાય નમઃ પ. અનંતાનુબધિ માનજયાય નમઃ ૬. અપ્રત્યાખ્યાન આવરણીય
માનજયાય નમ:
9. પ્રત્યાખ્યાન :
; ,
માનજયાય નમઃ ; ૮. સંજવલન માનજયાય નમ: , , ૯. અનંતાનુબન્દિ માયાજાય નમઃ ૧૦. અપ્રત્યાખ્યાન આવરણીય
માયાજયાય નમઃ ૧૧. પ્રત્યાખ્યાન આવરણીય
માયાજયાય નમ: , , ૧૨. સંજવલન આવરણીય
| માયાજયાય નમ: , ; ૧૩. અનન્તાનુબધિ લેભજયાય નમ: , , , ૧૪. અપ્રત્યાખ્યાન આવરણીય
લેભજયાય નમઃ ૧૫. પ્રત્યાખ્યાન આવરણીય
લેજિયાય નમઃ )}} ) ૧૬. સંજવલન લેભયાય નમ: , ,
,
Page #100
--------------------------------------------------------------------------
________________
ગશુદ્ધિ
અથવા “સર્વકષાયાય નમઃ” એ રીતે બે દિવસ ગણવું. અથવા ચાર ચાર દિવસ નીચે પ્રમાણે ગણવું – ૧. ક્રોધજયતપસે નમ: (પહેલી ઓળી) ૪ ૪ ૪ ૨૦ ૨. માનજયતપસે નમઃ (બીજી ઓળી) ૪ ૪ ૪ ૨૦ ૩ માયાજયતપસે નમઃ (ત્રીજી ઓળી) ૪ ૪ ૪ ૨૦ છે. લેભયતપસે નમઃ (ચેથી ઓળી) ૪ ૪ ૪ ૨૦
૩. મેંગશુદ્ધિ તપ.
ગ” એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. તે કર્મને આત્મા ભણી ખેંચી લાવવામાં કારણભૂત છે, જેથી તેને “આસ્રવ” કહેવામાં આવે છે. કર્મને જે આસ્રવ પુણ્યબંધ માટે થાય તે શુભ અને પાપબંધ માટે થાય તે અશુભ કહેવાય છે. શ્રી તત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે કે-જાય-વા-મન-વાર્મ : !ા સ શાસ્ત્રવ છેરી સુમ પુષ્યસ્ય / રૂા કામ પાપ છે જ ! | મન એ મર્કટ જેવું ચંચળ છે, ધજાના છેડા જેવું અસ્થિર છે અને પવનની માફક સ્વતંત્ર રીતે ભટકનારું છે, પરંતુ તે જ મનને ધ્યાનમાં જોડવાથી કે એકાગ્ર કરવાથી મોક્ષપ્રાપ્તિમાં સહાયભૂત બની શકે છે.
વચન પણ જેમ તેમ ન બોલવું. દ્વાદશાંગીને વફાદાર રહીને ભાષા બોલવી તે વચનની શુભ પ્રવૃત્તિ છે. પ્રાજ્ઞપુરુષે નિરવઘ અને સત્ય ભાષા જ બેલરી જોઈએ.
કાયા એટલે શરીર, દેહ. પાપકારી પ્રવૃત્તિને છોડવી એ કાયાની શુભ પ્રવૃત્તિ છે. શ્રીમદ્ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે શ્રી ગશાસ્ત્રને ચોથા પ્રકાશમાં કહ્યું છે કે—
Page #101
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર
शरीरेण सुगुप्तेन, शरीरी चिनुते शुभम् ।
सततारम्भिणा जन्तु-घातकेनाशुभम् पुनः ॥७७! કર્ણાદિક કિયાવાળા શરીરથી આત્મા “શુભ કર્મને સંચય કરે છે તેમજ સતત આરંભવાળા અને પરિણામે જીવ-હિંસાદિ પ્રવૃત્તિવાળા શરીરથી અશુભ કર્મ ઉપાર્જન કરે છે.
મનોવેગ, વચન અને કાયેગને શુદ્ધ કરવા માટે નીચેને તપ આવશ્યક છે
योगे प्रत्येकं विकृतिकाचाम्लं चाप्युपोपितम् । एवं नवदिनोगशुद्धिः संपूर्यते तपः ॥१॥
આ તપ મન, વચન અને કાયાને વેગ(વ્યાપાર)ને શુદ્ધ કરનાર હોવાથી શુદ્ધિ નામે કહેવાય છે, તેમાં મ ગને આશ્રયીને પહેલે દિવસે નવી, બીજે દિવસે
આયંબીલ અને ત્રીજે દિવસે ઉપવાસ. એ રીતે વચન અને કાયાના યુગને આશ્રયીને પણ ત્રણ ત્રણ દિવસ કરવું. એટલે નવ દિવસે આ તપ પૂર્ણ થાપ છે. ઉધ્યાપનમાં જિનેશ્વર પાસે અથવા જ્ઞાન પાસે છ વિગયના પદાર્થો તથા નવ નવ મેદક, ફળ વિગેરે હેકવા. જ્ઞાનપૂજા તથા દેવપૂજા કરવી, અષ્ટમંગલિક કરવાં. આ તપ કરવાથી મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
ઉઘાપને અષ્ટ મંગળ કરાવવાનું જૈન પ્રબોધમાં લખ્યું છે. ગરણું વિગેરે નીચે પ્રમાણે—
Page #102
--------------------------------------------------------------------------
________________
ધર્મચક્ર
મનેયાગતપસે નમઃ વચર્ચાયાગતપસે નમઃ કાયયેાગતપસે નમઃ (ત્રીજી
(પહેલી ઓળી)
(બીજી
એકળી)
આળી)
સા. ખ. લેા. ના.
૩
૩ ૩ ૨૦
""
,,
"" ""
.
29 29 22
૪. ધર્મચક્ર તપ
[છ ખંડ પૃથ્વીની સાધના કરનાર ચક્રવતી પૃથ્વીપીડ પર શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તેમની ઋદ્ધિ-સિદ્ધિ, વૈભવવિલાસ કે સંપત્તિની ખરેાખરી કાઈ કરી શકતું નથી. ચકવતી પેાતાના ચક્ર”ની સહાયથી વિજય મેળવે છે. પરંતુ શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે- ધર્મચક્ર” પાસે તે ચક્રવર્તીનું તે ચક્ર પણ ઝાંખુ પડી જાય છે કારણ કે ધર્મચક્ર નરક,તિય ચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિના નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે. અને તેનાથી જ અવિનાશી અનુપમ, અક્ષય ભડાર સરખી સિદ્ધિગતિની પ્રાપ્તિ કરી શકાય છે.
આ “ધર્મચક્ર” એ તીથકર ભગવતને દેવેાકૃત અતિશય છે. અતિશય એટલે પ્રભાવસૂચક લક્ષણ. તી કર ભગવતને ચેત્રીશ અતિશય હાય છે. જ્યારે તે વિચરે છે ત્યારે દેવે આકાશમાં !” – વિષુવીને સાથેસાથ ફેરવે છે.
આવા ઉત્તમકેાટિના “ધર્મચક્ર” ની પ્રાપ્તિ માટે નીચેના તપ કરવા આવશ્યક છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
તપેારત રત્નાકર
૧૦
षष्टिकान्तरांस्तथा |
विधाय प्रथमं षष्ठं, ૩૫વામાન ધર્મ,દાય (૧૨૨) વાસરે ।।।।
ધતું ચક્ર એટલે સમૂહ, અથવા ભગવાન અરિહંતનુ અતિશયરૂપ ધ ચક્ર, તેની પ્રાપ્તિનુ કારણ હોવાથી ધ ચક્ર નામે તપ કહેવાય છે. તેમાં પ્રથમ એક છઠ્ઠું કરીને પારણું કરવુ’. પછી એકાંતર સઠ ઉપવાસ કરવા. એ પ્રમાણે આ તપ ૧૨૩ દિવસે પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં રત્નજડિત સુવર્ણનું અથવા રૂપાનું' ધર્મચક્ર કરાવીને જિનેશ્વર પાસે પૂજાપૂર્વક હોકવુ'. સાધુને અન્નાદિક દાન દેવુ', યથાશક્તિ સ’ઘપૂજા, સ્વામીવાત્સલ્ય કરવુ. આ તપ કરવાથી અતિચાર રહિત બેાધિની પ્રાપ્તિ થાય છે. આ યતિ તથા શ્રાવકોને કરવાને આગાઢ તપ છે. (આચારદિનકર.) બીજી રીત—
કરવુ. પછી એકા એક અઠ્ઠમ કરીને
પ્રથમ એક અઠ્ઠમ કરીને પારણું તર ૩૭ ઉપવાસ કરવા. ત્યાર પછી પારણું કરવુ.. એટલે કુલ ઉપવાસ ૪૩ અને પારણાના દિવસ ૩૯ મળી ૮૨ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપન ઉપર પ્રમાણે (પ્રત્ય ́તર નખર )
ત્રીજી રીત—
અથવા આંબીલ ૨૪ નિર ંતર કરવા. ઉદ્યાપન ઉપર પ્રમાણે (વિધિપ્રપા.)
ગરણું વિગેરે નીચે પ્રમાણે— સા॰ ખ॰ લો૦ ૦ ધ ચક્રિણે અરિહંતાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ અથવા-નમા અરિહંતાણુ” એ ગરણું ગણવું
Page #104
--------------------------------------------------------------------------
________________
અષ્ટ કર્મસૂદન ચેથી રીત
અથવા પ્રથમ એક અઠ્ઠમ કરીને પારણું કરવું. પછી ત્રીશ એકાંતર ઉપવાસ કરવા. પછી એક અઠ્ઠમ કરીને પારણું કરવું. પછી ત્રીશ ઉપવાસ એકાંતર કરવા. છેલ્લે એક અઠ્ઠમ કરીને પારણું કરવું. આ રીતે કરતાં ઉપવાસ ૬૯ તથા પારણાં ૬૩ મળી ૧૩૨ દિવસે તપ પૂર્ણ થાય છે. (આ તપને મહાધર્મચકવાલ તપ પણ કહે છે.)
પ-૬. લઘુ અષ્ટાનિકા તપદ્ધય. [આઠ આઠ દિવસના તપને “અષ્ટાનિક” કહેવાય છે, જેમ આઠ દિવસના મહોત્સવને આપણે “અષ્ટાનિકા” મહો. સવ કહીએ છીએ. જે દિવસમાં આ તપ કરવામાં આવે છે તે દિવસો શાશ્વતી અઠ્ઠાઈના પવિત્ર દિવસે છે, તે આ તપની વિશિષ્ટતા છે.] अष्टमीभ्यां समारभ्य, शुक्लाश्वयुतचैत्रयोः । राका यावत्सप्तवर्षे स्वशक्त्याऽष्टाह्निकातपः ॥१॥
આ આઠ આઠ દિવસનો તપ હેવાથી અષ્ટહિનકા તપ કહેવાય છે. આ તપ આશ્વિન અને ચૈત્ર માસની શુકલ અષ્ટમીએ આરંભ કરી પૂર્ણિમાએ પૂર્ણ કરે. હંમેશાં પોતાની શક્તિ પ્રમાણે એકાસણું, નવી, આંબીલ કે ઉપવાસ કરે. એ પ્રમાણે સાત વર્ષ સુધી કરવું. તપના દિવસમાં મટી સ્નાત્રવિધિએ જિનપૂજા કરવી. ઉદ્યાનમાં છપ્પન છપન ભેદક, ફળ, પુષ્પ વિગેરેવડે દેવપૂજા કરવી. સાધુને દાન દેવું. યથાશક્તિ સંઘપૂજા કરવી. આ બને તપ
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૨
તારન રત્નાકર
દુર્ગાંતિને નાશ કરનાર છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને ગઢ તપ છે. (અહિં આધિન અાહ્િનકા તપને ચૈત્ર અષ્ટાહ્િનકા તપ એમ બે જુદા જુદા તપ હોવાથી ને વિધિ સરખી હાવાથી તપના નબર એ ચડાવ્યા છે અને હકીકત ભેગી લખી છે.
ગરણું વિગેરે અષ્ટક સૂદન તપમાં કહ્યા પ્રમાણે જાણવું (જીએ તપ નંબર 9)
૭. અષ્ટ ક`સૂદન તપ.
નિકાચિત કર્મોને પાળવામાં શાસ્ત્રકારોએ તમને અમોઘ સાધન ગણાવ્યુ છે તેમાં પણ આ તપ ખાસ કર્માંના સૂદન-નાશ માટે જ કરવાને છે.
આઠ કર્મો અને તેનુ સ્વરૂપ નીચે પ્રમાણે છે. જેના યથી સિદ્ધદશા પ્રાપ્ત થાય છે.
૧. જ્ઞાનાવરણીય-નામ, જાતિ, ગુણ અને ક્રિયાદિ યુક્ત વિશેષ આધ તે જ્ઞાન, તેને જે કમ આવરે તે જ્ઞાનાવરણીય તેના મનિનાના દે પાંચ ભેદો છે.
જ્ઞાનાવરણીય કર્મ ના સ્વમાત્ર પાટાના જેવા છે. જેમ ઘન, ઘનતર પાટે ચક્ષુના તેજનુ વધતુ એન્ડ્રુ આચ્છાદન કરે છે તેમ મન્ત્ર કે તીવ્ર જ્ઞાનાવરણીય કમ આછે વધતે અશે જ્ઞાનનું આચ્છાદન કરે છે.
૨. દશનાવરણીય-નામ, જાતિ આર્દિ રર્હુિત સામા ન્ય બોધ તે દર્શીન, તેને આવરે તે દનાવરણીય. તેના નવ ભેદો છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
અષ્ટ કર્મસૂદન
૧૩.
આ કર્મને સ્વભાવ પ્રતિહારી-દ્વારપાળ જે છે. જેમ દ્વારપાળ લેકોના વૃત્તાંતને જાણવાની ઈચ્છાવાળા રાજા પાસે જવા ઈચ્છતા લેકને રોકે છે તેમ આ કર્મ જીવરૂપ રાજાને ઘટાદિ પદાર્થરૂપ લેકનું દર્શન-સામાન્ય બોધ થવા દેતું નથી.
૩. વેદનીય-સુખ કે દુઃખરૂપે વેદાય-અનુભવાય તે વેદનીય કર્મ. તેના શાતા અને અશાતા બે પ્રકાર છે.
આ કર્મને સ્વભાવ મધથી ખરડાયેલ તરવાર જે છે. જેમ તરવાર ચાટતા પ્રથમ મધને રવાદ આવવાથી સુખ ઉપજે અને પછી જીભ કપાવાથી દુઃખ થાય.
૪. મેહનીય-સમ્યગદર્શન અને સમ્યફચારિત્રને ઘાત કરે તે મેહનીય. તેના મિથ્યાત્વમેહનીય વિગેરે અઠ્ઠાવીશ ભેદો છે.
આ કર્મને સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરાપાનથી જીવ હિતાહિતને વિવેક ભૂલી જાય છે તેમ આ કર્મના વશવર્તી પણાથી જીવ પારમાર્થિક હિતાહિતને વિવેક ગુમાવી બેસે છે.
૫. આયુષ્ય-દેવાદિ ગતિમાં સ્થિતિ કરવી – રહેવું. તેના દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ ચાર ભેદ છે.
આ કર્મને સ્વભાવ હેડના જેવું છે. જેમ હેડમાં પડેલે જીવ તેની મુદત પૂરી થયા પહેલાં છૂટી શકતું નથી. તેમ આયુષ્યકર્મના ઉદયથી સ્થિતિ પૂરી થયા સિવાય જીવ છૂટી શકતું નથી.
Page #107
--------------------------------------------------------------------------
________________
તરત્ન ઉત્નાકર
૬. નામ કમ-ગતિ, જાતિ આદિ વિવિધ અવસ્થાને અનુભવ થાય. તેના દેવગત્યાદિ એકસે ને ત્રણ ભેદો છે.
આ કર્મને સ્વભાવ ચિતારા જેવું છે. જેમ ચિત્રકાર વિવિધ પ્રકારના રૂપ-ચિત્રો બનાવે તેમ આ કર્મ જીવન જાતિ, ગતિ, શરીરાદિ વિવિધ રૂપે કરે છે.
૭. શેત્રકર્મ–જન્મ થ તે ગેત્ર. તેના ઊંચ અને નીચ બે ભેદ છે.
આ કર્મને સ્વભાવ કુંભાર જે છે, કુંભાર માંગ લિક કામ માટે તેમ જ મદિરા ભરવા માટે પણ કુંભે બનાવે તેમ આ કર્મ ઊંચ ગોત્ર પણ આપે અને નીચ ગોત્ર પણ આપે.
૮. અંતરાય-દાનાદિ શક્તિઓને ઘાત કરે. તેના દાનાન્તરાયાદિ પાંચ ભેદો છે.
આ કર્મને સ્વભાવ ભંડારી જેવું છે. જેમ ભંડારી રાજાને દાન કરવામાં પ્રતિબંધ કરે તેમ આ કર્મ જીવને દાનાદિ કરવામાં અટકાવે.
આઠે કર્મોને વિશેષ વૃત્તાંત નવતત્વ, કર્મગ્રંથ, કમ્મુપયડી વિગેરે ગ્રંથેથી જાણ.]
प्रत्याख्यानान्यष्टौ, प्रत्येकं कर्मणां विघाताय । इति कर्मसूदनतपः, पूर्ण स्याद्युगरसमिताहैः ॥१॥ उपवासमेकभक्त, तथैकसिक्थैकसं स्थिती दत्ती । निर्विकृतिकमाचाम्लं, कवलाष्टकं च क्रमात्कुर्यात् ॥२॥ આઠ કમને ક્ષય કરવા માટે આ પ્રમાણે તપ કર
Page #108
--------------------------------------------------------------------------
________________
અષ્ટ કર્માંસૂદન
૧૫
પહેલે દિવસે ઉપવાસ કરવા, ખીજે દિવસે એકાસણું કરવુ, ત્રીજે દિવસે એકસિધ્ધ (એક દાણે!) સ્થાનકે ચેવિ હાર આંખલ કરવું, ચેાથે દિવસે એક અગી (એકલઠાણુ) એકાસણું ઠામ ચેવિહારવાળું કરવું, પાંચમે દિવસે ડામ ચાવિહાર એકદત્તી (એકી વખતે પાત્રમાં પડેલુ જ ખાવું તે) કરવુ, છઠ્ઠું દિવસે લૂખી નીવી કરવી, સાતમે દિવસે આંબીલ કરવું તથા આમે દિવસે આ કવળનું એકાસણ કરવું. એ આઠે દિવસે અનુક્રમે ગરણું વિગેરે નીચે પ્રમાણે ગણવું. વીશ નવકારવાલી ગણવી.
૧ જ્ઞાનાવરણીયક ક્ષયે શ્રીઅનંતજ્ઞાનસંયુતાય
નમઃ
નમઃ
૨ દનાવરણીયક ક્ષયે શ્રીઅનન્તદશ નસંયુતાય નમઃ ૩ વેદનીયકક્ષયે શ્રીઅવ્યાબાધગુસ’યુતાય ૪ મેહનીયકમ ક્ષયે શ્રીઅનન્તચારિત્રગુણસ ́યુતાય નમઃ ૫ આયુ:ક યે શ્રીઅક્ષયસ્થિતિગુણસ ચુતાય
નમઃ
નમઃ
૬ નામક ક્ષયે શ્રીઅરૂપીનિર ંજનગુણુસ યુતાય ૭ ગાત્રકર્મક્ષયે શ્રીઅગુરુલઘુગુણુસંયુતાય ૮ અન્તરાયકર્મ ક્ષયે શ્રીઅનન્તવીય ગુણસંયુતાય
નમઃ
નમઃ
અથવા નીચે પ્રમાણે ગણવું—
૧ શ્રી અનંત જ્ઞાનગુણધારકાય
૨ શ્રી અનંત દનગુણધારકાય
નમઃ
નમઃ
નમ:
૩ શ્રી અવ્યાબાધ ગુણધારકાય ૪ શ્રી ક્ષાયિક સમ્યક્ત્વગુણુધારકાય નમઃ
પ્રકૃતિ.
૨૮
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૬
તરત્ન નાકર
૧૦૩
૫ શ્રી અક્ષયસ્થિતિ ગુણધારકાય નમ: ૬ શ્રી અમૂર્ત ગુણધારકાય
નમઃ ૭ શ્રી અગુરુલઘુ ગુણધારકાય ૮ શ્રી અનન્ત વીર્ય ગુણધારકાય
કાર્યોત્સર્ગ, સાથીયા, તથા ખમાસમણા કર્મપ્રકૃતિ પ્રમાણે કરવા.
જે દિવસે જે કર્મને તપ ચાલતું હોય તે દિવસે તે કર્મની પૂજામાંથી એક એક ઢાળ અનુક્રમે ભણાવવી (સ્નાત્ર સહિત) (તેની રીત ચેસઠ પ્રકારી પૂજામાંથી જાણવી.)
ઉજમણમાં આઠ કમની ૧૧૮ પ્રકૃતિ સૂચવનારું આઠ શા ને ૧૫૮ પત્રોવાળું રૂપાનું વૃક્ષ અને કર્મવૃક્ષના છેદને માટે તેના મૂળમાં મૂકવાને સોનાન કુહાડે તથા ચેસઠ મોદક જ્ઞાનની પાસે હેકવા અથવા દેવની પાસે કવા. જ્ઞાનની પૂજા કરવી તથા દાન દેવું. મોટી સ્નાત્રવિધિએ જિન પૂજા કરવી. સંઘ વાત્સલ્ય કરવું. એ રીતે પ્રથમ ઓળી થઈ. એવી આઠ ઓળી કરવી, એટલે ચોસઠ દિવસે કર્મસૂદન તપ પૂર્ણ થાય. આ તપનું ફળ કર્મને ક્ષય થાય એ છે. આ સાધુ તથા શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે.
અથવા બીજી રીતે આ તપ આ રીતે પણ કરવામાં આવે છે. પ્રથમ એક અઠ્ઠમ કરે. પછી સાઠ એકાંતર ઉપવાસ કરવા, તથા છેલ્લે એક અઠ્ઠમ કરે. કુલ ૬૬ ઉપવાસ અને દર પારણા થવાથી ચાર માસ અને આઠ દિવસે આ તપ પૂર્ણ થાય છે. આ વિધિએ તપ કરતાં સિદ્ધપદનું ગરણું ગણવું. જ્ઞાન, ગુરુ અને સંઘની ભક્તિ કરવી. ઉદ્યાપન ઉપર પ્રમાણે કરવું.(જૈનધર્મસિંધુ.)
Page #110
--------------------------------------------------------------------------
________________
એકસો વીશ કલ્યાણક
૧૭ આ પ્રમાણે સાધુ તથા શ્રાવકને કરવા લાયક છેઅનિવાર આગાઢ ત૫ શ્રી જિનેશ્વરે કહેલા છે. મુનિઓએ કરેલી તપસ્યાએના ઉદ્યાપન માટે મૂલ ગ્રંથમાં આ પ્રમાણે કહ્યું છેउद्यापने च गृहिभिः, कार्य कर्म यथोदितम् । काराप्यं यतिभिः श्राद्वैस्तदभावे च मानसम् ॥१॥
અર્થ-ગૃહસ્થીઓએ ઉઘાપનમાં તપવિધિમાં કહ્યા પ્રમાણે કર્મ કરવું, તથા સાધુઓએ તપસ્યા કરી હોય તે તેનું ઉદ્યાપન શ્રાવકો પાસે કરાવવું. અથવા તેમ ન બને તે માનસિક ઉધાપન કરવું.
यदिनान्तरित कार्य, तदनागाढमुच्यते । एकश्रेण्या विधेयम् यत्तादागाढं जगौ जिनः ॥२॥
અર્થ-જે તપ દિવસને આંતરે કરવામાં આવે તે અનાગાઢ તપ કહેવાય છે, અને જે આંતર વિના શ્રેણિબદ્ધ કરવામાં આવે તે આગાઢતપ કહેવાય છે એમ જિનેશ્વરે કહ્યું છે.
इति जिनोक्तानि तपांसि
अथ गीतार्थोक्तानि तपांसि ૮. એકસે વીશ કલ્યાણક તપ. [‘કલ્યાણક”] એ તીર્થકર ભગવત જેવી સર્વશ્રેષ્ઠ વ્યક્તિને જ હોઈ શકે. તેમના અવન (ગર્ભાવતાર), જન્મ,
* ઉપર લખેલા ૭ ઉપરાંત ઉપધાન તપ, યોગોદ્રહન, શ્રાવકની ૧૧ પ્રતિમા ને મુનિની ૧૨ પ્રતિમા–કુલ ૧૧. ત ૨
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૮
તપેારત રત્નાકર
દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષગમન-એ પ્રકારે પાંચ કલ્યાણક છે, કલ્યાણકદિન એટલે ઉત્તમાત્તમ દિવસ. શ્રી તીર્થંકર ભગવતના કલ્યાણક પ્રસંગે નારકી જેવા દારુણ દુઃખી જીવને પણ ક્ષણિક સુખના અનુભવ થાય છે. કહ્યુ` છે કે “જેમના કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું ” ઘેાર તિમિરમાં સબડતા જીવને પ્રકાશની પ્રાપ્તિ એ ઓછી ઉપકારક હકીકત નથી. આપણા ભરતક્ષેત્રમાં ચાવીશ નીર્થંકર ભગવતના દરેકના પાંચ-પાંચ કલ્યાણકોની ગણત્રીએ એકસા વીશ કલ્યાણકો થાય છે. ]
•
यस्मिन् दिने तीर्थकरस्य गर्भावतारजन्मव्रत केवलानि । मोक्षो बभूवात्र दिने तपो यत्कल्याणकं तत्समुदाहरन्ति ॥ | १ ||
અ—જે દિવસે તીર્થંકરના ગર્ભાવતાર (ચ્યવન), જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મેાક્ષ થયે હાય, તે દિવસે જે તપ કરવા તે કલ્યાણકતપ કહેવાય છે. ૧ कल्याणक एकस्मिन्नेकाशनमेतयोर्द्वयोर्विरसम् । आचाम्लं त्रितयेऽपि हि चतुष्टयेऽप्यनशनं प्राहुः ||२|| અ -જે દિવસે એક કલ્યાણક હાય તે દિવસે એકાસણું કરવું, જે દિવસે બે કલ્યાણક હોય તે દિવસે નીવી કરવી, ત્રણ કલ્યાણક હાય તે દિવસે આંબીલ કરવું અને ચાર કલ્યાણકને દિવસે ઉપવાસ કરવા એમ કહ્યું છે. ર. ( પાંચ કલ્યાણકને દિવસે એકાસણાપૂર્વક ઉપવાસ કરવા. એટલું આચાર– ઉપદેશમાં અધિક કહ્યું છે.)
Page #112
--------------------------------------------------------------------------
________________
એક વીશ કલ્યાણક
૧૯
અથવા એક કલ્યાણકે એકાસણું, બે કલ્યાણકે આંબિલ, ત્રણે આંબિલ તથા એકાસણું, ચારે ઉપવાસ અને પાંચ કલ્યાણકે ઉપવાસ તથા એકાસણું એ પ્રમાણે કરવું.
વીશ તીર્થકરના ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણકના ૧૨૦ દિવસેને વિષે ઉપવા સાદિક તપ કરે. એકાસણાથી જે પંચકલ્યાણક અરાધે તે માગશર સુદિ ૧૦ નું આંબિલ કરે ને માગશર શુદિ ૧૧ નો ઉપવાસ કરી ૬ કલ્યાણક આરાધે અને ઉપવાસથી પંચકલ્યાણક આરાધે તે માગશર સુદ ૧૦ ને અગ્યારશને પ્રથમ છડું કરી શરૂ કરે તો પાંચ વર્ષે કલ્યાણકતપ પૂરો થાય. ઉજમણે કનકસિંહ રાજાની જેમ વશ જિનેશ્વરની પ્રતિમા ભરાવવી. તિલક ૨૪, પવાન ૨૪, ખાજ ર૪ અને કુપી, કચેલી વિગેરે પૂજાનાં ઉપકરણે ૨૪-૨૪ ઢેકવો. ૨ વન કલ્યાણકે “પરમેષ્ઠિને નમઃ” એ મંત્રનો જાપ બે હજાર (વીશ નવકારવાળી) કરે. જન્મ કલ્યાણકે “અતે નમન બે હજાર જાપ કર. દીક્ષા કલ્યાણકે “નાથાય નમઃ ”નો જાપ બે હજાર કરો. જ્ઞાન કલ્યાણકે “સર્વજ્ઞાય નમઃ”નો બે હજાર જાપ કરે. નિર્વાણ કલ્યાણકે “ પારંગતાય નમઃ બે હજાર જાપ કરે. ચ્યવનકલ્યાણક સાધર્મિક વાત્સલ્ય, જન્મ કલ્યાણકે ગોળ ઘીનું દાન, દીક્ષાઘાણકે ટોપરા ગોળ વહેંચવા, જ્ઞાનકલ્યાણકે સંઘપૂજા અને નિર્વાણકલ્યાણકે મોટી પૂજા ભણાવવી.
જે ઉપવાસથી આ તપ કરે તેણે દરેક કલ્યાણકે ઉપવાસ કરે. બે અથવા વધારે કલ્યાણક જે દિવસે હેય તેનું આરાધન બીજા વર્ષોમાં કરવું. જ્યાં ભગવંતની કલ્યાણક ભૂમિ હોય
Page #113
--------------------------------------------------------------------------
________________
૨૦
તપરત્ન રત્નાકર
કેવલ
ચ્યવન,
દીક્ષા
ત્યાં મેટા મહત્સવથી સંઘ સહિત યાત્રા કરવા જવું. વિધિયુક્ત યાત્રા કરવી. તથા સર્વ ભગવંતન પંચ કલ્યાણકોને ઉત્સવ કરવો. ગરણું વિગેરે નીચે પ્રમાણે— તિથિ. આ વદ. (ગુજરાતી) કલ્યાણ
શ્રી સંભવનાથસર્વજ્ઞાય નમઃ શ્રી પદ્મપ્રભાઈ તે નમઃ
જન્મ ૧૨ શ્રી નેમિનાથપરમેષ્ઠિને નમઃ
શ્રી પદ્મપ્રભનાથાય નમઃ શ્રી મહાવીર પારંગતાય નમઃ
તિક શુદ. શ્રી સુવિધિનાથ સર્વજ્ઞાય નમઃ કેવલ શ્રી અરનાથસર્વજ્ઞાય નમઃ
કાતિક વદ. શ્રી સુવિધિનાથાહતે નમઃ
જન્મ શ્રી સુવિધિનાથનાથાય નમઃ શ્રી મહાવીરનાથાય નમઃ શ્રી પદ્મપ્રભ પારંગતાય નમઃ
મોક્ષ માગશર શુદ શ્રી અરનાથાહંતે નમઃ
જન્મ શ્રી અરનાથપારંગતાય નમઃ શ્રી અરનાથનાથાય નમઃ શ્રી મલ્લિનાથાહતે નમઃ
જન્મ
કેવલ.
દીક્ષા દીક્ષા
મેક્ષ દીક્ષા
Page #114
--------------------------------------------------------------------------
________________
એકસ વીશ કલ્યાણક
૧૧
૧૧
૧૧
૧૪
૧૫
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
Û
૧૧
૧૪
૧૫
૧૨
૧૨
૧૩
•))
શ્રી મત્રિનાધનાથાય નમઃ
શ્રી મહ્વિનાથસર્વજ્ઞાય નમઃ
શ્રી નમિનાથસ જ્ઞાય નમઃ
શ્રી સ'ભવનાથા તે નમઃ
શ્રી સ’ભવનાથનાથાય નમઃ
માગશર વદ.
શ્રી પાર્શ્વનાથાતે નમઃ
શ્રી પાર્શ્વનાથનાથાય નમઃ
શ્રી ચન્દ્રપ્રભાતે નમઃ
શ્રી ચન્દ્રપ્રભનાથાય નમઃ
શ્રી શીતળનાથસ જ્ઞાય નમઃ
પોષ શુદ
શ્રી વિમલનાથસનાય નમઃ શ્રી શાંતિનાથસજ્ઞાય નમઃ
શ્રી અજિતનાથસ જ્ઞાય નમઃ
શ્રી અભિનન્દનસરાય નમઃ
શ્રી ધર્મ નાથસનાય નમઃ
પાષ વદ.
શ્રી પદ્મપ્રભપરમેષ્ઠિને નમઃ
શ્રી શીતલનાથા તે નમઃ
શ્રી શીતલનાથાનાથાય નમઃ શ્રી આદિનાથપાર ગતાય નમઃ
શ્રી શ્રેયાંસનાથસનાય નમઃ
૧
દીક્ષા
કેવલ
કેલ
જન્મ
દીક્ષા
જન્મ
દીક્ષા
જન્મ
દીક્ષા
કેવલ
કેવલ
કૈવલ
કેવલ
ડેવલ
કૈવલ
ચ્યવન
જન્મ
દીક્ષા
નાસ
કેવલ
Page #115
--------------------------------------------------------------------------
________________
તપોવન રત્નાકર
!
=
taa
૭
જન્મ
6
જન્મ
=
દીક્ષા જન્મ
5
માઘ શુદ. શ્રી અભિનંદનાતે નમઃ શ્રી પૂજ્યસર્વત્તાય નમ: શ્રી ધર્મનાથાતે નમઃ શ્રી વિમલનાથાત નમઃ શ્રી વિમલનાથનાથાય નમઃ શ્રી અજિતનાથાહતે નમ: શ્રી અજિતનાથનાથાય નમઃ શ્રી અભિનંદનનાથાય નમઃ શ્રી ધર્મનાથનાથાય નમઃ
માઘ વદ. શ્રી સુપાર્શ્વનાથસર્વજ્ઞાય નમઃ શ્રી સુપાર્શ્વનાથપારંગતાય નમઃ શ્રી ચન્દ્રપ્રભસર્વજ્ઞાય નમઃ શ્રી સુવિધિનાથપરમેષ્ઠિને નમઃ શ્રી આદિનાથ સર્વજ્ઞાય નમઃ શ્રી શ્રેયાંસનાથાહંતે નમ: શ્રી મુનિસુવ્રતસર્વત્તાય નમઃ શ્રી શ્રેયાંસનાથનાથાય નમઃ શ્રી વાસુપૂજ્યાહતે નમ: શ્રી વાસુપૂજ્યનાથાય નમઃ
ફાગણ સુદ. શ્રી અરનાથપરમેષ્ઠિને નમઃ શ્રી મલ્લિનાથપરમેષ્ઠિને નમઃ
કેવલ મેલ,
6
કેવલ
વ્યવન
ર ર % 6
કેવલ જન્મ
ર
કેવલ
હ
?
દીક્ષા જન્મ દીક્ષા
©
વ્યવન
૨ ૪
વ્યવન
Page #116
--------------------------------------------------------------------------
________________
ચ્યવન
માક્ષ
દીક્ષા.
વન
એકસો વીશ કલ્યાણક ૮ શ્રી સંભવનાથપરમેષ્ઠિને નમઃ
શ્રી મલ્લિનાથપારંગતાય નમઃ ૧૨ શ્રી મુનિસુવ્રતનાથાય નમઃ
ફાગણ વદ. શ્રી પાર્શ્વનાથપરમેષ્ઠિને નમઃ શ્રી પાર્શ્વનાથસર્વ જ્ઞાય નમઃ શ્રી ચન્દ્રપ્રભપરમેષ્ઠિને નમઃ શ્રી આદિનાથાતે નમઃ શ્રી આદિનાથનાથાય નમઃ
ચૈત્ર શુદ. શ્રી કુંથુનાથસર્વજ્ઞાય નમઃ શ્રી અજિતનાથપારંગતાય નમઃ શ્રી સંભવનાથપારંગતાય નમઃ શ્રી અનંતનાથપારંગતાય નમઃ શ્રી સુમતિનાથપારંગતાય નમઃ શ્રી સુમતિનાથ સર્વજ્ઞાય નમઃ શ્રી મડાવીરાડુતે નમઃ શ્રી પદ્મપ્રભસર્વજ્ઞાય નમઃ
કેવલ યવન જન્મ દીક્ષા
કેવલ મેક્ષ મેક્ષ મક્ષ
માક્ષ
કેવલ જન્મ
કેવલ
-
-
મોક્ષ
શ્રી કુંથુનાથપારંગતાય નમઃ શ્રી શીતલનાથપારંગતાય નમઃ શ્રી કુંથુનાથનાથાય નમઃ
મેક્ષ
દીક્ષા
Page #117
--------------------------------------------------------------------------
________________
તપન રત્નાકર
| R
ચ્યવન
મેક્ષ
8 8
દીક્ષા
8
જન્મ કેવલ
8 8
જન્મ
શ્રી શીતલનાથપરમેષ્ઠિને નમઃ શ્રી નમિનાથપારંગતાય નમઃ શ્રી અનન્તનાથનાથાય નમ: શ્રી અનન્તનાથાહુતે નમઃ શ્રી અનન્તનાથ સર્વજ્ઞાય નમઃ શ્રી કુંથુનાથાહંતે નમ:
વૈશાખ સુદ. શ્રી અભિનંદનપરમેષ્ઠિને નમઃ શ્રી ધર્મનાથપરમેષ્ઠિને નમઃ શ્રી અભિનંદન પારંગતાય નમઃ શ્રી સુમતિનાથાહંતે નમઃ શ્રી સુમતિનાથનાથાય નમઃ શ્રી મહાવીરસર્વજ્ઞાય નમઃ શ્રી વિમલનાથપરમેષ્ઠિને નમઃ શ્રી અજિતનાથપરમેષ્ઠિને નમઃ
વ્યવન
૮ =
વન
માક્ષ
૧
૧
જન્મ દીક્ષા
કેવલ
& R & ૧
ચ્યવન
વ્યવન
વ્યવન
જન્મ
વૈશાખ વદ. શ્રી શ્રેયાંસનાથપરમેષ્ઠિને નમઃ શ્રી મુનિસુવ્રતાહંતે નમઃ શ્રી મુનિસુવ્રતારંગતાય નમઃ શ્રી શાન્તિનાથાહતે નમઃ શ્રી શાન્તિનાથપારંગતાય નમઃ શ્રી શાન્તિનાથનાથાય નમઃ
શ્રાક્ષ
જન્મ મેક્ષ
દીક્ષા
Page #118
--------------------------------------------------------------------------
________________
એકસેસ વીશ કલ્યાણક
૫
૧૨
૧૩
७
-
“་ v སྨྱ
८
૧૪
"v
૯
× ૩
જ્યેષ્ઠ શુદ
શ્રી ધનાથપાર’ગતાય નમઃ
શ્રી વાસુપૂજ્યપરમેષ્ઠિને નમઃ શ્રી સુપાર્શ્વનાથા તે નમઃ શ્રી સુપાર્શ્વનાથનાથાય નમઃ જ્યેષ્ઠ વદ.
શ્રી આદિનાથપરમેષ્ઠિને નમઃ
શ્રી વિમલનાથપારંગતાય નમઃ
શ્રી નમિનાથનાથાય નમઃ
અષાઢ શુ
શ્રી મહાવીરપરમેષ્ઠિને નમઃ શ્રી નેમિનાથપાર’ગતાય નમઃ
શ્રી વાસુપૂજ્યપાર’ગતાય નમઃ
અષાઢ વદ.
શ્રી શ્રેયાંસનાથપારંગતાય નમઃ
શ્રી અનન્તનાથપરમેષ્ઠિને નમઃ
શ્રી નમિનાથા તે નમઃ શ્રી કુંથુનાથપરમેષ્ઠિને નમઃ
શ્રાવણ શુદ
શ્રી સુમતિનાથપરમેષ્ઠિને નમઃ શ્રી નેમિનાથા તે નમઃ શ્રી નેમિનાથનાથાય નમઃ
૫
માક્ષ
ચ્યવન
જન્મ
દીક્ષા
ચ્યવન
માક્ષ
દીક્ષા
ચ્યવન
માક્ષ
માક્ષ
સાક્ષ
ચ્યવન
જન્મ
ચ્યવન
ચ્યવન
જન્મ
દીક્ષા
Page #119
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન ૨નાકર
-
માક્ષ
વ્યવન
શ્રી પાર્શ્વનાથપારંગતાય નમઃ શ્રી મુનિસુવ્રતપરમેષ્ઠિને નમઃ
શ્રાવણ વદ. શ્રી શાંતિનાથપરમેષ્ઠિને નમઃ
શ્રી ચંદ્રપ્રભપારંગતાય નમઃ - શ્રી સુપાર્શ્વનાથપરમેષ્ઠિને નમઃ
યવન.
મેક્ષ
વ્યવન
ભાદરવા સુદ. શ્રી સુવિધિનાથપારંગતાય નમઃ
ભાદરવા વદ. શ્રી નેમિનાથ સર્વજ્ઞાય નમઃ ને દિવસે શ્રી મહાવીરને ગર્ભાપહાર થયે તે કલ્યાણક ગણવું નહીં.
આસો સુદ. ૧૫ શ્રી નમિનાથપરમેષ્ટિને નમઃ
ચ્યવન બાકીની વિધિ ઉપર કહેલી રીત પ્રમાણે જાણવી. દરેક કલ્યાણ કે સાથીયા ૧ર કરવા, ખમાસમણ ૧૨ દેવા, કાઉસ્સગ ૧૨ લેગસ્સને કરે અને નવકારવાળી ૨૦ ગણવી. (વધારે હકીકત માટે જુએ શ્રી જૈનધર્મ પ્રકાશ
(માસિક-ભાવનગર) પુ. રપ, પૃષ્ઠ ૬ )
Page #120
--------------------------------------------------------------------------
________________
ગાન, દશન, ચારિત્ર
૯-૧૦-૧૧, જ્ઞાન, દર્શન, ચારિત્ર ત૫.
જ્ઞાન [ આત્મતત્વની ઓળખાણ કરવી યા તે વાસ્તવિક કલ્યાણ-સાધનના માર્ગની ઓળખાણ કરવી તે સમ્યગજ્ઞાન. જો કે જ્ઞાન અને ક્રિયાનું પરસ્પર સાહચર્ય છે છતાં તેમાં જ્ઞાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેમકે, નહિ જ્ઞાનેન सदशं पवित्रमिह विद्यते ।....सम्यगजानक्रियाभ्याम् मोक्षः । પ્રથમ જાણ્યા પછી તે તે કાર્યને આચરણમાં મૂકી શકાય છે. જૈનાગમમાં જ્ઞાનને પાંચ પ્રકાર દર્શાવ્યા છે–૧. મતિ. જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન, ૫. કેવળજ્ઞાન,
૧. મતિજ્ઞાન-પાંચ ઈન્દ્રિયે અને મનદ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન. આંખથી જેવાય, જીભથી ચખાય, નાકથી સુંઘાય, કાનથી સંભળાય અને ચામડીથી સ્પર્શ કરાય તે બધું મતિજ્ઞાન છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન એ પણ મતિજ્ઞાનનો જ વિષય છે. મતિજ્ઞાનના કુલ અઠ્ઠાવીશ ભેદો છે.
૨શ્રુતજ્ઞાન-શબ્દથી કે શાસ્ત્રકારો જે બોધ થાય તે પ્રતજ્ઞાન, પીસ્તાલીશ આગ, પંચાંગી તેમજ બીજા શાસ્ત્રીય
ને કૃતજ્ઞાનમાં સમાવેશ થાય છેઃ કૃતજ્ઞાનના કુલ ચૌદ ભેદો છે.
૩ અવધિજ્ઞાન-મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના આત્માને રૂપી પદાર્થોનું જે મર્યાદિત જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. અવધિજ્ઞાનના અનુગામી, અનનુગામી વિગેરે છ ભેદ છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
તરત્ન રત્નાકર
૪. મન:પર્યવજ્ઞાન-માત્ર મનના પર્યાયને પ્રત્યક્ષ જાણે. મન:પર્યવજ્ઞાની અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રિયના મનના પર્યાયને પ્રત્યક્ષ જાણે અને મને ગત ભાવને અનુમા નથી જાણી શકે. તેના વિપુલમતિ ને બાજુમતિ એવા બે ભેદ છે.
૫. કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાન. સર્વદ્રવ્ય અને સર્વ પર્યાનું જે જ્ઞાન તે કેવળજ્ઞાન, કેવળજ્ઞાનને બીજો ભેદ નથી.
આ રીતે પાંચે જ્ઞાનના ૨૮+૧૪+૬+૨+૧=કુલ એકાવન ભેદો છે તે ગુરુગમથી જાણવા.
શાસ્ત્રકારોએ જ્ઞાનની અત્યંત મહત્તા ગાઈ છે. અહીં તે એક જ ઉક્તિ ટાંકીએ
बहु कोडयो वरसे खपे, कर्म अज्ञाने जेह । ज्ञानी श्वासोच्छ्वासमां, कर्म खपावे तेह ॥
દર્શન દર્શન એટલે દષ્ટિ. વિવેકદષ્ટિરૂપ તત્ત્વશ્રદ્ધા એ સમ્યગદર્શન અથવા સમ્યકત્વ. સત્ય પ્રાપ્ત કરવા માટેની આતરિક જાગૃતિ કે રુચિ તે જ સાચી શ્રદ્ધા કહેવાય છે અને તે જ સમ્યકત્વ છે. સમ્યગદર્શનને ત્રણ ભેદો નીચે પ્રમાણે છે
૧. ક્ષાયિક સમ્યગદર્શન–અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ તથા સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયના ક્ષયથી જે સત્ય તત્વની રુચિ થાય તે.
૨. ઓપશમિક સમ્યકત્વ-મિથ્યાત્વમેહનીય વિગેરે ઉપરની સાત પ્રકૃતિઓના ઉપશમથી જે સત્ય તત્ત્વની રુચિ થાય તે.
Page #122
--------------------------------------------------------------------------
________________
આ છ પ્રકૃતિના અન્ય સભ્યત્વ
જ્ઞાન, દર્શન, ચારિત્ર
૩. ક્ષાપશસિક સમ્યકત્વ-સમ્યકત્વમોહનીય સિવાયની બાકીની છ પ્રકૃતિના ક્ષપશમથી અને સમ્યકત્વમેહનીયને ઉદયથી જે સત્ય તત્વની રુચિ થાય તે.
સમ્યગદર્શન–અથવા સમ્યક્ત્વનું શું મહત્વ છે તે સંબંધમાં પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી ઉવસગ્ગહર તેત્રમાં કહ્યું છે કેतुह सम्मत्ते लढे, चिन्तामणि-कप्पपायवभहिए । पावन्ति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥ - મિથ્યાત્વથી બચવા માટે અને સમકિતમાં દઢ થવા માટે સમકિતના સડસઠ બોલમાં વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું છે, તે ગુરુગમથી જાણી લેવા અવશ્ય પ્રયાસ કરો.
ચારિત્ર પાપકર્મથી પાછા હઠવું એ જ સમ્યક્રચારિત્ર છે. પિતાના જીવનને પાપના સંવેગથી દૂર રાખી નિર્મળ બનાવવું અને યથાશક્તિ પરહિત સાધવું એ “સમ્યફ ચારિત્રને પરમાર્થ છે. ચારિત્રના બે ભેદ છે. એક સર્વવિરતિ અને બીજું દેશવિરતિ. સાધુઓ માટે સર્વવિરતિ અને શ્રાવકે માટે દેશવિરતિ. સર્વવિરતિ પાંચ મહાવ્રતના પાલક હોય છે અને શ્રાવકે પાંચ અણુવ્રતના ધારક ગણાય છે. સર્વવિરતિ ચારિત્રના પ્રકારે નીચે પ્રમાણે છે–૧. સામાયિક, ૨. છેદપસ્થાપનીય, ૩. પરિહારવિશુદ્ધિ, ૪. સૂફમસં૫રાય અને ૫. યથાખ્યાત.
શ્રાવકોને ગ્ય આશુત્રો તેમજ ગુણવ્રત અને શિક્ષા
થાત્રિ
Page #123
--------------------------------------------------------------------------
________________
તપેારત્ન રત્નાકર
૩૦
વ્રતનું સ્વરૂપ વિશેષ જાણવા યોગ્ય છે અને તે ગુરુગમથી જાણી યથાશકય આચરણ કરવા પ્રયાસ કરવે.
વહાણના ખલાસી જ્ઞાનવાળો હોય છતાં અનુકૂળ વાયુ ન હાય તા ઇચ્છિત સ્થળે પહોંચી શકાતું નથી તેમ મનુષ્ય પણ જ્ઞાની હોવા છતાં સમ્યક્ ચારિત્રરૂપી અનુકૂળ પત્રન વિના સિદ્ધિસ્થાને પહોંચી શકતા નથી.
एकान्तरोपवासैश्च त्रिभिर्वापि निरन्तरैः । कार्य ज्ञानतपश्चोद्यापने ज्ञानस्य पूजनम् ||१||
એકાંતરા ત્રણ ઉપવાસ કરવા અથવા લાગઢ ઉપવાસ ત્રણ (અમ) કરવા. એ પ્રમાણે જ્ઞાનતપ કરવા. ઉદ્યાપનમાં સાધુને પુસ્તક તથા જ્ઞાનના ઉપકરણનું દાન દેવું. જ્ઞાનપૂજા કરવી, જ્ઞાનની પાસે છએ વિગયના પદાર્થા ઢાકવા. આ તપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ ચથાશક્તિ સિદ્ધાંતાદિ પુસ્તક લખાવીને મૂકવુ. ( પ્રવચનસારાહારે )
દન તપ પણ એ જ રીતે ઉપર પ્રમાણે કરવેશ. દ્યાપનમાં મોટી સ્નાત્રવિધિએ દેવની પૂજા ભણાવવી. જિન પ્રતિમાની પાસે છએ વિગયના પદાર્થા ઢોકવા. સાધુઓને વસ્ત્ર, પાત્ર વિગેરેનું દાન દેવું. સમકિતની છ ભાવનાનું શ્રવણુ કરવુ. દેરાસરની પ્રમાના, પુજના વિગેરે કરવું. આ તપનું ફળ નિર્મળ બોધિના લાભ થાય તે છે.
ચારિત્ર તપ એ જ પ્રમાણે કરવા. ઉદ્યાપનમાં મુનિ
અઠ્ઠમના દિવસેામાં પૌષધ અથવા દેશાવકાશિક કરવું જોઇએ.
*
Page #124
--------------------------------------------------------------------------
________________
ચાંદ્રાયણ
૩૧
આને છએ વિગઈના પદાર્થાનું દાન દેવુ' તથા વસ્ત્ર, પાત્ર વિગેરૅનું દાન દેવુ. આ તપ કરવાથી નિમળ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ ત્રણે તપ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. સા॰ મ લે ને જ્ઞાન તપનું' ગરાળું- હી ના નાણસ્સ ૫૧ ૫૧ ૫૧ દન તપનું ગરાળુ -હી” નમો દસણા ૬૭ ૬૭ ચારિત્ર તપનું ગરણ –ૐ હ્રી” નમા ચારિત્તરસ ૭૦ ૭૦ અથવા સાથીયા વિગેરે જ્ઞાનપમાં પાંચ, દન તપમાં ખાર અને ચારિત્રતપમાં સત્તર કરવા.
२०
૨૦
૨૦
૬૭
૭૦
૧૨. ચાંદ્રાયણ
પ. [ શુક્લપક્ષમાં જેમ ચંદ્રકલા વૃદ્ધિ પામે છે અને કૃષ્ણપક્ષમાં ચંદ્રકલા હીન થતી જાય છે તેની માફક જે તપસ્યા ચઢતા-ઉતરતા ક્રમથી કરવામાં આવે તેને ચાંદ્રાયણુ તપ કહેવામાં આવે છે. તેનેા ક્રમ નીચે વિધિમાં યથા બતાવ્યે છે એટલે તે સબ'ધી વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. ચેાસડ ઇંદ્રો પૈકી એ ઇંદ્રો જ્યાતિષીના છે-એક ચંદ્ર અને બીજો સૂર્ય. ચદ્ર સ્વામીત્વની દૃષ્ટિએ ચઢિયાતા છે. સમભૂતલા પૃથ્વીથી ૭૯૦ યાન ઊંચે ખ્યાતિચક્ર શરૂ થાય છે. ૮૦૦ ચેાજને સૂર્ય હાય છે અને ૮૮૦ યેાજને ચદ્ર રહેલ છે. શ્રી બૃહત્સંગ્રહણીમાં કહ્યું છે કે-બીર્ તતુર સમી ચ રિવેસુ ના ચદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પ્રમાણે પાંચ પ્રકારના જ્યાતિષી છે. તેમાં ચંદ્ર વિશેષ મહદ્ધિક છે. ગતિમાં સૌથી મ ગતિ ચ'દ્રની
Page #125
--------------------------------------------------------------------------
________________
૩૨
તપેારત્ન રત્નાકર
છે, તેનાથી શીઘ્રગતિ સૂની, તેમ ક્રમે વધતાં વધારે શીઘ્રગતિ તારાઓની છે જ્યારે મહુદ્ધિપણામાં ઉલટા ક્રમ સમજવા, તારા કરતાં વધારે મહક નક્ષત્ર અને એ ક્રમે સૌથી મહદ્ધિક ચદ્ર ગણાય છે.
ચંદ્રના વિમાનને વહન કરનાર સાળ હજાર દેવા છે. તેના પરિવારમાં મંગલ, બુધ વિગેરે ૮૮ ગ્રહા, અભિજિત વિગેરે ૨૮ નક્ષત્રો અને ૬૬૯૭૫ કોટાનુકાટી તારાઓ છે.
મનુષ્ય ક્ષેત્રમાં ચંદ્ર ચર છે એટલે કે ફરતા છે જ્યારે અઢીદ્વીપની બહાર રહેલા ચંદ્રના વિમાના સ્થિર છે. આ સંબધી વિશેષ જાણવાના જિજ્ઞાસુએ બૃહત્સ’ગ્રહણી વાંચવી.]
चांद्रायणं च द्विविधं प्रथमं यवमध्यकम् । द्वितीयं वज्रमध्यं तु तयोश्चर्या विधीयते ॥ १ ॥ यवमध्ये प्रतिपदं शुक्लामारभ्य वृद्धितः । एकैकयोग्रसदच्या राकां यावत्समानयेत् ||२|| ततः कृष्णप्रतिपदमारभ्यैकै कहा नितः । अमावास्यां तदेकत्वे यवमध्यं च पूर्यते ||३|| वज्रमध्ये कृष्णपक्षमारभ्य प्रतिपत्तिथिः । कार्या पंचदशग्रासदत्तिभ्यां हानिरेकतः || ४ || अमावास्याश्च परतो ग्रासदर्त्ति विवर्धयेत । यावत्पञ्चदशैव स्युः पूर्णमास्यां च मासतः || ५ || एवं मासद्वयेन स्यात्पूर्णं च यववज्रकम् । चान्द्रायणं यतेर्दत्तेः संख्या ग्रासस्य गेहिनाम् ||६॥
Page #126
--------------------------------------------------------------------------
________________
ચાંદ્રાયણ
૩૩
ચંદ્રનું અયન એટલે જવું તે અર્થાત હાનિ અને વૃદ્ધિ, તેણે કરીને જે થયેલું તે ચાંદ્રાયણ તપ કહેવાય છે. તે બે પ્રકારે છે. પહેલું યવમધ્ય અને બીજું વજમધ્ય. તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે-જવની જેમ જેને મધ્યભાગ સ્થૂળ હોય અને આદિ-અંત ભાગ હીણ (પાતળ) હોય તે યવમધ્ય કહેવાય છે. તથા વજીની જેમ જે વચ્ચે સૂક્ષ્મ (પાત) હોય અને આદિ અંતમાં સ્થૂલ હોય તે વજમધ્ય કહેવાય છે. અહીં સ્થૂલતા અને હીનતા(સૂક્ષ્મતા)એ કરીને દત્તિ તથા ગ્રાસની બહુલતા અને પિતા જાણવી. પહેલું યવમધ્ય ચદ્રાયણ આ પ્રમાણે કરવું-શુકલપક્ષની પ્રતિપદાને દિવસે એક, બીજને દિવસે બે, એમ એક એક દત્તિ તથા કવળની વૃદ્ધિ કરી પૂર્ણિમાને દિવસે પંદર દત્તિ તથા કવળ લેવા. પછી કૃષ્ણપક્ષના પડવાએ પંદર, બીજને દિવસે ચૌદ, એમ એક એક દત્તિ તથા કવળ ઓછો કરી અમાવાસ્યાએ એક દત્તિ તથા કવળ લે. એ પ્રમાણે યવમધ્ય ચાંદ્રાયણ યતિ તથા શ્રાવકને બન્નેને માટે જાણવું. વજમધ્ય ચાંદ્રાયણ સાધુ અને શ્રાવકને બન્નેને આ પ્રમાણે જાણવું. કૃષ્ણપક્ષની પ્રતિપદાથી આરંભીને પંદર ગ્રાસ તથા દત્તિમાંથી એક એક ઓછો કરવાથી અમાવાસ્યાને દિવસે એક એક ગ્રાસ અને દત્તિ રહે છે, પછી શુકલપક્ષને પડવાથી આરંભીને એક એક ગ્રાસ અને દત્તિની વૃદ્ધિ કરી પૂર્ણિમાએ પંદર ગ્રાસ તથા દત્તિ થાય છે. આ પ્રમાણે વજમધ્ય ચાદ્રાયણ પણ એક માસે પૂર્ણ થાય છે. એ રીતે યવમધ્ય અને મધ્ય ચાંદ્રાયણ બે માસે પૂર્ણ થાય છે. અહીં દત્તિની જે સંખ્યા ત-૩
Page #127
--------------------------------------------------------------------------
________________
૩૪
તપેારત રત્નાકર
આપી છે, તે સાધુ આશ્રયી જાણવી, તથા ગ્રાસ(કવળ)ની સંખ્યા આપી છે તે ગૃદ્ધસ્થ આશ્રયી જાણવી (પચાશક). ઉદ્યાપને જિનપ્રતિમાને મેાટી સ્નાત્રવિધિએ સ્નાત્ર કરાવીને છએ વિગયના નૈવેદ્ય સહિત ૪૮૦ માદક, ફળ વગેરે ઢોકવાં. તથા ચંદ્રની રૂપાની મૂર્ત્તિ તથા સુવર્ણના જવ (૩૨) અને વા કરાવી દેવ પાસે ઢાકવા. સાધુઓને વસ્ત્ર, પાત્ર, અન્ન વિગેરેનું દાન દેવું. સંધની પૂજા ભક્તિ કરવી. આ તપ કરવાથી સર્વ પાપના ક્ષય તથા પુણ્યની વૃદ્ધિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. એકલું યવમધ્ય ચાંદ્રાયણ કરે તેા ૨૪૦ માદક ઢાકવા, તથા વજ્ર ઢોકવા નહીં, તે જ પ્રમાણે કેવળ વ મધ્ય કરે તે તેમાં પણ ૨૪૦ મેાદક ઢાકવા અને જવ ઢાંકવા નહી. બીજી રીત
શુક્લપક્ષની પ્રતિપદાથી આર’ભીને એક ઉપવાસ અને એક આંબિલ એમ પંદર દિવસ સુધી કરવું. ઉદ્યાપનમાં મેઇક ૧૫ તથા રૂપાના ચંદ્ર કરાવી પ્રભુ પાસે ઢોકવા. ગરણું વિગેરે નીચે પ્રમાણે.
સા॰ ખ॰ લે ને૦
નમે સિદ્ધાણુ
. .
૨૦
પહેલી રીત પ્રમાણે કરે તેા કવળની સંખ્યા પ્રમાણે સાથીયા વિગેરે કરવા.
૧૩. તીર્થંકર વર્ધમાન તપ [શ્રી શ્રમણ સંઘ તપ [તીયેતેડનેનેતિ તીર્થમ’” જેના વડે તરાય તે તી. જેના આલંબનથી ભયંકર ભવસાગરના પૂરેપૂરા પાર પમાય
Page #128
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર વધુ માન
૩૫
તે તી. અને આવું તી ‘શ્રુત’ અને ‘ચારિત્ર'રૂપી ધર્મ છે. આવા ધ ને—તીને જે પ્રવર્તાવે તે તીર કહેવાય.
આવા તીર્થંકર ભગવંતા અનંતા થયા છે અને અનતા થશે પણ આ અવસર્પિણી કાલમાં આપણે જે ભરતક્ષેત્રમાં વસીએ છીએ તેને આશ્રયીને ચાવીશ તીર્થંકરા થયા છે જેના પુણ્ય-પવિત્ર નામા નીચે પ્રમાણે.
૧ શ્રી ઋષભદેવ
૨ શ્રી અજિતનાથ
૩ શ્રી સ’ભવનાથ
૪ શ્રી અભિનદન
૫ શ્રી સુમતિનાથ
શ્રી પદ્મપ્રભ
દ
૭ શ્રી સુપાર્શ્વનાથ
૮ શ્રી ચંદ્રપ્રભ
૯ શ્રી સુવિધિનાથ
૧૦ શ્રી શીતલનાથ
૧૧ શ્રી શ્રેયાંસનાથ
૧૨ શ્રી વાસુપૂજ્ય
૧૩ શ્રી વિમલનાથ
૧૪ શ્રી અન`તનાથ
૧૫ શ્રી ધનાથ
૧૬ શ્રી શાન્તિનાથ ૧૭ શ્રી કુંથુનાથ
૧૮ શ્રી અરનાથ
૧૯ શ્રી મહ્વિનાથ
૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામી
૨૧ શ્રી નમિનાય
૨૨ શ્રી નેમિનાથ
૨૩ શ્રી પાર્શ્વનાથ
૨૪ શ્રી વર્ધમાનસ્વામી
ऋषभादेर्जिनसंख्यावृद्धया तावंति चैकभक्तानि । वीरादेरप्येवं वलमानं वर्धमानतः || १ || अथ चैकैकमन्तं पञ्चविंशतिसंख्यानि षट्शताहेन पूर्यते ||२||
प्रत्येकाशनकानि च ।
Page #129
--------------------------------------------------------------------------
________________
૩૬
તરત્ન ૨ નાકર
જે વૃદ્ધિ પામે તે વર્ધમાન કહેવાય. તે તપ આ રીતે કરે. પ્રથમ ભાષભદેવજીને આશ્રયી એક એકાસણું કરવું. શ્રી અજિતનાથજીને આશ્રયી બે એકાસણાં કરવા. એ રીતે વધતાં શ્રી મહાવીર સ્વામીને આશ્રયી ચોવીશ એકાસણી કરવાં. ત્યાર પછી પશ્ચાનુપૂર્વીવડે શ્રી મહાવીર સ્વામી આશ્રયી એક એકાસણું, શ્રી પાર્શ્વનાથ આશ્રયી બે એકાસણું, એ રીતે કરતાં શ્રી કષભદેવજી આશ્રયી ર૪ એકાસણાં કરવાં. અર્થાત દરેક જિનને આશ્રયીને પચીશ પચીશ એકાસણાં કુલ થાય છે.
અથવા એકી સાથે દરેક જિનને આશ્રયીને પચીશ પીશ એકાસણી કરવાં.
આ બન્ને રીતે કરતાં કુલ છ દિવસે એટલે છ એકાસણે આ તપ પૂર્ણ થાય છે, ઉદ્યાપનમાં ચોવીશ જિનેશ્વરની મટી સ્નાત્ર પૂજા કરી ચાવીશ વીશ પુષ્પ, ફળ, પકવાન્ન, મેદક વિગેરેથી પૂજા કરવી. તથા જે દિવસે જે તીર્થકર આશ્રયી તપ ચાલતું હોય તે દિવસે તે દેવની વિશેષ પૂજાભક્તિ કરવી. સંઘની પૂજા, વાત્સલ્ય કરવું. આ તપનું ફળ તીર્થંકરનામકર્મને બંધ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ઉપર જે એકાસણું કરવાના કહ્યાં છે તે બદલ ની અથવા આંબીલ કરવાનું જૈનપ્રબોધ તથા જૈનસિંધુમાં કહ્યું છે.
જે જે તીર્થકરને તપ ચાલતું હોય તે તે તીર્થકરના નામનું ગરણું વીશ નવકારવાળીનું ગણવું. સાથિયા, ખમાસમણ અને લેગસ્સ બાર બાર કરવા.
Page #130
--------------------------------------------------------------------------
________________
પ૨મભૂષણ
૩૭
૧૪. પરમભૂષણ તપ [ લૌકિક વ્યવહારમાં પણ માનવની ઉચ્ચતા–ોડતા તેના વસ્ત્રાલંકારથી જાણી શકાય છે. સૌ કોઈને સુશોભિત દેખાવું ગમે છે પણ તેવી સંપત્તિ પુણ્યાનુસાર જ પ્રાપ્ત થાય છે. માનવીની અપેક્ષાએ ચક્રવર્તીની અદ્ધિ-સિદ્ધિ અજોડ ગણાય છે. દ્રવ્યથી તેવી ઋદ્ધિ-ભૂષણ પ્રાપ્ત કરવા અને ભાવથી મેક્ષરૂપી સર્વોત્કૃષ્ટ આભૂષણ પ્રાપ્ત કરવા નીચે તપ કરે આવશ્યક છે.]
शुभैात्रिंशदाचाम्लैंरेकभक्त तदन्तरे । वासराणां चतुःषष्टया, तपः परमभूषणम् ॥१॥
જે તપ કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક અથવા ચકવતીને યોગ્ય એવા મુકુટ-કુંડલાદિક ઉત્કૃષ્ટ ભૂષણ પામીએ તેનું નામ પરમભૂષણ તપ કહેવાય છે. આ તપમાં એકાંતર એકાસણાવાળા બત્રીશ આંબીલ કરવા એટલે આ તપ ક દિવસે પૂર્ણ થાય છે. (અથવા લાગ2 બત્રીશ બિલ કરવા. “ જૈન પ્રબોધ”) ઉઘાપનામાં મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરી જિનેશ્વરને રત્નજડિત સુવર્ણમય મુકુટ, કુંડલ, હાર, તિલક વિગેરે આભૂષા ચડાવવાં, તથા બત્રીશ બત્રીશ પકવાન, ફળ વિગેરે દ્વારા. આ તાપ કરવાથી પરમ સંપત્તિ તથા ગુણની પ્રાપ્તિ થાય છે. આ યતિ અને શાકને કરતો અનાગઢ ત છે. ગરણું વિગેરે નીચે પ્રમાણે -
સાવ ખ૦ લે ને ? * નમો અરિહંત
Page #131
--------------------------------------------------------------------------
________________
તરત્ન રત્નાકર ૧૫. શ્રી જિન દીક્ષા તપ રાગ અને દ્વેષ આદિ સર્વ દોષોથી રહિત તેનું નામ વિન. સંસ્કૃત ધાતુ -એટલે જીતવું, તેના પરથી ઉત્તર શબ્દ બનેલ છે. અડું , પરમાત્મા, વીતરાગ, પરમેષ્ટી વિગેરે તેના પર્યાયવાચક શબ્દ છે, ચાલુ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રને આશ્રયીને જે ચોવીશ તીર્થકરો–ભગવતે થયેલા છે તે નિન કહેવાય.
દીક્ષા એટલે સર્વવિરતિ. સંસારના કંચન તથા કામિન્યાદિ સંગ છોડી, સમગ્ર ગૃહ તથા કુટુંબની જંજાળ ત્યજી દઈ ઉચ્ચ કલ્યાણ પંથે આરૂઢ થવાની આકાંક્ષાથી પંચમહાતપાલનરૂપ જે પ્રતિજ્ઞા ગ્રહણ તે સર્વવિરતિ અથવા દીક્ષા.
શ્રી સ્થાનાંગજી સૂત્રના પાંચમા સ્થાનકમાં કહ્યું છે કેपञ्च महव्वया पण्णत्ता, तं जहा-१ सव्वाओ पाणाइवायाओ वेरमणं, २ सञ्चाओ मुसावायाओ वेरमण जाव ५ सव्वाओ રહૃાા વેરમા અર્થાત્
૧ હિંસા, ૨ અસત્ય, ૩ તૈય, 8 મૈથુન અને પ પરિગ્રહનો સર્વથા ત્યાગ તેનું નામ સર્વવિરતિ અથવા ભાગવતી દીક્ષા.
દીક્ષા–સ્વીકાર સિવાય આ જીવને કદી મુક્તિ પ્રાપ્ત થવાની નથી. એ પારકવરી દિક્ષા દશ દષ્ટાંતે દુર્લભ અ! માનવ દેહ સિવાય બીજે પ્રાપ્ત પણ થવાની નથી. એટલે જ સુખ-સાહ્યબીમાં અનેકગણા ચડિયાતા એવા ઇંદ્રમહારાજાદિ દેવ વિરતિવાળાને પૂજનીય માને છે. પૂજાની ઢાળમાં કહ્યું છે કે “વિરતિને પ્રણામ કરીને, ઈદ્ર સભામાં બેસે રે.
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી જિન દીક્ષા
દીક્ષા પ્રસંગે જ્યારે રજોહરણ(ઘા)ની પ્રાપ્તિ થાય છે ત્યારે માનવી હર્ષાતિરેકથી નાચી ઊઠે છે, તે એમ સૂચવે છે કે આ ભયંકર ભવ-સાગરમાંથી તરવા માટે પ્રવહણ સમાન આ રજોહરણ મને પ્રાપ્ત થયું છે. જિનેશ્વર ભગવંતેની દીક્ષાને આશ્રયીને આ તપ કઈ રીતે કરે તે નીચે દર્શાવ્યું છે
दीक्षातपसि चाहद्भिर्येनैव तपसा व्रतम् । जगृहे तत्तथा कार्यमेकान्तरितयुक्तितः ॥१॥
અરિહંતની દીક્ષાને અનુકરણ કરનારો તપ, તે દીક્ષાત કહેવાય છે, તેમાં જે તીર્થકરે જે તપસ્યા કરીને દીક્ષા ગ્રેડ કરી હોય તે તપ એકાંતરિતની યુક્તિવર્ડ કરે. એટલે કે શ્રી સુમતિનાથ સ્વામીએ એકાસણું કરીને દીક્ષા લીધી તેથી તેને આશ્રયીને એકાસણું કરવું. શ્રી વાસુપૂજ્ય સ્વામીએ ઉપવાસ કરીને દીક્ષા લીધી તેથી તેને આશ્રયીને ઉપવાસ કરે. શ્રી પાર્શ્વનાથજીએ અને શ્રીમલ્લિનાથજીએ અમ કરીને દીક્ષા લીધી તેથી તેમને આશ્રયીને એક એક અઠ્ઠમ કરે, બાકીના વીશ તીર્થકરેએ છઠ્ઠ કરીને દીક્ષા લીધી તેથી તેમને આશ્રયીને એક એક છઠ્ઠ કરવો. સર્વ મળીને ૪૭ ઉપવાસ તથા એક એકાસણું થાય. દરેક પ્રભુ આશ્રયી તપના અંતરમાં એકાસણું કરવું એટલે ૭૦ દિવસે તપ પૂર્ણ થાય કેમકે અંતરના ર૩ દિવસમાં એક એકાસણું પાંચમા પ્રભુ આશ્રયી કરવાનું હોવાથી ૨૨ દિવસ આંતરાના થાય. ઉદ્યાનમાં એકાસણું કરી મોટી રાત્રવિધિએ જિનેશ્વરનું સ્નાત્ર
Page #133
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર કરી અષ્ટપ્રકારી પૂજા ભણાવવી, છએ વિગઈના પદાર્થો તથા મોદક ૪૮, ફળ ૪૮, વિગેરે પ્રભુ પાસે ઢેકવાં. આ તપ કરવાથી નિર્મળ વ્રતની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને અનાગઢ તપ છે. જે તીર્થંકરના નામને તપ ચાલતો હોય તે પ્રભુના નામની સાથે “નાથાય નમઃ” એટલું પદ જેડી ગરણું વીશ નવકારવાળીનું ગણવું, તથા સાથીયા વિગેરે બાર બાર કરવા.
ઉપર પ્રમાણે છઠું, અડ્રેમ કરવાની પણ શક્તિ ન હોય તે એકાંતર એકાસણા વડે ૪૭ ઉપવાસ ને એક એકાસણું કરી ૯૪ દિવસે તપ પૂર્ણ કરે.
૧૬. તીર્થકર જ્ઞાન તપ નવમ, દશમા અને અગિયારમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર તપના વિવેચનમાં જ્ઞાન સંબંધી વિવેચન થઈ ગયું છે એટલે તે સંબંધમાં પુનઃ વિવેચન કરવું યોગ્ય નથી.]
येन तीर्थकृता येन तपसा ज्ञानमाप्यते । तत्तत्तथा विधेयं स्यादेकान्तरितवृत्तितः ॥१॥
તીર્થકરના જ્ઞાનને અનુકરણ કરનારો તપ, તે જ્ઞાન તપ કહેવાય છે. તેમાં જે તીર્થકરે જે તપવડે જ્ઞાનને પ્રાપ્ત કર્યું, તે તીર્થકરને આશ્રયીને તપ એકાંતર વૃત્તિવડે કર. એટલે કે શ્રી આદિનાથ, મલ્લિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ
Page #134
--------------------------------------------------------------------------
________________
તીર્થકર નિર્વાણ
૪૧ અઠ્ઠમવડે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તેથી તેમને આશ્રયીને ચાર અઠ્ઠમ કરવા, શ્રી વાસુપૂજ્યસ્વામીને એક ઉપવાસવર્ડ કેવળજ્ઞાન થયું તેથી તેને આશ્રયીને એક ઉપવાસ કરે. બાકીના ઓગણીશ તીર્થકરને છડૂવડે કેવળજ્ઞાન થયું તેથી તેમને આશ્રયીને ૧૯ છઠ્ઠ કરવા. સર્વ મળી ઉપવાસ એકાવન થયા. તે આંતરે એકાસણુવાળા કરવા. જેથી ૭૪ દિવસે એ તપ પૂર્ણ થાય તેમાં ૨૩ અંતરના ૨૩ એકાસણું સમજવા. ઉદ્યાપનમાં દીક્ષા તપ પ્રમાણે કરવું, પણ માદક વિગેરે પર ઢાકવા.
આ તપનું ફળ વિશુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ અને શ્રાવકને કરવાને અનાગઢ તપ છે. જે તીર્થકરને આશ્રયીને તપ ચાલતો હોય તે પ્રભુના નામની સાથે “સર્વ જ્ઞાય નમઃ” એ પદ જોડી નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
ઉપર પ્રમાણે છઠ્ઠ, અઠ્ઠમ કરવાની પણ શક્તિ ન હોય તે એકાંતર એકાસણા વડે ૫૧ ઉપવાસ કરવા જેથી ૧૦૧ દિવસે તપ પૂર્ણ થાય.
૧૭. તીર્થકર નિર્વાણ તપ [સકલ કર્મને લય કરી મુક્તિ પદ પ્રાપ્ત કરવું તે નિર્વાણ. આજકાલ “નિર્વાણ” શબ્દને જેમ તેમ ઉપયોગ કરવામાં આવે છે તે સંગત નથી. જેમકે અમુક પુરુષની
Page #135
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર
નિર્વાણતિથિ, પ્રાયઃ જે વ્યક્તિનું આ સંસારમાં પુનરાગમન નથી થવાનું તેવી જ વ્યક્તિને “નિર્વાણ” શબ્દ લાગુ પાડી શકાય.
ક”ના અસ્તિત્વ સંબંધી હવે કોઈને પણ સમજાવવાનું રહેતું નથી. એ તે હવે નિર્વિવાદપણે સાબિત થઈ ચૂકેલ. હકીકત છે. જેનેની “કમ ફિલસફીથી ભલભલા પ્રકાંડ, વિદ્વાને પણ મુગ્ધ બની ગયા છે.
કર્મવર્ગણા”ના પુદ્ગલા લેકાકાશમાં સર્વત્ર ભર્યા પડ્યા છે, પણ જીવની તથાવિધ પ્રવૃત્તિ દ્વારા તથા પ્રકારના પુદ્ગલે ખેંચાઈને જીવને ચૂંટે છે તેનું નામ કર્મબંધન. તીર્થકર ભગવતે શેષ રહેલા કર્મને નાશ કરવા માટે અંતિમકાળે જે તપશ્ચર્યા કરે છે તે “નિર્વાણ તપ” કહેવાય છે. નિર્વાણ પ્રાપ્ત પછી તેઓનું આ ભવસાગરમાં પુનરાગમન સંભવતું જ નથી. આ સંબંધમાં શ્રી ઉમાસ્વાતી. વાચકવર્ષે પોતાના શ્રી તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કેदग्धे वीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः ।। कर्म बीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः ।।
येन तीर्थकृता येन तपसा मुक्तिराप्यते । तत्तथैव विधेयं स्यादेकान्तरितवृत्तितः ॥१॥
તીર્થકરના નિર્વાણ કરીને ઓળખતે જે તપ, તે નિર્વાણ તપ કહેવાય છે. તેમાં જે તીર્થકર જે તપસ્યા કરીને મુક્તિ
Page #136
--------------------------------------------------------------------------
________________
૪૩
તીર્થકર નિર્વાણ પામ્યા હોય, તે તપ તે જ પ્રકારે એકાંતરની યુક્તિવડે કરે. તેમાં શ્રી આદિનાથજી છે ઉપવાસ કરીને મુક્તિ પામ્યા છે, મહાવીરસ્વામી છઠ્ઠ તપવડે નિર્વાણ પામ્યા છે. બાકીના બાવીશ તીર્થકરો એક માસ ઉપવાસવર્ડ મેક્ષપદ પામ્યા છે, તે સર્વ તપને ઉપવાસે એકાંતર એકાસણવડે કરવાનું કારણ કે એ પ્રમાણે અવિચ્છિન્ન તપ કરવાની હાલમાં શક્તિ નથી. ઉદ્યાપનમાં મેટા નાવપૂર્વક ચવીશ વશ મેદક, ફળ વિગેરે ઢેકવા. સાધુભક્તિ, સંઘભકિત કરવી. આ તપનું ફળ આઠ ભવની અંદર મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાનો અનાગાઢ તપ છે. જે તીર્થકરને આશ્રયીને આ તપ ચાલતો હોય તેના સાથે “પારંગતાય નમઃ” એ એ પદ જેડી વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ તપને કલ્યાણક તપમાં સમાવેશ થાય છે, પણ તેમાં એટલે વિશેષ છે કે-કલ્યાણકને તપ આગાઢ હોવાથી કલ્યાણકના દિવસને સ્પર્શ કરીને જ તે કરવામાં આવે છે. અને આ ત્રણ તપે તે અનાગાઢ હોવાથી તે તે તપની સંખ્યાએ કરીને કરવામાં આવે છે. એટલે કે એક દિવસે ચ્યવન અને જન્મ કલ્યાણક હોય તે ઉપવાસથી કલ્યાણક તપ કરનાર એક કલ્યાણકની આરાધના કરી બીજા કલ્યાણકનું આરાધન બીજે વર્ષે તે દિવસે કરે છે. અને એકસણુ કે આંબીલવડે કલ્યાણક તપ કરનાર એક તીર્થકરના કે એ તીર્થકરના કલ્યાણકની આરાધના કરીને બાકી રહેલ આરાધના બીજે વર્ષે તે દિવસે કરે છે. એટલે તે તપ કલ્યાણકની
Page #137
--------------------------------------------------------------------------
________________
તપોરન ર નાકર
તિથિનિબદ્ધ છે. અને દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકના ઉપર બતાવેલા તપ તે તીર્થંકર ભગવતે કરેલા તપના ઉપવાસ પ્રમાણે કરવાના છે. તેને માટે અમુક દિવસે કરવાનો નિયમ નથી. તેમાં પણ નિર્વાણ કલ્યાણક સંબંધી તપ તે રર માસ અને આઠ દિવસ પ્રમાણને હોવાથી એકાંતર ઉપવાસવડે કરતાં માસ ને ૧૬ દિવસે થઈ શકે છે.
૧૮. ઊરિક તપ (પાંચ પ્રકારે)
[દરિકા એટલે નિયત પ્રમાણ કરતાં ઊણા રહેવું તે. તપને બાહ્ય તપના જે છ પ્રકાર છે તેમાં સમાવેશ કરવામાં આવ્યા છે. શ્રી આચારપ્રદીપ ગ્રંથમાં કહ્યું છે કે સનમુરमूनोदरम् तस्य करणमूनोदरिका ।
પુરુષ તથા સ્ત્રીના આહારનું પ્રમાણ કેટલું? તે સંબંધમાં કહ્યું છે કે
बत्तीस किर कवला, आहारो कुच्छिपूरओ भणिओ । पुरिसरस महिलिआए, अट्ठावीस हवे कवला ।। कवलाण य परिमाण, कुक्कुडि-अडय-पमाणमेत्तं तु । जो वा अविगिय-बयणो, वयणम्मि छुहेज्ज वीसत्यो ।
સામાન્ય રીતે પુરુષને બત્રીશ ળિયા અને સ્ત્રીને અઠ્ઠાવીશ ળિયાનું ભજન-પ્રમાણું હોય છે. કેળિયાનું પ્રમાણુ કુકડીના છેડા જેટલું યા તે મુખ પડેલું કર્યા સિવાય સરલતાથી મુખમાં મૂકી શકાય તેટલું સમજવું.
આ ઊદરિકા ત પાંચ પ્રકારે કરી શકાય છે, તેનું વિશેષ વિવેચન નીચે વિધિમાં દર્શાવ્યું છે.]
Page #138
--------------------------------------------------------------------------
________________
ઊનાદરિકા
૪૫
अप्पाहारा १ अवडा २ दुभाग ३ पत्ता ४ तहे व देखणा ५ । अदृ८दुवालस १२ सोलस १६ चउवीस २४ तहिकतीसा ३१ ।।
અલ્પાહારા, અપાર્ધા, દ્વિભાગા, પ્રાપ્તા અને દેશના (કિ`ચિના) એ પાંચ પ્રકારે ઊનાદરિકા તપ કહેવાય છે, તેમાં એકથી આઠ કવળ સુધી અલ્પાહારા, નવી ખર કવળ સુધી અપાર્ધા, તેરથી સોળ કવળ સુધી દ્વિભાગા, સત્તરથી ચેાવીશ કવળ સુધી પ્રાપ્તા અને પચીશથી એકત્રીશ કવળ સુધી કિચિહ્ના, આ પાંચે પ્રકારની ઊનાદરિકા ત્રણ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે એકાદિક કવળવડે જધન્ય, બે આદિ કવળવડે મધ્યમ અને આઠ આદિ કવળવડે ઉત્કૃષ્ટ. આ પ્રમાણે પાંચે પ્રકારની ઊનાદરિકા સમજવી. તેમાં અપાડ઼ારા ઊનારિકા એક ગ્રાસે કરીને જધન્ય, બે, ત્રણ, ચાર અને પાંચ ગ્રાસે કરીને મધ્યમ અને છ, સાત તથા આઠ કવળવડે ઉત્કૃષ્ટ જાણવી. ૧. અપાર્ધા ઊનેારિકા નવ ગ્રાસવડે જઘન્ય, દેશ તથા અગિયાર ગ્રાસવડે મધ્યમ અને બાર ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૨. દ્વિભાગા ઊનેદરિકા તેર ગ્રાસવડે જઘન્ય, ચૌદ તથા પંદર ગ્રાસવડે મધ્યમ, અને સાળ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી ૩. પ્રાપ્તા ઊનાદરિકા સત્તર તથા અઢાર ગ્રાસવડે જઘન્ય, એગણીશ, વીશ, એકવીશ તથા ખાવીશ કવળે કરીને મધ્યમ, અને ત્રેવીશ તથા ચેાવીશ ગ્રાસવર્ડ ઉત્કૃષ્ટ જાણવી ૪. કિચિના ઊનારિકા પચીશ તથા છબ્બીશ ગ્રાસવડે જઘન્ય, સત્તાવીશ, અઠ્ઠાવીશ તથા એગણત્રીશ ગ્રાસવડે મધ્યમ અને ત્રીશ તથા એકત્રીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી ૫. પુરુષના
Page #139
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર
સંપૂર્ણ આહાર બત્રીશ કવળને છે, તેથી એકત્રીશ કવળ સુધી કિચિઠ્ઠના ઊદરિકા થાય છે. આ પ્રમાણે પાંચે પ્રકારની ઊદરિકા પંદર દિવસે પૂર્ણ થાય છે.
સ્ત્રીઓને સંપૂર્ણ આહાર અઠ્ઠાવીશ કવળને છે, તેથી તેને આશ્રયીને પાંચ પ્રકારની ઊરિક આ પ્રમાણે જાણવીએકથી સાત કવળ સુધી અલ્પાહારા ૧, આઠથી અગિયાર કવર સુધી અપાર્ધા, ૨. બારથી ચોદ કવળ સુધી દ્વિભાગ ૩. પંદરથી એકવીશ કવળ સુધી પ્રાપ્તા ૪. તથા બાવીશથી સત્તાવીશ કવલ સુધી કિંચિદૃના ઊદરિકા ૫ આ પ્રકારે પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદે કરીને ત્રણ ત્રણ પ્રકારે આ પ્રમાણે છે. અલપાડારા ઊદરિકા એક તથા બે ગ્રાસવડે જઘન્ય, ત્રણ, ચાર તથા પાંચ ગ્રાસવડે મધ્યમ અને છ તથા સાત ગ્રાસવડે ઉત્કૃષ્ટ ૧. અપાર્ધા ઊદરિકા આઠ ગ્રાસવડે જઘન્ય, નવ ગ્રાસે કરીને મધ્યમ અને દસ તથા અગિયાર ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી ૨. દ્વિભાગ ઉનેદરિકા બાર ગ્રાસે કરીને જઘન્ય, તેર ગ્રાસવડે મધ્યમ અને ચૌદ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૩. પ્રાપ્તા ઊદરિકા પંદર તથા સોળ ગ્રાસે કરીને જઘન્ય, સત્તર, અઢાર અને ઓગણીશ ગ્રાસવડે મધ્યમ અને વીશ તથા એકવીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી છે. તથા કિ ચિદ્રના ઊદરિકા બાવીશ તથા ત્રેવશ કવળવડે જઘન્ય, વીશ તથા પચીસ ગ્રાસવડે મધ્યમ, અને છવ્વીશ તથા સત્તાવીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી પ. આ પ્રમાણે પંદર દિવસે આ તપ પૂર્ણ થાય છે. આ દ્રવ્ય ઊદરિકા જાણવી.
Page #140
--------------------------------------------------------------------------
________________
સંલેખના
ભાવ ઊદરિકા આગમમાં આ પ્રમાણે કહી છે – कोहाह अणुदिणं चाओ जिणवयणभावणाओ अ । भावोणोदरिया वि हु पन्नता वीयराएहिं ॥१॥
નિરંતર ક્રોધાદિકને ત્યાગ કરવો, તથા જિનેશ્વરના વચનની ભાવને ભાવવી. એ ભાવ ઊદરિકા વીતરાગે કહેલી છે. ૧
લેકપ્રવાહ ઊદરિકા આ પ્રમાણે છે-પ્રથમ દિવસે આઠ કવળ, બીજે દિવસે બાર, ત્રીજે દિવસે સેળ, ચોથે દિવસે ચોવીશ તથા પાંચમે દિવસે એકત્રીશ કવળ લેવા. સ્ત્રીઓએ પહેલે દિવસે સાત, બીજે દિવસે અગિયાર, ત્રીજે દિવસે ચૌદ, ચોથે દિવસે એકવીશ, તથા પાંચમે દિવસે સત્તાવીશ કવળ લેવા. એ પ્રમાણે આ તપ પાંચ દિવસે પૂર્ણ થાય છે. ગરણું નીચે પ્રમાણે
સા. પ્ર. લે. નવકારવાલી. ઊદરિતપસે નમઃ
૧૨ ૧૨ ૧૨ ૨૦
કેવળ લેવા.
, બીજે દિવસે
ચૌદ, ચોથે
૧૯ સલેખના તપ [જેનાથી સારી રીતે “શોષણ થાય તે સંલેખના. શરીર અને કષાય વિગેરેનું શોષણ કરવાનું હોય છે. શ્રી પંચવસ્તકમાં કહ્યું છે કેसंलेहणा इह खलु, तवकिरिया जिणवरेहिं पण्णत्ता । जं तीए सलिहिज्जइ, देह-कसायाइ णिअमेणम् ॥ १३६६ ॥
Page #141
--------------------------------------------------------------------------
________________
તપેારત રત્નાકર
દેહ અને કષાયાને પાતળા પાડવા માટે સલેખના” છે, વૃદ્ધાવસ્થા, રુગ્ગાવસ્થા કે પ્રમળ વૈરાગ્યને કારણે “સલેખના” કરવાની ભાવના થાય ત્યારે શક્તિસચાગેા જોઈ આચરણ કરવું અને તપ સ્વીકાર્યા ફછી મનના ભાવા નિ`ળ રહે તેમ વર્તવું.
આ સલેખનાના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારો આગમોમાં દર્શાવેલ છે. જઘન્ય ખાર પક્ષ એટલે છ માસની, મધ્યમ બાર માસની અને ઉત્કૃષ્ટ બાર વર્ષની છે. સ'લેખનાના પાંચ અતિચારા નીચે પ્રમાણે છે, તે દૂર કરવા પ્રયાસ કરવા.
૪૮
૧ ઈહલેાકાશસા-મરીને હું. આ લેાકમાં જ ઉત્પન્ન ઘઉં, મનુષ્ય થ, રાજાદિક ... એવી, આકાંક્ષા.
૨ પરલાકાશસા-મૃત્યુ પામીને દેત્ર થઉં, ચંદ્ર
થઉં.
૩ જીવિતાશ'સા-આ લેખનાવસ્થામાં વધારે સમય જીવું, લેાકે વિશેષ સત્કાર-સન્માનાદિ કરે.
૪ મરણાશ’સા-સન્માન તથા સત્કારાદિના અભાવે જલ્દી મૃત્યુ થાય તેવું ઇચ્છવુ.
૫ કામભાગાશ'સા-દેવલાકમાં કે મનુષ્યલાકમાં જ્યાં ઉત્પન્ન થાઉં ત્યાં મને કામ તથા વિપુલ ભાગની પ્રાપ્તિ થાય. આ અતિચારા “સલેખના' ને ખાધક છે; માટે તેને પરિહાર કરવા.]
Page #142
--------------------------------------------------------------------------
________________
સંલેખના
चत्तारि विचित्ताई विगइ निहिआई चत्तारि । संवच्छरे अ दुन्निउ एगंतरिअं च आयामं ॥१॥ नाइनिविगओ अ तवे छम्मासे परम्मिरं च आयामं । अवरे वि अ छम्मासे होइ विगटुं तवो कम्मं ॥२॥ वासं कोडिसहि आयाम कटु आणुपुवीए । एसो बारस वरिसाइ होइ सलेहणाइ तवो ॥३॥
પ્રથમ ચાર વરસ વિચિત્ર તપ કરવા. પછી બીજા ચાર વરસ નીવિના આંતરાવાળા ઉપવાસ એ જ પ્રમાણે કરવા. ત્યાર પછી બે વરસ સુધી ની વિના આંતરવાળા અબીલ કરવા. ત્યાર પછી છ માસ સુધી ઉપવાસ તથા છઠ્ઠ પરિમિત ભેજનવાળા આંબીલને આંતરે કરવા. ત્યાર પછી છ માસ સુધી આંબીલના આંતરવાળા ચાર ચાર ઉપ વાસ કરવા. ત્યારપછી એક વર્ષ સુધી નિરંતર આંબિલ કરવા એ પ્રમાણે બાર વરસે આ તપ પૂર્ણ થાય છે. “નમે તવસ્સ” એ પદનાં ગરણની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
યંત્રમાં આ પ્રમાણે લખ્યું છે. વર્ષ ચાવ7 વરણ ૩૪u / કવણ I લદ્દા ૩૩ / કરૂણા वर्ष४ यावत् उनि । उनि । उ४नि । उनि । उ१५ । उ३०नि । વર્ષર ચાવ7 માં | નિ | માં | નિ | ત્યાદ્રિ પૂરજીયા | मास६ यावत् उ१ आं। उ२ आं । उ३ आं । पूरणीया ।
Page #143
--------------------------------------------------------------------------
________________
૫૭.
તરત્ન રનાકર मास६ यावत् उ४ आं । उ४ आं । उ४ आं । पूरणीया । वर्ष१ यावन् आचाम्लानि कर्तव्यानि ।
૨૦. સર્વ સંખ્યા શ્રી મહાવીર તપ
[ચાલુ અવસર્પિણી કાળના વીસ તીર્થકર ભગવતેમાં શ્રી વદ્ધમાનસ્વામીનું આયુષ્ય માત્ર ૭૨ વર્ષનું જ
* આયુષ્ય હતું. તેમાં પણ તેઓશ્રીના દીક્ષિત જીવનના તે ૪૨ વર્ષ જ હતા, ભગવંતે પોતાના શેષ રહેલા નિકાચિત કર્મોને ખપાવવા માટે છઘસ્થાવસ્થામાં ઉગ્ર-ઘેર તપશ્ચર્યા આદરી અને નીચે જણાવવામાં આવ્યા પ્રમાણે બાર વર્ષ અને સાડા છ માસ પર્યત વિવિધ તપશ્ચર્યાઓ કરી, પ્રાંત કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
ભગવંત મહાવીરે જે તપશ્ચરણ કરેલ છે, તેથી તે આશ્ચર્યમુગ્ધ બની જવાય છે. તપ–પદની પૂજામાં કહેવામાં આવ્યું છે કે
સાડાબાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હે.
[ભગવંત મહાવીરના અનુયાયી તરીકે આપણે પણ યથાશક્તિ તપારાધન કરવું જ જોઈએ.]
पारस चेव य वासा मासा छ च्चेव अद्धमासो अ । वीरवरस्स भगवओ एसो छउमत्थ परियाओ ॥१॥
Page #144
--------------------------------------------------------------------------
________________
સર્વ સંખ્યા શ્રી મહાવીર
પ
બાર વરસ, છ માસ તથા અદ્ધમાસ, આટલે કાળ શ્રી મહાવીર સ્વામી છદ્મસ્થપણે રહ્યા તે વખતે તેમણે જે તપસ્યા કરી, તે આ પ્રમાણે-એક છમાસી તપ, એક બીજું છમાસી તપ પાંચ દિવસ ન્યૂન, નવ ચાતુર્માસી તપ, બે ત્રિમાસિક તપ, બે અઢી માસિક તપ, છ દ્વિમાસિક તપ, બે દોઢ માસિક તપ, બાર મા ખમણ, તેર પક્ષખમણ, બે દિવસની ભદ્ર પ્રતિમા, ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા, દશ દિવસની સર્વતોભદ્ર પ્રતિમા, બસે ઓગણત્રીશ છઠ્ઠ, બાર અઠમ, ત્રણ ઓગણપચાસ પારણાના દિવસ તથા એક દીક્ષાને દિવસ, સર્વ મળી બાર વરસ સાડા છ માસ થયા. આ તપ યથાશક્તિ એકાંતર ઉપવાસ કરવા. શક્તિ ન હોય તેણે આ સર્વ તપમાંથી કોઈ પણ તપ શક્તિ તથા કાળને અનુસરીને કરે. ઉદ્યાપનમાં શ્રી મહાવીરસ્વામીની મોટી
સ્નાત્ર વિધિએ સ્નાત્ર કરવાપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવી. છ વિગઈના પફવાન્ન, વિવિધ ફળ વિગેરે કવાં. (ધૂમ મણ ૧, ઘી મણ ) સંઘ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થકર નામકર્મને બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “શ્રી મહાવીરના થાય નમઃ” એ મંત્રના ગરણાંની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
Page #145
--------------------------------------------------------------------------
________________
પર
તપોરત્ન ૨નાકર
૨૧. કનકાવલિ તપ કિનકાવલિ એટલે સુવર્ણને હાર. સુવર્ણના હારમાં જેમ શેર–લતાઓ અને દાડિમ-ચંદ્રક હોય છે તેની માફક આ વ્રતમાં તેને અનુસરીને વિવિધ રીતે તપશ્ચર્યા કરાય છે. તેની વિધિ દર્શાવવામાં આવી છે.]
तपसः कनकावल्याः, काहलादाडिमे अपि । लता च पदकं चान्त्यलता दाडिमकाहले ॥१॥ एकद्वित्र्युपवासतः प्रगुणिते संपूरिते काहले, तत्राष्टाष्टमितैश्च षष्ठकरणैः संपादयेदाडिमे । एकाद्यः खलु षोडशान्तगणितैः श्रेणी उमे युक्तितः, षष्ठैस्तैः कनकावलौ किल चतुर्विंशन्मितो नायकः ॥२॥
તપસ્વીઓના હૃદયને શોભાવનાર હોવાથી આ કનકાવલિ નામને તપ કહેવાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું. પછી છઠ્ઠ કરી પારણું કરવું, પછી અઠ્ઠમ કરી પારણું કરવું. એ રીતે એક કાહલિકા પૂર્ણ થાય છે. ત્યારપછી આઠ છઠ્ઠ કરવા, તેથી એક દાડિમ પૂર્ણ થાય છે. ત્યારપછી એક ઉપવાસ કરી પારણું, બે ઉપવાસ કરી પારણું, ત્રણ ઉપવાસ કરી પારણું, એ રીતે અનુક્રમે વધતાં વધતાં સોળ ઉપવાસ કરી પારણું કરવું. એમ કરવાથી હારની એક લતા (ર) પૂર્ણ થાય છે. ત્યારપછી ત્રીશ છઠ્ઠ કરવાથી તે લતાની નીચે પદક
Page #146
--------------------------------------------------------------------------
________________
કનકાવલિ
પ૩
સંપૂર્ણ થાય છે. ત્યારપછી સોળ ઉપવાસ કરીને પારણું, પંદર ઉપવાસ કરીને પારણું, ચૌદ ઉપવાસ કરીને પારણું, એ રીતે પ્રતિમે અનુક્રમે ઉતરતાં ઉતરતાં એક ઉપવાસ કરીને પારણું કરવું. એમ કરવાથી હારની બીજી લતા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આઠ છઠ્ઠ કરવાથી તેની ઉપરનું બીજું દાડિમ ઉત્પન્ન થાય છે. ત્યારપછી અઠ્ઠમ કરીને પારણું, પછી છઠ્ઠ કરીને પારણું અને પછી એક ઉપવાસ કરીને પારણું કરવું, તેથી ઉપરની બીજી કાલિકા ઉત્પન્ન થાય છે. અહીં જે ઉપવાસ, છ8 અને અઠ્ઠમ લખ્યા છે તેનું પારણું કરીને તરત બીજે દિવસે જ ઉપવાસાદિક કરવા, પણ વચમાં આંતરું પાડવું નહીં. આ તપમાં કુલ પારણાના દિવસે ૮૮ થાય છે તથા ઉપવાસ ૩૮૪ થાય છે, એટલે આ તપ એક વર્ષ ત્રણ માસ અને બાવીશ દિવસે પૂર્ણ થાય છે. (એ પ્રમાણે ચાર વાર કરવાથી પાંચ વર્ષ, બે માસ અને અઠ્ઠાવીસ દિવસ થાય છે, એમ ચારગણો તપ કરવાનું શ્રી પ્રવચનસારે દ્ધારમાં કહેલું છે. અહીં પારણમાં પહેલી શ્રેણીએ વિગઈ સહિત ઈચ્છિત ભેજન કરે, બીજી શ્રેણીએ નીવી, ત્રીજી શ્રેણીએ અલેપ દ્રવ્ય એટલે જે ચીજ ખાતાં હસ્ત વિગેરેને લેપ ન થાય એવા ચણા, વાલ વિગેરે ખાવા, તથા ચેથી શ્રેણીએ આંબિલ કરવા. (સર્વ પારણાના દિવસો એકાસણાના જ છે.)
ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. ઉપવાસની સંખ્યા પ્રમાણે સુવર્ણ ટંકની માળા બનાવી પ્રભુના કંઠમાં નાંખવી. તરા છએ વિગઈના પફવન્નો, વિવિધ ફળ વિગેરે ઢોકવાં. સાધુઓને અન્નદાન
Page #147
--------------------------------------------------------------------------
________________
તપોરને રત્નાકર
દેવું, સંધ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી સર્વ ભેગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. વિશેષ એટલે છે કે અંતકૃદંદશાદિ સૂત્રોમાં કનકાવલિના પદોમાં તથા દાડિમેમ બગડા () છે તેને સ્થાને તગડા (અઠ્ઠમ) કહ્યા છે અને રત્નાવલિમાં અદ્રુમ છે તેને સ્થાને ષષ્ઠ મૂકવા એવું શ્રી પ્રવચનસારે દ્ધારની ટીકામાં કહેલું છે. ગરણું “નમે અરિહંતાણું” એ પદનું વીશ નવકારવાળવડે ગણવું. સાથી આ વિગેરે બાર બાર કરવા.
રર. મુક્તાવલિ તપ મુક્તાવલિ એટલે મોતીની માળા. જેમાં મોતીની માળામાં ચઢ-ઉતર મેતી હોય છે તેમ આ તપમાં પણ ચઢ-ઉતર તપશ્ચર્યા દર્શાવવામાં આવી છે.]
मुक्तावल्यां चतुर्थादि पोडशायावलीद्वयम् । पूर्वानुपूर्व्या पश्चानुपूर्व्या ज्ञेयं यथाक्रमम् ॥ १ ॥ एकद्वयेकगुणैकवेदवसुधाबाणैकपड्भूमिभिः, सप्तकाष्टमहीनवैकदशभिर्भू रुद्रभूभानुभिः । भूविश्वैः शशिमन्विलातिथिधराविद्यासुरीभिर्मितरेतदव्युत्क्रमणोपवासगणितैर्मुक्तावली जायते ॥ २ ॥
તપસ્વીઓને કંઠના આભરણરૂપ નિર્મળ મુતાવળી સદશ હોવાથી આ તપ મુક્તાવલી નામને કહેવાય છે. તે મુક્તાવાળી
Page #148
--------------------------------------------------------------------------
________________
૫૫
મુક્તાવલિ
માં ઉપવાસાદિક સેળ સુધી બે આવળી આનુપૂર્વ વડે તથા પશ્ચાતુપૂવી વડે અનુક્રમે જાણવી. તેમાં પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી છઠ્ઠ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી અડ્ડમ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી ચાર ઉપવાસ ઉપર પારાણું પછી ઉપવાસ ઉપર પારણું, પછી પાંચ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી છે ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી સાત ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, એ રીતે સોળ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું કરવું. ત્યાર પછી પશ્ચાનુપૂર્વીએ લેવું એટલે કે પ્રથમ સેળ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી પંદર ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી ચૌદ ઉપ વાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી તેર ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું-એ રીતે છેવટ એક ઉપવાસ ઉપર પારણું કરવું. આ પ્રમાણે ઉપવાસ ૩૦૦ તથા પારણાના દિવસ ૬૦ મળી એક વર્ષે આ તપ પૂર્ણ થાય છે. તેને કનકાવળીની જેમ ચાર વાર કરવાથી ચાર વર્ષે પૂજા થાય છે. તપને અંતે ઉદાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક પૂજા ભણાવીને પ્રભુના કંઠમાં મુક્તાવલી (મોતીની માળા) આરોપવી. સંધ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી વિવિધ પ્રકારના ગુણોની શ્રેણું પ્રાપ્ત થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ગરણું “નમે અરિહંતાણ – ની નવકારવાળી વીશ ગણવી. સાથિયા વિગેરે બાર બાર કરવા.
Page #149
--------------------------------------------------------------------------
________________
પર
તપોરત્ન રત્નાકર
૨૩. રત્નાવલિ તપ
[સુવર્ણ અને મોતી કરતાં પણ રત્નની કિંમત વિશેષ હાય છે. તેથી એકવીસમા કનકાવલિ અને બાવીસમા મુક્તાવિલ તપ કરતાં પણ આ રત્નાવલિ તપમાં લતા-સેર, તરલ– ચંદ્રક વિગેરેની વિશેષતા છે. આ તપ કરવાની વિધિ નીચે દર્શાવી છે.)
રા
कालिका दाडिमकं लता तरल एव च । अन्या लता दाडिमकं काहलिकेति च क्रमात् एकद्वित्र्युपवासैः सः काहले दाडिमे पुनः । तरल चाष्टममथो रत्नावल्यां लतेव तत् एकत्रियुपवासतो भ इमे संपादिते काहले, अष्टाष्टाष्टमसंपदा विरचयेद्युक्त्या पुनर्दाडिमे । एकाद्यैः खलु षोडशान्तगणितैः श्रेणीद्वय च क्रमात्, पूर्ण स्यात्तरलोऽष्टमैरपि चतुस्त्रिंशन्मितैर्निर्मलैः
11211
॥॥
ગુણરૂપ રત્નાની આવળી હોવાથી આ તપ રત્નાવળી નામને કહેવાય છે. તેમાં અનુક્રમે કાઠુલિકા, દાડમ, લતા, તરલ (પત્રક), બીજી લતા, દાડિમ અને કાલિકા, એ પ્રમાણે રત્નાવળી થાય છે. તેમાં પ્રથમ કાહલિકાને વિષે એક ઉપવાસ, ત્યાર પછી પારણું કરવું. ત્યારપછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું કરવું. ત્યાર પછી દાડમને વિષે આઠ અઠ્ઠમ કરવા, ત્યાર પછી એક ઉપવાસ ઉપર પારણું,
Page #150
--------------------------------------------------------------------------
________________
રત્નાવલિ
૫૭
પછી એ ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણુ –એ પ્રમાણે અનુક્રમે સેાળ ઉપવાસ સુધી કરવાથી એક લતા (સેર) થાય છે. પછી ચાત્રીશ અઠ્ઠમ કરવાથી પદ્મક થાય છે. ત્યાર પછી પધ્ધાનુપૂર્વી વડે એટલે સોળ ઉપવાસ ઉપર પારણું, પછી પંદર ઉપવાસ ઉપર પારણું, પછી ચૌદ ઉપવાસ ઉપર પારણું, એ પ્રમાણે ઉતરતાં ઉતરતાં એક ઉપવાસ સુધી આવવું. એમ કરવાથી બીજી લતા પૂર્ણ થાય છે. ત્યાર પછી બીજા દાડમના આઠ આઠૂમ કરવા. પછી અમ કરીને પારણું, પછી છઠ્ઠુ કરીને પારણું અને પછી ઉપવાસ કરીને પારણું કરવાથી બીજી કાહલિકા પૂર્ણ થાય છે. એ પ્રમાણે ઉપવાસના દિવસ કુલ ૪૩૪ તથા પારણાના દિવસ ૮૮ થાય છે. સ` મળી પર૨ દિવસે આ તપ પૂર્ણ થાય છે. (કાઈના મતે આ તપ પણ ચાર પિરપાટીએ કરતાં પાંચ વર્ષ, નવ માસ અને અઢાર દિવસ થાય છે.)
ઉદ્યાપનમાં મેટી સ્નાત્ર વિધિપૂર્વક ઘણા મૂલ્યવાળી નિર્મળ રત્નની માળા પ્રભુના કઠમાં પહેરાવવી. ગુરુપૂજા, સંધપૂજા, સ`ઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી વિવિધ પ્રકારની લક્ષ્મી મળે છે. આ યતિ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ગરણું પૂર્વાંની જેમ “ નમો અરિહુંતાણું ”નું વીશ નવ કારવાળી પ્રમાણ ગણ્યું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૨૪. લઘુ સિ’હનિષ્ક્રીડિત તપ
( પશુઓના રાજા સિ’હુ ગણાય છે, કારણ કે તે ચકાર અને શૂરવીર છે. વાઘ કે દીપડાથી માફક તે ખધું કે કપટી
Page #151
--------------------------------------------------------------------------
________________
૫૮
તપોરન રત્નાકર
પ્રાણી નથી, તેથી જ તે સર્વશ્રેષ્ઠ પ્રાણી ગણાય છે. તેની એ ખાસિયત છે કે-જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ પોતાની પીઠ પાછળ નજર કરતો જાય છે. તેની દૃષ્ટિની માફક જે તપ કરાય છે તે “સિંહનિષ્ક્રીડિત” કહેવાય છે.) गच्छन् सिंहो यथा नित्यं पश्चाद्भागं विलोकयेत् । सिंहनिष्क्रीडिताख्यं च तथा तप उदाहृतम् ॥ १ ॥ एकद्व्येकत्रियुग्मैर्युगगुणविशिखैर्वेदषट्पञ्चताक्ष्यैः, पटकुभाश्वनिधानाष्टनिधिहयगजैः पड़हयैः पञ्चषभिः । वेदैर्बाणैयुगद्वित्रिशशिभुजकुभिश्चोपवासैश्च मध्ये, कुर्वाणानां समन्तादशन मिति तपः सिंहनिष्क्रीडितं स्यात् ।।
જેમ સિંહ ચાલતાં ચાલતાં પાછળ ભાગ જુએ છે, તે જ પ્રમાણે સિંહનિષ્ક્રીડિત તપ કહેલું છે. તેમાં પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી એક ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ, પછી ચાર ઉપવાસ, પછી ત્રણ, પછી પાંચ, પછી ચાર, પછી છે, પછી પાંચ, પછી સાત, પછી છે, પછી આઠ, પછી સાત, પછી નવ, પછી આડ એ પ્રમાણે ઉપવાસ કરી પારણું કરવું. પછી પશ્ચાનુપૂર્વીએ લેવું એટલે કે પ્રથમ નવ ઉપવાસ, પછી સાત, પછી આઠ, પછી છે, પછી સાત, પછી પાંચ, પછી છે, પછી ચાર, પછી પાંચ, પછી ત્રણ, પછી ચાર, પછી છે, પછી ત્રણ, પછી એક, પછી બે અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. આ તપમાં ઉપવાસના દિવસ
Page #152
--------------------------------------------------------------------------
________________
લઘુસિંહનિષ્ક્રીડિત ૧૫૪ તથા પારણને દિવસ ૩૩ મળી કુલ ૧૮૭ દિવસ થાય છે. (આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં બે વરસ અઠ્ઠાવીસ દિવસે પૂરો થાય છે, એમ મતાંતર છે.)
ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક પ્રભુની પૂજા ભણુંવવી. ઉપવાસની સંખ્યા પ્રમાણે મેદક, ફળ, પફવાન વિગેરે ઢેકવાં. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું વિગેરે પૂર્વવત્ “નમો અરિહંતાણં'નું ગણવું.
૨૫, બૃહત્ સિંહનિષ્ક્રીડિત તપ [ચવીશમા તપમાં જણાવ્યા કરતાં આ તપના દિવસની સંખ્યા અધિક છે એટલે તેને “બૃહત્ ” કહેવામાં આવેલ છે.]
एतद्व्येककपाटयोनियमलेर्वेद त्रिवाणाब्धिभिः,
पटपञ्चाश्वरसाष्टसप्तनव भिर्नागैश्च दिग्नन्दकैः । જાણારવિમ...વિધુતમવિૌ
विश्वेदेव तिथिप्रमाणमनुभिश्चाटिप्रतिथ्यन्वितैः ॥१॥ कलामनुतिथित्रयोदशचतुर्दशार्कान्वितै
स्त्रयोदशशिवांशुभिर्दशगिरीशनन्दैरपि । दशाटनवसप्तभिर्गजरसाश्वबाणै रसैश्चतु
विशिखवह्निभिर्युगभुजत्रिभूद्वीन्दुभिः રા
Page #153
--------------------------------------------------------------------------
________________
૬૦
તપોરત્ન રત્નાકર
उपवासैः क्रमात्कार्या पारणा अन्तरान्तरा ।
सिंहनिष्क्रीडितं नाम बृहत्संजायते तपः ॥३॥
જ
છી અગિયા છે નવ
કાર, પછી
પછી
આ તપ પણ પૂર્વની જે જ છે, પરંતુ અહીં તપસ્યાના દિવસે અધિક છે. તે આ પ્રમાણે–પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી એક ઉપવાસ, પછી ત્રણ, પછી બે, પછી ચાર, પછી ત્રણ, પછી પાંચ, પછી ચાર, પછી છે, પછી પાંચ, પછી સાત, પછી છે, પછી આઠ, પછી સાત, પછી નવ, પછી આઠ, પછી દશ, પછી નવ, પછી અગિયાર, પછી દશ, પછી બાર, પછી અગિયાર, પછી તેર, પછી બાર, પછી ચૌદ, પછી તેર, પછી પંદર, પછી ચૌદ, પછી સોળ અને પછી પંદર ઉપવાસ કરીને પારણું કરવું. ત્યારપછી પશ્ચાનુપૂર્વીએ આ પ્રમાણે લેવું-પ્રથમ સેળ ઉપવાસ, પછી વૈદ, પછી પંદર, પછી તેર, પછી વૈદ, પછી બાર, પછી તેર, પછી અગિયાર, પછી બાર, પછી દશ, પછી અગિયાર, પછી નવ, પછી દશ, પછી આઠ, પછી નવ, પછી સાત, પછી આઠ, પછી છે, પછી સાત, પછી પાંચ, પછી છે, પછી પાંચ, પછી ચાર, પછી પાંચ, પછી ત્રણ, પછી ચાર, પછી બે, પછી ત્રણ, પછી એક, પછી બે અને છેવટે એક ઉપવાસ કરી પારણું કરવું. (એ રીતે દરેકને અંતે પારણું કરવું. આ રીતે કુલ ઉપવાસના દિવસો ૪૯૭ તથા પારણાના દિવસે ૬૧ મળી કુલ ૫૫૮ દિવસે એક વર્ષ, છ માસ અને અઢાર દિવસે આ તપ પૂરો થાય છે. આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં છ વર્ષ,
Page #154
--------------------------------------------------------------------------
________________
ભકતપ
બે માસ અને બાર દિવસે પૂરો થાય છે એ મતાંતર છે.) ઉદ્યાપનમાં મોટા સ્નાત્ર પૂર્વક પૂજા ભણાવીને ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ તથા મોદકાદિક નૈવેદ્ય અર્પણ કરવું. સાધુને અનાદિકનું દાન દેવું, સંઘપૂજા, સંઘ વાત્સલ્ય કરવું. આ તપનું ફળ ઉપશમશ્રેણીની પ્રાપ્તિરૂપ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. નંબર ૨૧ થી ૨૫ સુધીના તપે ચાર પરિપાટીએ કરવાના શ્રી પ્રવચનસારદ્વારમાં કહેલા છે.
ગરણું વિગેરે પૂર્વવત્ “નમો અરિહંતાણું”
૨૬. ભદ્ર તપ દ્વિત્રિવત પત્રિવતુ પન્નમઃ | पञ्चैकद्वित्रिवेदैश्च द्वित्रिबेदेषुभूमिभिः ॥१॥ चतुःपञ्चैकद्वित्रिभिश्चोपवासैः श्रेणिपञ्चकम् । भद्रे तपसि मध्यस्थपारणश्रेणिसंयुतम् ॥२॥
આ તપ ભદ્ર એટલે કલ્યાણકારક હોવાથી ભદ્ર નામે કહેવાય છે. તેમાં પ્રથમ શ્રેણિમાં પહેલે એક ઉપવાસ કરી પારણું કરવું. પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપર પારણું, પછી ચાર, અને પછી પાંચ ઉપવાસ ઉપર પારણું કરવું. બીજી શ્રેણિએ પ્રથમ ત્રણ ઉપવાસ, પછી ચાર, પછી પાંચ, પછી એક અને પછી બે ઉપવાસ કરી પારાણું કરવું. ત્રીજી શ્રેણિએ પ્રથમ પાંચ ઉપવાસ, પછી એક, પછી બે, પછી ત્રણ અને પછી ચાર ઉપવાસ કરી પારણું કરવું. જેથી શ્રેણિએ પ્રથમ બે ઉપવાસ, પછી ત્રણ, પછી ચાર, પછી પાંચ.
Page #155
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. પાંચમી શ્રેણિએ પ્રથમ ચાર, પછી પાંચ, પછી એક, પછી બે અને પછી ત્રણ ઉપવાસ કરી પારણું કરવું. સર્વને છેડે એક જ પારણાને. દિવસ આવે. આ રીતે કરતાં કુલ ઉપવાસ દિન ૭૫ તથા પારણા દિન ૨૫ મળી ત્રણ માસ અને દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે.
ઉદ્યાપનમાં જિનેશ્વરનું સ્નાત્ર કરાવવું. ફળ, નૈવેદ્ય, મેદક વિગેરે શક્તિ પ્રમાણે ઢેકવાં. આ તપનું ફળ કલ્યાણની પ્રાપ્તિ થાય એ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
શ્રી મમ્હાવીરસ્વામિનાથાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૨૭. મહાભદ્ર તપ एकद्वित्रिचतुःपञ्चषट्सप्तभिरुपोषणैः । निरन्तरैः पारणकमाद्यश्रेणौ प्रजायते ॥१॥ द्वितीयपाल्यां वेदेषुषट्सप्तकद्विवह्निभिः । તૃતીયપસ્થિ સઢિત્રિવેશ રદ | | चतुर्थपाल्यां त्रिचतुःपंचपट् सप्तभूभुजैः । पञ्चभ्यां रससप्तकद्वित्रिवेदशिलीमुखैः॥३॥
Page #156
--------------------------------------------------------------------------
________________
મહાભદ્ર
षष्ठयां द्वित्रिचतुःपञ्चषट्सप्तकैरुपोषणैः । सप्तम्यां पञ्चपट्सप्तभूयुग्मत्रिचतुष्टयः ॥ ४ ॥ एवं संपूर्यते सप्तश्रेणिभिर्मध्यपारणैः । महाभद्रं तपः सप्तप्रस्तारपरिवारितम् ॥५॥
આ મહાભદ્ર તપ પૂર્વની જ જેમ થાય છે, તેમાં તપના દિવસો અધિક છે, તે આ પ્રમાણે પ્રથમ શ્રેણીમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત ઉપવાસ અનુક્રમે આંતરા રહિત પારણાવાળા કરવા, બીજી શ્રેણીમાં ચાર, પાંચ, છ, સાત, એક, બે અને ત્રણ ઉપવાસ આંતરા રહિત પારણુવાળા કરવા. ત્રીજી શ્રેણિમાં સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છે ઉપવાસ એ જ રીતે કરવા. ચોથી શ્રેણીમાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત, એક અને બે, એ પ્રમાણે પૂર્વની જેમ ઉપવાસ કરવા. પાંચમી શ્રેણીમાં છ, સાત, એક, બે, ત્રણ, ચાર અને પાંચ એ પ્રમાણે કરવા. છઠ્ઠી શ્રેણીમાં બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને એક, એ પ્રમાણે ઉપવાસ કરવા. સાતમી શ્રેણીમાં પાંચ, છ, સાત, એક, બે, ત્રણ અને ચાર એ પ્રમાણે આંતરા રહિત પારણાવાળા ઉપવાસ અનુક્રમે કરવા. આ રીતે આ તપમાં ઉપવાસના દિવસ ૧૯૬ તથા પારણાના દિવસ ૪૯ થાય. સર્વ મળીને ૨૪૫ દિવસે આ તપ પૂર્ણ થાય છે.
ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક પૂજા ભણાવવી. યથાશક્તિ ફળ, નૈવેદ્ય, ભેદક વિગેરે ઢાંકવા. ગુરુપૂજા, સંઘપૂજા વિગેરે કરવું. આ તપનું ફળ સર્વ વિનને નાશ તથા
Page #157
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર
૬૪
પુણ્યની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ગરણું વિગેરે ભદ્ર તપ પ્રમાણે (જીએ તપ. નખર ૨૬)
૨૮. ભદ્રોત્તર તપ
आद्यश्रेणौ पञ्चषभिः सप्ताष्टनवभिस्तथा द्वितीयायां च सप्ताष्टनवबाणरसैरपि ॥ १ ॥ तृतीयायां नन्दबाणषट्सप्ताष्टभिरुत्तमैः । चतुर्थ्या रससप्ताष्टनववाणमितैः क्रमात् ॥ २ ॥ पञ्चम्यामष्टनन्देषुषट् सप्तभिरुपोषणैः । निरन्तरं पारणाभिर्भद्रोत्तरतपो भवेत् ||३||
ભદ્ર એટલે કલ્યાણે કરીને ઉત્તર એટલે ઉત્તમ હાવાથી આ ભદ્રોત્તર નામે તપ કહેવાય છે. તેમાં પ્રથમ શ્રેણિએ અનુક્રમે પાંચ, છ, સાત, આઠ અને નવ ઉપવાસ આંતરા રહિત પારણાવાળા કરવા. બીજી શ્રેણિમાં સાત, આઠ, નવ, પાંચ અને છ ઉપવાસ કરવા. ત્રીજી શ્રેણિમાં નવ, પાંચ, છ, સાત અને આડ ઉપવાસ કરવા. ચેાથી શ્રેણિમાં છ, સાત, આઠ, નવ અને પાંચ ઉપવાસ કરવા. તથા પાંચમી શ્રેણિમાં આઠ, નવ, પાંચ, છ અને સાત ઉપવાસ નિર'તર પારણાવાળા કરવા. તેથી ભદ્રોત્તર તપ થાય છે. આ તપમાં ઉપવાસ દિન ૧૭૫ તથા પારણા નિ ૨૫ મળી ખસા દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપન
Page #158
--------------------------------------------------------------------------
________________
સર્વતોભદ્ર
ભદ્ર તપની પેઠે જાણવું. આ તપ કરવાથી સર્વ વાંછિતની સિદ્ધિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું વિગેરે તપ નંબર ૨૬ પ્રમાણે સમજવું.
૨૯ સર્વતોભદ્ર તપ. आद्या पञ्चषडश्वनागनवनिर्दिकछंभुमिः श्रेणिका, नागैर्नन्दककुशिवैः शररसैरश्चैद्वितीया च सा । रुदैर्वाणरसाश्वनागनवनिर्दिग्भिस्तृतीया भवेत तुर्या सप्तगजैश्च नन्ददशभिः श्रीकंठबाणै रसैः ॥ १ ॥ काष्टारुद्रशरै रसैहयगजैनन्दान्वितैः पञ्चमी, पष्टी पटतुरगेभनन्ददशभिः श्रीकंठबाणैः परा । नन्दाशाशिववाणषडहयगजैः पूर्णावलिः सप्तमी. ते वै पारणकान्तरा निगदिता नित्योपवासा बुधैः ॥२॥
તરફથી કલ્યાણ કરનાર હોવાથી આ તપ સર્વતેભદ્ર કહેવાય છે. અહીં પ્રથમ શ્રેણું અનુક્રમે નિરંતર પારણાવાળા પાંચ, છ, સાત, આઠ, નવ, દશ અને અગિયાર ઉપવાસવર્ડ થાય છે. બીજી શ્રેણી આડ, નવ, દશ, અગિયાર, પાંચ, છ અને સાત ઉપવાસવડે થાય છે. ત્રીજી શ્રેણી અગિયાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ઉપવાસવડે થાય છે. એથી શ્રેણી સાત, આઠ, નવ, દશ, અગિયાર, પાંચ અને છ ઉપવાસવર્ડ થાય છે. પાંચમી શ્રેણી દશ, અગિયાર, પાંચ, છ, સાત, આઠ
ત–૫
Page #159
--------------------------------------------------------------------------
________________
તપાન નાકર
અને નવ ઉપવાસ કરીને થાય છે છઠ્ઠી શ્રેણી છે, સાત, આઠ, નવ, દશ, અગિયાર અને પાંચ ઉપવાસ વડે થાય છે. તથા સાતમી શ્રેણી નવ, દશ, અગિયાર, પાંચ, છ, સાત અને આઠ ઉપવાસવડે થાય છે. આ તપના દિન ૩૨ તથા પારણના દિન ૪૯ થાય છે. કુલ આ તપ (૪૪૧) દિવસે પૂર્ણ થાય છે. ઉદ્યાપન ભદ્ર તપની પેઠે જાણવું.
કેટલાએક આચાર્યો આ ચારે ભદ્રાદિક તપના ઉદ્યાપનમાં ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, પક્વાન્ન વિગેરે ઢેકવાનું કહે છે. આ તપનું ફળ સર્વ પ્રકારની શાંતિ તથા સર્વ કર્મના ક્ષયની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું વિગેરે તપ નંબર ૨૬ પ્રમાણે જાણવું.
૩૦. ગુણરત્ન સંવત્સર તપ [ રત્ન કરતાં પણ ગુણરૂપી રત્નની કિંમત અનેકગણી ચઢિયાતી છે. ગુણ બનવું અને સાથે સાથે ગુણના રાગી બનવું તે બહુ જ મુશ્કેલ છે. આ વિશ્વમાં ગુણવાળા માણસે મળી આવશે, પણ તે પૈકી કઈ ગુણીજન પ્રત્યે મત્સરી હશે, કેઈ શ્રેષબુદ્ધિવાળા હશે, કઈ કિન્નાખેર હશે, કઈ કપટભાવવાળા હશે; તેથી જ કહ્યું છે કેગુખ રણુજા ર નો વિરોષનઃ પોતે ગુણ અને સાથેસાથ અન્યના ગુણને રાગી શખ્સ તે વિરલ જ હોય છે. ]
Page #160
--------------------------------------------------------------------------
________________
ગુણરત્નસંવત્સર
गुणरत्न षोडशभिर्मासैः संपूर्यते पुनस्तत्र । मासे चैकादिषोडशान्ताः स्युरुपवासाः पञ्चदश ॥१॥
ગુણરૂપી રત્નની પ્રાપ્તિનું કારણ હોવાથી આ ગુણરત્ન તપ કહેવાય છે. ( આ તપ શ્રી મહાવીરસ્વામીના શિષ્ય કંદજીએ આચર્યો હતે. ) તેમાં પહેલા માસમાં એક ઉપવાસ અને એક પારણું, એ રીતે પંદર ઉપવાસ અને પંદર પારણ મળીને ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. બીજે માસે બે ઉપવાસને આંતરે પારણા કરવાથી વીશ ઉપવાસ તથા દશ પારણું મળી ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. ત્રીજે માસે ત્રણ ત્રણ ઉપવાસે પારણું કરવાથી વીશ ઉપવાસ તથા અડ પારણા મળી બત્રીસ દિવસ થાય છે. ચોથે માસે ચાર ચાર ઉપવાસ ઉપર પારણું કરવાથી ચોવીશ ઉપવાસ અને છે પારણાં મળીને ત્રીસ દિવસ થાય છે. પાંચમે માસે પાંચ પાંચ ઉપવાસ ઉપર પારણા કરવાથી પચીશ ઉપવાસ અને પાંચ પારણાં મળીને ત્રીસ દિવસ થાય છે. છ માસે જ છે ઉપવાસ ઉપર પારણું કરવાથી ચવીશ ઉપવાસ અને ચાર પારણુ મળીને અઠાવીશ દિવસ લાગે છે. સાતમે માસે સાત સાત ઉપવાસ ઉપર પારણાં કરવાથી એકવીશ ઉપવાસ અને ત્રણ પારણાં મળી ચેવીશ દિવસે પૂર્ણ થાય છે. આઠમે માસે આઠ આઠ ઉપવાસ ઉપર પારણાં કરવાથી ચિવશ ઉપવાસ તથા ત્રણ પારણાં મળીને સત્તાવીશ દિવસ થાય છે. નવમે માસે નવ નવ ઉપવાસ ઉપર પારણા કરવાથી સત્તાવીશ ઉપવાસ અને ત્રણ પારણું મળી ત્રીસ દિવસ થાય
Page #161
--------------------------------------------------------------------------
________________
૬૮
તપોસ્ટ્સ રત્નાકર
છે. દશમે માસે દશ દૃશ ઉપવાસ ઉપર પારણા કરવાથી ત્રીશ ઉપવાસ અને ત્રણ પારણા મળી તેત્રીશ દિવસ થાય છે. અગિયારમે માસે અગિયાર અગિયાર ઉપવાસ ઉપર પારણા કરવાથી તેત્રીશ ઉપવાસ અને ત્રણ પારણા મળી છત્રીસ દિવસ થાય છે. આરમે માસે માર માર ઉપવાસ ઉપર પારણા કરવાથી ચાવીશ ઉપવાસ અને એ પારણા મળી છવ્વીશ દિવસ થાય છે. તેરમે માસે તેર તેર ઉપવાસ ઉપર પારણા કરવાથી છવ્વીશ ઉપવાસ અને એ પારણા મળી અઠ્ઠાવીશ દિવસ થાય છે. ચૈાદ ચેાદ ઉપવાસ ઉપર પારણા કરવાથી અઠ્ઠાવીશ ઉપવાસ અને બે ;પારણા મળી. ત્રીશ દિવસ થાય છૅ. પદમે માસે પંદર પંદર ઉપવાસ ઉપર પારણા કરવાથી ત્રીશ ઉપવાસ અને એ પારણા મળી ખત્રીશ દિવસ થાય છે. સેાળમે માસે સાળ સેાળ ઉપવાસ ઉપર પારણા કરવાથી ખત્રીશ ઉપવાસ અને એ પારણા મળી ચેાત્રીશ દિવસ થાય છે. આ રીતે આ તપ ન્યૂનાધિક તથા સરખા દિવસોએ કરીને બરાબર સાળ માસે જ પૂ થાય છે. ( એક દરે ગણતાં ૪૮૦ દિવસો થાય છે. )
ઉદ્યાપનમાં મોટા સ્નાત્રપૂર્વક જિનપૂજા, સાધુપૂજા, સંઘપૂજા વિગેરે યથાશક્તિ કરવું. આ તપનું ફળ ઉચ્ચ ગુણસ્થાન પર આરેહણ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
“ ગુણરત્નસંવત્સરતપસે નમઃ ” આ પટ્ટની નવકા રવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે માર માર કરવા.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧ ગિયાર અંગ
૩૧. અગિયાર અંગ તપ [ તીર્થકર ભગવંતે જ્યારે કેવલજ્ઞાની થાય છે ત્યાર પછી જ તેમના વિચારો શ્રત તરીકે ગણધર ભગવંતે ઝીલે છે એટલે કે તીર્થકર અર્થથી દ્વાદશાંગીની પ્રરૂપણ કરે છે અને ગણધર ભગવતે તેને સૂત્રરૂપે ગુંથે છે.
ભગવંત મહાવીરનો ઉપદેશ તેમના અગિયાર ગણધરિએ ઝીલ્યો હતો અને તેના પરથી તેઓએ દ્વાદશાંગી-બાર
અંગની રચના કરી હતી. હાલમાં બારમું અંગ “દષ્ટિવાદ” વિરછેદ પામ્યું છે. અગિયાર અંગે વિદ્યમાન છે.
અંગ” શબ્દ સૂત્રરૂપ પુરુષને અંગ તરીકે જાચેલે છે. શ્રી નંદિસૂત્રની ચૂણિમાં સૂત્ર-પુરુષને પરિચય નીચે પ્રમાણે આપવામાં આવ્યો છે.
આચારાંગ અને સુગડાંગ–બે પગ ઠાણાંગ અને સમવાયાંગ-બે નળા ભગવતી અને જ્ઞાતાધર્મકથાંગ–બ જાંઘ ઉપાસકદશાંગ અને અંતકૃદશાંગ-પીઠ તેમજ ઉદર અનુત્તરવવાઈ અને પ્રશ્નવ્યાકરણ–બે હાથ વિપાક-ડેક દષ્ટિવાદ-મસ્તક
૧. આચારાંગ સૂત્રમાં સાધુઓને આચારોનું વર્ણન છે. તેના પચીશ અધ્યયન છે. કલેકપ્રમાણ ૨૫૦૦ છે, તેના પર પૂજ્ય શ્રી શીલાંકાચાર્યની ૧૨૦૦૦ પ્રમાણ ટીકા છે. ચૂર્ણ ૮૩૦૦ કલેકની છે અને પૂજ્યશ્રી ભદ્રબહુ સ્વામીકૃત નિર્યુક્તિ ૩૬૮ કલેકપ્રમાણ છે.
૨. સૂયગડાંગ સૂત્રમાં ઈતર દર્શને બૌદ્ધ, સાથ, મીમાંસક વિગેરેની ચર્ચા અને ઉપદેશ છે. તેના ૨૩
Page #163
--------------------------------------------------------------------------
________________
Co
તપોરત્ન રત્નાકર અધ્યયને છે. મૂળ શ્લેક ૨૧૦૦ છે, તેના પર શ્રી શીલાં કાચાર્યની ૧૨૮૫૦ કપ્રમાણ ટકા છે. ચૂર્ણ ૧૦૦૦૦
કની છે અને શ્રી ભદ્રબાહુસ્વામીકૃત નિયુક્તિ ૨૫૦ શ્લેકપ્રમાણ છે.
૩. સ્થાનાંગ સૂત્રમાં એક, બે, ત્રણ, ચાર એમ કમે વધતાં દશ સ્થાનકે દર્શાવી તાવિક વ્યાખ્યા કરવામાં આવેલ છે. અધ્યયને દશ છે. અને પ્રમાણ ૩૭૭૦ છે. શ્રી અભયદેવસૂરિજીએ બનાવેલ ટકા ૧૫૫૦ શ્લેકપ્રમાણ છે.
૪. સમવાયાંગ સૂત્રમાં શ્રી સ્થાનાગજીમાં અધૂરી રહેલ હકીક્તનું દશ ઉપરાંતની સંખ્યાવાળી બાબતનું વર્ણન છે. મૂળ લેક ૧૯૬૭, ચૂર્ણ ૪૦૦ કલેકની છે. શ્રી અભયદેવસૂરિકૃત ટીક ૩૭૭૬ પ્રમાણ છે.
૫. ભગવતી (વિવાહપન્નત્તિ) સૂત્રમાં શ્રી ગૌતમસ્વામીજીએ ભગવંત શ્રી મહાવીરસ્વામીને જીવાજીવ સંબંધી પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નો તથા તેના ઉત્તરો છે. આ સૂત્રના ૪૧ શકે છે અને મૂળ લેક ૧૫૭૫૨ છે. ચૂર્ણ ૩૦૦૦ કલેકની છે. આ સૂત્ર પર શ્રી અભયદેવસૂરિએ ટીકા રચી છે અને તેના પર સંશોધન કરી શ્રી દ્રોણાચાર્યજીએ ૧૮૬૧૫ કલેકની ટીકા રચી છે, ઉપાધ્યાયશ્રી દાનશેખર જીએ વિ સં. ૧૫૬૮માં આ સૂત્રની ૧૨૦૦૦ કપ્રમાણ લઘુવૃત્તિ પણ રચેલ છે.
૬. શ્રી જ્ઞાતાધર્મ કથા સૂત્રમાં ત્રીજા આરાના પ્રાંતભાગથી પાંચમા આરાની શરૂઆત સુધી એટલે કે
Page #164
--------------------------------------------------------------------------
________________
અગિયાર અંગ ભગવંત શ્રી મહાવીરસ્વામીના જીવનકાળ પર્યંતના જૈન શાસનના પ્રભાવક, સતીઓ અને વીરપુરુષોનાં ચરિત્ર છે. અધ્યયન ૧૯ છે, મૂળ લેક પપ૦૦ છે અને શ્રી અભય દેવસૂરિજીની ટીકા કરેપર કપ્રમાણ છે.
૭. ઉપાસક દશાંગ સૂત્રમાં આણંદ, કામદેવ, વિગેરે ભગવંત મહાવીરના દશ મુખ્ય શ્રાવકના ચરિત્રા છે. અધ્યયન ૧૦, મૂળ લેક ૮૧ર, શ્રી અભયદેવસૂરિજીની ટીકા ૯૦૦ લેકપ્રમાણ છે.
૮. અંતગડદશાંગ સૂત્રમાં ભગવંત મહાવીરસ્વામીન અંતકૃત કેવળી થઈને મેક્ષે ગયેલા મુનિરાજોના ચરિત્ર છે. મૂળ લેક ૯૦૦ અને શ્રી અભયદેવસૂરિજીની ટીકા ૩૦૦ કપ્રમાણ છે.
૯. અનુત્તરવવવાઈ સૂત્રમાં જે મુનિવરે અનુત્તર વિમાનમાં ઊપજ્યા તેમનું વર્ણન છે. મૂળ લેક ૧૨, શ્રી અભયદેવસૂરિજીની ટીકા ૧૦૦ શ્લેકપ્રમાણ છે.
૧૦. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં આશ્રવ તથા સંવરનું વર્ણન આપવામાં આવેલ છે. મૂળ લેક ૧૨૫૦ અને શ્રી અભયદેવસૂરિજીની ટીકા ૩૪૯૦ શ્લેકપ્રમાણ છે.
૧૧. વિપાક સૂત્રમાં સુખ અને દુઃખ તેમ જ કર્મફળ સંબંધી વિશ અધ્યયને છે. મૂળ લેક ૧૨૧૬ અને શ્રી અભયદેવસૂરિકૃત ટીકા ૯૦૦ કલેકપ્રમાણ છે. ]
एकादश्यां समारभ्य शुक्लायां रुद्रसंख्यया । मासैस्तपो यथाशक्ति पूर्यतेऽङ्गतपः स्फुटम् ॥ १ ॥
Page #165
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
શુકલ એકાદશીથી આરંભીને અગિયાર માસની એકાદશીએ યથાશક્તિ તપ કરવાથી અંગ તપ પૂર્ણ થાય છે.
શ્રી આચારાંગ વિગેરે અગિયાર અંગને આ તપ હોવાથી અંગ તપ કહેવાય છે. તેમાં શુકલ એકાદશીને દિવસે યથાશક્તિ એકાસણું, નીવી, આંબિલ કે ઉપવાસ કરે. એ પ્રમાણે દરેક શુકલ એકાદશીએ અથવા બને પક્ષની એકાદશીએ કરવું. તે અગિયાર માસે પૂર્ણ થાય છે. (બંને પક્ષની એકાદશી લેવાથી અગિયાર પખવાડીયે તપ પૂરો થાય છે, એમ પણ કેઈ આચાર્યને મત છે. ) ઉદ્યાપન લઘુ પંચમીની પેઠે કરવું. વિશેષ એટલે કે–આ તપમાં અગિયાર અંગ લખાવવા તથા અગિયાર અગિયાર વસ્તુ ઢેકવી. આ તપ કરવાથી આગમના બેધની પ્રાપ્તિ થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
૧ શ્રી આચારાંગ સૂત્રાય નમઃ ૨ શ્રી સુયગડાંગ ૩ શ્રી ઠાણાંગ છે કે ૪ શ્રી સમવાયાંગ ૫ શ્રી ભગવતી , ૬ શ્રી જ્ઞાતાધર્મકથાંગ ૭ શ્રી ઉપાસકદશાંગ ૮ શ્રી અંતકૃદશાંગ છે. ૯ શ્રી અનુત્તરવવાઈ ;) ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણ ) ૧૧ શ્રી વિપાક છે
Page #166
--------------------------------------------------------------------------
________________
સવસર્
૭૩
૩૨. સંવત્સર તપ
[ સવત્સર એટલે વ. જેમ આપણા માથે વિશેષ દેવુ' થઈ ગયું હોય અને લેણદારને એક સાથે ન આપી શકીએ તે દેવાના કાંધા-હપ્તા કરીએ છીએ તે પ્રમાણે આ સુવત્સર તપમાં પણ ડુપ્તા પાડવામાં આવ્યા છે. મહિનાની દરેક ચતુર્દશી, ત્રણે ચામાસી અને પર્યુષણપ માં આવતી સવત્સરી. તેને લગતી વિધિ નીચે દર્શાવવામાં આવી છે એટલે તે સબંધી વિશેષ લખવાનું રહેતુ નથી.
જો માથે કરજને જો વધતા જાય તેા એક કાળે તે અસહ્ય બની જાય તેથી શાસ્ત્રકાર ભગવતાએ દી વિચારણા કરીને આવી જાતના હપ્તા પાયા છે. આપણે પક્ષી પ્રતિક્રમણ કરતાં પણ “અતિચાર” પછી એલીએ છીએ કે, પક્ષીતપ પ્રસાદ કરાવેાજી તેના અર્થ એ જ છે કે-એ જાગૃતિ ન હોય તેા તે દેવા માટે જાગ્રત બને.]
सांवत्सरं तपः सांवत्सरिके पाक्षिकेऽपि च । चातुर्मासे कृते लोचे क्रियते तदुदीर्यते ॥ १ ॥
એક વર્ષમાં નિશ્ચે જે તપ કરાય તે સવત્સર તપ કહેવાય છે, તેમાં પાક્ષિક આલેચના એટલે પદર દિવસની આલેાચના માટે દરેક ચૌદશે ઉપવાસ કરવા તે અર્થાત્ આર માસની ચાવીશ ચતુર્દશીના ઉપવાસ કરવા તથા ચાતુર્માસની આલાચના માટે ત્રણે ચામાસીએ એટલે
Page #167
--------------------------------------------------------------------------
________________
તપેારત રત્નાકર
૭૪
કાર્તિક ચામાસી, ફાગણ ચામાસી તથા અષાડ ચોમાસીએ એ ઉપવાસ કરવાથી છ ઉપવાસ થાય. તથા સંવત્સરી આલેાચના માટે ત્રણ ઉપવાસ સંવત્સરીના કરવા. એ સ મળીને તેત્રીશ ઉપવાસ કરવા. આ તપ કરવાથી વર્ષોમાં કરેલાં પાપના ક્ષય થાય છે. આ યુતિ તથા શ્રાવકને કર વાના આગાઢ તપ છે. (બીજો વષીતપ જુદી જાતના છે. જીએ તપ ન. ૧૩૭)
“સંવત્સરતપસે નમઃ” ગરણું, નવકારવાળી વીશ તથા સાથીયા વિગેરે બાર બાર કરવા.
૩૪. નદીશ્વર તપ.
[તીતિલાકમાં અસંખ્યાતા દ્વીપ–સમુદ્રો આવેલાં છે. તેમાં પ્રથમ દ્વીપ, જેમાં આપણે વસીએ છીએ તે જ બુદ્વીપ છે અને છેલ્લે સમુદ્ર સ્વયંભૂરમણ છે. ત્યારબાદ અલાકાકાશ આવેલ છે :
૧. જબુદ્વીપ, ૨. ધાતકીખંડ, ૩. પુષ્કરાવત, ૪. વારુણીવર દ્વીપ, ૫. ક્ષીરવર દ્વીપ, ૬. ધૃતવર દ્વીપ, ૭. ઈવર દ્વીપ અને આઠમા દ્વીપ નંદીશ્વર છે.
નદી એટલે વૃદ્ધિ. તેમાં પણ ઇશ એટલે શ્રેષ્ઠ. એટલે કે સ` પ્રકારની શ્રેષ્ઠ વૃદ્ધિ-સમૃદ્ધિયુક્ત ન દીશ્વર દ્વીપ
આ દ્વીપ ૧૬૩૮૪૦૦૦૦૦ યાજન પહેાળા છે. આ દ્વીપના મધ્યભાગની અપેક્ષાએ ચારે દિશામાં શ્યામ વર્ણના
Page #168
--------------------------------------------------------------------------
________________
૭૫.
નંદીશ્વર ચાર અંજનગિરિ આવેલા છે. તે ૮૪૦૦૦ એજન ઊંચા છે અને ચારે ઉપર એકેક જિનભુવન છે. એ પ્રમાણે અંજનગિરિના ચાર જિનચે.
આ અંજનગિરિની ચારે દિશાએ એક એક લાખ જનને અંતરે એકેક લાખ જન લાંબી-પહોળી વાવડીઓ છે. એક અંજનગિરિની અપેક્ષાએ ચાર વાવડી હોવાથી ચાર અંજનગિરિની અપેક્ષાએ સોળ વાવડીઓ થઈ. આ વાવડીએથી ૫૦૦ એજન દૂર એક લાખ જન લાંબું વન આવે એટલે કે એક વાવડીની ચારે બાજુ વન હોવાથી એ અંજનગિરિની ચાર વાવડીને સોળ વને થયા અને ચાર અંજનગિરિની સોળ વાવડીઓના ૬૪ વને થયા. આ સેળ વાવડીઓ ઉપર ફિટિક રત્નમય ઉજજવલ ૬૪૦૦૦
જન ઉંચા અને ૧૦૦૦ એજન ઊંડા “દધિમુખ” પર્વત છે. તે સોળે દધિમુખ પર્વતે પર એક એક શાશ્વત જિનચૈત્ય હોવાથી દધિમુખના સેળ જિનચૈત્યે થયા.
એક વાવડીથી બીજી વાવડીએ જતાં, વચમાં બબ્બે રતિકર પર્વતે આવે છે. એટલે સેળ વાવડીના અંતરાળે બત્રીશ રતિકર પર્વતે થયા. તે સર્વ ઉપર શાશ્વત જિનચૈત્ય છે.
આ પ્રમાણે અંજનગિરિના ચાર, દધિમુખના સેલ અને રતિકરના બત્રીશ મળી બાવન શાશ્વત જિનચૈત્ય શાશ્વત પ્રતિમાઓથી ભિત છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
તપેારત્નરત્નાકર
શાશ્ર્વતી અઠ્ઠાઈએ તેમજ તીર્થંકરાદિકના જન્મ, દીક્ષા વિગેરે કલ્યાણક નિમિત્તે સૌધર્મેદ્રના આદેશથી દેવા આ નંદીશ્વર દ્વીપ પર અઠ્ઠાઈ મહેાત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવે છે. આ દ્વીપના શાશ્વત જિનચૈત્યાને અનુલક્ષીને કરાતા આ તપ નંદીશ્વર તપ કહેવાય છે.
૭૬
શ્રી શત્રુંજય પર્યંત પર ઉજમ બહેને 'ધાવેલી “શ્રી નંદીશ્વરની ટુક” જોવાથી તેની રચનાના સાચે ખ્યાલ આવી શકે છે. ચારે દિશામાં તેર-તેર મળી ખાવન જિનચૈત્યાથી મ'ડિત પવિત્ર નદીશ્વર દ્વીપ છે,
नन्दीश्वरतपो दीपोत्सवदर्शादुद्दीरितः ।
सप्त वर्षाणि वर्ष वा क्रियते च तदचनैः ॥ १ ॥
નંદીશ્વરના તપ દીવાળીની અમાવાસ્યાથી શરૂ કરવાને કહેલા છે. તે સાત વર્ષે અથવા એક વર્ષે તે (નઢીશ્વર)ની પૂજાવડે પૂર્ણ કરાય છે.
નદીશ્વરદ્વીપમાં રહેલા ચૈત્યેની આરાધના માટે આ તપ કહેલા છે. તેમાં દીવાળીની અમાવાસ્યાને રાજ પટ્ટ ઉપર નંદીશ્વરનુ` ચિત્ર કાઢી તેની પૂજા કરવી. તે દિવસે શક્તિ પ્રમાણે ઉપવાસ, આંબિલ, એકાસણુ` કે નિવી કરવી. પછી દરેક અમાવાસ્યાએ તે જ તપ કરવા. એ પ્રમાણે સાત વર્ષ કરવા અથવા એક વર્ષ સુધી કરવા. ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિએ જિનપૂજા કરીને સુવર્ણના કરાવેલા નંદીશ્વરની પાસે
Page #170
--------------------------------------------------------------------------
________________
પુંડરીક
બાવન બાવન જાતિના માદક, ફળ, પુષ્પ, પાન્ન વિગેરે ઢાકવાં. સાધુપૂજા, સંઘપૂજા, સંઘવાત્સલ્ય વગેરે કરવું. આ તપ કરવાથી આડ ભવે મેક્ષ પ્રાપ્ત થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાનેા આગાઢ તપ છે,
のの
બીજી રીત.
ઉપર જે સાત વર્ષ સુધી તપ કરવાનું લખ્યુ છે, તેમાં મતાંતર આ પ્રમાણે છે–દીવાળીની અમાવાસ્યાએ શરૂ કરીને તે અમાવાસ્યા સુધી તપ કરવા. પછી ફરીથી દીવાળીની અમાવાસ્યાએ શરૂ કરી તેર અમાવાસ્યાએ પૂર્ણ કરવા. એ પ્રમાણે ચાર વાર કરવા. આ પ્રમાણે કરવાથી પણ સાત વર્ષે પૂરો થાય છે. ઉપવાસ બાવન થાય છે.
એક વર્ષીના સંબધમાં પણ મતાંતર આ પ્રમાણે છેદીવાળીની અમાવાસ્યાએ છઠ્ઠ કરવો. પછી દરેક પૂનમ તથા અમાવાસ્યાએ છઠ્ઠું કરવા. એ રીતે તેર મહિને આ તપ પૂર્ણ થાય છે. એટલે ‘૨૬’ છઠ્ઠના ‘પર’ ઉપવાસ થાય છે. નદીશ્વરદ્વીપતપસે નમઃ” નવકારવાળી વીશ. સાથીઆ વિગેરે ખર માર કરવા.
૩૪. પુંડરીકે તપ (ચૈત્રી પુનમ તપ)
[આ અવસર્પિણી કાળના આદિ તીથ કર શ્રી ઋષભદેવ ભગવતના પૌત્ર અને ભરત મહારાજાના પુત્ર ઋષભસેન, તેમનું જ બીજું નામ પુ.ડરીક.
Page #171
--------------------------------------------------------------------------
________________
તપેારત રત્નાકર
પરમાત્માએ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી જે દેશના આપી તે સાંભળીને ભરત મહારાજાનાં ઋષભસેન વિગેરે પાંચસે પુત્રોએ તેમજ સાતસા પૌત્રોએ એકી સાથે જ દીક્ષા લીધી. તે પ્રથમ દેશનામાં શ્રી પુંડરીક સાધુ, પ્રભુની પ્રથમ પુત્રી બ્રાહ્મી સાધ્વી, ઇક્ષુરસ વહેારાવી પ્રથમ પારણું કરાવનાર શ્રેયાંસકુમાર શ્રાવક અને પરમાત્માની દ્વિતીય પુત્રી સુંદરી શ્રાવિકા-એ પ્રમાણે ચતુર્વિધ સંધની સ્થાપના કરી. પુડરીકસ્વામીને ચારાશી ગણધરોમાં મુખ્ય સ્થાન આપ્યું. પરમાત્માના મુખથી “ત્રિપદી” સાંભળીને તેઓશ્રીએ વિસ્તૃત દ્વાદશાંગીની રચના કરી.
૯૮
તેએ પરમાત્મા સાથે વિચરવા લાગ્યા. પરમાત્મા પાસે તેમના અઠ્ઠાણુ પુત્રો તેમજ બાહુબલિએ પણ દીક્ષા લઈ લીધી. એકદા સ્ફટિકાચળના શિખરે બિરાજમાન પરમાત્માને શ્રી પુંડરીક ગણધરે પ્રશ્ન કર્યાં કે–હે સ્વામિન્ ! બાહુબલિ પ્રમુખ અનેક મુનિવરો મારા પછી દીક્ષિત થયા છે અને થોડા સમયના ચારિત્રવાન્ હોવા છતાં કેવળજ્ઞાની થયા છે અને હું શરૂઆતથી આપના શિષ્ય બનવા છતાં મને કેવળજ્ઞાન કેમ પ્રાપ્ત થતું નથી ? મારું કેવળાવરણ કર્મો કયાં અને કઈ રીતે નાશ પામશે ?
ભગવંતે જણાવ્યું કે—હે પુંડરીક ! આ સ્ફટિકાચળની પશ્ચિમે વિમળાચલ (શ્રી શત્રુ ંજય) નામના પર્વત છે. તે અન`તા મુનિવરોને મુક્તિપદ આપનારો છે અને ભૂતકાળમાં અનેક જીવા તે પવિત્ર સ્થાન પર મુક્તિ પામ્યા છે. તે
Page #172
--------------------------------------------------------------------------
________________
પુંડરીક પર્વતના શિખર પર તમને મુક્તિ પ્રદાતા કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. પરમાત્માના આદેશથી તેઓએ મુનિવરો સહિત શ્રી વિમલાચલ પ્રતિ પ્રયાણ આરંળ્યું.
માર્ગમાં અનેક જીવોને પ્રતિબધી શાસનને ઉદ્યોત કરતાં તેઓ મથુરા નગરીમાં આવ્યા. ત્યાં યુગાદીશ પ્રભુ અને ભરત મહારાજાએ કાઢેલે સંઘસમૂહ ભેગો થયે. સર્વ સાથે વિહાર કરી શ્રી વિમળાચળ તીર્થે આવી પહોંચ્યાં.
પરમાત્માને સમવસરેલા જાણી ચારે નિકાયના દેએ “સમવસરણ”ની રચના કરી. પરમાત્માએ દેશના આપી અને પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પરમાત્માની પાદપીઠને આશ્રય કરીને પ્રથમ ગણધર પુંડરીકસ્વામીએ પણ ભવ્ય જીને પ્રતિબોધતી દેશના આપી.
બીજે દિવસે, “આ ગિરિના પસાયથી મને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની છે” એમ વિચારીને શ્રી પુંડરીકસ્વામીએ પાંચ કોડ મુનિવરે સાથે સંલેખના કરી.
પાંચ કોડ મુનિવરોથી પરિવરેલા શ્રી પુંડરીકસ્વામીએ રોષ, તેષ અને કામને ઉછેર કરીને તેમજ દેહનું શેષણ કરીને અનશન સ્વીકાર્યું. પરમાત્માએ પણ કેવળાવરણને નષ્ટ કરવાના હેતુથી શ્રી વિમલાચલના અદ્દભુત માહાભ્યનું વર્ણન કર્યું. જેના મહિમાથી શ્રી પુંડરીકસ્વામી તેમજ સાથેના પાંચ કોડ મુનિવરને કૈવલ્યશ્રી પ્રાપ્ત થઈ.
ચૈત્ર માસની શુકલ પૂર્ણિમાએ શ્રી પુંડરીકસ્વામી અને
Page #173
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
८०
પાંચે ક્રોડ મુનિવરોએ મેાક્ષલક્ષ્મી પ્રાપ્ત કરી. દેવાએ ત્યાં મહેાત્સવ કર્યાં. ભરતમહારાજાએ અનુપમ જિનચૈત્ય બ ંધાવ્યુ,
ત્યારથી શ્રી ચૈત્રી પૂર્ણિમાનો મહિમા જગતમાં પ્રસર્યાં, જે આજે અખો વર્ષોં વ્યતીત થઈ જવા છતાં અવિરત ચાલુ છે. મુક્તિપદના અભિલાષી ભન્ય પ્રાણીએ આ પુડરીક (ચૈત્રી પૂર્ણિમા) તપ અવશ્ય કરવા.
सप्त वर्षाणि वर्षं वा पूर्णिमायां यथाबलम् । तपः प्रकुर्वतां पुंडरीकाख्यं तप उच्यते ॥ १ ॥
પુડરીક એટલે શ્રી ઋષભદેવના પહેલા ગણધરની આરાધના માટે આ તપ છે, તેથી પુ'ડરીક તપ કહેવાય છે. તે ગણધર ચૈત્રી પૂર્ણિમાને રોજ સિદ્ધાચળ પર સિદ્ધિ પામ્યા છે તેથી તે દિવસે શ્રી પુંડરીકસ્વામીની પ્રતિમાની પૂજા કરવી, તથા શક્તિ પ્રમાણે ઉપવાસ, એકાસણાદિક તપ કરવા, કસુંબી રગવાળા વસ્ત્રથી પૂજા કરવી, કસુંબી રંગની પીળ કરવી, નેત્રાંજન કરવું, હરિદ્રા રાગે કરીને પણ પૂજા કરવી. ત્યાર પછી દરેક પૂર્ણિમાએ તે તપ તથા પૂજા કરવી. એ પ્રમાણે સાત વર્ષ અથવા એક વર્ષ સુધી કરવું. અથવા ખાર વર્ષની બાર ચૈત્રી પૂર્ણિમા જ કરવી. (પ'દર વરસ કરવાનું પણ બાર માસિક પ કથામાં કહ્યું છે.)
ઉદ્યાપનમાં સ્ત્રીએ નણંદની દીકરીને તથા પુરુષે એનની દીકરીને ઘણાં માંડાનુ ભાજન કરાવી રિદ્રા રાગ, કસુખી
Page #174
--------------------------------------------------------------------------
________________
માણિક્ય પાવડી
વસ્ત્રને જેટ, તાંબૂલ, કંકણ, નૂ પુર વિગેરે આપવું, સાધુ સાધ્વીઓને રજોહરણ, મુખવસ્ત્રિકા, વસ્ત્રાપાત્ર વિગેરેનું દાન દેવું તથા ઘણાં માંડા વહોરાવવા. તેમજ શ્રાવકના સાત ઘરે ઘણા માંડા દેવા. આ તપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. યતિ તથા શ્રાવકને કરવાને આ આગાઢ તપ છે.
શ્રી પુંડરીકગણધરાય નમઃ” નવકારવાળી વીશ, સાથીયા વિગેરે ૧૫૦ દેઢ કરવા.
ચેવી પૂનમના તપને વિધિ પિતાને સ્થાને રહીને જેને તપ કર હોય તેને માટે વિધિ કહે છે. મુખ્યતાથી તે શ્રી પુંડરીક ભગવાનના જ પ્રતિમાજી હોવા જોઈએ. તેના અભાવે શ્રી ગૌતમસ્વામીના, તેના અભાવે શ્રી રાષભદેવજીની પ્રતિમાજી, તેના અભાવે જે પ્રભુજીનું બિંબ હોય તેની પાસે વિધિ કર. છેવટ સ્થાપનાચાર્ય પાસે પણ કરે. ૧૫૦ પ્રદક્ષિણા દેવી. ૧૫૦ ખમાસમણ દેવા. ૧૫૦ સાથીઆ કરવા. ૧૫૦ ફૂલની માળાઓ ચડાવવી ને ૧૫૦ લેગસ્સને કાઉસ્સગ્ગ કરે. જે એક સાથે ન થઈ શકે તે ૧૦–૨૦-૩૦-૪૦ અને ૫૦ લેગસ્સને જુદો જુદો કરીને ૧૫૦ લેગસ્સને કાઉસ્સગ્ગ પૂરો કર.
૩૫. માણિજ્ય પ્રસ્તારિકા તપ. (મણિય પાવડી)
[પાવડીની આકૃતિમાં જેમ ચડ-ઉતર ક્રમ હોય છે
Page #175
--------------------------------------------------------------------------
________________
તપોવન રત્નાકર
તેમ આ તપમાં પણ હીનાધિક કમ છે. પાવડી તે લેઢાની હોય પણ ખાત મુહૂર્તાદિક શુભ કિયામાં જેમ રૂપા કે સુવર્ણની હડી કે કેદાળી વપરાય છે. જિનબિંબના સ્થાપન સમયે તેમની ગાદી નીચે જેમ સુવર્ણ કે રૂપાને કૂર્મ (કાચબો) મૂકાય છે, કઈ મકાનનું ઉદ્દઘાટન કરતાં જેમ રૂપાનું તાળું ખેલવામાં આવે છે એટલે કે દરેક શુભ પ્રસંગે કે કાર્યોમાં ઉત્તમ વસ્તુઓને ઉપયોગ થાય છે તેથી જ તપશ્ચર્યા જેવી એકાંત હિતકર પ્રવૃત્તિમાં “પાવડીને માણિકય પાવડીની ઉપમા આપવામાં આવી છે.]
माणिक्यप्रस्तारी चाश्विनशुक्लस्य पक्षसंयोगे । आरभ्यैकादशिकां राकां यावद्विदध्याच्च ॥१॥
માણિકયની પ્રસ્તારિકાની જેમ આ તપને વિસ્તાર હોવાથી માણિકય પ્રસ્તારિકા કહેવાય છે. તે આશ્વિન શુકલ એકાદશીએ આરંભી પૂર્ણિમા સુધી કરવાનું છે. એટલે કે એકાદશીએ ઉપવાસ, દ્વાદશીએ એકાસણું, ત્રદશીએ નવી, ચતુર્દશીએ આંબિલ અને પૂર્ણિમાએ બેસણું કરવું અથવા એકાદશીએ ઉપવાસ, દ્વાદશીએ આંબિલ, ત્રવેદશીએ નવી, ચતુર્દશીએ એકાસણું, તથા પૂર્ણિમાએ બેસણું એ પ્રમાણે કરવું તથા તે પાંચ દિવસમાં પ્રભાતે સૂર્યોદય પહેલાં સ્નાનપૂર્વક સારા ભાગ્યવાળી સુવાસિની સ્ત્રીનું મુખમંડન તથા ઉદ્વર્તન કરવું. પછી પિતે પણ પવિત્ર સુંદર વસ્ત્રો અથવા કસુંબી વસ્ત્રનું
Page #176
--------------------------------------------------------------------------
________________
પડ્યો ત્તર તપ
૮૩
યુગલ પહેરીને તથા સંપત્તિ પ્રમાણે અલંકારો પહેરીને, અખંડ અક્ષતની અંજળી ભરીને તે ઉપર એક જાતિફળ જાયફળ) મૂકી મંગલે ચારપૂર્વક ચૈત્યને પ્રદક્ષિણા કરીને તે અંજલિ જિનેશ્વર પાસે મૂકવી. પછી બીજી પ્રદક્ષિણામાં શ્રીફળ મૂકવું. ત્રીજી પ્રદક્ષિણમાં ડીંટ તથા પર્ણ સહિત બીજોરું અક્ષતની અંજલી ઉપર મૂકવું. તથા ચેથી પ્રદક્ષિણામાં અક્ષતની અંજલી ઉપર સેપારી મૂકી પ્રદક્ષિણા કરીને અંજલી દેવ પાસે મૂકવી, પછી સાત ધાન્ય, લવણ, એકસ આઠ હાથે વસ્ત્ર, એક સે આઠ રાતી ચણોઠી, તથા કસુંબી વસ્ત્ર દેવ પાસે મૂકવું. આ પ્રમાણે ચાર વર્ષ સુધી કરવું. ઉદ્યાપનને વિષે એક સો આઠ પૂર્ણ કુંભ દીવા સહિત દે પાસે કવા. તથા એક રૂપાને દ સુવર્ણની વાટ સહિત હેક. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી નિર્મળ ગુણની પ્રાપ્તિ થાય છે. તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
માણિજ્ય પ્રસ્તારિકાતપણે નમઃ' નવકારવાળી વીશ, સાથીઓ વિગેરે બાર બાર કરવા.
૩૬. પદ્યોત્તર તપ. (કમળની ઓળી)
[પદ્મ એટલે કમળ. કમળ એ પુષ્પની જાતિમાં સર્વ શ્રેષ્ઠ છે. કમળ દેખાવે રમણીય હોય છે તેમજ તેની સુવાસ પણ આહ્લાદક હોય છે. લક્ષ્મીનું વાહન(સ્થાન) કમળ છે,
Page #177
--------------------------------------------------------------------------
________________
તારત રત્નાકર
ex
એટલે જ તેને કમલા કહેવામાં આવે છે. પક્ષીગણમાં ઉત્તમ રાજહંસને ચારો પણ કમલના મીસતંતુએ છે. આ રીતે પણ કમલ ઉત્તમ ગણાય છે.
તીર્થંકર ભગવંતા જ્યારે વિચરે છે ત્યારે દેવા સુવર્ણના નવ કમળે વિષુવે છે અને તેના પર પદન્યાસ કરી પરમાત્મા પૃથ્વી પર્યટન કરે છે. આ રીતે કમળની શ્રેષ્ઠતા છે. કમળ એ પ્રત્યેક વનસ્પતિકાય છે. સચિત્ત ત્યાગના પરમાત્માને નિયમ હાય છે એટલે દેવા સુવણૅના કમળો વિષુવે છે. મોટુ કમળ ઊંચાઈમાં એક હુન્નર ચૈાજનથી અધિક હેાય છે, કારણ કે દ્રહા વિગેરેમાં થતાં કમળાની નાળ(દાંડી) હજાર યેાજનથી પણ અધિક લાંબી હાય છે.
આ તપમાં કમળની આઠ પાંખડીને અનુલક્ષીને તપ કરવાનું વિધાન છે, અને તે રીતે નવ વખત તપશ્ચર્યા કરવાનું હાવાથી તેને “કમળની એળી” કહેવામાં આવે છે.
प्रत्येकं नवपष्वष्टाष्ट प्रत्येक संख्यया । उपवासा मीलिताः स्युद्वसप्ततिरनुत्तराः || १ ||
પદ્મ એટલે કમળની જેમ લક્ષ્મીવર્ડે ઉત્કૃષ્ટ હોવાથી આ તપ પદ્મોત્તર નામે કહેવાય છે. તેમાં નવ પદ્મોને વિષે દરેક પદ્મમાં આઠે આઠ પાંખડી હાવાથી તે દરેકના એકાંતર
Page #178
--------------------------------------------------------------------------
________________
સમવસરણ
૮૫
આ
એકાસણાના પારણાવાળા એક એક ઉપવાસ કરવા. એવી રીતે નવ વખત કરવું તેથી તપ ખેતેર ઉપવાસ અને ખેતર એકાસણાએ કરીને પૂર્ણ થાય છે. આ તપ શુકલ પક્ષની નવમીને રોજ શરૂ કરવા. ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિએ જિનપૂજા કરવી. આઠ પાંખડીવાળા સુવર્ણીના નવ કમળ કરાવી પ્રભુ પાસે ઢાકવા. સાધુને અન્નાદિકનું દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી અતુલ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. યતિ તથા શ્રાવકને કરવાના આ ગાઢ તપ છે.
“પદ્મીત્તરતપસે નમ:” અથવા “નમો અરિહંતાણ’ “પદ્મોત્તરતપસે નમઃ” અથવા “તમે અરિડુ તાલુ'' સાથીયા વિગેરે
એ પદની નવકારવાળી વીશ ગણવી. તથા
બાર કરવા.
૩૭. સમવસરણ તપ
[તીર્થંકર પરમાત્માને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે ચાસડ ઇંદ્રો કેવળજ્ઞાન મહાત્સવ કરે છે. તે વખતે દેવા સમવસરણની રચના કરે છે અને તેમાં બેસી તીર્થંકર પરમાત્મા દેશના આપે છે.
એક ચેાજનપ્રમાણ ભૂમિમાંથી વાયુકુમાર દેવે કચરા દૂર કરે છે. મેઘકુમાર દેવે તેને સુગંધી જળથી સિંચે છે. અધિષ્ઠાયક દેવા છ ઋતુના પુષ્પવડે તે પૃથ્વીની પૂજા કરે છે. વ્યંતરદેવે ભૂમિતલથી સત્રા કેશ (ગાઉ) ઊંચુ' સુવર્ણ રત્નમય
Page #179
--------------------------------------------------------------------------
________________
તપરના રત્નાકર
પીઠ રચે છે. ભવનપતિ દેવે પૃથ્વીથી દશ હજાર પગથિયાવડે પોંચી શકાય તેવે સુવર્ણના કાંગરાવાળે રૂપાને કિલો રચે છે. દરેક પગથિયું એક હાથ પહોળું અને એક હાથ ઊંચું હોય છે એટલે પહેલે કિલ્લે પૃવીપીથી સવા કોશ ઊંચે થાય છે. તે રૂપાના કિલાની ભીંત ૫૦૦ ધનુષપ્રમાણ જાડી અને તેત્રીશ ધનુષ્ય ને બત્રીશ આંગળ પહોળી હોય છે. તે કિલ્લામાં પૂતળીઓ અને અષ્ટ મંગલિકવાળા ચાર દરવાજા રચવામાં આવે છે. કિલ્લાને ચારે ખૂણે જમીન પર ચાર વાવડીએ રચવામાં આવે છે. પૂર્વ દિશાને દરવાજે
બરુ દેવ, દક્ષિણ દ્વારે ષટ્રવાંગ દેવ, પશ્ચિમ દ્વારે કપાલી દેવ અને ઉત્તર દ્વારે જટામુગુટધારી દેવ દ્વારપાળ તરીકે રહે છે. પહેલા કિલ્લામાં મધ્યે ચાર દરવાજા પાસે પચાસપચાસ ધનુષ્ય પ્રમાણ સરખી ભૂમિ હોય છે. આ કિલ્લામાં દેવ તેમજ મનુષ્યનાં વાહને રહે છે.
બીજે ગઢ સુવર્ણ અને રત્નમય કાંગરાવાળે તિષી દે રચે છે. તેને પાંચ હજાર પગથિયા હોય છે. તેના પૂર્વ દ્વારે જ્યા, દક્ષિણ દ્વારે વિયા, પશ્ચિમઢારે અજિતા અને ઉત્તર દ્વિરે અપરાજિતા નામની બબ્બે દેવીઓ દ્વાર પાલિકા તરીકે રહે છે. આ ગઢમાં સિંહ, વાઘ, મૃગ, સર્પ, નેળિયે, તિર્ય-ચ જાતિવૈર ત્યજીને રહે છે. આ ગઢની ઈશાન દિશામાં દેવછંદો રચવામાં આવે છે, જ્યાં દેશના બાદ પરમાત્મા આવીને વિશ્રામ કરે છે.
વૈમાનિક દેવ રત્નને અને મણિમય કાંગરાથી સુશો
Page #180
--------------------------------------------------------------------------
________________
62
સમવસરણ
ભિત ત્રીજો ગઢ રચે છે. તેના પાંચ હજાર પગથિયા હોય છે. પૂર્વ દ્વારે સામ, દક્ષિણ દ્વારે યમ, પશ્ચિમ દ્વારે વરુણ અને ઉત્તર દ્વારે કુબેર એ પ્રમાણે ચાર લેાકપાળા દ્વારપાળ તરીકે રહે છે.
આ ત્રીજા રત્નના ગઢની મધ્યમાં સરખી ભૂમિનુ પીડ હાય છે, તે એક કેશ અને છસેા ધનુષપ્રમાણ વિસ્તારવાળુ હોય છે.
આ ભૂમિતળના મધ્યમાં પરમાત્માના દેહપ્રમાણથી ઊંચી, ચાર દ્વારવાળી અને ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથિયાવાળી મણિરત્ન પીઠ હોય છે. તે પીઠના મધ્યભાગમાં એક યેાજનના વિસ્તારવાળા અશે કવૃક્ષ હાય છે. તે જિનેશ્વર ભગવ ́તના દેહુમાનથી ખારગણા ઊંચા હાય છે. તે વૃક્ષની નીચે દેવછંદ હાય છે. તેની ચારે દિશાએ ચાર સુવર્ણનાં સિ'હાસન હોય છે. આગળ એક રત્નમય પાદપીડ હાય છે તેના પર પરમાત્મા ચરણન્યાસ કરે છે. દરેક સિંહાસન પર મોતીની શ્રેણીથી અલંકૃત ત્રણ-ત્રણ છત્રા હાય છે. દરેક સિહાસનની બંને બાજુ એ ચામરધારી દેવા રહે છે. સિંહાસન આગળ ચારે દિશાએ ધર્મચક્ર તેમજ નાની નાની ઘટડીએથી સુશેાભિત મહાધ્વજ હાય છે. પૂર્વ દિશાના ધ્વજને ધર્મધ્વજ, દક્ષિણના ધ્વજને માનધ્વજ, પશ્ચિમના ધ્વજને ગજધ્વજ અને ઉત્તરના ધ્વજને સિહધ્વજ કહેવામાં આવે છે.
મણિપીઠ, ચૈત્યવૃક્ષ, સિંહાસન, છત્ર, ચામર તથા
Page #181
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
દેવદો વિગેરે વ્યંતર દેવે કરે છે. જો કે ચારે નિકાયના દે મળીને સમવસરણ રચવામાં આવે છે, છતાં કઈ ઉત્તમ દેવ ધારે તે એક પણ સમવસરણ રચી શકે છે,
આ વર્ણન વૃત્ત(ળ) સમવસરણનું જાણવું. ચોરસ સમવસરણનું વૃત્તાંત “લેકપ્રકાશ” ગ્રંથથી જાણી લેવું.]
श्रावणमथ भाद्रपदं कृष्णप्रतिपदमिहादितां नीत्वा । षोडश दिनानि कार्य, वर्षचतुष्कं स्वशक्त्या तपः ॥१॥ સમવસરણની આરાધના માટે આ તપ છે. તેમાં ગુજરાતી શ્રાવણવદ એકમને દિવસે આરંભીને પોતાની શક્તિ પ્રમાણે બેસણું અથવા એકાસણું વિગેરે કરવું. એ રીતે સોળ દિવસ કરવું. હંમેશાં સમવસરણની પૂજા કરવી. આ આ પ્રમાણે ચાર વર્ષ કરવું, ઉદ્યાપને (દર વરસે) સમવસરણની મેટી સ્નાત્ર વિધિએ પૂજા કરી છ વિગઈની વસ્તુ એના થાળ (પફવાન ફળ વિગેરે) કવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ સાક્ષાત તીર્થકરનું દર્શન થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
પ્રવચનસારોદ્ધાર વિગેરેમાં એવું કહ્યું છે કે પહેલે વરસે સેળ એકાસણા, બીજે વરસે સોળ નીવી, ત્રીજે વરસે સેળ ઉપવાસ કરવા.
જે લાગેટ ઉપવાસ ન કરી શકે તે ચાર ચાર ઉપવાસને આંતરે પારણું કરવું એમ જૈન પ્રબંધમાં કહ્યું છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
સમવસરણ
૮૯
પણ ચારે વરસ આ રીતે જ ઉપવાસ કરવાનું લખે છે. આ તપને માટું સમવસરણ પણ કહે છે.
જો લાગટ ઉપવાસ ન કરી શકે તેને માટે ખીજી રીત એ છે કે-પહેલે દિવસે એકાસણુ, ખીજે દિવસે નીવી, ત્રીજે દિવસે આંખિલ, ચોથે દિવસે ઉપવાસ. એ એક ઓળી થઈ. એવી ચાર એળી કરવાથી સાળ દિવસ થાય. એ રીતે પણ ચાર વરસ કરવું. (પ્રત ન. અ.)
સમવસરણુ તપ. (બીજો)
આ તપને નાનું સમવસરણ પણ કહે છે. આ તપના શ્રાવણ વદ ચોથથી આરંભ કરી ભાદરવા શુદી ચોથને દિવસે એટલે સાળ દિવસે પૂર્ણ કરવા તેમાં (એકાસણાદિક) યથાશક્તિ તપ કરવા. ઉદ્યાપન વિગેરે ઉપર પ્રમાણે, (આચારદિનકર.)
ચાર શ્રેણીના ચાર પ્રકારે ગરણાં વિગેરે નીચે પ્રમાણે,
સા. મ. લે. ના.
૧૦-૬૦ ૧૦ ૨૦
૯ ૯ ૨૦
૧૨ ૧૨ ૧૨ ૨૦
૮ ૨૦
શ્રી ભાવજિનાય નમઃ
શ્રી શ્રતસમવસરણજિનનાથાય નમઃ
શ્રી મનઃપવઅડું તે નમઃ
શ્રી કેવલિજિનાય નમઃ
રે
સમવસરણુ તપ (ત્રીતે) एक्कासणाइएहिं भवय चउक्कगम्मि सोलसहि । होइ समोसरणतवो, तप्पूआ पुव्व विहिहिं ॥ १ ॥ (પ્રવચનસારાદ્વાર ગાથા ૫૬૫).
Page #183
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર
આ તપ એકાસણાદિકે કરીને એટલે ચાર એકાસણાં, ચાર નિવી, ચાર આંખિલ તથા ચાર ઉપવાસ કરવાથી થાય છે. અર્થાત્ પહેલે દિવસે એકાસણું, ખીજે દિવસે નીવી, ત્રીજે દિવસે આંખિલ અને ચેાથે દિવસે ઉપવાસ, એ પ્રથમ શ્રેણી થઈ. એવી ચાર શ્રેણીએ એટલે સોળ દિવસે આ તપ પૂરા થાય છે. આ તપ શ્રાવણ કૃષ્ણ ચતુથી'થી આર‘ભી ભાદ્રપદ શુકલ ચતુર્થીએ એટલે સવત્સરીને દિવસે પૂર્ણ કરવા. એ રીતે ચાર વર્ષ સુધી કરવું. અથવા શ્રાવણ કૃષ્ણ ચતુથી થી ભાદ્રપદ શુકલ ચતુથી સુધી સોળ ઉપવાસ કરવા, અથવા શ્રાવણ કૃષ્ણ પ્રતિપથી આર’ભ કરવા તેમાં પ્રથમ ચાર ઉપવાસ કરી પારણે એકાસણુ અથવા બેસણુ’ કરવુ’ એવી રીતે ચાર શ્રેણીએ કરી સંવત્સરીને દિવસે પૂર્ણ કરે. એ રીતે ચાર વર્ષ કરવું. હંમેશા સમવસરણની પૂજા કરવી. ઉદ્યાપને જિનપૂજાપૂર્ણાંક થાળ ૪ નૈવેદ્ય ભરીને મૂકવા.
(સમવસરણના તપ પૂરો થયા પછી પાંચમે વરસે સિ'હાસન તપ અવશ્ય કરવા જોઈએ એવી પ્રવૃત્તિ છે. તે તપ માટે નબર ૧૪૬ વાળા તપ જુએ. સમવસરણ તપની સાથે સાથે પણ સિંહાસન તપ થઈ શકે છે. આ તપ એક વમાં કરવા હાય તે વર્ષે વર્ષે એળી નહી કરતાં એક વર્ષીમાં જ શ્રી એળી કરવાથી પણ થાય છે.)
૯૦
Page #184
--------------------------------------------------------------------------
________________
વીરગણધર
૯૩
૩૮. વીરગણધર તપ
[“ગણ”ની રચના કરે તે ગણધર કહેવાય. સાધુસમુદાય તેમની નિશ્રામાં સોંયમારાધના કરે. ભગવત મહાવીરને અગિયાર ગણધરો હતા. પરમાત્મા ઋષભદેવને ચારાશી ગણધર હતા. એ પ્રમાણે દરેક ભગવાને જુદી જુદી સંખ્યામાં ગણધરો હાય છે.
મુખ્ય ગણધર પરમાત્માના મુખથી ત્રિપદી” સાંભળી તેના પરથી દ્વાદશાંગીની રચના કરે છે. ભગવત મહાવીરના અગિયાર ગણધર પૈકી નવ ગણધરા ભ૦ મહાવીરની હૈયાતિમાં જ મુક્તિપદ પામેલા. મુખ્ય ગણધર ગૌતમસ્વામીને ભગવત મહાવીરના નિર્વાણ પછી તુરત જ કેવલજ્ઞાન પ્રાપ્ત થવાનું હતું એટલે શેષ રહેલા શ્રી સુધર્માંસ્વામીને શાસનના ભાર સોંપવામાં આવેલ. તેએશ્રીએ ભ॰ મડાવીરના નિર્વાણ પછી ૨૦ વ પન્ત શાસન-ધુરા વહન કરી. ત્યારથી જ સૌધર્મ-પટ્ટપર’પરા” શરૂ થઈ છે. અગિયારે ગણધરો સંબંધી ફૂંક વૃત્તાંત નીચે પ્રમાણે છે. વિશેષ જાણવાના જિજ્ઞાસુએ “ગણધરવાદ” નામના ગ્રંથ વાંચવે,
૧. ઇંદ્રભૂતિ—(શ્રી ગૌતમસ્વામી) મગધ દેશમાં આવેલા ગેાખર નામના ગામમાં ગૌતમ ગોત્રીય વસુભૂતિ દ્વિજની પૃથ્વી નામની પત્નીના તેઓ સુપુત્ર હતા. તેમને અગ્નિભૂતિ તેમજ વાયુભૂતિ નામના એ લઘુ બધુ હતા. આ ઉપરાંત—
Page #185
--------------------------------------------------------------------------
________________
તરત્ન રત્નાકર
કલ્લાક ગામમાં ધનુમિત્ર અને ધમ્મિલ્લ નામના બે બ્રિજેને વારણ અને ભદિલા નામની પત્નીથી વ્યક્ત અને સુધર્મા નામના પુત્રો થયા હતા.
મૌર્ય ગામમાં ધનદેવ અને મૌર્ય નામના બે દ્વિજો માસીયાઈ બંધુ હતા. તેઓને મંડિક અને મૌર્યપુત્ર નામના પુત્રો હતા.
વિમળાપુરીમાં દેવ નામના દ્વિજને જયંતિ ભાર્યાથી અકૅપિત નામને પુત્ર હતું. કેશલા નગરીમાં વસુ નામના દ્વિજને નંદા સ્ત્રીથી અલભ્રાતા નામનો પુત્ર હતે.
વત્સ દેશમાં આવેલા તુંગિક ગામમાં દત્ત દ્વિજને કરૂણ પત્નીથી મેતા નામને પુત્ર હતું. રાજગૃહ નગરમાં બલ નામના દ્વિજને અતિભદ્રા સ્ત્રીથી પ્રભાસ નામને પુત્ર હતે.
આ અગિયારે વિપ્રકુમાર ચારે વેદમાં નિષ્ણાત હતા અને સેંકડો શિષ્યને પરિવારવાળા હતા.
અપાપા નામની નગરીમાં મિલબ્રિજે તે અગિયારે વિપ્રકુમારને યજ્ઞાથે નિમંચ્યા હતા. તે સમયે ત્યાં જ વીર ભગવંતને સમવસરેલા જાણી દેવે વંદનાર્થે આવી રહ્યા હતા, તે જોઈને ઇંદ્રભૂતિએ હર્ષથી પોતાના સાથીદારને કહ્યું કે
આપણુ યજ્ઞકર્મને પ્રભાવ જુએ ! આપણા મંત્રબળથી આકર્ષાઈ દેવે પણ આવી રહ્યા છે.” તેવામાં ચંડાલના ગ્રહની માફક યજ્ઞ-મર્યાદાને ત્યજી દઈ દેને સમવસરણમાં
Page #186
--------------------------------------------------------------------------
________________
વીરગણધર
જતાં જોઈને નગરલેક બેલ્યા કે- “સર્વજ્ઞ પરમાત્માને વાંદવા દે ઉદ્યાનમાં જઈ રહ્યા છે.” “સર્વજ્ઞ” એ શબ્દ સાંભળતાં જ ઈંદ્રભૂતિ કોધથી ધમધમી ઊઠયા. તેઓ બોલ્યા કે-“મારા કરતાં સર્વજ્ઞ બીજો કોણ છે ? મૂર્ખ માણસને તેની ગતાગમ ન હોય, પણ વિબુધ ગણાતાં દેવેને પણ તેને ખ્યાલ નથી આવતો ! ખરેખર તે વીર ઇંદ્રજાલિયે જણાય છે કે જેણે દેવે તેમજ માનવેને વશ કરી લીધા છે. હમણાં જ જઈને હું તેમને પરાભવ પમાડું” આવા અહંકારભર્યા વચનો બેલી ઇંદ્રભૂતિ પિતાના પાંચસે શિષ્ય સાથે સમવસરણ તરફ ચાલ્યા.
સમવસરણ નજરે પડતા, પરમાત્માની પ્રાદ્ધિસિદ્ધિ જોતાં તેમજ અસંખ્ય દેવને નજરે નીહાળતાં “આ શું?” એમ ઈંદ્રભૂતિ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા તેવામાં જગદ્ગુરુએ અમૃત જેવી વાણીથી ઈંદ્રભૂતિને સંધ્યા કે“હે ગૌતમ ! ઈંદ્રભૂતિ ! તમને સ્વાગત છે.” એટલે તે તેમને વધુ આશ્ચર્ય થયું કે શું તેઓ મારા ગોત્ર તથા નામને પણ જાણે છે. વળી વિચાર આવ્યું કે-માર જગ. પ્રસિદ્ધ નામને કણ નથી જાણતું ? પરંતુ જે તેઓ મારા. મનમાં રહેલા સંશયનું નિવારણ કરે તે સાચા સર્વજ્ઞ જાણું. તેવામાં તે પરમાત્માએ. સાકર જેવી મીષ્ટ વાણીમાં પુનઃ કહ્યું કે “હે ગૌતમ ! તમને જીવ છે કે નહીં તે સંશય છે, પણ જીવ છે, તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વિગેરે લક્ષણેથી જાણી શકાય છે. જે જીવ ન હોય તે પાપ તેમજ
Page #187
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર પુણ્યનું પાત્ર કેણ ? તમારે દાન, યજ્ઞ વિગેરે કરવાનું નિમિત્ત પણ શું ?”
પરમાત્માના આવા યુક્તિયુક્ત વચને સાંભળી તેમના મિથ્યાત્વનું છેદન થયું એટલે મિથ્યાભિમાનને ત્યાગ કરી તરતજ તેમણે પોતાના પરિવાર સહિત પરમાત્મા પાસે દીક્ષા લીધી.
૨. અગ્નિભૂતિ-ઇંદ્રભૂતિને દીક્ષિત થયેલા સાંભળીને તેમના બંધુ અગ્નિભૂતિએ વિચાર્યું કે તે ઇંદ્રિજાલિકે મારા ભાઈને છેતરી લીધો જણાય છે માટે તેમને જીતી મારા ભાઈને પાછો લાવું. આમ વિચારી પાંચસે શિષ્યના પરિવાર સહિત પરમાત્મા પાસે જઈને બેઠા. તે સમયે પરમાત્માએ તેમને સંબોધીને કહ્યું કે-હે અગ્નિભૂતિ ! તમને કર્મ છે કે નહિ ? તે સંશય છે, પણ અતિશય જ્ઞાની પુરૂષને કર્મ પ્રત્યક્ષ જણાય છે. તમારા જેવા છઘ0 પુરૂષોને જીવની વિચિત્રતા જેવાથી અનુમાન વડે કર્મ જાણી શકાય છે. કર્મની વિચિત્રતાથી જ સુખદુઃખ વિગેરે વિચિત્ર ભાવે પ્રાપ્ત થાય માટે “કર્મ છે એ તું નિશ્ચય રાખ. કોઈ રાજા છે તે કઈ ભીખારી છે, કેઈ હાથી પર બેસે છે તે કોઈ પગે ચાલે છે, કઈ દાન આપે છે તે કોઈ ભીખ માગીને ઉદરપૂતિ કરે છે–તે સર્વ કર્મને જ પ્રભાવ છે. પરમાત્માના વચનથી પ્રતિબંધ પામી અગ્નિભૂતિએ પણ પરમાત્મા પાસે સ્વશિ સહિત દીક્ષા સ્વીકારી.
૩. વાયુભૂતિ–તેમણે વિચાર્યું કે મારા બંને બંધુ
Page #188
--------------------------------------------------------------------------
________________
વીરગણધર
૯૫
એને જેમણે જીતી લીધા તે ખરેખર સર્વજ્ઞ જ હોવા જોઈએ માટે હું પણ તેમનું શરણ સ્વીકારું અને મારો સંશય છેઠું. આ પ્રમાણે વિચારી તે પણ પરમાત્મા પાસે પિતાના પરિવાર સહ આવ્યા. પરમાત્માએ તેમને જણાવ્યું કે હે વાયુભૂતિ ! તમને જીવ અને શરીર વિષે મોટો ભ્રમ છે; પ્રત્યક્ષ રીતે જીવ શરીરથી ભિન્ન જણાતું નથી તેથી જળમાં પરપોટાની માફક જીવ શરીરમાં જ ઉત્પન્ન થઈને શરીરમાં જ મૂચ્છ પામે છે. આ તારે સંશય છે પણ તે મિથ્યા છે, કારણ કે સર્વ પ્રાણીઓને જીવ દેશથી તે પ્રત્યક્ષ છે, કારણ કે તેની ઈચ્છા વિગેરે ગુણે પ્રત્યક્ષ હોવાથી સ્વસંવિ-પિતાને જે અનુભવ થાય તેવે છે તે જીવ દેહ અને ઈદ્રિયોથી જુદો છે અને ઇંદ્રિયે જ્યારે નાશ પામે છે ત્યારે પણ તે ઇદ્રિએ પ્રથમ ભેગવેલા અર્થને સંભારે છે.” આ પ્રમાણે સંશયછેદ થતાં વાયુભૂતિએ પણ પાંચસે શિષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી.
૪. વ્યક્ત-તેમણે વિચાર્યું કે ત્રણ વેદ જેવા ઇંદ્રભૂતિ વિગેરે ત્રણે બંધુઓએ દીક્ષા લીધી તેથી પરમાત્મા સર્વજ્ઞ છે તેમાં શંકા નથી. હવે હું પણ મારી શંકાનું નિરસન કરી પ્રભુને શિષ્ય થાઉં. તેને પણ પરમાત્માએ જણાવ્યું કે-“હે વ્યક્ત ! પૃથ્વી આદિ પંચ ભૂત છે જ નહીં એવી તને શંકા છે, પણ ભુવનમાં વિખ્યાત થયેલા સ્વપ્ન, અસ્વપ્ન, ગંધર્વપુર વિગેરે ભેદો જ ન ઘટી શકે.” આ પ્રમાણે સંશય છેદતાં તેમણે પાંચસો શિષ્ય સાથે દીક્ષા સ્વીકારી.
Page #189
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર
પછી તે કમશ: એક પછી એક સર્વ વિપ્રકુમારે પરમાત્મા પાસે આવ્યા અને વીરભગવંતે તે સર્વના સંશય છેદી સ્વ-શિષ્ય બનાવ્યા. તેનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે
પ. સુધર્મા–“આ જીવ જે આ ભવમાં છે તે જ પરભવમાં થાય છે એવી તને આશંકા છે પણ તે ખોટી છે. જીવની પૃથક પૃથફ ગતિ કર્મને આધીન છે. અને તેથી જ પ્રાણીઓનું વિવિધપણું જણાય છે. તેમણે પાંચસે શિવે. સાથે સંયમ ગ્રહણ કર્યું.
૬. મંડિક-“તમને બંધ અને મોક્ષ વિષે સંશય છે આત્માને બંધ તેમજ મેક્ષ થાય છે તે પ્રસિદ્ધ હકીકત છે. મિથ્યાત્વાદિવડે કરેલ કર્મને સંબંધ તે બંધ કહેવાય. બંધને અંગે દેરી સાથે બંધાયેલ પ્રાણીની માફક, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ ચતુગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ હેતુઓથી જે કર્મને આત્યંતિક નાશ થાય તે મોક્ષ કહેવાય. જે કે જીવને કમને સંબંધ પરસ્પર અનાદિસિદ્ધ છે પરંતુ અગ્નિથી જેમ સુવર્ણ અને પાષાણ જુદા પડી જાય તેમ જ્ઞાનાદિકથી જીવ કર્મથી અલગ થઈ શકે છે. તેમણે સાડાત્રણ શિષ્યો સાથે દીક્ષા લીધી.
૭. મૌર્યપુત્ર-“દેવ વિષેને તમારે સંદેહ કાઢી નાખે. આ સમવસરણમાં બિરાજેલા ઇંદ્રાદિક દેવે પ્રત્યક્ષ જ છે. શેષ સમયમાં મનુષ્ય લેકની અસહ્ય દુર્ગધીથી તેઓ મનુષ્યલોકમાં આવતા નથી તેથી તેને અભાવ ન માન.” તેમણે પણ સાડાત્રણસે શિવે સાથે દીક્ષા સ્વીકારી.
Page #190
--------------------------------------------------------------------------
________________
વીરગણધર તપ
૯૭ ૮. અકંપિત—“નજરે ન દેખાવાથી નારકીના જીવો નથી” એ તમારો સંશય વૃથા છે. અત્યંત પરવશપણાને કારણે તેઓ અહીં આવી શકતા નથી તેમજ તમારા જેવા મનુષ્યો ત્યાં જવાને સમર્થ નથી. ક્ષાયિક જ્ઞાન સિવાય તેનું સ્વરૂપ જાણી શકાશે નહિ.” તેમણે પણ ત્રણ શિષ્ય સાથે દીક્ષા લીધી.
૯. અચળભ્રાતા–“તમારો પુણ્ય અને પાપ વિષેને સંદેહ મિથ્યા છે, કારણ કે દીર્ધ આયુષ્ય, અત્યંત રૂદ્ધિ, સુંદર રૂપ, સંપૂર્ણ આરોગ્ય વિગેરે પુણ્યનાં પ્રત્યક્ષ ફળ આ લેકમાં પણ જોવાય છે. તેથી વિપરીત પાપનાં ફળો છે.” તેમણે પણ ત્રણ શિષ્યો સાથે દીક્ષા લીધી.
૧૦. મેતાર્ય–“ભવાંતરમાં પ્રાપ્ત થનાર પરલેક નથી,” એવો તમારો સંશય છે પણ બધા પૃથ્વી, પાણી વિગેરે પંચભૂત કરતાં જીવની સ્થિતિ જુદી છે. પંચભૂત નાશ પામી જાય છે પણ જીવમાં ચેતનાશક્તિ છે. તે પરલેકમાં જાય છે અને ત્યાં જાતિસ્મરણ વિગેરે જ્ઞાનથી પૂર્વ ભવનું સ્મરણ થાય છે. તેમણે પણ ત્રણસો શિષ્ય સાથે સંયમ સ્વીકાર્યું.
૧૧. પ્રભાસ--“મેક્ષ છે કે નહીં ?” એ તમારે સંશય દૂર કરો. વેદથી અને જીવની અવસ્થાના વિચિત્રપણાથી કર્મ સિદ્ધ થાય છે અને શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી કર્મને ક્ષય થતાં મેક્ષ પ્રાપ્ત થાય છે. તેમણે પણ ત્રણ શિષ્ય સાથે પ્રવજ્યા ગ્રહણ કરી.
ત–૭
Page #191
--------------------------------------------------------------------------
________________
તપાન નાકર
આ પ્રમાણે પરમાત્માની સંશય છેદનારી અને અલૌકિક જ્ઞાનવાળી વાણી સાંભળી અગિયારે વિપ્રકુમાર પ્રતિબોધ પામ્યા અને સર્વવિરતિ સ્વીકારી સ્વકલ્યાણ સાધ્યું. પરમાત્માએ તે સર્વને ગણધર સ્થાપ્યા.]
चरमजिनस्यैकादशशिष्यगणधारिणस्तदर्थं च । प्रत्येकमनशनान्यप्याचाम्लान्यथ विदध्याच्च ॥१॥ ગણધરની આરાધના માટે જે તપ તે ગણધર તપ કહેવાય છે. તેમાં શ્રી વર્ધમાન સ્વામીના અગિયાર ગણધરે છે, તેમની આરાધના માટે દરેક ગણધરને આશ્રયીને એકાંતર અગિયાર અગિયાર ઉપવાસ અથવા અગિયાર અગિયાર એકાંતર આંબિલ કરવા. (મતાંતરે દરેક ગણધર આશ્રયીને એક એક ઉપવાસ અથવા આંબિલ કરવાનું પણ કહ્યું છે.) ઉદ્યાપનમાં અગિયાર અગિયાર ચારિત્રના ઉપકરણ સાધુને આપવા. ગણધરની મૂર્તિની પૂજા કરવી. સંઘ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું વિગેરે નીચે પ્રમાણે. (જે ગણધરને તપ ચાલતું હોય તે નામનું ગાણું ગણવું.)
ઉપરને આ તપ વૈશાખ શુદિ ૧૧ થી શરૂ કરવામાં આવે છે. તે દિવસે શ્રી ગણધરના દેવ વાંદે. આ તપ ૧૧ છઠું કરીને પણ કરાય છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
અશેકવૃક્ષ તપ
સાવ ખ૦ ૦ ૦ ૧૧ ૧૧ ૧૧ ૨૦
નમ:
ܕܕ ܂
ܕܕ ܂ ܕܕ
܂ ܕܕ ܕܕ
ܕܕ ܕܕ ܕܕ
ܕܕ ܕܕ ܕܕ
5
૧ શ્રી ઈન્દ્રભૂતિ ગણધરાય ૨ શ્રી અગ્નિભૂતિગણધરાય નમઃ ૩ શ્રી વાયુભૂતિગણધરાય નમ:
શ્રી વ્યક્તભૂતિગણધરાય નમઃ શ્રી સુધર્મસ્વામીગણધરાય નમઃ શ્રી મંડિતગણધરાય
શ્રી મૌર્ય પુત્રગણુધરાય નમઃ ૮ શ્રી અકંપિતગણુધરાય ૯ શ્રી અલભ્રાતૃગણધરાય ૧૦ શ્રી મેતાગણધરાય નમ: ૧૧ શ્રી પ્રભાસગણુધરાય નમઃ
નમ:
)
܂
ܕܕ
ܕܕ
ܕܕ
ܕܕ
નમ:
નમઃ
૩૯. અશોક વૃક્ષ તપ [ અશક એટલે શેક રહિત. જે વૃક્ષના આલંબનથી ભય, શક નાશ પામે તે વૃક્ષને અશોક વૃક્ષ કહેવાય છે. જેમ ભમિ અને ક્ષેત્ર પરત્વે ગુણ હોય છે તેમ વૃક્ષ પરત્વે પણ ગુણ હોય છે. અશેક વૃક્ષનું વાતાવરણ જ એવું હોય છે કે સંસારના ત્રિવિધ તાપથી તપ્ત બનેલા પ્રાણીને બાહ્ય અને આત્યંતર શાંતિ અપી શકે.
અશોક વૃક્ષની આ વિશિષ્ટતાને કારણે જ તેને ભગવંતના પ્રાતિહાર્યોમાં મુખ્ય સ્થાન મળેલ છે. જ્યારે જ્યારે ભગવંત દેશના દે અને સમવસરણની રચના કરવામાં આવે ત્યારે અશોક વૃક્ષ નીચે સિંહાસન પર બિરાજિત થઈને જ દેશના આપે, અશોક વૃક્ષ ભગવંતના દેહથી બારગુણે ઊંચે હોય છે. ].
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૦૦
તપેારત રત્નાકર
आश्विन शुक्ल प्रतिपदमारभ्य तिथीव पंच निजशक्त्या । कुर्यात्तपसा सहितः पंच समा इदमशोकतपः ॥ १ ॥
અશેક વૃક્ષની જેમ આ તપ મગલકારી હોવાથી અશેક તપ કહેવાય છે, તેમાં આશ્વિન શુક્લ પક્ષની એકમને દિવસે આરંભીને શુદ પાંચમ સુધી એટલે પાંચ દિવસ સુધી શક્તિ પ્રમાણે એકાસણાદિક તપ કરવા. હમેશાં અશેક વૃક્ષ સહિત શ્રી જિનેશ્વરની પૂજા કરવી. આ પ્રમાણે પાંચ વર્ષ કરવું. (જૈન પ્રાધમાં તથા જૈન ધર્મસિંધુમાં એવુ' લખ્યું છે કેઆસા માસમાં પંદર ઉપવાસ અને પ ંદર એકાસણાં એકાંતરે કરવા. આ રીતે કરીએ તે એક જ વર્ષે આ તપ પૂર્ણ થાય છે.) ઉદ્યાપનમાં અશેકવૃક્ષ સહિત નવીન જિનબિંબ કરાવી વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવવી. છ ઋતુનાં પુષ્પ, ફળ, સોપારી વિગેરેથી પૂજા કરવી. યથાશક્તિ ફળ, માદક, નૈવેદ્ય ઢોકવા, આ તપનુ ફળ સ* સુખની પ્રાપ્તિ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાનો
આગાઢ તપ છે.
અશેાકવૃક્ષતપસે નમઃ ” નવકારવાળી વીશ, સાથીયા વિગેરે માર માર કરવા.
66
૪૦. એક સા સીત્તેર જિન તપ (વિજય એળી તપ) [ ક ભૂમિઓમાં જ શ્રી તીર્થંકરભગવાના જન્મ થાય છે. અઢી દ્વીપને વિષે તેવી પંદર કમ ભૂમિ છે. ૫ ભરત, ૫ અરવત, ૫ મહાવિદેહ. મહાવિદેહ ક્ષેત્રમાં ખત્રીશ વિજયા છે.
ભરત તેમજ ઐરવત ક્ષેત્રમાં એક અવસર્પિણી કે ઉત્સ પિણી કાળમાં ત્રીજા આરાના પ્રાંતભાગથી ચેથા આરામાં ત્રણ વર્ષ અને સાડા આઠ માસ ન્યૂન રહે તેટલા સમય પ``તમાં
Page #194
--------------------------------------------------------------------------
________________
એક સો સિત્તેર જિને તપ
૧૦૧
ચવીશ–વીશ તીર્થક થયા છે અને શેષ આરામાં તીર્થકરોને વિરહ હોય છે. પરન્તુ મહાવિદેહ ક્ષેત્રમાં તે અમુક અમુક વિજયોમાં તીર્થકરે તે વિચરતા જ હોય. મહાવિદેહ ક્ષેત્ર આશ્રયી કદાપિ તીર્થકરોનો વિરહ થતું નથી.
કોઈ એ ઉત્કૃષ્ટ કાળ પણ આવે છે કે જે સમયે મહાવિદેહની બત્રીશે વિજયમાં અને ભરત તેમજ અરવત ક્ષેત્રમાં પણ તીર્થકરે વિચરતા હોય ત્યારે તે સંખ્યા ૧૭૦ તીર્થકરની થાય છે. મહાવિદેહની બત્રીશ વિજય. તેવા પાચે મહાવિદેહની ૧૬૦ વિજયમાં ૧૬૦ તીર્થકર, પાંચ ભરતના પાંચ અને પાંચ ઐરાવત ક્ષેત્રના પાંચ મળીને કુલ ૧૭૦ તીર્થકરે વિચરે છે.
એ સ્વાભાવિક જ છે કે-જે સમયે જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં તીર્થકર વિચરતા હોય તે જ સમયે ધાતકીખંડ કે પુષ્પરાવર્તા ક્ષેત્રમાં પણ તીર્થંકર વિચરતા જ હોય. તે પ્રમાણે મહાવિદેહ અને અરવત ક્ષેત્ર આશ્રયી પણ જાણી લેવું.
૧૭૦ તીર્થકરો એક જ સમયે વિચરતા હોય તેવું ચાલુ વીશીનાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવંતના સમયે બન્યું હતું.]
सप्ततिशतजिनानामुद्दिश्यकैकभक्तं च । कुर्वाणानामुद्यापनात्तपः पूर्यते सम्यक् ॥१॥
એક સે સીત્તેર જિનેશ્વરની આરાધના માટે આ તપ છે. તેમાં એક સીત્તેર તીર્થકરોને આશ્રયીને આંતરા રહિત એક એક એકાસણું કરવું એટલે એક સે સીત્તેર લગેલગ એકાસણાં કરવાં. અથવા તે વીશ એકાસણાં લગલગ કરીને
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૦૨
તપોર રનાકર
પછી એક પારણું કરવું. એ પ્રમાણે આઠ વાર કરવાથી એક સાડ એકાસણાં થાય, તે પછી ૧૦ એકાસણી કરવા એટલે ૧૭૦ એકાસણુ ને નવ પારણા થાય છે. અથવા એકાન્તરા એકસે ને સીતેર ઉપવાસ કરવાનું પણ કેટલાકના મતમાં છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિએ જિનપૂજા કરીને એક સે સીત્તેર પકવાન્ન, ફળ, પુષ્પ વિગેરે કવાં. સંઘપૂજા, સંઘવાતસલ્ય કરવું. આ તપનું ફળ આર્યક્ષેત્રમાં જન્મ થાય તે છે. જે દિવસે જે તીર્થ". કરને તપ ચાલતો હોય તે દિવસે તે તીર્થકરના નામનું ગણું ગણવું. સાથીયા, ખમાસમણ અને કાઉસ્સગ બાર બાર સમજવા, નવકારવાળી વીશ વીશ ગણવી. ગરણું નીચે પ્રમાણે ગણવું.
(શ્રી જેબૂદીપના મહાવિદેહે જિનનામ) ૧ શ્રી જયદેવ સર્વજ્ઞાય નમઃ ૧૪ શ્રી વરદત્તસ નમક ૨ શ્રી કર્ણભદ્રસર્વત્ર , ૧૫ શ્રી ચંદ્રકેતુસવ , ૩ શ્રી ૯મીપતિસ, ,, ૧૬ શ્રી મહાકાયસ , ૪ શ્રી અનન્તપુષસ,, ૧૭ થી અમરકેતુસર ,, પ શ્રી ગંગાધરસ ૧૮ શ્રી અરણ્યવાસસ ૬ શ્રી વિશાલચંદ્રસવ ,, ૧૯ શ્રી હરિહરસ , ૭ શ્રી પ્રિયંકરસ ૨૦ શ્રી રામેન્દ્રસહ , ૮ શ્રી અમરાદિત્યસવ ૨૧ શ્રી શાંતિદેવસ0 , ૯ શ્રી કૃષ્ણનાથસ0 ,, ૨૨ શ્રી અનન્તકૃતલ૦ , ૧૦ શ્રી ગુણગુપ્તસત્ર
૨૩ શ્રી ગજેન્દ્રસવ , ૧૧ શ્રી પદ્મનાભસ
૨૪ શ્રી સાગરચન્દ્રસહ, ૧૨ શ્રી જલધરસ )
૨૫ શ્રી લક્ષ્મીચન્દ્રસરા, ૧૩ શ્રી યુગાદિત્યસત્ર ૨૬ શ્રી મહેશ્વરસ ,,
Page #196
--------------------------------------------------------------------------
________________
એક સા સિત્તેર જિન તપ
૨૭ શ્રી ઋષભદેવસ૦ નમઃ ૨૮ શ્રી સૌકાંતિસ૦ ૨૯ શ્રી નેમિપ્રભસ૰ [ધાતકી ખડના પ્રથમ
,,
૧ શ્રી વીરચન્દ્રસર્વજ્ઞાય નમઃ
૨ શ્રી વત્સસેનસ૦
૩ શ્રી નીલકાન્તિસ૦
૪ શ્રી મુજકેશિસ૦
૫ શ્રી ફિલ્મકસ૦
૬ શ્રી ક્ષેમકરસ
૭ શ્રી મૃગાંકનાથસ૦ ૮ શ્રી મુનિમૂર્ત્તિ સ૦ ૯ શ્રી વિમલનાથસ૰
૧૦ શ્રી આગમિકસ॰ ૧૧ શ્રી નિષ્પાપનાથસ૦
""
97
""
??
,,
""
""
""
""
""
""
૧૨ શ્રી વસુધરાધીપસ॰,, ૧૩ શ્રી મલ્લિનાથસ
""
""
""
""
૧૦૩
૩૦ શ્રી અજિતભદ્રસ૦ નમઃ
૩૧ શ્રી મહીધરસ૰
૩૨ શ્રી રાજેશ્વરસ૦
,,
મહાવિદેહે જિનનામ ]
૧૭ શ્રી ૧૮ શ્રી
૧૯ શ્રી કલ્પશાસ
૨૦ શ્રી નલિનીદત્તસ૦
૨૧ શ્રી વિદ્યાપતિસ૦
૨૨ શ્રી સુપાર્શ્વનાથસ૦
૨૩ શ્રી ભાનુનાથસ૦
૨૪ શ્રી પ્રભજનસ૦
૨૫ શ્રી વિશિષ્ટનાથસ૦
પૂર્ણ ભદ્રસ॰ નમઃ લાંતિસ
૨૬ શ્રી જલપ્રભસ૦
૨૭ શ્રી મુનિચન્દ્રસ॰ (મહાભીમસ॰) ૨૮ શ્રી ઋષિપાલસ૦
29
""
19
32
19
27
""
";
27
""
૨૯ શ્રી કુડ’ગદત્તસ૦
૧૪ શ્રી વનદેવસ૦
૩૦ શ્રી ભુતાનંદસ॰
૧૫ શ્રી વલભૃત્સ॰
૩૧ શ્રી મહાવીરસ૦
૧૬ શ્રી અમૃતવાહનસ૦
૩૨ શ્રી તીર્થં શ્વસ૦
,,
,,
[ધાતકી ખંડના દ્વિતીય મહાવિદેહે જનનામ ]
૧ શ્રી ધર્માં દત્તસ`જ્ઞાય નમઃ ૩ શ્રી મેરુદત્તસÖજ્ઞાય નમઃ ૨ શ્રી ભૂમિતિસ૦
૪ શ્રી સુમિત્ર
,,
""
27
19
,
,,
77
,,
Page #197
--------------------------------------------------------------------------
________________
૨૦૪
તપેારત્ન રત્નાકર
૫ શ્રી શ્રીષેણુનાથસજ્ઞાય નમઃ ૧૯ શ્રી શશાંક સ`જ્ઞાય નમઃ
૬ શ્રી પ્રભાનન્દસ
૨૦ શ્રી જગદીશ્વરસ
૭ શ્રી પદ્માકરસ॰
૨૧ શ્રી દેવેન્દ્રનાથસ
૮ શ્રી મહાઘેષસ
૨૨ શ્રી ગુણનાથસ૦
૨૩ શ્રી ઉદ્યોતનાથસ
૯ શ્રી ચન્દ્રપ્રભસ ૧૦ શ્રી ભૂમિપાલસ૦ ૧૧ શ્રી સુમતિષેણુસ
૨૪ શ્રી નારાયણસ૦
૨૫ શ્રી કપિલનાથસ
૧૨ શ્રી અતિશ્રુ()તસ0,, ૨૬ શ્રી પ્રભાકરસ
૨૭ શ્રી જિનદીક્ષિતસ૦
૨૮ શ્રી સકલનાથસ0
(અચ્યુતસ૦) ૧૩ શ્રી તી ભૂતિસ૦ ૧૪ શ્રી લલિતાંગસ૦
૧૫ શ્રી અમરચન્દ્રસ ૧૬ શ્રી સમાધિનાથસ૦
૧૭ શ્રી મુનિચન્દ્રસ૦ ૧૮ શ્રી મહેન્દ્રનાથસ (શ્રી પુષ્કરા ૧ શ્રી મેઘવાહનસ
૨ શ્રી જીવરક્ષકસ ૩ શ્રી મહાપુરુષસ ૪ શ્રી પાપહરસ ૫ શ્રી મૃગાંકનાથસ ૬ શ્રી સુરસિંહુસ
૭ શ્રી જગપૂજ્યસ૦ ૮ શ્રી સુમતિનાથસ૦ ૯ શ્રી મહામહેન્દ્રસ
,,
""
,,
,,
""
25
29
99
""
""
""
""
""
""
""
,,
""
""
,,
""
૨૯ શ્રી શીલારનાથસ૦
૩૦ શ્રી વાધર સ
૩૧ શ્રી સહસ્રારસ
૩૨ શ્રી અશેકાભ્યસ
99
૧૧ શ્રી કુમારચન્દ્રસ0 ૧૨ શ્રી વારિયેસ ૧૩ શ્રી રમણનાથસ ૧૪ શ્રી સ્વયંભૂસ૦ ૧૫ શ્રી અચલનાથસ ૧૬ શ્રી મકરકેતુસ ૧૭ શ્રી સિદ્ધાર્થનાથસ૦ ૧૮ શ્રી સલનાથસ૦
""
..
י,
,,
,,
પ્રથમ મહાવિદેહે જિનનામ ) જ્ઞાય નમઃ ૧૦ શ્રી અમરભૂતિસ॰ નમઃ
??
,,
27
""
27
""
99
""
99
2
ૐ ૐ ૐ ૐ ૐ.
Page #198
--------------------------------------------------------------------------
________________
એક સો સિત્તેર જિન તપ
૧૦૫ ૧૯ શ્રી વિજયદેવ સર્વજ્ઞાય નમઃ ૨૬ શ્રી મહાયશસર્વજ્ઞાય નમઃ ૨૦ શ્રી નરસિંહસ0 , ૨૭ શ્રી ઉષ્માંકસ, ૨૧ શ્રી શતાનંદસ0 , ૨૮ શ્રી પ્રદ્યુમ્નનાથસ0 , ૨૨ શ્રી વૃંદાકિસ0 , ૨૯ શ્રી મહાતેજસ0 ,, ૨૩ શ્રી ચન્દ્રાતપસ0 , ૩૦ શ્રી પુષ્પકેતુસ0 ૨૪ શ્રી ચિત્ર(ચન્દ્ર)ગુપ્તસ0,, ૩૧ શ્રી કામદેવસ ૨૫ શ્રી દરથસ , ૩૨ શ્રી સમરકેતુસ0
(પુષ્પરાર્થે દ્વિતીય મહાવિદેહે જિનનામ) ૧ શ્રી પ્રસન્નચંદ્રસર્વત્તાય નમઃ ૧૮ શ્રી પ્રતિમા ધરસર્વજ્ઞાય નમઃ ૨ શ્રી મહાસેનસ) ,, ૧૯ શ્રી અતિશ્રેયસ0 ,, ૩ શ્રી વજનાથo ), (અજિતનાથ) ૪ શ્રી સુવર્ણબાહુto ,, ૨૦ શ્રી કનકકેતુસર ૫ શ્રીકુચંદ્ર(કુરુવિદ)સ0, ૨૧ શ્રી અજિતવીર્યસ , ૬ શ્રી વજીવીર્યસ0 ,, ૨૨ શ્રી ફલ્યુમિત્રસ0 ૭ શ્રી વિમલચંદ્રસ0 , ૨૩ શ્રી બ્રહ્મભૂત(તિ) c ,, ૮ શ્રી યશેધરસ
૨૪ શ્રી હિત(દિન)કરસ0 ,, ૯ શ્રી મહાબલસ0 , ૨૫ શ્રી વરુણદત્તo by ૧૦ શ્રી વાસેનસ , ૨૬ શ્રી યશકીર્તાિસ0 ,, ૧૧ શ્રી વિમલબોધસ0 , ૨૭ શ્રી નાગેo ,, ૧૨ શ્રી ભીમનાથસ0 , ૨૮ શ્રી મહીધરસ0 ,, ૧૩ શ્રી મેરુપ્રભાસ0 ,, ૨૯ શ્રીકૃતબ્રહ્મ(કૃતવર્મ)સ0,, ૧૪ શ્રી ભદ્રગુપ્તસ0 ,, ૩૦ શ્રી મહેંદ્રસ0 ,, ૧૫ શ્રી સુદઢસિંહસ ૩૧ શ્રી વર્ધમાનસ0 , ૧૬ શ્રી સુવ્રતસ0 ,, ૩૨ શ્રી સુરેંદ્રદત્તસ0 ૧૭ શ્રી હરિચંદ્રસ0
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૦૬
તપોરન રત્નાકર
૧ જંબુદ્વીપે ભરતક્ષેત્રે-શ્રી અજિતનાથ સર્વસાય નમઃ ૨ ધાતકીખંડે પ્રથમ ભરતક્ષેત્રે-શ્રી સિદ્ધાંતનાથસ , ૩ ધાતકીખંડે દ્વિતીય ભરતક્ષેત્રે-શ્રી કરણનાથસવ ,, ૪ પુષ્કર પ્રથમ ભરતક્ષેત્રે-શ્રી પ્રભાસનાથસ. ૫ પુષ્પરાધે દ્વિતીય ભરતક્ષેત્રે-શ્રી પ્રભાવકનાથસ. દ જંબૂઢીપે ઐરાવતક્ષેત્રે-શ્રી ચંદ્રનાથસવ ૭ ઘાતકીખંડે પ્રથમ ઐરવતક્ષેત્ર-શ્રી જગનાથસ - ઘાતકીખંડે દ્વિતીય એરવતક્ષેત્ર-શ્રી પુષ્પદન્ત સત્ર ૯ પુષ્પરાધે પ્રથમ ઐરાવતક્ષેત્રે-શ્રી અગ્રાહિકસ , ૧૦ પુષ્પરાધે દ્વિતીય એરવતક્ષેત્રે–વલિ(લ)ભદ્રસ :
આ તપ જૈન પ્રબોધ વિગેરેમાં પણ છે.
૪૧. નવકાર તપ [ નવકાર મહામંત્રના સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કેવળ ભગવંત ન કરી શકે, કારણ કે તલમાં જેમ તેલ, કમલમાં જેમ મકરંદ-સુગંધ વ્યાપ્ત છે તેમ સકલ આગમાં નવ કારમંત્ર અંતર્ગત રહેલ છે. ચંદ પૂર્વના સારરૂપ કહેવું હોય તે “નવકાર મંત્ર” જ કહી શકાય. | નવકાર મંત્રને એ અચિંત્ય પ્રભાવ છે કે–તેને કોઈપણ ઉપમા આપી શકાય નહીં, છતાં વ્યવહારુ રીતે કહેવું હોય તે ઉપ૦ શ્રી યશોવિજયજી મહારાજ પિતાની રચેલી “પંચ પરમેષ્ઠીગીતામાં વર્ણવે છે તેમ....
પર્વતમાં જેમ મેરુપર્વત, વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ, સુગં.
Page #200
--------------------------------------------------------------------------
________________
નવકાર તપ
૧૦૭
ધમાં જેમ ચંદન, વનમાં જેમ નંદનવન, પક્ષીએમાં જેમ ગરુડ, તારામાં જેમ ચદ્ર, નદીએમાં જેમ ગગા, સ્વરૂપ વતમાં જેમ કામદેવ, દેવેશમાં જેમ ઈંદ્ર, સમુદ્રમાં જેમ સ્વયંભૂરમણ, પુષ્પમાં જેમ કમલ, ઔષધિમાં જેમ અમૃત, ધર્માંમાં જેમ દયાધમ, વ્રતમાં જેમ બ્રહ્મચર્ય વ્રત, દાનમાં જેમ અભયદાન શ્રેષ્ઠ છે તેમ સ મંત્રામાં નવકાર મહામત્ર શિરામણી છે.
નવકારમત્રના પ્રભાવથી અનેક જીવા મુક્તિ પામ્યા છે અને અનેક મનુષ્યેા ઇલેક અને પરલોકની ઋદ્ધિ પ્રાપ્ત કરી શકયા છે, જેમાં ભીલ-ભીલડી, રાજિસંહ અને રત્નવી, શિવકુમાર, શ્રીમતી, જિનદાસ, ચંડિપૉંગલ ચાર, હુડિક યક્ષ, શ્રીપાલ રાજા, કંબલ-સ`ખલ, રાહિણીયા ચાર વિગેરે અનેક દૃષ્ટાંતે પ્રસિદ્ધ છે.
નમસ્કાર મહામંત્રની મઢુત્તા સંબંધી પ્રાચીન મહુષિ એએ અનેક ગ્રંથા લખ્યા છે તેમજ અનેક સ્થળે તેને લગતું વર્ણન પણ કરેલ છે. કહ્યુ છે કેસઘ્રામ સાર–રીન્દ્ર-મુના-સિંદદુર્વાચિહ્નિ—રિપુન્યનસમવાનિ । સૌર-પ્ર-શ્રમ-નિશાચર—શાજિનીનામ,
नश्यन्ति पञ्चपरमेष्ठिपदैर्भयानि ॥ [ उपदेशतरङ्गिणी ] નવકાર મહામ`ત્રના પ્રભાવથી યુદ્ધ, સમુદ્ર, હસ્તિ, સ, સિંહ, દુષ્ટ વ્યાધિ, અગ્નિ, શત્રુ, બંધન, ચેર, ગ્રહ, ભ્રમ, રાક્ષસ અને શાકિનીના ઉપદ્રવે દૂર ભાગી જાય છે. जो पुण सम्मं गुणिउं, नरो नमुकार - लक्खमखंडम् । पूएइ जिणं संघ, बंध तित्थयरनामं सो || ( श्राद्ध दिन हृत्य )
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૦૮
તપરના રત્નાકર
જે મનુષ્ય એક લાખ નવકાર અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વરદેવ તેમજ શ્રી સંઘની પૂજા કરે તે તીર્થકરના મકર્મ બાંધે.
નવ લાખ જપંતા નરક નિવારે” તેમજ “નવ લાખ જપંતા થા જિનવર” વિગેરે સુભાષિતે ઘણાં જ પ્રચલિત છે.
નમામિ મંત્ર, શત્રય શિકિ. वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥
આ સુભાષિત જ નવકાર મહામંત્રની સર્વશ્રેષ્ઠતા સાબિત કરે છે. કહ્યું છે કે-નવકાર સમાન મંત્ર, શત્રુંજય સમાન પર્વત, વીતરાગ સમાન દેવ ભૂતકાળમાં થયા નથી અને ભવિષ્યકાળમાં થનાર નથી.
જૈન સમાજના સર્વ ફિરકાઓને માન્ય આ મહામંત્ર છે.
[ નમસ્કાર મંત્રનું વર્ણન કરતાં ઘણો જ વિસ્તાર થઈ જાય એટલા માટે જિજ્ઞાસુએ આ સંબંધમાં “શ્રી નમસ્કાર મહામંત્ર” નામનું પુસ્તક વાંચવું. ]
नमस्कारतपश्चाष्टषष्टिसंख्यकभक्तकैः । विधीयते च तत्पादसंख्यायास्तु प्रमाणतः ॥१॥
નવકાર મંત્રની આરાધના માટે જે તપ, તે નવકાર તપ કહેવાય છે. તેમાં પહેલા પદમાં સાત વણું છે તેથી તેના સાત ઉપવાસ અથવા સાત એકાસણી કરવાં. બીજા પદમાં પાંચ અક્ષર હોવાથી પાંચ ઉપવાસ અથવા પાંચ એકાસણું કરવાં, ત્રીજા પદના સાત, ચેથા પદના સાત,
Page #202
--------------------------------------------------------------------------
________________
નવકાર તપ
૧૦૯
આઠે આઠે
આ
પાંચમાના નવ, તથા છઠ્ઠા, સાતમા, આઠમાના અને નવમાના નવ ઉપવાસ અથવા એકાસણાં કરવા. પ્રમાણે કરવાથી અડસડ ઉપવાસ અથવા એકાસણાં થાય છે. આ ઉપવાસ અથવા એકાસણાં લગોલગ કરવા, અથવા શક્તિ ન હોય તે સ'પદાએ સ`પદાએ પારણુ કરીને કરવા, ( સ ́પદા ઉપર પ્રમાણે જાણવી, પણ આઠમા અને નવમા પદ્મની સંપદા એક જ ગણવી. ) ઉપવાસ કરે તે! એકાંતરા પણ કરે. તેમાં પારણે બેસણુ' તિવિહારુ' કરવું.
ઉદ્યાપનમાં રૂપાના પતરા ઉપર સુવર્ણની લેખણવતી પચ–પરમેષ્ઠિના મંત્ર લખીને જ્ઞાનપૂજા કરવી. અડસઠ અડસઠ ફળ, પુષ્પ, રૂપાનાણું, પાન્ત વિગેરે ઢાકવાં. ગુરુપૂજા, સંઘપૂજા, સધવાત્સલ્ય કરવુ. પેાતપેતાની સંપદાનું ગરણું, સાથીયા વિગેરે નીચે પ્રમાણે,
પહેલી સંપદાએ નમે અરિહ’તાણુ મીજી નમે સિદ્ધાણુ નમા આયરિયાણ
ત્રીજી
ચાથી
નમે। ઉવજ્ઝાયાણં
પાંચમી નમે àાએ સવ્વસાહૂણ
છઠ્ઠી સાતમી
આઠમી
""
,,
17
,,
99
,,
27
સા॰ ખ૦ લા॰ ને
७ ७ ७ ૨૦
૫ પ ૫
૨૦
७ ७
७
૨૦
७
૨૦
૨૦
૨૦
૨૦
-
જ
''
L
એસા પ'ચ નમુક્કારો સવ્વપાવપણાસણા મંગલાણુ' ચ સન્થેસિ પઢમ હવઇ મંગલ, ૧૭ ૧૭ ૧૭
\'
જ
\
ا.
2
A
''
જ
૨૦
૧ આઠમા અને નવમા પદે સાત છઠ્ઠું તથા એક અઠ્ઠમ કરવા એવા સંપ્રદાય છે.
૨ બીજી પ્રતિઓમાં કસ્તુરીથી લખવાનું કહેલું છે,
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૧૦
તપોરત્ન રત્નાકર આ તપનું ફળ સર્વ સુખની પ્રાપ્તિ થાય તે છે. યતિ તથા શ્રાવકને કરવાને અનાગાઢ તપ છે,
નવકાર પદને તપ સેનપ્રશ્નમાં આ પ્રમાણે લખેલ છે,
પ્રથમ પદને સાત અક્ષર માટે લાગટ સાત ઉપવાસ કરવા. બીજાના પાંચ અક્ષર માટે પાંચ ઉપવાસ લાગટ કરવા. એવી રીતે સાત પદ સુધી દરેક સંપદાના અક્ષર પ્રમાણે ઉપવાસે લગટ કરે અને આઠમી, નવમી સંપદાએ શક્તિ હોય તે ૧૭ ઉપવાસ એકી સાથે કરે ને શક્તિ ન હોય તે પહેલા આઠ કરી પારણું કરી ફરી નવ ઉપવાસ કરે. દરેક પદનું ઝરણું એક એક લાખ ગણે અને જે આઠમી નવમી ભેગી કરે [ ૧૭ ઉપવાસ લાગટ કરે ] તે એ બે પદને ભેગો બે લાખ જાપ કરે.
પ્રથમ પદને તપ કરે ત્યારે સાત દિન સુધી “નમે અરિહંતાણું ”ને એક લાખ જાપ કરે, એવી રીતે જે જે પદને તપ કરે તે તે પદને જાપ એક લાખ કરે અને જે શક્તિ ન હોય તે દરેક પદનું બે હજાર ગરણું ગણે, સાથીયા, ખમાસમણ વિગેરે પૂર્વની પેઠે જાણવાં. નવકાર મંત્રના પ્રભાવે શ્રીમતી વિ. ના દષ્ટાંત—
શ્રીમતી પિતનપુરમાં સુવ્રત શ્રેષ્ઠીને શ્રીમતી નામની સદગુણી પુત્રી હતી. ધર્મશાસ્ત્રના અભ્યાસથી તે તત્વના મર્મને પણ જાણતી હતી તેમજ તેને આચાર પણ શુદ્ધ હતું. જેમાં શ્રીમતી ધર્મમાં પ્રવીણ હતી તેમ ગૃહકાર્યોમાં પણ પ્રવીણ હતી.
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી
૧૧૧ તેનામાં રૂપ તેમજ ગુણને સુમેળ હતું. તે જ નગરમાં એક મિથ્યાદષ્ટિ શ્રેષ્ઠીપુત્ર હતું. તેણે શ્રીમતીને હસ્તની માગણી કરી. સુવતશ્રેષ્ઠીએ પ્રથમ તે ઈન્કાર કર્યો, પરંતુ તે શ્રેષ્ઠીપુત્રે પોતે અતિશય ધમી હોવાનું અને જનધર્મ પર પ્રીતિ હોવાને આડંબર કરવા માંડયો. છેવટે બહુ સમ જાવવાથી સુવતશ્રેષ્ઠીએ શ્રીમતીને તેની સાથે ધામધૂમપૂર્વક પરણાવી.
પરણીને સાસરે આવ્યા બાદ શ્રીમતીને ગૃહ-વ્યવહાર થડે વખત તે શાતિપૂર્વક ચાલ્યો પરંતુ ત્યારબાદ શ્રીમતીના પરમ શ્રાવિકા ધર્મને કારણે તેની નણંદ વગેરે કેઈને કોઈ કારણ બતાવી તેને પર ગુસ્સે દર્શાવવા લાગ્યા. શ્રીમતી તેનું કારણ સમજી ગઈ છતાં નિશ્ચળ ચિત્તથી ધર્મનું પાલન કરતી. ધીમે ધીમે તેને પતિ પણ તેનાથી વિમુખ થવા લાગે, તેના સાસુ-સસરા પણ તેના પ્રત્યે ઓછો આદર બતાવવા લાગ્યા, છતાં શ્રીમતી તે નિશ્ચલ મને ધર્મનું આરાધન કરતી અને ગૃહકાર્યોમાં જરા પણ ખામી આવવા દેતી નહીં.
તેના સાસુ-સસરાએ પોતાના પુત્રને બીજી સ્ત્રી પરણાવવાને ઘાટ ઘડવા માંડે, પણ શ્રીમતીની હાજરીમાં તેમ કેમ બની શકે ? એકદા ઘરના સર્વ માણસેએ એકતમાં મળી એક પ્રપંચ રચે. ઘરની અંધારી કોટડીમાં એક ઘડામાં મોટો ભયંકર સર્પ મૂકીને તે ઘડાનું ઢાંકણું ઢાંકી દીધું. પછી સમય જોઈને તેના પતિએ શ્રીમતીને
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૧૨
તપન રત્નાકર
આદેશ કર્યો કે પિલી ઓરડીમાં પડેલા ઘડામાંથી તું પુપની માળ લઈ આવ. પૂજા માટે તેને ઉપયોગ કરવાનું છે.
શ્રીમતીને આ કાવત્રાની ગંધ પણ નહોતી. તે પ્રતિ દિન નવકારમંત્રનું સ્મરણ કરતી. આજે પણ સ્મરણ કરતી કરતી તે અંધારી કેટડીમાં ગઈ. ઢાંકણું ખસેડી ઘડામાં હાથ નાખી તે પુષ્પની માળા લઈને પતિ પાસે આવી.
નવકારમંત્રના પ્રભાવથી શાસનદેવીએ ઘડામાંથી સાપને ખસેડી તેને સ્થળે પુષ્પની માળા ગોઠવી હતી.
આ દશ્ય જોતાં જ ચકિત બનેલા તેના પતિએ ઘરના બધા માણસને એકત્ર કર્યા અને બનેલ બનાવ કહી સંભળાવ્યું. આ પ્રભાવથી ઘરના બધા માણસો શ્રીમતીના ચરણમાં પડ્યા અને પોતાના દુષ્ટાચરણની માફી માગી.
શ્રીમતીએ જણાવ્યું કે-આપ સર્વ તે મારે પૂજ્ય છે. મારું કહેવું એટલું છે કે–તમે સર્વ સન્માર્ગે વળે સદ્ધર્મનું આચરણ કરો અને પ્રતિદિન નવકારમંત્રનું
સ્મરણ કરે. તુષ્ટ બનેલા સાસુ-સસરાએ શ્રીમતીના કથનથી મેટો મહોત્સવ કર્યો અને પિતાનું દ્રવ્ય ધર્મકાર્યોમાં વાપરવું શરૂ કર્યું.
શિવકુમાર યશોભદ્ર નામના શ્રેષ્ઠીને શિવ નામને પુત્ર હતું. બાલ્યવયથી જ તે જુગાર વિગેરે વ્યસનમાં આસક્ત બન્યું હતું. તેના પિતાએ તેને ઘણીવાર સમજાવ્યું છતાં તેની કંઈ પણ
Page #206
--------------------------------------------------------------------------
________________
શિવકુમાર
અસર ન થઈ. તેના પિતાએ તેને ધર્મમાર્ગે વાળવા પણ પ્રયત્ન કર્યો છતાં તેમાં પણ તેને નિષ્ફળતા મળી. છેવટે તેના પિતાએ તેને એકાંતમાં લાવી કહ્યું : પુત્ર, બીજું તે કાંઈ નહીં પરંતુ જ્યારે તારા પર ભયંકર આફત આવી પડે ત્યારે તું “નવકાર મંત્રને યાદ કરજે, તારી સર્વ આફત તેને સ્મરણ માત્રથી નાશ પામી જશે. પિતાના અતિશય આગ્રહથી તેણે નવકારમંત્ર શીખી લીધે.
લંપટી અને જુગારી લેકેના સંસર્ગથી શિવકુમારની બધી સંપત્તિ નાશ પામી ગઈ. દ્રવ્યનાશ પામવાથી તેને કઈ પણ આદરસત્કાર કરતું નથી. મિત્રવર્ગ પણ તેને છેડી ગયે. નિસ્તેજ બનેલા શિવને એકદા એક ત્રિદંડી યોગીને મેળાપ થયું. તેણે તેની નિસ્તેજતાનું કારણ પૂછયું એટલે શિવે પિતાની નિર્ધનતાનું દુઃખ વ્યક્ત કર્યું. પરિવ્રાજક શિવ જેવા સુલક્ષણા કુમારને ભેગ આપવા માગતે હતો. તેણે તેને પોતાની જાળમાં ફસાવીને કહ્યું : “હે શિવ ! જે તું મારું કહ્યું માને તે ઘરની દાસીની માફક લક્ષ્મી તને વશ થઈ જાય. ” શિવે તે સ્વીકાર્યું એટલે પરિવ્રાજકે કહ્યું કે-રમશાનમાંથી કઈ પણ અક્ષત શબ (મડદું) લઈ આવ.
કાળી ચદશની ભયંકર રાત્રિ આવતાં પરિવ્રાજક શિવને તે શબ તથા પુષ્પાદિક સામગ્રી લઈ ભયાનક ક્ષશાનભૂમિમાં આવવા કહ્યું. મશાન ભૂમિમાં ત્રિદંડીએ એક ભવ્ય માંડલું બનાવ્યું. તેમ કરવા માટે સુંદર વાટિકા
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૧૪
તારત રત્નાકર
બનાવી અને મડદાના હાથમાં તીક્ષ્ણ તલવાર આપી. પાસેના જ વૃક્ષ પર શીકું બનાવી શિવકુમારને તેમાં એસાયાં. જેથી તે સીધા હેામમાં જ પડે. ખાદ દુષ્ટ બુદ્ધિવાળે ઢિડી નિશ્ચલ ચિત્તથી મંત્ર-સ્મરણ કરવા લાગ્યા.
આ બધા કારસ્તાન પરથી શિવકુમારને જણાયું કે –પેાતે ભયકર આફતમાં સપડાયેા છે. ત્રિદડી પેાતાના ભાગ લેવા માગે છે. ભયંકર શ્મશાન, કાળી અધારી રાત્રિ, કર ત્રિૠ'ડી, ઉઘાડી તલવારે ઊભુ રાખેલુ' શબ અને ત્રિદડીને મત્રાચ્ચાર–આ બધું જોઈ શિવકુમારને પેાતાનું મૃત્યુ પાસે જ જણાયું. આ સમયે પિતાની શિખામણ તેને યાદ આવી અને તે એક ચિત્તથી નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા. ત્રિૠડીના મંત્રપ્રભાવથી તે શખ તલવાર લઈ સી’કાના સુતરના તાર તાડવા આગળ ચાલે છે પરંતુ નવકારમ`ત્રના પ્રભાવથી તે આગળ વધી શકતું નથી. આ પ્રમાણે એ– ચાર વખત થવાથી શકાશીલ પરિવ્રાજકે શિવને પૂછ્યું : શું તુ કોઈપણ જાતના મંત્ર જાણે છે ? શિવને ખબર નથી કે-પેાતાના નવકારમંત્રના સ્મરણથી પરિવ્રાજકના મત્ર નિષ્ફળ થાય છે. તેણે ભાળાભાવથી કહ્યું : હું કઈ પણ જાણતા નથી.
મને જણ પોતપોતાના મંત્રો યાદ કરવા લાગ્યા. ત્રિદ’ડીના બળથી મડદાના અધિષ્ઠિત થયેલ વૈતાલ શિવકુ મારને કઈ પણ ઉપદ્રવ કરી શકયા નહી... શિવકુમારના સ્થિર ચિત્તના મંત્રજાપથી તેનું પરિબળ વધ્યું. એટલે
Page #208
--------------------------------------------------------------------------
________________
શિવકુમાર
૧૧૫
કટાળેલા વૈતાલે તે ત્રિડીને જ ઉપાડીને હામમાં ફેંકી દીધો, જેથી તેમાંથી સુવર્ણ પુરુષ ઉત્પન્ન થયા.
શિવકુમારને આવેા બનાવ જોઈ અતિ આશ્ચર્ય થયું. પેાતાના નવકાર–મંત્રના જાપનું જ આ પ્રત્યક્ષ પરિણામ તેણે નજરે નીહાળ્યુ તેણે નીચે ઉતરીને સુવર્ણ પુરુષને ભૂમિમાં ગુપ્તપણે દાટી રાખી, તેમાંથી થોડું થોડુ સુવર્ણ મેળવી અલ્પ સમયમાં જ મહાશ્રીમંત બની ગયા.
તેને ધર્મના પ્રભાવ બરાબર સમજાયા હતા એટલે તેણે પેાતાનુ દ્રવ્ય સન્માર્ગોમાં છૂટે હાથે વાયુ અને છેવટે નવકાર મ ંત્રનું પ્રતિદિન ભાવપૂર્વક આરાધન કરી સદ્ગતિ પ્રાપ્ત કરી.
૪૨. ચાદ પૂર્વ તપ.
[ “ચાઢ પૂના જાણકાર” એટલા માત્રથી આપણને ચૌદ પૂના પ્રમાણુનુ... વાસ્તવિક સ્વરૂપ સમજાશે નહિ, શ્રી ભદ્રબાહુસ્વામી (છઠ્ઠા પટ્ટધર) સુધી ચૌદ પૂર્વીનું જ્ઞાન ખરા બર જળવાતું આવ્યું. ત્યારબાદ શ્રી સ્થૂલિભદ્રસ્વામી દશ પૂર્વના જ્ઞાતા બન્યા અને શ્રી સંઘના આગ્રહથી મૂળ માત્ર ચાર પૂર્વ શ્રી ભદ્રબાહુસ્વામીએ તેઓશ્રીને શિખવ્યા. ત્યારબાદ કાળના પ્રભાવથી પૂર્વ સંબંધી જ્ઞાન ક્રમશઃ ઘટતુ ગયું અને છેલ્લે સ્મરણશક્તિમાં અતિ મંદતા આવવાથી શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે ઉપસ્થિત જ્ઞાનને ગ્રંથારૂઢ કર્યું, જે આપણા પર પરમેાપકારી ૠણ છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૧૬
તરત્ન રત્નાકર પૂર્વનું પ્રમાણ કેટલું તે જાણવા માટે શાસ્ત્રકારોએ જણાવેલ છે કે૧. ઉત્પાદ પૂર્વ એક હસ્તી પ્રમાણ શહીથી લખી શકાય,
૨. આગ્રાયણી પૂર્વ બે
* * * ૩. વીર્યપ્રવાદ , ચાર
છે છે કે ૪. અસ્તિપ્રવાદ ,, આઠ
> > ) ૫. જ્ઞાનપ્રવાદ , સોળ ૬. સત્યપ્રવાદ ,, બત્રીશ ૭. આત્મપ્રવાદ , ચોસઠ ૮. કર્મપ્રવાદ , એક અઠ્ઠાવીસ ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ ,, બસે ને છપ્પન , ૧૦. વિદ્યાપ્રવાદ , પાંચસે ને બાર , ૧૧. કલ્યાણપ્રવાદ , એક હજાર ચોવીશ , ૧૨. પ્રાણાવાય, એક હજાર તે અડતાલીશ , ૧૩. ક્રિયાવિશાળ , ચાર હજાર ને છનું ,, ,, ૧૪. લેકબિંદુસાર , આઠ હજાર, એક ને બાણું , ,
એકંદરે સોળ હજાર, ત્રણ ને ચાટી હસ્તીને જોખતાં જે પ્રમાણ થાય તેટલા પ્રમાણુ શાહીથી જેટલું લખી શકાય. તેને ચૌદ પૂર્વ પ્રમાણ કહી શકાય.
આવા અપૂર્વ કૃતધર મહાપુરુષવડે કથિત જેનાગમાં. શંકાસ્પદ હકીકત કેવી રીતે સંભવી શકે ? જ્ઞાન એ જ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સદશ છે માટે તે જ્ઞાનરૂપ ચૌદ પૂર્વની આરાધના કરવી તે સ્વપરહિતકારક છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
ચૌદ પૂર્વ તપ
शुक्लपक्षे तपः कार्य, चतुर्दश चतुर्दशीः । चतुर्दशानां पूर्वाणां, तपस्तेन समाप्यते ॥१॥
ચૌદ પૂર્વની આરાધના માટે જે તપ, તે ચૌદ પૂર્વ તપ કહેવાય છે. તેમાં શુભ મુહુર્તે શુદ ચૌદશને રેજ શરૂ કરી ચૌદશે ચૌદશે શક્તિ પ્રમાણે ઉપવાસ અથવા એકાસણાદિક તપ કરે. અથવા બન્ને ચૌદશ લઈને સાત માસે તપ પૂરી કરે. [ આ ચતુર્દશી તપ કહેવાય છે. અથવા સુદ ચૌદશને દિવસે આરંભીને લગભગ ચાર દિવસ સુધી એકાસણા કરી પૂર કરે. પ્રથમ આગમની સ્થાપના કરવી. વાસક્ષેપથી તેની પૂજા કરવી. જ્ઞાન પાસે નીચે બતાવ્યા પ્રમાણે નિત્ય સાથીયા કરવા. નિત્ય ચૈત્યવંદન કરવું. જ્ઞાનની યથાશક્તિ રૂપાનાણે પૂજા કરવી. જ્ઞાનની પૂજા ભણાવવી. સ્તવનને સ્થાને જ્ઞાનની પૂજા કહેવી છેલ્લે દિવસે વરઘેડે ચડાવે.)
ઉદ્યાપન જ્ઞાનપંચમીની પેઠે કરવું. (જુઓ નંબર ૪૭ અથવા ૪૬) વિશેષ એટલે કે ૧૪ પુસ્તક લખાવીને મૂકવાં. તથા ચૌદ ચૌદ પદાર્થો-ઉપકરણો લેવાં. ગુરુપૂજા, સંઘપૂજા, સંઘવાત્સલ્ય વિગેરે કરવું. આ તપનું ફળ સમ્યક્ શ્રવજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું વિગેરે નીચે પ્રમાણે જે પૂર્વ તપ ચાલતે હોય તે પૂર્વનું ગણવું. ચૌદ પૂર્વનાં નામ
સાવ ખ૦ લે ને ૧ શ્રી ઉત્પાદપૂર્વાય નમઃ ૧૪ ૧૪ ૧૪ ૨૦ ૨ શ્રી આગ્રાયણી પૂર્વાય નમઃ ૨૬ ૨૬ ૨૬ ૨૦
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૧૮
૩ શ્રી વીર્યપ્રવાદપૂર્વીય નમઃ ૪ શ્રી અસ્લિપ્રવાદપૂર્વીય નમઃ
તપેાન રત્નાકર
૧૬
૧૬ ૨૦
૨૮
૨૮ ૨૦
૧૨
૧૨ ૨૦
૨ ૨૦
૧૬ ૨૦
૩૦ ૦
૨૦ ૨૦
૧૫ ૨૦
૧૨ ૨૦
૧૩ ૨૦
૩૦ ૨૦
૫ ૨૦
૧૬
૨૮
૧૨
.
૫ શ્રી જ્ઞાનપ્રવાદપૂર્વીય નમઃ ૬ શ્રી સત્યપ્રવાદપૂર્યાય નમઃ ૭ શ્રી આત્મપ્રવાદપૂર્વીય નમઃ ૮ શ્રી ક`પ્રવાદપૂર્વીય નમઃ ૯ શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વીય નમઃ
૧૬
૩૦
૨૦
૨૦
૧૫
૧૫
૧૨
૧૨
૧૦ શ્રી વિદ્યાપ્રવાદપૂર્વીય નમઃ ૧૧ શ્રી કલ્યાણપ્રવાદપૂર્વીય નમઃ ૧૨ શ્રી પ્રાણાવાયપૂર્વીય નમઃ ૧૩ શ્રી ક્રિયાવિશાલપૂર્વીય નમઃ ૧૪. શ્રી લાકબિંદુસારપૂર્વીય નમઃ
૧૩
૧૩
૩૦
32
૨૫ ૨૫
[
૪૨ ૨. ચતુર્દશી તપ ‘૨૩સમુદ્રિપુળમાસિનિત્તિ’–અર્થાત્ બે ચતુર્દશી, એ અષ્ટમી, અમાવાસ્યા (અમાસ) અને પુનમ–એ છ પ તિથિ છે. પ તિથિઓમાં પણ ચતુર્દશી શ્રેષ્ડ છે. તે પતિથિમાં વિશેષ પ્રકારે ધર્મારાધન, તપશ્ચર્યાં કરવી જોઇએ. અહી' એટલું પણ જાણી લેવુ જરૂરી છે કે-બીજ, પાંચમ અને અગિયારશ એ જ્ઞાનતિથિ છે અને શ્રી જિનેશ્વર ભગવતની કલ્યાણક તિથિએ તેમજ પર્યુષા પર્વના દિવસે એ ચારિત્રતિથિ છે.”]
-
૧૬
૩૦
શુકલપક્ષની ચૌદશને દિવસે જે તપ કરવાના હાય તે તને ચતુર્દશી તપ કહીએ. તે તપમાં ચૌદ શુકલપક્ષની
Page #212
--------------------------------------------------------------------------
________________
એકાવલિ તપ
૧૧૯
ચતુર્દશીઓએ એકાસણાદિ યથાશક્તિએ કરવામાં આવે છે. ઉદ્યાપનમાં ચૌદ જાતિના ધાન્ય તથા ચૌદ ફલાદિ જ્ઞાન પાસે વા પ્રભુ પાસે ધરાય છે.
શુકલ અગિયારશ ૧૧ માસ સુધી કરવી અને શુકલ ચૌદશ ૧૪ માસ ઉપવાસથી કરવી. તે બંને તપમાં મૌનપણથી રહેવું. તે તપને મૃતદેવી તપ કહે છે. એમ એક પ્રાચીન પ્રતિમાં લખેલું છે.
૪૩. એકાવલિ તપ [જે તપમાં, એકાવલિ સુવર્ણ આભરણની માફક, પદક, પુષ્પ, દાડિમ, સેર વિગેરેની માફક તપશ્ચર્યા કરવામાં આવે તે એકાવલિ તપ કહેવાય.]
एकद्वित्र्युपवासः काहलिके द्व तथा च दाडिमके। वसुसंरव्यैश्चतुर्थैः श्रेणी कनकावलीवच्च ॥१॥ चतुस्त्रिंशचतुर्थेश्च पूर्यते तरलः पुनः । समाप्तिमेति साधूनामेवमेकावली तपः ॥२॥
એક આવીની જેમ ઉપવાસ કરવાથી એકાવળી તપ થાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ પછી પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, એમ કરવાથી પ્રથમ કાહલિકા થાય છે. પછી એકાંતર પારણાવાળા આઠ ઉપવાસ કરવા, તેણે કરીને કાલિકાની નીચે દાડિમ પુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યારપછી એક ઉપવાસ ઉપર પારણું,
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૨૦
તપાન રત્નાકર
પછી બે ઉપવાસ ઉપર એક પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર એક પારણું, એ રીતે ચડતાં ચડતાં સેળ ઉપવાસ ઉપર એક પારણું કરવાથી હારની એક સેર પૂરી થાય છે. ત્યાર પછી ચોત્રીશ ઉપવાસ એકાંતર પારણવડે કરવાથી તે હારનું પદક થાય છે. ત્યારપછી વિલેમના કમથી એટલે સેળ ઉપવાસ ઉપર એક પારણું, પંદર ઉપવાસ ઉપર એક પારણું, ચૌદ ઉપવાસ ઉપર એક પારણું, એમ ઉતરતા ઉતરતા છેવટ એક ઉપવાસ ઉપર એક પારણું કરવાથી બીજી સેર પૂરી થાય છે. પછી પારણાના આંતરાવાળા આઠ ઉપવાસ કરવાથી બીજા દાડિમના પુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી ત્રણ ઉપવાસ અને છેવટે એક ઉપવાસ ઉપર પારણું એ રીતે કરવાથી બીજી કાહલિકા પૂર્ણ થાય છે. આમ કરવાથી કુલ ૩૩૪ ઉપવાસ અને ૮૮ પારણાં થાય છે.
ઉદ્યાપનમાં બૃહસ્નાત્ર પૂર્વક વિધિથી પૂજા કરીને પ્રતિમાને મુક્તાફળને એક સેરને મેટો હાર પહેરાવત સંઘવાત્સલ્ય, સંઘપૂજા, ગુરુપૂજા વિગેરે કરવું. આ તપ કરવાથી નિર્મળ ગુણની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
બીજી રીતે એકાસણું ૧, નવી ૧, આંબિલ ૧, તથા ઉપવાસ ૧, એ રીતે એક ઓળી થઈ. એવી પાંચ ઓળી કરવાથી પણ એકાવળી તપ થાય છે. (આ મતાંતર વિધિપ્રપમાં છે.)
* તથા સુવર્ણ અક્ષરય પુસ્તક લખાવી સુવિહિત મુનિરાજને આપવું. તેવો જોગ ન હોય તો શ્રી સંઘના ભંડારમાં મૂકવું. પણ પોતાની નિશ્રાએ ન રાખવું.
Page #214
--------------------------------------------------------------------------
________________
#શવિધ યુતિધમ તપ
૧૨૧
“નમે અરિ।તાણુ”એ પટ્ટની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર બાર કરવા.
૪૪. દેશવિધ યતિધમ તપ,
[ ખાસ કરીને મુનિઓને વિશેષ પ્રકારે પાલન કરવા લાયક હોવાથી નીચેના દવિધ યતિધમ" તરીકે આળખાય છે. આ યતિધર્મના પાલનથી “આસવ”ના રાધ થાય છે. અને ક્રોધાદિક વિભાવ દશામાં પડતા જીવ સ્વસ્વભાવમાં સ્થિર બને છે દશ યતિધર્માંનુ સક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
खंती महत्र अज्जव, मुत्ती तवसंजमे अ बोद्धव्यो । સત્ત્વ સાબ વિચળ ૨, થમ ૬ નધમ્મા ! [નવતત્ત્વ]
૧. હતી—-ક્ષમા-ક્રોધ ઉત્પન્ન ન થવા દેવા અથવા ઉત્પન્ન થયા હાય તો તેને નિષ્ફળ કરવેશ.
૨. મવ-માર્-અભિમાન વડે ઉત્પન્ન થતાં જાત્યાદિ મદના ત્યાગ કરવેશ.
૩. બનવ-આવ-માયાને ત્યાગ.
૪. મુન્ની-નિભિતા-આહ્ય પરિગ્રહને વિષે મૂર્છાના ત્યાગ. ૫. તંત્ર-“પસ્યા-ઈચ્છાઓના રેધ.
૬. સંગમે-સંયમ-ઈન્દ્રિય અને કષાયાદ્રિ ઉપર ય મેળવવા તે સયમ.
૭. સત્ત્વ-સત્ય-યથા હિતકારક અને પરિમિત ખેલવું.
Page #215
--------------------------------------------------------------------------
________________
=
=
૧રર
તપોરત્ન રત્નાકર ૮. શેર-શૌચ-અંતઃકરણની પવિત્રતા તેમજ ચોરીને ત્યાગ.
૯. વિશ્વબં–અકિંચન્ય-સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ. ૧૦. મr-બ્રહ્મચર્ય-વિષય વાસનાને ત્યાગ કરવો.
संयमादौ दशविघे धर्म एकान्तरा अपि । क्रियन्त उपवासा यत्तत्तपः पूर्यते हि तैः ॥१॥
દશ પ્રકારના યતિધર્મની આરાધના માટે આ તપ છે. તેમાં દશ ઉપવાસ એકાંતરે કરવા. તેણે કરીને આ તપ પૂર્ણ થાય છે. (આ તપ શુક્લ પક્ષમાં શરૂ થાય છે. જૈન પ્રબોધ) ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિએ દેવ પૂજા કરી દશ દશ ફળ, પફવાન્ન વિગેરે વસ્તુઓ હેકવી. તથા મુનિને વસ્ત્રાપાત્રાદિકનું દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
તપને દિવસે ગરણું વિગેરે નીચે પ્રમાણે – ૧ ક્ષાંતિગુણધરાય નમઃ ૬ સંયમગુણધરાય નમઃ ૨ માર્દવગુણધરાય નમઃ ૭ સત્યગુણરાય ૩ આજીવગુણધરાય નમઃ ૮ શૌચગુણધર ય નમઃ ૪ મુક્તિગુણધરાય નમઃ ૯ અકિંચનગુણધરાય નમઃ પ તપગુણધરાય નમઃ ૧૦ બ્રહ્મચર્યગુણધરાય નમઃ
સાથીયા ૧૦, ખમાસમણ ૧૦, કાઉસ્સગ ૧૦ લેગસ્સને અને નવકારવાળી ૨૦ ગણવી.
નમ:
Page #216
--------------------------------------------------------------------------
________________
પંચપરમેષ્ઠી તપ
૪૫. પંચપરમેષ્ઠી તપ [અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ–મે પંચ પરમેષ્ઠી કહેવાય છે, ત્રણે કાળ અને ત્રણે લેકમાં તે પ્રતિષ્ઠિત છે.
૧. અરિહંત-મોક્ષમાર્ગના પ્રથમ ઉપદેશક શ્રી અરિહંત ભગવંતે છે. તેઓ જન્મથી જ ત્રણ જ્ઞાનવાળા હોય છે. દીક્ષા પ્રાપ્તિ બાદ ચોથું જ્ઞાન પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન ઉપાજી મોક્ષમાર્ગ દર્શાવે છે. સિદ્ધ ભગવતે દેહ રહિત હોવાથી તેમજ સામાન્ય કેવળજ્ઞાની અતિશય રહિત હોવાથી, તેઓ મોક્ષમાર્ગના આદ્ય દર્શક બની શકતા નથી. અરિ હતના ગુણ બાર છે.
૨. સિદ્ધ-અરિહતેન અરિહંતપણને તેમના આયુષ્યના અંતે અંત આવે છે જ્યારે સિદ્ધ ભગવંતોનું સિદ્ધપણું તે અવિનાશી છે. સિદ્ધ ભગવતેના ગુણે તેમજ સુખ અવ્યાબાધ છે. અવ્યાબાધ સુખ સિદ્ધ સિવાય અન્યને પ્રાપ્ત થતું નથી. અરિહંત પણ આયુષ્યકર્મના અંત સુધી દેહને આધીન રહે છે માટે જ અરિહંત પણ સિદ્ધપણું માટે ઉદ્યમ કરે છે. સિદ્ધ ભગવંતના ગુણ આઠ છે.
૩. આચાર્ય–અરિહંતે દેહધારી હોવા છતાં સર્વકાલ અને સર્વ ક્ષેત્રોમાં તેમની હાજરી નથી હોતી. સિદ્ધ ભગવંત તે દેહ રહિત જ છે, માટે સર્વકાલ અને સર્વ ક્ષેત્રોમાં મુક્તિને માર્ગ ચલાવવાની જવાબદારી આચાર્યના શિરે રહે છે. આચાર્ય ભગવંતના ગુણ છત્રીશ છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
૪. ઉપાધ્યાય-આચાર્ય ભગવ'તા રાજવીના સ્થાને છે, ઉપાધ્યાય ભગવત મત્રીના સ્થાને છે. આચાય ભગવતના સ્વય' વિનય કરવે અને ખીજા પાસે તેવા વિનય કરાવવેા તે તેઓનું મુખ્ય કર્તવ્ય છે, કારણ કે વિનય વિના વિદ્યા નથી તેમ વિનય વિના ધર્મ પણ નથી.' વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શીન (શ્રદ્ધા), દશનથી ચારિત્ર અને ચારિત્રથી મેાક્ષ પ્રાપ્ત થાય છે. ઉપાધ્યાયભગવંતના મુખ્ય ધર્મ ભણવુ. અને ભણાવવું તે છે. તેમના પચીશ ગુણે છે.
૧૨૪
૫. સાધુ-મોક્ષમાર્ગના સાધક તે સાધુ. આચાર્યા પાસેથી આચાર અને ઉપાધ્યાય પાસેથી વિનય પ્રાપ્ત કરીને તેઓ મુક્તિમાર્ગની સાધના કરે છે અને મુક્તિમાર્ગના મુસાફરને પણ સહાયક પણ બને છે. તેઓશ્રીની સહાય એવા પ્રકારની છે કેતેમાં એક પાઇ ને પણ ખચ કરવા પડતા નથી. તેમની પાસેથી જ્ઞાન, દર્શન તપ, શીલ તેમજ સ્વર્ગ અને અપવર્ગનાં સુખા પણ વિનામૂલ્યે મળે છે. સાધુના સત્તાવીસ ગુણા છે.
સ`મળીને પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણા થાય છે. આપણે નિર'તર ગણતાં નવકારવાળીમાં ૧૦૮ મણકા હાવાનું કારણ પણ પંચપરમેષ્ઠીના સગુણાની સંખ્યા જ છે.
પાંચપરમેષ્ઠી જેવા જગત પર ઉપકાર કરનાર કોઈ નથી. આ સંબંધમાં વિશેષ જાણવાના જિજ્ઞાસુએ “ નમસ્કાર મહામત્ર નામક પુસ્તક વાંચવું. ]
??
Page #218
--------------------------------------------------------------------------
________________
પંચપરમેષ્ઠી તપ
૧૨૫
उपवासैकस्थाने आचाम्लैकाशने च निर्विकृतिः । प्रतिपरमेष्ठि च षट्क प्रत्याख्यानस्य भवतीदम् ॥१॥
પાંચ પરમેષ્ઠીની આરાધના માટે આ તપ છે. તેમાં પહેલે દિવસે ઉપવાસ, બીજે દિવસે એકલડાણું, (માત્ર એક જ હાથ હાલે પણ બીજું કઈ અંગ હાલવું ન જોઈએ. તથા સ્થાનકે જ ચૌવિહાર કરવો જોઈએ.) ત્રીજે દિવસે આંબિલ, ચોથે દિવસે એકાસણું, પાંચમે દિવસે નવી, છછું. દિવસે પુરિમ અને સાતમે દિવસે આઠ કવળ ( અથવા બીજી પ્રતોને આધારે બેસણું પણ છે. ) એ પ્રમાણે સાત દિવસની એક એવી થઈ. એવી પાંચ ઓળી કરવાથી ૩૫ દિવસે તપ પૂર્ણ થાય છે.
ઉદ્યાપને પંચતીથી બિંબ ભરાવવું. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની ભક્તિ, મોદક ૩૫ તથા બીજી વસ્તુ પાંચ પાંચ પ્રભુ પાસે ઠેકવી. સંધપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ સર્વ વિઘની શાંતિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
સાઇ ખ૦ લે નેo નમે અરિહંતાણું ૧૨ ૧૨ ૧૨ ૨૦ » નમે સિદ્ધાણું ૐ નમો આયરિયાણ ६ १ १ છે નમે ઉવક્ઝાયાણું ૨૫ ૨૫ ૨૫ છે નમે એ સવ્વસાહૂણું ૨૭ ૨૭ ૨૭ ૨૦
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૨૬
તપેારત રત્નાકર
૪૬. લઘુપચમી તપ.
[ આ પચમી તપસ''ધી વિશેષ વર્ણન અને કથા આના પછી ૪૭ મા મૃત્પંચમી તપના વિવરણમાં આપેલ છે તે વાંચવું]
लघुपंचम्यां द्वयशनादि पञ्चमासोत्तरं तपः कृत्वा । तत्पञ्चविधं समाप्तौ समाप्यते मासपंचविंशत्या ॥ १ ॥
પચમીને દિવસે કરવાના તપ તે પંચમી તપ કહેવાય છે તે તપ શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન, કાર્તિક, પેષ અને ચૈત્ર, એટલા માસ વઈને બીજા માસમાં શુદ પાંચમે શરૂ કરવા. પુરુષે અથવા સ્ત્રીએ જિનચૈત્યને વિષે જાત્યાદિક પુષ્પાવડે દેવપૂજા કરવી. પછી જ્ઞાનનું સ્થાપન કરી તેની પણ પુષ્પાદિ વડે પૂજા કરવી. પછી તેની આગળ શુભ ( અક્ષત ) તંદુલવડે સુંદર સ્વસ્તિક કરવા. તેના પર ધૃતપૂર્ણ પાંચ વાટવાળા ઢેઢીપ્યમાન દીપક મૂકવે. પાસે ફળ, મેદક આદિ નૈવેદ્ય મૂકવું. પોતે મસ્તક પર ગંધ, અક્ષત અને ચંદનને ધારણ કરી ગુરુ પાસે જઈ શુકલ પાંચમી તપને આર’ભ કરવા. પાંચ માસની પાંચ શુક્લ પાંચમને દિવસે બેસણું કરવુ. પછી પાંચ માસની પાંચ શુકલ પંચમીએ એકાસણું કરવું. પછી પાંચ માસની પાંચ શુક્લ પંચમીએ નવી કરવી. પછી પાંચ માસની પાંચ શુકૂલ પાંચમીએ આંબિલ કરવા. પછી પાંચ માસની શુક્લ પ’સમીએ ઉપવાસ કરવા. એ પ્રમાણે પચીશ માસે તે તપ પૂ થાય છે. કોઈ ગચ્છમાં પચીશે માસની દરેક પંચમીએ
Page #220
--------------------------------------------------------------------------
________________
લઘુપંચમી તપ
૧૨૭ જેવી રીતે આરંભ કર્યો હોય એટલે કે બેસણું કે એકાસણું કે નવી વિગેરે જે તપ વડે આરંભ કર્યો હોય તે જ તપ કરવાની પદ્ધતિ છે.
અથવા આ તપ ઉપર પ્રમાણે શુકલ પંચમીએ આરંભ કરી ગુફલ તથા કૃષ્ણ એમ બન્ને પંચમી લઈ પચીશ પંચમીએ એટલે એક વર્ષ પૂર્ણ કરવામાં આવે છે. (નં. અ.)
અથવા ઉપર પ્રમાણે ગુફલ પંચમીએ આરંભી શુકલ તથા કૃષ્ણ એમ બને પંચમી લઈ પાંચ પંચમીએ આ તપ પૂરે કરવામાં આવે છે. તેમાં ઉઘાપને પક્વાન્ન, ફળ વિગેરે તથા જ્ઞાનના ઉપકરણ પાંચ પાંચ હેકવા (ન. ગ.)
અથવા શુકલ પંચમીએ શરૂ કરી દરેક પંચમીએ ઉપવાસ કરવો. એ રીતે પચીશ પંચમીએ એટલે એક વર્ષે તપ પૂર્ણ કરે. (પં. બુ )
ઉદ્યાપનમાં જિનપ્રતિમાની મોટી નાત્ર વિધિપૂર્વક પૂજા કરવી. પાંચ પાંચ વિવિધ પ્રકારના પકવાન્ન, ફળ, રૂપાનાણું વિગેરે ઢેકવાં. તથા અંગ, ઉપાંગ અથવા નાની પિથી પાંચ લખાવી સાધુને વહેરાવવી. તેના અભાવે સંઘના ભંડારમાં મૂકવી. પુસ્તક (જ્ઞાન)ની આગળ સાપડા, પાટી, રૂમાલ, દેરી, પીંછી, નવકારવાળી, વાસક્ષેપને વાવટો અથવા દાબડે, લેખણ, ખડીએ, મુખવસ્ત્રિકા, દાંડ, રજોહરણ, ઠવણી, ઘાને પાટો, છાબડી, જંગલૂડણાં, સુખડ, વાસક્ષેપ વિગેરે જ્ઞાન, દર્શન તથા ચારિત્રના
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૨૮
તરત્ન રત્નાકર
ઉપકરણે સર્વે પાંચ પાંચ ઢેકવા. પાંચ પ્રકારના ધાન્ય કવા. સંઘપૂજા, સંઘવાત્સલ્ય, ગુરુભક્તિ વિગેરે કરવું. આ તપનું ફળ જ્ઞાનને લાભ થવારૂપ છે. આ યતિ તથા શ્રાવક કરવાને આગાઢ તપ છે. આ તપ મુખ્યએ કરી જ્ઞાનને ઉદ્દેશીને છે, તેમાં જ્ઞાન લખાવવું તથા તેનાં ઉપગરણે કરાવવા એની આવશ્યકતા છે. જ્ઞાન લખાવવાને મહિમા આચારોપદેશમાં આ પ્રમાણે વર્ણવે છે –
लिखाप्यागमशास्त्राणि यो गुणिभ्यः प्रयच्छति । तन्मात्राक्षरसंख्यानि वर्षाणि त्रिदशो भवेत् ॥१॥
અર્થ—જે માણસ આગમ-શા લખાવીને ગુણ. મુનિઓને આપે છે, તે પુસ્તકના અક્ષર જેટલાં વર્ષ દેવકમાં વસે છે. (ઈત્યાદિ )
* નમો નાણસ્સ' પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે ૫૧ કરવા અથવા પાંચ પાંચ કરવા.
૪૭. બૃહ પંચમી-જ્ઞાનપંચમી તપ
[ જ્ઞાન સંબંધી વર્ણન કરવું કે તેની વિશિષ્ટતા વર્ણવવી તે સુવર્ણને ઓપ આપવા જેવું કાર્ય છે. પ્રત્યેક દર્શન કે તે વર્ગ જ્ઞાનની મહત્તા પીછાણે છે અને તેને વિકસાવવા પ્રયાસ કરે છે, પરંતુ એ લક્ષ રાખવું જોઈએ કે જ્ઞાન જે સમ્યગ હેય તે જ તે “ તારક બની શકે છે. અન્યથા તે મિથ્યાત્વ-અજ્ઞાન “મારક” બને છે,
' , ,
Page #222
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપંચમી તપ
શ્રી દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યાયમાં જણાવ્યું છે કે– નાં ૩ યા” પ્રથમ જ્ઞાન અને પછી દયા (અડિંસા ). જ્ઞાનની મહત્તા માટે આટલું ટૂંકું જ વાકય પર્યાપ્ત છે.
પૂજ્યશ્રી તીર્થકર ભગવંતે પ્રરૂપેલ ભાવોને શ્રી ગણધર મમ્હારાજાઓએ ગુંથેલ દ્વાદશાંગીને “ જ્ઞાન” કહી શકાય.
જ્ઞાન એ આત્માનો અદ્વિતીય ગુણ છે. સર્વ કર્મને નાશ કરી આત્મા જ્યારે સિદ્ધિસ્થાનમાં બિરાજે છે ત્યારે પણ જ્ઞાન ગુણ આત્માની સાથે જ રહે છે. ભયંકર ભવરૂપી સંસાર-સાગરને પાર કરવા માટે જ્ઞાન અતિ ઉપયોગી નીકા સમાન છે.
જ્ઞાની પુરુષેએ જ્ઞાનની અત્યંત મહત્તા સ્થળે સ્થળે ગાઈ છે, જે પૈકી કિ ચિત્ ઉલ્લેખ આપણે જોઈએ.
a vs યાર્ન, વિદ્યાવાનું તતઃ પરમ્ | अन्नेन क्षणिका तृप्तिः, यावज्जीवं तु विद्यया ॥
અન્નદાન એ ઉત્તમ દાન છે પરંતુ વિદ્યાદાન તેનાથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે અનાથી ક્ષણિક તૃપ્તિ થાય છે પર વિવાથી તે જીવનપર્યન્ત સંતેષ મળે છે. न चौरहार्य न च राजहार्य, न भ्रातृभाज्यं न च भारकारि । व्यये कृते वर्धत एव नित्ये, विद्याधनम् सर्वधनप्रधानम् ॥
Page #223
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર
વિદ્યા ચારથી ચારાતી નથી, રાજાથી ડરણું કરાતી નથી, ભાઈ તેમાં ભાગ પડાવી શકતા નથી, તેના ભાર ઉપાડવા પડતા નથી વાપરવા છતાં હંમેશ વૃદ્ધિ જ પામે છે એટલે જ કહેવામાં આવ્યું છે કે-વિદ્યારૂપી ધનસ પ્રકારનાં
ધનામાં શ્રેષ્ઠ છે.
૧૩૦
જ્ઞાન-વિરાધના કે જ્ઞાન—આશાતના કદી પણ ન કરવી. આજકાલ દેખાદેખીથી કે અજ્ઞાનને કારણે ઋતુવ’તી બહેના પુસ્તક વાંચે છે જે જ્ઞાનની આશાતનાના જ એક પ્રકાર છે. જ્ઞાની પુરુષોએ જ્ઞાનાશાતનાના કડવાં ફળ જણાવ્યાં છેઃविराधयन्ति ये ज्ञानं वचसापि हि दुर्धियः । मृकत्वमुख गित्व - दोषास्तेषामसंशयम् ॥
જે દૃષ્ટબુદ્ધિવાળાએ વચનવડે પણ જ્ઞાનની વિરાધના કરે છે તેઓને નિશ્ચયે મૂંગાપણું, મુખના ઉંગા વિગેરે વ્યાધિ થાય છે.
જ્ઞાનની આરાધના કે વિરાધના કરવાથી કેવાં ફળો પ્રાપ્ત થાય છે તે પ્રચલિત વરદત્ત-ગુણમજરીની કથા દ્વારા જાણી શકાય છે. જેનુ સ ંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે વરદત્ત-ગુણમંજરીની કથા
ભરતક્ષેત્રના પદ્મપુર નગરમાં અજિતસેન રાજવીને થશેામતી રાણીની કૂક્ષીથી વરદત્ત નામના પુત્ર જન્મ્યા હતા. સાત-આઠ વર્ષના થતાં તેને અધ્યાપકને સોંપ્યા પણ કઈ પણુ અક્ષર ચઢયો નહિ. અધ્યાપકે પાર વગરની
Page #224
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપંચમી તપ
મહેનત કરી પણ પૂર્વના જ્ઞાનોતરાયને કારણે કંઈ પણ વિદ્યા ન આવડી. યુવાવસ્થા પ્રાપ્ત થતાં કુમારને કેદ્રને રેગ થયો, રાજાએ અનેક ઉપચારો કર્યા પણ દરેક પ્રયત્નમાં નિષ્ફળતા જ સાંપડી.
તે જ નગરમાં સિંહદાસ શ્રેણીને કપૂરતિલકા પત્નીથી ગુણમંજરી નામની પુત્રી થઈ. તે જન્મથી જ રોગી અને મૂંગી હતી. શ્રેષ્ઠીએ સારા સારા વૈદ્યો દ્વારા શુશ્રુષા કરાવી, પણ એક ઉપાય સાર્થક ન થયું. યુવાવસ્થા પ્રાપ્ત થયા છતાં મૂંગી અને રોગી હોવાથી કોઈ તેને પરણવા તૈયાર ન થયું.
એકદા તે જ નગરમાં ચાર જ્ઞાનના ધારક પૂ. શ્રી વિજયસેનસૂરિ પધાર્યા. શ્રેષ્ઠી પિતાની પુત્રી સાથે, રાજા પિતાના પુત્ર સાથે તેમજ અસંખ્ય નગરલેકે વંદન કરવા ગયા. સૂરિમહારાજે ગંભીર ધર્મદેશના આપી, જ્ઞાનનું માહાસ્ય સમજાવ્યું.
દેશનાને અંતે શ્રેષ્ઠીએ પોતાની ગુણમંજરી પુત્રી મૂંગી અને રોગી કેમ થઈ તેનું કારણ પૂછ્યું. ગુરુમહારાજે તેને પૂર્વભવ વર્ણવતાં કહ્યું કે–પૂર્વે ખેટક નગરમાં જિનદેવ શ્રેષ્ઠીને સુંદરી નામની પત્ની હતી. તેનાથી તેને પાંચ પુત્ર અને ચાર પુત્રીઓ પ્રાપ્ત થઈ હતી. પુત્રે તેમજ પુત્રીઓ ઉંમરલાયક થતાં તેમને ભણવા મોકલ્યા. પુત્રે જડ જેવા અને ભણવામાં નિરુત્સાહી હતા. મહેતાજી ભણાવતા ત્યારે રમતગમત કરતાં કે આડુંઅવળું ધ્યાન રાખતા, જેથી
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૩૨
તપોરત્ન રત્નાકર
તેને કશુ જ્ઞાન પ્રાપ્ત થયું નહિ. એકદા મહેતાજીએ તેઓ ને શિક્ષા કરી, એટલે ઘરે આવીને પુત્રાએ તેની માતાને ફરિયાદ કરી. સુદરી આથી ઉશ્કેરાઈ અને પુત્રોને જણાવ્યુ કે–જ્યારે મહેતાજી તેડવા આવે ત્યારે એને પત્થરા મારો એટલે તે ફરીથી તેડવા આવતા જ અટકી જશે અને તમારે ભણવા જવાનું બંધ થઈ જશે. હેાકરાઓએ તે તે પ્રમાણે કર્યું–મહેતાજીને મારીને કાઢી મૂકયા.
સુ'દરી આથી ઘણી રાજી થઇ. મનમાં વિચાર્યું ટ્રેડવે મારા ોકરાને મહેતાજી કેવી રીતે મારશે ? વળી તેને વિચાર માળ્યા કે ભણેલાને પણ મરવું છે અને ન ભણેલાઓને પણ મરી જવું પડે છે તે પછી ભણવાની માથાકૂટ શા માટે કરવી ? એટલે તેણે ઘરમાં હતાં તે બધાં ભણવાના પુસ્તક ભેગાં કરી બાળી નાખ્યા.
આજ અવસરે જિનદેવ બહારથી આવી ચઢયો. તેણે સુંદરીની આ ચેષ્ટા જોઈ ઘણા જ ઠપકો આપ્યો. ન ભણવાથી કેવું માઠું પરિણામ આવશે તે સમજાવ્યું; પણ સુંદરી ઉપર તેની કંઈ જ અસર ન થઈ.
છોકરાએ યુવાન થયા પણ મૂર્ખ ને અજ્ઞાન હાવાથી કોઈ એ કન્યા આપી નહીં. જિનદેવે દુકાને બેસાર્યાં પણ જ્ઞાન વગર વેપાર કેમ કરે ? એકદા પતિ-પત્ની વચ્ચે મુખ પુત્રો સંબંધી વાતચીત થતાં સુંદરી ઉશ્કેરાણી. ઉકળાટમાંને ઉકળાટમાં તેણી ન ખેલવાનુ ખાલી ગઈ. શેઠને પણ ક્રોધ આવ્યા અને આવેશમાં ને આવેશમાં પાસે પડેલા પત્થર ઉપાડી
Page #226
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપંચમી તપ
૧૩૩
માર્યો. તે મર્મસ્થળમાં વાગવાથી સુંદરી તરત જ મૃત્યુ પામી અને તમારી પુત્રી ગુણમંજરી તરીકે ઉત્પન્ન થઈ, પૂર્વ ભવના જ્ઞાનના અંતરાયને કારણે તે મૂંગી તેમજ રોગી થઈ.
આ હકીકત સાંભળતા જ ગુણમંજરીને જાતિસમરણ જ્ઞાન થયું. મૂર્શિત દશામાં તેણીને પિતાનું સર્વ પૂર્વદિત જણાયું. શ્રેણીએ પિતાની પુત્રી માટે ઉપાય પૂછયો. ગુરુ મહારાજે જ્ઞાનપંચમીનું આરાધન જણાવી તેને વિગતવાર વિધિ દર્શાવ્યો. ગુણમંજરીએ જિંદગીપર્યત જ્ઞાનપંચમી તલનું ઉલ્લાસ સહિત આરાધન કર્યું.
રાજવી અજિતસેને પણ પિતાના પુત્ર વરદત્તના કુછપણા અંગે ગુરુમહારાજને પૃચ્છા કરતાં ગુરુમહારાજે જણાવ્યું કે
શ્રીપુર નગરમાં વસુ શ્રેષ્ઠીને વસુસાર અને વસુદેવ નામના બે પુત્રો હતા. બાળવયમાં મિત્રો સાથે રમતાં રમતાં તે બંને વનમાં જઈ ચઢયા. ત્યાં શ્રી મુનિસુંદર નામના આચાર્ય મહારાજને ધર્મોપદેશ આપતાં જોયા. તેઓ બંને ત્યાં જઈ બેઠા. વૈરાગ્યવાહિની દેશના સાંભળી બંને જણાએ દીક્ષા લીધી. લઘુબંધુ વસુદેવની પ્રજ્ઞા તીવ્ર હતી. તેમણે અલ્પ સમયમાં શામાં પારંગતતા પ્રાપ્ત કરી. તેમની શક્તિ જોઈ ગુરુમહારાજે તેમને આચાર્ય પદવી આપી.
શિષ્યો તેમની પાસેથી પાઠ લેતા અને શાસ્ત્રાધ્યયન કરતાં, એકદા વસુદેવ આચાર્ય રાત્રિના સંથારે કરી સૂતા હતા તેવામાં શિષ્ય પાઠ લેવા આવ્યા. એક શિષ્ય આવે, તે
Page #227
--------------------------------------------------------------------------
________________
તરત્ન રતનાકર જાય એટલે બીજો આવે. એમ શિષ્યો વારંવાર આવવા લાગ્યા. તે સર્વને પાઠ આપી શાસ્ત્રબોધ સમજાવી તેઓ કંઈક નિદ્રાવશ થયા તેવામાં એક શિષ્યને પાઠ ન સમજાયાથી પુનઃ પૂછવા આવ્યા અને ગુરુમહારાજને પૃચ્છા કરતાં તેઓ જાગી ગયા અને તેને સમજણ આપી. તે શિષ્યના જવા બાદ વસુદેવ મુનિની વિચારધારામાં પલટો થયે. અશુભ કર્મને ઉદય આવ્યે. તેમણે વિચાર્યું કે હું બહુ જ્ઞાની થયે તે આ શિષ્યને પાઠ લેવા-દેવાની માથાકૂટ કરવી પડે છે, તેને કરતાં ન જ ભર્યો હોત તે સારું. મારે વડીલબંધુ વસુસાર જ્ઞાની નથી કે તે તે સુખપૂર્વક કેવી નિદ્રા લઈ રહ્યા છે ?
પછી તે તેમણે વાચા આપવા લેવાનું બંધ કર્યું. આગળ અભ્યાસ કરે પણ બંધ કર્યો અને ભણેલું વિસ્મૃત થઈ જવા લાગ્યું. આ રીતે તેમણે અમૃતને ઘડો ફેડી નાખી, પાપને ઘડે સ્વીકાર્યો અને તીવ્ર જ્ઞાનાંતરાય કર્મ બાંધ્યું. આ તેમજ રૌદ્રધ્યાનને વશ થઈ તે વસુદેવ મુનિ કાળ કરી તમારા વરદત્ત પુત્ર તરીકે જન્મે છે. પૂર્વ ભવના જ્ઞાનમંતરાયને કારણે તેમને વિદ્યા પ્રાપ્ત થઈ નથી અને કઢને રોગ પ્રાપ્ત થયો છે.
આ હકીકત સાંભળતાં જ વરદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું અને ગુરુમહારાજને જ્ઞાનાંતરાયના નિવારણ માટે પૃચ્છા કરી. ગુરુએ તેમને જ્ઞાનપંચમીની આરાધના કરવા જણાવ્યું.
જ્ઞાનપંચમીના આરાધનથી તેને દેહ સુવર્ણ જેવી કાંતિવાળો બની ગયું. રાજાએ તેમને અનેક રાજકન્યાઓ પરણાવી.
Page #228
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપંચમી તપ
૧૩પ
ગુણમંજરી પણ જ્ઞાનપંચમીના આરાધનથી નિરંગી થઈ. શ્રેષ્ઠીએ પણ તેને કુળવાન વણિક પુત્ર સાથે પરણાવી.
કાળકને તેઓ બંનેએ દીક્ષા લીધી. સુંદર ચારિત્ર પાળી તેઓ દેવલેકમાં ઉપજ્યા, ત્યાંથી ચ્યવી વરદત્તને જીવ મહાવિદેહમાં શુરસેન નામે રાજવી થયા અને ચારિત્ર પાળી, મુક્તિ પામે. ગુણમંજરીને જીવ પણ સુગ્રીવ નામે રાજકુમાર થયે અને શુદ્ધ સંયમ પાળી મેલે ગયે.
આ પ્રમાણે જ્ઞાનપંચમીની આરાધના કરવાથી તેઓ સદ્ગતિના ભાજન થયા. જ્ઞાનપંચમીને સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે.
જ્ઞાન ભણવું, ભણાવવું, સાંભળવું, લખવું, લખાવવું તેમજ જ્ઞાનીની ભક્તિ-બહુમાન કરવું, જેથી જ્ઞાનાંતરાય કર્મ તૂટે છે. જ્ઞાનીની પ્રશંસા કરવી, યથાશક્તિ જ્ઞાને પગરણ વહેંચવા અને સમ્યગજ્ઞાનને વિકાસ થાય તેમ વર્તવું, એ જ સ્વકલ્યાણની સાચી કુંચી છે.
જ્ઞાન અને તેના ભેદો-પ્રકારે સંબંધી અગાઉ નવમા, દશમા અને અગિયારમા જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામના તપમાં વિવેચન કરવામાં આવેલ છે, જેથી અહીં તેની પુનરુક્તિ કરવામાં આવતી નથી.
एवमेव तपो वर्षपञ्चकं कुर्वतां नृणाम् । एकान्तरोपवासेश्च पूर्ण संघतपो भवेत् ॥१॥
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૩૬
તપોવન નાકર
એ જ પ્રમાણે પાંચ વર્ષ સુધી તપ કરતાં મનુષ્યને બૃહસ્પંચમીનું વ્રત પણ પૂર્ણ થાય છે. આ તપ આરંભ લઘુ પંચમીની જેમ કરે. વિધિ પણ તે જ પ્રમાણે છે. એક વર્ષની કુલ પાંચમે બેસણું કરવું, બીજે વરસે એકાસણું, ત્રીજે વર્ષે નવી, એથે વર્ષે આંબિલ અને પાંચમે વર્ષે ઉપવાસ કરવા. એ પ્રમાણે પાંચ વર્ષ પૂર્ણ થાય છે. ઉદ્યાપન લઘુ પંચમીની જેમ કરવું. (જુઓ તપ નં. ૪૬) તેમાં સર્વ વસ્તુ પચીશ પચીશ ઠેકવી. આ તપનું ફળ મડાજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
અથવા આ તપ પાંચ વર્ષે અને પાંચ માસની દરેક અજવાળી ચમે ઉપવાસ અથવા એકાસણું કરવાથી પણ થાય છે. ગરણું વિગેરે લઘુ પંચમીવતુ જાણવું.
એક પ્રાચીન પ્રતિમા લખેલ છે જે રોગાદિ કારણે પછવાડેથી પણ તપ પૂર્ણ કરાય છે અને ઉદ્યાન અદ્યમાં, મધ્યમાં કે અન્ય ક્યારે અવસર મળે ત્યારે યથાશક્તિએ કરવાનું છે. તેમાં પાંચ પુરાક ભરાવવા વિગેરે કરવાનું છે.
આ તપ ઉત્કૃષ્ટથી આવી રીતે પણ કરવામાં આવે છે–દરેક શુકલ પંચમીને ઉપવાસ જાજજીવ કરે. પાંચ વરસ પછી ઉઘાપન વિગેરે કરવું. ગરણું નં. ૪૬ ના તપ પ્રમાણે જાણવું.
Page #230
--------------------------------------------------------------------------
________________
ચતુર્વિધ સંઘ તપ
૧૩૭
૪૮. ચતુર્વિધ સંઘ તપ, [ સાધુ, સાદગી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુવિધ સંઘ કહેવાય છે. તેમની સૌ પ્રથમ સ્થાપના, આ અવસર્પિણી કાળમાં યુગદીશ શ્રી આદિનાથ ભગવંતે કરી હતી. ધર્મને આધારસ્તંભ આ ચતુર્વિધ સંઘ જ છે અને તે પાંચમા આરાના છેડા સુધી “દુ પસહુસૂરિ” પર્યત રહેવાને છે. __ स्वपरहित मोक्षानुष्ठानं या साधयतीति साधुः ।
જે સ્વપરહિત તેમજ મોક્ષના અનુષ્ઠાનને સાધે-પ્રાત કરે તે સાધુ.
ફળાતિ નિવાર રૂતિ વા–જે જિનવચનને સાંભળે, આચરે તે શ્રાવક અથવા રિ પુરતો સાધુસનવાણિતિ આવે-જે સાધુ સમાપે જઈને સાધુ સમાચારી (સાધુ જીવન સંબંધી) સાંભળે તે શ્રાવક
સંઘની શક્તિ અપૂર્વ છે. આ યુગમાં સંઘનું બહુમાન સચવાઈ રહે અને તેની મહત્તા સચવાઈ રહે તે પ્રમાણે વર્તવું જોઈએ]
उपवासद्वयं कृत्वा ततः ख-रस-संख्यया । एकान्तरोपवासैश्च पूर्ण संवतपो भवेत् ॥१॥
ચતુર્વિધ સંઘની આરાધના માટે આ તપ છે. તેમાં પ્રથમ એક છઠ્ઠ કરી પારણું કરવું. પછી એકાંતર સાઠ ઉપવાસ કરવા. એ રીતે કરવાથી આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં સંઘવાત્સલ્ય અને સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થંકર
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૩૮
તપોરન રત્નાકર નામકર્મ ઉપાર્જન થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
નમો તીર્થસ્સ” પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે બાસઠ બાસઠ અથવા પચીશ પચીશ કરવા.
૪૯. ઘન તપ एकद्वयेकद्विद्वयेकयुग्मशशिसंख्ययोपवासैश्च । पारणकान्तरितैरपि निरन्तरैः पूर्यतेत्र घनम् ॥१॥
આ તપ આંકડાના ઘનની યુક્તિએ થાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું. પછી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, પછી ફરીથી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. આ રીતે ઉપવા સ બાર તથા પારણાં આઠ મળી વીશ દિવસે આ તપ પૂરો થાય છે. ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિએ પૂજા કરી ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, મેદક વિગેરે દેવ પાસે ઢાકવા. સંઘ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. મુનિને દાન દેવું. આ તપનું ફળ મહાલક્ષ્મી (મોક્ષલફમી)ની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમો અરિહંતાણં' પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે બાર બાર કરવા.
Page #232
--------------------------------------------------------------------------
________________
મહાઘન તપ
૫૦. મહાઘન તપ
महाघनतपः श्रेष्ठ एकद्वित्रिभिरेव हि । उपवासैर्नवकृत्वः पृथक लेणिमुपागतैः ||१||
ઘનના આંકડાના બાહુલ્યપણાથી આ મહાઘન કહેવાય છે. આ તપમાં પ્રથમ શ્રેણિએ અનુક્રમે એક, બે અને ત્રણ ઉપવાસ એકાંતર પારણાવાળા નિર`તર કરવા. બીજી શ્રેણિમાં અનુક્રમે બે, ત્રણ અને એક ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. ત્રીજી શ્રેણિમાં ત્રણ, એક અને એ ઉપવાસ, ચેાથી શ્રેણિમાં એ, ત્રણ અને એક ઉપવાસ, પાંચમી શ્રેણિમાં ત્રણ, એક અને એ ઉપવાસ, છઠ્ઠી શ્રેણિમાં એક, બે અને ત્રણ ઉપવાસ, સાતમી શ્રેણિમાં ત્રણ, એક અને બે ઉપવાસ, આડમી શ્રેણિમાં એક, બે અને ત્રણ ઉપવાસ તથા નવમી શ્રેણીએ બે, ત્રણ અને એક ઉપવાસ એકાંતર પારણાવાળા નિર'તર કરવા. આ રીતે કરવાથી ઉપવાસ ૫૪ તથા પારણા ૨૭ મળીસ દિન ૮૧ એ આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને મેટી સ્નાત્રપૂક એકાશી એકાશી પુષ્પ, ફળ, માદક વિગેરે ઢાંકવા. ગુરુપૂજા, સંઘપૂજા, સ ંધવાત્સલ્ય વિગેરે કરવું, આ તપનું ફળ ચક્રવતીની ઋદ્ધિ પ્રાપ્ત થાય તે છે. આ મુનિ તથા શ્રાવકને કરવાનેા આગાઢ તપ છે. “નમેા અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર ખાર કરવા,
૨ ૩ ૧ ૩૦૧ | ૨
૧ ૨ ૩
૩
૧ ૨
૧
૨
૨૩
r
૧૩૨
૩ ૧
યંત્ર સ્થાપના
Page #233
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
બીજી રીત જૈન પ્રોાધ) (ચાર પ ત ઘન)
પ્રથમની રીત કરતાં અધિક તપ કરવા હોય તે આ રીતે કરવા. પ્રથમ શ્રેણીએ એક, બે, ત્રગુ અને ચાર નિર’તર ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. ખીજી શ્રેણીએ બે,ત્રણ, ચાર અને એક. ત્રીજી શ્રેણીમાં ત્રણ, ચાર, એક અને એ. ચેાથી શ્રેણીમાં ચાર, એક, બે અને ત્રણ પાંચમીમાં બે, ત્રણ, ચાર અને એક. ઇટ્ટીમાં ત્રણ, ચાર, એક અને બે. સાતમીમાં ચાર, એક, બે અને ત્રણ. આઠમીમાં એક, બે, ત્રણ અને ચાર. નવીમાં ત્રણ, ચાર, એક અને છે. દશમીમાં ચાર, એક, બે અને ત્રણ. અગિયારમીમાં એક, બે, ત્રણ અને ચાર, ખારમીમાં બે ત્રણ ચાર અને એક. તેરમીમાં ચાર, એક, બે અને ત્રણ. ચૈાદમીમાં એક; બે, ત્રણ અને ચાર. પંદરમીમાં બે, ત્રણ, ચાર અને એક તથા સાળમીમાં ત્રણ, ચાર, એક અને બે. એ પ્રમાણે અનુસે નિરંતર ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. એ રીતે ઉપવાસ ૧૬૦ તથા પારણા ૬૪ મળી ૨૨૪ દિવસે પૂર્ણ થાય છે.
૧ ૨ ૩ ૪
૨૩ ૪ ૧
૩ ૪ ૧ ૨
૧૪૦
૨ ૩ ૪ ૧
૩૪ ૧ ૨
૪ ૧
૩ ૪ ૧૨
૪ ૧ ૨ ૩
૪ ૧૪ ૨૩
૧ ૨ ૩ ૪
4 ૧ ૨. ૩
૧ ૨ ૩ ૪
૨ ૩ ૪ ૧
૨૩
૧ ૨ ૩|૪
૨૩૪ ૧
ત્રીજી રીત ( પાંચ પર્યંત ઘન )
પ્રથમ શ્રેણીએ અનુક્રમે એક, બે, ત્રણુ, ચાર અને પાંચ
૩ ૪ ૧ ૨
Page #234
--------------------------------------------------------------------------
________________
મહાન તપ
૧૪૧
ઉપવાસ નિર'તર એકાંતર પારણાવાળા કરવા. ખીજી શ્રેણીએ બે, ત્રણ, ચાર, પાંચ અને એક. ત્રીજી શ્રેણીએ ત્રણ, ચાર, પાંચ, એક અને એ. ચેાથી શ્રેણીએ ચાર, પાંચ, એક, બે અને ત્રણ. પાંચમી શ્રેણીએ પાંચ, એક, બે, ત્રણુ અને ચાર. છઠ્ઠી શ્રેણીએ બે, ત્રણ, ચાર, પાંચ અને એક. સાતમી શ્રેણીએ ત્રણ, ચાર, પાંચ, એક અને બે. આઠમી શ્રેણીએ ચાર, પાંચ, એક, બે ને ણુ, નવમી શ્રેણીએ પાંચ, એક, બે, ત્રણ ને ચાર. દશમી શ્રેણીએ એક, બે, ત્રણ, ચાર ને પાંચ. અગિયારમી શ્રેણીએ ત્રણ, ચાર, પાંચ, એક ને બે. બારમી શ્રેણીએ ચાર, પાંચ, એક, એ ને ત્રણ. તેરમી શ્રેણીએ પાંચ, એક, બે, ત્રણ ને ચાર. ચૈદમી શ્રેણીએ એક, બે, ત્રણ, ચાર ને પાંચ પ ંદરમી શ્રેણીએ બે, ત્રણ, ચાર, પાંચ ને એક. સોળમી શ્રેણીએ ચાર, પાંચ, એક, એ ને ત્રણ. સત્તરમી શ્રેણીએ પાંચ, એક, બે, ત્રણ ને ચાર. અઢારમી શ્રેણીએ એક, બે, ત્રણ, ચાર ને પાંચ. એગણીશમી શ્રેણીએ બે, ત્રણ, ચાર, પાંચ ને એક. વીશમી શ્રેણીએ ત્રણ, ચાર, પાંચ, એક ને ખે. એકવીશમી શ્રેણીએ પાંચ, એક, બે, ત્રણ ને ચાર. બાવીશમી શ્રેણીએ એક, બે, ત્રણ, ચાર ને પાંચ. ત્રેવીશમી શ્રેણીએ બે, ત્રણ, ચાર, પાંચ ને એક ચાવી. શમી શ્રેણીએ ત્રણ, ચાર, પાંચ, એક ને બે. પચીશમી શ્રેણીએ ચાર, પાંચ, એક, બે ને ત્રણ. આ રીતે કરવાથી ઉપવાસ દિન ૩૭૫ તથા પારણા દિન ૧૨૫ મળી કુલ ક્રિન ૫૦૦ એટલે સાળ માસ ને દિન વીશવડે આ તપ પૂર્ણ થાય છે. “નમે અરિ'ત! ”” પદની નવકારવાળી ૨૦ ગણવી, તણા સાથીયા વિગેરે
માર માર કરવા.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૪૨
૧ |૨|૩|૪| ૫ ૧૨ ૧૨૩૬૪૨ ૫૬૧ ૧૨ ૨૩|૪|૫|૧| |૩ ૪|૫|૧૩૨ ૩ ૨૪૨૫૨૧૨૨ ૪૨ ૫૬૧૦૨૬૩૭
૫ |૧૨|૩ ૪
૧ | ૨ | ૩ | ૪ | ૫
૪ ૧૫ ૧૦૨ 3 ૫ |૧ ૨૧૩૫૪
૧ |૨|૩|૪|૫ |૨ ૧૩૨૪ ૫૬ ૧
૪ ૧૫
પ
૧|૨|૩|૪ ૧ ૨૨૨૩૨૪૨૫
૧૧૨|૩ ૫ ૧ ૨૧૩|૪| ૨૨૩૧૪૫
૧
૨ ૨૩૧૪૨૫ ૧
ર ૩ ૪૧૫ ૧
૩ |૪|૫|૧|૨|
૨૩ | ૪ | ૫ ૧૨
૪ | ૫ |૧|૨૨૩
ચેાથી રીત [છ પંત ઘન]
શ્રેણીએ
પ્રથમ
બીજી
ત્રીજી
ચાથી
પાંચમી
છઠ્ઠી
સાતમી
આઠમી
નવમી
દસમી
અગિયારમી
ખારમી તેરમી
""
""
22
""
,,
99
,,
22
""
,,
""
૧ ૨ ૩ ४
૨
૩
૫
૩ ૪
૪ ૫
પ
૬
~
æ ×
૩ ૪
'
1
જી
'જી
તપોરત્ન રત્નાકર
૨૩ | ૪ | ૫ | ૧૩ ૨ ૪ ૧૫૨ ૧૩૨૩૩ ૫ |૧|૨|૩|૪|
૫
لی من
æ ×
૧
જ સ
ત
૧
.
--
૪ ૫
૧
૧
૨
૪ પ
૩
*
૧
F
A
દ્
૧
૨
જી
૪
૨ ૩
૩ ૪
૩ ૪ ૫
૧
M
- જ
L
ર
૩
મ
ܡ
ર
૩
ક
-
~
૨
Page #236
--------------------------------------------------------------------------
________________
મહાઘન તપ
૧૪૩
0
0
ه
مع
م مم
X
مع
م
م
ه
0
م
ه
0
م
ه
1 م له
ه
م م
X
م
-
۱۱.
ع
0
Dove x W em ex W
ચૌદમી શ્રેણીએ ૪ ૫ ૬ ૧ ૨ ૩ પંદરમી ,, ૫ ૬ ૧ ૨ ૩ ૪ સોળમી સત્તરમી
૧ ૨ ૩ ૪ ૫ ૬ અઢારમી ઓગણીસમી ,
૪ ૫ ૬ ૧ ૨ ૩ વીશમી ,
૫ ૬ ૧ ૨ ૩ ૪ એકવીસમી બાવીશમી
૧ ૨ ૩ ૪ ૫ ૬ ત્રેવીસમી ચોવીશમી પચીશમી
૫ ૬ ૧ ૨ ૩ ૪ છવીસમી
૬ ૧ ૨ ૩ ૪ ૫ સત્તાવીશમી , ૧ ૨ ૩ ૪ ૫ ૬ અઠ્ઠાવીસમી ઓગણત્રીશમી , ૩ ૪ ૫ ૬ ૧ ૨ ત્રીશમી
૪ ૫ ૬ ૧ ૨ ૩ એકત્રીશમી
૬ ૧ ૨ ૩ ૪ ૫ બત્રીશમી
૧ ૨ ૩ ૪ ૫ ૬ તેત્રીશમી ચોત્રીશમી ,
૩ ૪ ૫ ૬ ૧ ૨ પાંત્રીશમી
૪ ૫ ૬ ૧ ૨ ૩ છત્રીશમી , ( ૫ ૬ ૧ ૨ ૩ ૪
આ રીતે કરવાથી ઉપવાસ ૭પ૬ ના પારણા ૨૧૬ સર્વ દિન ૯૭૨ એટલે બે વર્ષ, આડ માસ ને બાર દિવસે આ તપ પૂર્ણ થાય છે.
ه ع
૦
e a w
م م
આ
5
os
” જ
ه م
છે –
=
م مم م
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૪૪
તરત્ન રત્નાકર “નમે અરિહંતાણં' પદની નવકારવાળી ૨૦ સાથિયા વિગેરે બાર બાર કરવા.
૫૧. વર્ગ તપ एकद्वयेककयुग्मयुग्मनसुधायुग्मेन्दुभूयामल
मायुग्मद्वयभूमियुग्मधरणीयुग्मेन्दुयुग्मैककैः । एकद्वयेक अद्विभूमियुगलज्याज्याद्विभूमिद्वयै
रेकद्वयक अद्विचन्द्रयामलरे कैकयुग्मेन्दुभिः ॥१॥ હિતિમાના દિ,
paધજાગર શ્રખ્ય તિ | वर्गाख्यं तप उच्यते ह्यनगनैर्मव्योल्लसत्पारगः, सर्वत्रापि निरन्तरैरपि दिनान्यस्मिन् खपटभूमयः ॥२॥
વર્ગના આંકવડે જે તપ તે વર્ગ તપ કહેવાય છે. તેમાં નીચે પ્રમાણે એકાંતર પારણાવાળા નિરંતર ઉપવાસવર્ડ આઠ શ્રેણીએ તપ કરે. પહેલી શ્રેણું ૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ બીજી ) ૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ત્રીજી , ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ચેથી , ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ પાંચમી , ૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રેણી તપ
૧૪૫
છઠ્ઠી શ્રેણી ૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ સાતમી ., ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ આડમી , ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨
એટલે કે પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું, પછી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું. પછી બે ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. એ રીતે પહેલી શ્રેણું થઈ. તે પ્રકારે બીજી સાતે શ્રેણીઓ કરવી તે પ્રમાણે કરતાં ઉપવાસ ૯૬ તથા પારણું ૬૪ મળી કુલ દિન ૧૬૦ થાય. ઉદ્યાપને મોટી સ્નાત્ર પૂર્વક ૧૬૦ મેદક, ફળ, પુષ્પ, વિગેરે હેકવાં. સંઘવાત્સલ્ય. સંઘપૂજા કરવી. આ તપનું ફળ મહાઅદ્ધિ પ્રાપ્ત થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણામાં “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
પર. શ્રેણું તા. श्रेणौ षट्श्रेणयः प्रोक्ता, एको द्वौ प्रथमे क्षणे । द्वितीयादिषु चैकैकक्रमवृद्धयाऽभिजायते ॥१॥
શ્રેણીના અંકવડે જે તપ તે શ્રેણીતપ કહેવાય છે. આ શ્રેણીતપમાં છ શ્રેણીઓ કહી છે. તેમાં પ્રથમ શ્રેણીએ પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું, પછી બે ઉપવાસ કરી ત–૧૦
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૪૬
તપન રત્નાકર
પારણું કરવું. બીજી શ્રેણીમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું. ત્રીજી શ્રેણીમાં એક, બે, ત્રણ અને ચાર ઉપવાસ, એ જ પ્રમાણે પારણાવાળા કરવા. જેથી શ્રેણીમાં એક, બે, ત્રણ, ચાર, અને પાંચ. પાંચમીમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, અને છે, તથા છઠ્ઠીમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છે અને સાત નિરંતર ઉપવાસ અનુક્રમે પારણાના આંતરાવાળા કરવા. એ રીતે કરવાથી ઉપવાસ ૮૩ અને પારણું ર૭ મળી કુલ ૧૧૦ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉઘાપને મટી નાત્ર વિધિપૂર્વક ૧૧૦ પફવાન, ફળ, પુષ્પ વગેરે ઢેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર બાર કરવા
પ૩. પંચ મેરુ તપ (મેરુમંદિર ત૫)
[ મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં મેરુ પર્વત આવેલ છે. તે પર્વત એક લાખ યોજન ઊંચે પીત સુવર્ણમય શાશ્વત છે. આ પર્વતનું ૧૦૦૦ એજન પ્રમાણ મૂળ જમીનમાં ગયેલું છે. અને ૯૦૦૦ એજન જમીન બહાર છે એટલે તે પર્વત તિ ગ્નકને વટાવીને આગળ ગયેલ છે અને તેનું મૂળ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડ પર્યત પહોંચેલ છે. જમીન પર દેખાતા
Page #240
--------------------------------------------------------------------------
________________
પંચએસ તપ
૧૪૭
-
તળને “સમભૂતલ” કહેવાય છે અને તે સ્થળે તેનો વિસ્તાર ૧૦૦૦ એજનનો છે. ઉપર જતાં કમશઃ ઘટતા ઘટતા શિખરભાગે તે પર્વત એક હજાર જન પ્રમાણ પહે રહે છે. તેથી આ પર્વત ઊંચા કરેલા “ગે પુચ્છ” જેવો જણાય છે.
આ પર્વત ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. જમીનમાં રહેલ હજાર જનથી હીન ભાગ તે પ્રથમકાંડ. આ કાંડ કાંકરા, પત્થર અને રત્નાદિથી વ્યાપ્ત છે. ત્યારબાદ ૬૩૦૦૦
જન પ્રમાણ સ્ફટિકરત્ન, એકરત્ન તેમજ સુવર્ણાદિ રત્નવાળે બીજો કાંડ છે. સમભૂલાથી ૫૦૦ યેજને નંદનવન” આવેલ છે, નીચે કંદભાગે “ભદ્રશાલવન’ છે અને ૬૩૦૦૦ યેજને “સોમનસ વન” છે. આ સમનસ વનથી શિખર સુધીને ભાગ તે ત્રીજો કાંડ કહેવાય છે, અને તે જાંબુનદ સુવર્ણને બનેલ છે. આ ત્રીજા કાંડ પર પાંડુકવન આવેલ છે, જેના મધ્યમાં એક ચૂલિકા આવેલી છે, જે ૪૦ જન ઊંચી, મૂળમાં ૧૨ જન પહોળી અને શિખરે જયેાજન પહેળી છે. વૈર્ય રત્નની શ્રીદેવીના ભવન સરખી વૃત્તાકાર અને ઉપર એક એક મહાન શાશ્વત ચૈત્યગૃહવાળી આ ચૂલિકાથી પ૦૦ જન દર ચારે દિશામાં ચાર જિનભુવન છે. આ ચારે ભુવનની બહાર ભરતાદિ ક્ષેત્રની દિશા તરફ ર૫૦ જન પહોળી, ૫૦૦ જન દી, ૪ યોજન ઊંચી, અષ્ટમીના ચંદ્ર જેવી શ્વેત અર્જુન સુવર્ણની ચાર અભિષેકશિલાઓ વતે છે. તે પ્રત્યેક શિલા વેદિકા
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૪૮
તપોરન રત્નાકર
સહિત વનવાળી છે, એમાં પૂર્વ દિશામાં ‘પાંડુક બલા’, પશ્ચિમ દિશામાં ‘રક્તક’બલા’ ઉત્તરમાં ‘અતિરક્તક’બલા' અને દક્ષિણ દિશામાં ‘અતિપાંડુક’બલા' નામની શિલા છે. તેમાં પૂ તેમજ પશ્ચિમની અને શિલાઓ પર ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ ધનુષ પહેાળા અને ૪ ધનુષ્ય ઊંચા એવા બે સિંહાસનો છે અને ઉત્તર તેમજ દક્ષિણ દિશાની શિલાઓ ઉપર ઉપરના જ પ્રમાણવાળુ' એકેક સિ'હાસન હોય છે.
પૂર્વ તેમજ પશ્ચિમ દિશાની શિલાઓ ઉપર પૂ તેમજ પશ્ચિમ મહાવિદેડના તીર્થંકર ભગવત્તાની સ્નાનાભિષેક ક્રિયા કરવામાં આવે છે જ્યારે ઉત્તર દિશાની શિલા પર ભરતક્ષેત્રના અને દક્ષિણ દિશાની શિલા પર અવત ક્ષેત્રમાં જન્મેલા તીર્થંકર ભગવતાના સ્નાનાભિષેક થાય છે.
અઢી દ્વીપને વિષે પાંચ મેરુપતા હોય છે, તેને ઉદ્દેશીને આ તપ કરવામાં આવે છે જેથી પચ મેરુતપ કહેવાય છે. જેમ પરમાત્માના સ્નાત્રજળના અભિ ષેકથી મેરુપર્યંત કૃતકૃત્ય બને છે તેમ આ તપના આચરણથી ભવિક જેના પણ ધન્ય બને છે.
प्रत्येकं पञ्चमेरूणामुपोपणकपञ्चकम् । एकान्तरं मेरुतपस्तेन संजायते शुभम् ॥ १ ॥
મેરુપ તની સંખ્યાએ કરીને જે તપ કરવા તે મેરુ તપ કહેવાય છે. તેમાં પાંચ મેરુને ઉદ્દેશીને પ્રત્યેકે પ્રત્યેકે
Page #242
--------------------------------------------------------------------------
________________
અત્રીસ કલ્યાણક તપ
૧૪૯
પાંચ પાંચ ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. તેથી પચીશ ઉપવાસ અને પચીશ પારણાંવડે તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિએ પૂજા કરી પાંચ સુવર્ણના મેરુ કરાવી ઢોકવા. તથા પચીશ પચીશ પાન્ન, ફળ વગેરે ઢાકવા. આ તપનું ફળ ઉત્તમ પદની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું વિગેરે નીચે પ્રમાણે, જે મેરુને ઉદ્દેશીને તપ ચાલતા હાય તે નામનુ ગરઝુ' વિગેરે જાણવું.
સા
1 સુદનમેજિનાય નમઃ
૨ વિજયમેજિનાય
નમઃ
૩ અચલમેરુશિનાય નમઃ
નમઃ
''
+
૪ મંદરમેરુજિનાય વિદ્યન્માલિમેરુનિાય નમઃ બીજી રીત ( ટીપ્પણ )
મ
ધ
+
14
૫૦
'પ
પ
પ
મ
૫
લે
+
૫
+
+
''
ટ
२०
૨૦
૨૦
२०
20
અથવા માત્ર પાંચ ઉપવાસ એકાંતર બેસણાવાળા કરવા એટલે આ તપ દશ દિવસે પણ કરી શકાય છે. બીજે વિવિધ ઉપર પ્રમાણે સમવે.
૫૪, બત્રીશ કલ્યાણક તપ
[ જ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રના ત્રીશ જયેામ', ઉત્કૃષ્ટ કાળે થતાં ખત્રીશ તીર્થંકર ભગવતાના કેવળજ્ઞન કલ્યાણકને ઉદ્દેશીને આ તપ કરવામાં આવે છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૫૦
તપરના રત્નાકર કલ્યાણક એટલે પરમ શ્રેષ્ઠ દિવસ. તે દિવસે નારકી જેવા અતિ દારુણ દુઃખી જીવને પણ ક્ષણિક સુખને અનુભવ થાય છે
ઉપવાસત્રય વી, ટ્રાન્નિાવવાના ! एकभक्तांतरास्तस्मादुपचासत्रयं वदेत् ॥१॥
બત્રીશ ઉપવાસવડે જણાતાં કલ્યાણકને બત્રીશ કલ્યાણક કહે છે. તેમાં પ્રથમ અડ્રમ કરીને પારણું કરવું. પછી એકાંતર એકાસણાના પારણાવાળા બત્રીશ ઉપવાસ કરી તથા છેડે અડૂમ કરીને પારણું કરવું. એમ કરવાથી આ તપ આડત્રીશ ઉપવાસ અને ચેત્રીશ પારણાવડે એટલે તેર દિવસે પૂર્ણ થાય છે. ઉઘાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક બત્રીશ બત્રીશ પફવાન્ન, ફળ વિગેરે કવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થકરનામકર્મની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. (આ તપ વસુદેવહિંડીમાં છે.)
ગરણું તપ નંબર ૪૦ માં કહેલા “જબૂદ્વીપના પ્રથમ મહાવિદેહે જિનનામ” એ મથાળે લખેલા બત્રીશ નામનું ગણવું. સાથીયા, ખમાસમણા વિગેરે પણ તે જ પ્રમાણે કરવા. આ તપ જંબુદ્વીપમાં રહેલા મહાવિદેહમાં ઉત્કૃષ્ટ કાળે થયેલા ૩૨ પ્રભુના કેવળજ્ઞાન પ્રાપ્તિરૂપ કલ્યાણકના આરાધન સંબંધી જાણ.
Page #244
--------------------------------------------------------------------------
________________
ચ્યવન તપ તથા જન્મ તમ
૧૫૧
૫૫. ચ્યવન તપ તથા જન્મ તપ
[ તીર્થંકર પરમાત્માના ચ્યવન તેમજ જન્મકલ્યાણકને આશ્રયીને કરાતાં તપને ચ્યવન તેમજ જન્મકલ્યાણક કહેવાય છે.
તમ
શ્રી તીર્થંકર પરમાત્માના જીવ, દેવગતિમાં અપૂર્વ સુખ ભોગવી મનુષ્યક્ષેત્રને વિષે, કર્મભૂમિમાં, ઉત્તમ કુળમાં ધનાઢય કે પ્રતાપી રાજાની શીલ વિગેરેથી ગુણસંપન્ન રાણીની કુક્ષિએ અવતરે છે. દેવગતિમાંથી ગર્ભમાં અવતરવાના સમયને ચ્યવન ” કહેવામાં આવે છે.
દેવનું જ્યારે છ માસ શેષ આયુ રહે છે ત્યારે તેના કડમાં રહેલ પુષ્પની માળા કરમાઈ જાય છે. કલ્પવૃક્ષ કંપવા લાગે છે, વસ્ર મેલા જાય છે, આળસ આવવા માંડે, કામ-રાગ વૃદ્ધિ પામે, અંગ ભાંગે, સૃષ્ટિમાં ભ્રમ થવા લાગે, શરીર ધ્રુજવા લાગે અને અરતિ ઉત્પન્ન થાય પરન્તુ તીર્થંકર થનારા દેવનું તેજ ચ્યવનકાળ સુધી ઊલટુ વૃદ્ધિ પામતું રહે અને ઉપર જણાવ્યાં તેવાં દૂષિત ચિહ્નો તેમને જણાતાં નથી.
જ્યારે તીર્થંકર થનાર દેવના જીવ સ્વગ માંથી વે છે, ત્યારે પૃથ્વી પર અશિવ-ઉપદ્રવ વિગેરે શમી જાય છે અને નારકીના જીવને પણ ક્ષણમાત્ર સુખ મળવાથી હુ પામે છે. જ્યારે તીર્થંકર પરમાત્માના જીવ માતાના ગર્ભમાં આવે છે ત્યારે જિનમાતા ચૈાદ મહાસ્વપ્ના જુએ છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૫ર
તપોરત્ન રત્નાકર
સમસ્ત જગત હર્ષવંત હય, નિમિત્ત અને શકુનાદિ ચગે સારાં હોય તે સમયે મધ્યરાત્રિએ, પૃથ્વી જેમ નિધાનને પ્રસેવે તેમ, જિનમાતા જિનેશ્વર ભગવંતને જન્મ આપે છે. પરમાત્માના જન્મ સમયે સર્વ દિશાઓ પ્રફુલ્લિત બને છે. છપ્પન દિકકુમારિકાઓ આવી પ્રસૂતિ સંબંધી સર્વ કાર્ય કરે છે. જન્મ થતાં જ સૈધર્મેદ્રનું આસન કરે છે એટલે જન્મસ્થળે આવી માતા પાસે પરમાત્માનું પ્રતિબિંબ મૂકી, પંચરૂપ કરી પરમાત્માને મેરુપર્વત પર લઈ જાય છે. ત્યાં બાકીના ત્રેસઠ ઇંદ્રો પણ પરિવાર સાથે આવી પહોંચે છે અને પરમાત્માને મહોત્સવ અતિ હર્ષ પૂર્વક સ્નાનાભિષેક કરે છે. ]
चतुर्विंशतितीर्थशानुद्दिश्य च्यवनात्मकम् । विना कल्याणकदिनैः, कार्यानशनपद्वति ॥१॥
અવનને ઉદ્દેશીને જે તપ તે ચ્યવન તપ કહેવાય છે. તેમાં વીશ તીર્થકરેને ઉદ્દેશીને તેમના કલ્યાણકના દિવસ વિના એકાંતર વીશ ઉપવાસ કરવા. ઉઘાપને માટી સ્નાત્રવિધિપૂર્વક જિનેશ્વર પાસે ચોવીશ વીશ પવાન્ન, ફળ વિગેરે ઠેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ સદ્દગતિની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવ કને કરવાને આગાઢ તપ છે.
જન્મ તપ પણ એ જ પ્રમાણે કરે.
Page #246
--------------------------------------------------------------------------
________________
સુર્યાયણ તપ
૧૫૩
ઋષભ
જે દિવસે જે તીર્થંકરના તપ ચાલતા હોય તે દિવસે તેમના નામનું ગણું ગણુવુ. નવકારવાળી વીશ ગણવી. (સાથીયા વિગેરે ખાર કરવા.) ચ્યવનના તપમાં સ્વામી પરમેષ્ઠિને નમઃ ' એ રીતે પરમેષ્ઠી પદ ૨૪ પ્રભુના નામ સાથે જોડીને ગણવું. તથા જન્મના તપમાં ઋષભસ્વામી અ ંતે નમઃ • એ રીતે અતે પદ ૨૪ પ્રભુના નામ સાથે જોડીને ગણવુ. ઈત્યાદિ (જુએ નબર ૮ વાળા તા.)
6
૫૬. સૂર્યાયણ તપ
[ જેમાં ખારમે તપ ચાંદ્રાયણને લગતા છે તેવી જ રીતે આ સૂર્યાંયણુ તપ છે. સમભૂતલા પૃથ્વીથી ૮૦૦ યાજન Â'ચે સૂર્યાંનુ સ્થાન છે. તે જ્યાતિષી દેવાના ઇંદ્ર છે. મનુષ્યક્ષેત્રમાં સૂ ચર એટલે કે ફરતે છે જ્યારે અઢી દ્વીપની અહાર તેના વિમાને સ્થિર છે.
સૂના વિમાનને સેાળ હજાર દેવે વહુન કરે છે. તેની ગતિ ચંદ્ર કરતાં શીઘ્ર છે, પણ ઋદ્ધિ ચંદ્ર કરતાં ઓછી છે. સૂર્યને લગતું વિશેષ વર્ણન બૃહત્સ બ્રહણીમાંથી વાંચી લેવું.
સૂની જેમ અયન એટલે ગતિ અર્થાત્ હાનિ અને વૃદ્ધિએ જે તપ થાય તે સૂર્યાયણુ તપ કહેવાય છે. આ તપ દમધ્ય તથા યવમધ્ય ચાંદ્રાયણની જેમ જ કરવા, પરંતુ
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૫૪
તપોરત્ન રત્નાકર
S
આ તપ કૃષ્ણપક્ષની પ્રતિપદાએ આરંભ. ઉદ્યાનમાં ચંદ્રને ઠેકાણે સૂર્ય કરે. બાકી સર્વ ચાંદ્રાયણ તપ પ્રમાણે જાણવું. આ તપનું ફળ મોટા રાજ્યની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. (નંબર ૧૨ વાળે તપ જુઓ.)
૫૭. લોકનાલિ તપ આ લેક વૈદ રાજપ્રમાણ છે ત્યારબાદ અલકાકાશ. છે. સાતમી નારકીના અંતિમ તળીયાથી પ્રથમ નારકીના ઉપરિતન તળીયા પર્યત સાત રજુ (રાજ) પ્રમાણ થાય છે. ત્યારબાદ તિર્યગૂલેક (જેમાં આપણે વસીએ છીએ) વટાવીને સૌધર્મ તથા ઈશાન દેવકના ઉપરિતન પ્રતરે આઠ, સનકુમાર તથા માહેંદ્રના અંતિમ પ્રતરે નવ, બ્રહ્મ દેવલેક વટાવી લાંતક દેવલેકે દશ, મહાશુક વટાવી સહસ્ત્રાર દેવલેકે અગિયાર, આરણ તથા અષ્ણુતાને બાર, નવ વે-- યકાન્ત તેર અને પાંચ અનુત્તર વિમાને વટાવી સિદ્ધશિલા તે દમ રજજુ (રાજ) પૂર્ણ થાય છે.
આ લેક “વૈશાખ” સંસ્થાને એટલે બે હાથને બંને કેડ પર રાખી બે પગ પહોળા રાખી ટગર ટગર ઊભે. હોય તેવા પુરુષના આકારને છે. આ ઉપરાંત વૃદ્ધ પુરુષ, ત્રિશરાવ સંપુટ કે લેણું કરતી યુવાન સ્ત્રીના આકારને પણ લેકના આકાર સાથે સરખાવાય છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
લેાકનાલિ તપ
૧૫૫
આ લાક કોઈ એ ઉત્પન્ન કર્યો નથી. સ્વયંસિદ્ધ નિરાધાર સદા શાશ્વત છે. આ લેક ધર્માસ્તિકાય, અધર્માં સ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિ કાયમય છે. આ ચૈાદ રાજલેાક મધ્યે ત્રસ જીવેાના પ્રાધા ન્યવાળી, ચૌદ રાજપ્રમાણ લાંબી અને એક રાજ પહેાળી વસનાડી” આવેલ છે, જેમાં એકેન્દ્રિયથી માંડી પચેઇંદ્રિય પન્ત જવા હોય છે. તેની બહારના લેાકક્ષેત્રમાં કેવળ એકેન્દ્રિય જીવા જ હાય છે.
અધા, તિક્ અને ઉર્ધ્વ એ ત્રણે સ્થાને “ લેક ’’ શબ્દ લગાડીને મેલાય છે. અધેાભાગે અધિક સાત રાજ પૃથ્વી છે. ઊર્ધ્વ ભાગે કાંઇક ન્યૂન સાત રાજ પૃથ્વી છે. ઊધ્વ લોકના સાત રાજ્ય મધ્ય તિય ગલેાક તેમજ સિદ્ધશિલાના સમાવેશ થાય છે
ઊલાક સાત રત્તુથી ન્યૂન મૃદગાકારે, તિય શ્લોક ૧૮૦૦ યાજન ઘટાકારે અને અધેાલેક સાત રત્તુથી અધિક અધામુખી કુંભીના આકારે છે,
અધેલેાકમાં નારકીએ, પરમાધામીઓ, ભુવનપતિ દેવ-દેવીએ વિગેરેનાં સ્થાના છે. તીાંલાકમાં વ્રતરા અને મનુષ્ય, અસ ́ખ્યદ્વીપસમુદ્રો, જ્યાતિષી દેવા આવેલા છે, ઊર્ધ્વલોકમાં સદાનદ નિમગ્ન ઉત્તમ કેટીના વૈમાનિક દેવે તથા તેમના વિમાને છે. ત્યારબાદ સિદ્ધ પરમાત્માથી વાસિત સિદ્ધશિલાગત સિદ્ધ પરમાત્માએ રહેલ છે.]
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૫૬
તરત્ન રત્નાકર
सप्तपृथ्व्यो मध्यलोकः, कल्पा ग्रैवेयका अपि । अनुत्तरा मोक्षक्षिला, लोकनालिरितीयते । ॥१॥ एकभक्तान्युपवास एकभक्तानि नीरसाः । आचाम्लान्युपवासश्च क्रमात्तेषु तपः स्मृतम् ॥२॥
લેકનાલના કેમે કરીને જે તપ કરવો તે લેકનાલિ. તપ કહેવાય છે. તેમાં સાત નરક પૃથ્વી, એક મધ્ય લેક, બાર કલ્પ, નવ રાયક, પાંચ અનુત્તર વિમાન તથા મોક્ષ ( સિદ્ધ)-શિલા એ લેકનાળ કહેવાય છે તેમાં સાત નરક પૃથ્વીને ઉદેશીને સાત એકાસણી કરવાં. પછી મખ્ય લેકને ઉદ્દેશીને એક ઉપવાસ કરે. પછી બાર કલ્પ (દેવલેક)ને ઉદેશીને બાર એકાસણાં કરવાં. પછી નવ વૈવેયકને આશ્રપીને નવ નવી કરવી. પછી પાંચ અનુત્તર વિમાનને આશ્રથીને પાંચ અબીલ કરવા. પછી સિદ્ધશિલાને આશ્રયીને એક ઉપવાસ કરે, એ પ્રમાણે પાંત્રીસ દિવસવડે આ તપ પૂર્ણ થાય છે. તેમાં એકાસણું ૧૯, નવી, ૯, બીલ ૫ અને ઉપવાસ ૨ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક જિનપૂજા કરવી. રૂપાની સાત પૃથ્વીઓ, સુવર્ણમય મધ્યલેક, વિવિધ મણિમય બાર કલ્પ, નવ વેયક અને પાંચ અનુત્તર વિમાન તથા સ્ફટિકમય સિદ્ધશિલા (રૂપાના ચંદ્ર સહિત) કરવી અને તેના પર સુવર્ણ તથા રત્ન સ્થાપવા અને તે સર્વ દેવ પાસે પુરુષ પ્રમાણ અક્ષતને ઢગલો
* રૂપાનો ચંદ્ર કરવાનું (બ) વિગેરે નંબરવાળી પ્રતિ કહે છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
કલ્યાણક અષ્ટાલિનકા તપ
૧પ૭
કરી તેના પર મૂકવાં. નાના પ્રકારનાં પક્વાન્ન, ફળ ઢાકવાં. સંઘવાત્સલ્ય, સંધપૂજા કરવી. આ તપનું ફળ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “ નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા
૫૮. કલ્યાણક અષ્ટાનિકા તપ [ કલ્યાણકને અનુલક્ષીને આઠ-આઠ દિવસ પર્યત. કરાતે તપ તે કલ્યાણક અણહ્નિકા તપ કહેવાય છે. ]
एकभक्ताष्टकं कार्यमई कल्याणपञ्चके । प्रत्येकं पूर्यते तच्च बृहदष्टाह्निकातपः ॥१॥
ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણ કેવડે સંયુક્ત થયેલા આઠ આઠ દિવસ હોવાથી કલ્યાણક અષ્ટાહ્નિકા નામે તપ કહેવાય છે. તેમાં ભાદિક એક એક તીર્થકરના એક એક કલ્યાણકને આશ્રયીને આઠ આઠ એકાસણી કરવાથી ચાળીશ એકાસણાવડે એક તીર્થકરના કલ્યાણકને તપ પૂર્ણ થાય છે. એ રીતે બીજા ત્રેવીશ તીર્થકરોના કલ્યાણકને આશ્રયીને ચાળીશ ચાળીશ એકાસણ કરવાથી કલ્યાણક અષ્ટાહિકા તપ પૂર્ણ થાય છે. સર્વ મળીને ૬૦ એકાસણું થાય છે. કદાચ એક તીર્થકરથી બીજા તીર્થકરના કલ્યાણકતપની વચ્ચે આંતરો પડે તે તેમાં અડચણ નથી. પણ ચાળીશ એકાસણુની અંદર તે આંતરો પડે ન જોઈએ. ઉદ્યાપનમાં એકસે ને વિશ વીશ
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૫૮
તપોરત્ન રત્નાકર
(અથવા માત્ર ચોવીશ ચોવીશજ) પદ્યાન્ન, ફળ વિગેરે મોટી સ્નાત્ર વિધિપૂર્વક કવાં. સાધુને વસ્ત્ર, અન, પાત્ર વિગેરેનું દાન દેવું. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થકર નામકર્મને બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે તીર્થકરના જે કલ્યાણકને તપ ચાલતા હોય તે તે તીર્થકરના નામનું ગરણું ગણવું. (નં. ૮વાળો ત૫ જુઓ)
૫૯. આંબિલ વર્ધમાન તપ. [ છ વિગયના ત્યાગપૂર્વક કરાતું એકાશન તે આર્ય બિલ કહેવાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને પફવા એ છ વિગ છે. વિગય એટલે વિકૃતિ, જે રસના સેવનથી મન, વચન અને કાયામાં વિકૃતિ આવે તે વિગય.
આજે પ્રતિદિન આંબિલ તપની મહત્તા વધતી જાય છે અને તે તપનું આચરણ કરનાર ભવ્યાત્માઓની સંખ્યા પણ વૃદ્ધિ પામતી જાય છે. આયંબિલ એ ઉત્તમ પ્રકારને તપ છે, રસનેંદ્રિયને જીતવા માટે અમેઘ ઉપાય છે.
ચૈત્ર અને આસો માસમાં એક સાથે કરાતાં નવ આયંબિલને “શ્રી નવપદજીની ઓળી” કહેવામાં આવે છે. આ શ્રી સિદ્ધચક ભગવંતના આરાધનથી શ્રીપાલ અને મયણાસુંદરી આ લેક ને પરલેકમાં અતિ ત્રાદ્ધિ-સિદ્ધિને પ્રાપ્ત કરી શક્યા હતા, તે હકીક્ત આપણા સમાજમાં સુવિદિત છે. * આવો પાઠ અ. બ. વિગેરે પ્રતિઓમાં છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૧પ૦
બિલ વિદ્ધમાન તપ
ચઢતા ક્રમે ઓળી કરવી તે “વદ્ધમાન તપ” કહે વાય છે. આ કાળમાં પણ કેક ભવ્યાત્માઓ વિકટ ગણાતી આ વર્ધમાન તપની સો એળી પૂર્ણ કરી શક્યા છે. શ્રીચંદ કેવળીએ પૂર્વભવે આ આયંબિલ વાદ્ધમાન તપના કરેલ
આરાધનાથી અત્યંત ત્રાદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને પ્રાંતે મિક્ષલક્ષ્મીને વર્યા હતા.
उपवासान्तरितानि च शतपर्यन्तं तथैकमारभ्य । वृद्धया निरन्तरतया भवति तदाचाम्लवर्धमानं च ॥
આંબિલવડે વૃદ્ધિ પામતે જે તપ તે આંબિલ વર્ધમાન તપ કહેવાય છે. તેમાં ઉપવાસના આંતરાવાળા આંબીલ એકથી આરંભીને સે સુધી ચઢતાં ચઢતાં કરવાં. એટલે કે પ્રથમ એક બીલ કરી ઉપવાસ કરે, પછી બે આંબીલ ઉપર ઉપવાસ કરે, પછી ત્રણ આંબીલ ઉપર ઉપવાસ કરે, એ પ્રમાણે ચઢતાં ચઢતાં સે આંબલ ઉપર ઉપવાસ કરે. આ રીતે કરતાં ચૌદ વર્ષ, ત્રણ માસ અને વીશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક ચોવીશ જિનની પૂજા કરવી. મુનિને દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ તીર્થંકરનામકર્મને બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કસ્તાને આગાઢ તપ છે.
નમે અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
આ મહાન તપ છે અને પુણ્યશાળી જીવ જ તેને સાદંત પૂર્ણ કરી શકે છે. આ તપ પૂર્વ ભવે શ્રીચંદ કેવળીએ કર્યો હતે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૬૦
તપેારત રત્નાકર
૬૦. માદ્યમાળા તપ.
आरभ्य पोषदशमीं पर्यन्ते माघशुक्लपूर्णायाः । स्नात्वाऽर्हन्तं संपूज्य चैकभक्तं विदध्याच्च ॥ १ ॥
માઘ માસમાં માળારૂપે કરવાનો જે તપ તે માઘમાળ! તપ કહેવાય છે. તે તપ પાષ વદ દશમને દિવસે આરબી માઘ શુઠ્ઠી પુર્ણિમાએ પૂરો કરવા. તેમાં હ ંમેશા સ્નાન કરીને અરિહંતની પૂજા કરી નિરંતર એકાસણા કરવાં. આ તપ એકવીશ દિવસે પૂર્ણ થાય છે. એ પ્રમાણે ચાર વર્ષ સુધી કરવું. ઉદ્યાપને મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનેશ્વરની પૂન્ન કરી સુવર્ણ મણિથી ગતિ એવા ધૃતના મેરુ ખનાવી દેવ પાસે ઢોક. પક્વાન્ન ફળ વિગેરે યથાશક્તિ ઢાંકવા. મુનિને દાન દેવુ'. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય તે છે. આ કેવળ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. “નમે અરિહતાણ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે
બાર બાર કરવા.
૬૦-૧. શ્રી મહાવીર તપ.
[નિકાચિત કર્મ ખપાવવા માટે ઉગ્ર તપશ્ચર્યાં જેવુ એક પણ પ્રમળ સાધન નથી. ભગવંત મહાવીરના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવ વિગેરે ભવામાં બાંધેલ નિખિડ ક ગ્રંથીને ભેદવા માટે ઘર તપશ્ચર્યા કરી અને એટલા જ માટે આપણે તપપ૬ની પુજાની ઢાળમાં ગાઈએ છીએ કે
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર તપ
૧૬૧
સાડામાર વર્સ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન હાયા હેા; ઘેર તમે કેવલ લઘુ તેડુના, પદ્મવિજય નમે પાયા. તપસ્યા કરતાં કરતાં... કાર્તિક વિ ૧૦મે મહાવીર પરમાત્માએ દીક્ષા લીધી અને વૈશાખ વિદ ૧૦ મે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. છદ્મસ્થાવસ્થાના ૧૨ વર્ષ અને સાડા છમાસ થાય છે તેમાં પરમાત્માએ ફક્ત ૩૪૯ દિવસ જ પારણાનાં કર્યાં છે. આ ઘેાર તપશ્ચર્યા કઈ રીતે પરમાત્માએ કરેલ તેની યાદી નીચે પ્રમાણે
માસ-દિવસ
તપસ ખ્યા
૧ છમાસી
૧ છ માસમાં પાંચ
દિવસ એછા ૫
૩૬
૯ ચઉમાસી
૨ ત્રણ માસી
૧ ભદ્ર, મહાસદ્ર
અને સર્વાંતાભદ્ર
પ્રતિમા એકસાથે
કરી તેના દિવસ
૨૫
0
૭ ૧૬
૨-૪-૧૦
૧૨ અઠ્ઠમ (ત્રણ ઉપ
વાસ)
૧
૨૨૯ છઠ્ઠું (બે ઉપવાસ)૧૫ ૮
ત-૧૧
તપસ ખ્યા
૨ અઢી માસી ૫
૬ એ માસી
૧૨
ર દાઢ માસી ૩
માસ-દિવસ
૧૨ માસખમણ ૧૨
૭૨ પાસખમણ ૩૬ ૧ દીક્ષાના દિવસ ૦
૩૫૦
O
હ
૦
ર
૭
૧
૧૩૮-૩૬
પારણાના દિવસ ૧૧-૧૯
૩૪૯
૧૫૦-૧૫
કુલ વર્ષ ૧૨ અને
સાડા છ માસ
Page #255
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
ગણત્રીમાં ગણી શકાય તેવા ઉપસર્ગી પ્રમાત્માને છદ્મસ્થાવસ્થામાં નીચે પ્રમાણે થયા હતા, જે તેઓશ્રીએ અપૂર્વ સમભાવથી સહન કર્યાં હતા.
૧૬૨
૧ ગોવાળીયા (બળદ મૂકી ૫ કટપૂતના વ્યંતરીને અસહ્ય જનાર)ના શીત ઉપસર્ગ
૬. સગમ દેવે કરેલા ૨૦
અસ્થિક ગ્રામમાં શૂળપાણી યક્ષના
મેાટા ઘેર ઉપસર્ગો
૭ ગેાવાળીયાએ કાનમાં નાંખેલા ખીલાના
૩ ચડકૌશિક સના
૪ ગ`ગા નઠ્ઠી ઉતરતાં સુદર દેવના
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી
ગે,શાળાએ તે લેયા મૂક વારૂપ મહાન્ ઉપસર્ગ થયેા હતેા. તીર્થંકર ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ઉપસર્વાં થતા જ નથી, આ હકીકતમાં ભગવત મહાવીરને ગેાશાલાએ કરેલ ઉપસર્ગ અપવાદરૂપ સમજવે. સમભાવી, સહિષ્ણુ અને ઘેર તપસ્વી ભગવત મહાવીરે આ સ ઉપસર્ગો કનિજ રાધે વેદી લીધા અને પ્રાંતે અપૂર્વ શિવમીને પ્રાપ્ત કરી.
[વિશેષ વૃત્તાંત જાણવાના ઈચ્છુકે શ્રી ત્રિષશિલાકાપુરુષ ચિરત્રનુ` દશમુ' પ‘વાંચવુ'. ]
महावीरतपो ज्ञेयं, वर्षाणि द्वादशैव च । त्रयोदशैव पक्षांच, पञ्चकल्याणपारणे ॥ १ ॥
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી લક્ષપ્રતિપદ તપ
૧૬૩ - શ્રી મહાવીરસ્વામીએ છદ્મસ્થ અવસ્થામાં જે તપ કર્યો તે મહાવીર તપ કહેવાય છે. તેમાં બાર વર્ષ અને તેર પક્ષ એટલે સાડાછ માસ સુધી દશ દશ ઉપવાસે પારણું કરીને તપ પૂર્ણ કર.
ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા આગળ સુવર્ણમય વટવૃક્ષ હેક. તથા સંધવાત્સલ્ય વિગેરે કરવું. આ તપનું ફળ કર્મને ક્ષય થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણમાં “શ્રી મહાવીરસ્વામિને નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૬૧. લક્ષપ્રતિપદ તપ. (લાખી પડે) शुक्ल प्रतिपदः सूर्यसंख्या एकाशनादिभिः । समर्थनीयास्तपसि लक्षप्रतिपदाख्यके ॥ १॥
શુકલપક્ષની એકમને દિવસે એકાશનાદિક (અથવા ઉપવાસાદિક) તપ કરે. એ રીતે બાર એકમે એટલે એક વર્ષે આ તપ પૂર્ણ થાય છે. આ તપ શ્રાવક શ્રાવિકાએ કરવાનું છે, ઉદ્યાપનમાં દેવપૂજાપૂર્વક દેવની પાસે લક્ષ (એક લાખ) ધન્ય
કવું. લક્ષ ધાન્યનું પ્રમાણ આ પ્રમાણે-ચેખા માણુ ૫, મગ પાલી ૨, મઠ પાલી ૧, અડદ પાલી, ૧, ચણા માણ ૨, ચેળા માણા ૨, તુવેર પાલી ૮, વાલ માણા ૨, તલ પાલી છું,
Page #257
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર
૧૬૪
જુવાર માણા ૫, ગોધૂમ માણા ૭, જવ માણા ૨, કાંગ માણા ૩, કેદ્રા માણા ૩. આ તપનું ફળ અગણિત લક્ષ્મીની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે ॥ इति गीतार्थोकानि तपांसि ॥ હવે આચાર્યાંક્તફળ તપસ્યાઓ કહે છે
૬૨. સર્વાંગસુંદર તપ. शुक्लपक्षेऽष्टोपवासा आचाम्लान्तरिताः क्रमात् । विधीयन्ते तेन तपो भवेत्सर्वांगसुन्दरम् ॥ १॥
જે તપ કરવાથી સ અંગેા સુદર થાય તે સર્વાંગસુંદર તપ કહેવાય છે. તેમાં પ્રથમ શુકલપક્ષની એકમને દિવસે ઉપવાસ કરીને પારણે આંબીલ કરવું, ફરી ઉપવાસ કરી આંખીલ કરવું. એ પ્રમાણે આઠ ઉપવાસ અને સાત આંખિલ કરી પંદર દિવસે (પૂર્ણિ માએ) આ તપ પૂર્ણ કરવા. શક્તિ પ્રમાણે સયમાકિ દશ પ્રકારના ધર્મનું પાલન કરવુ', કષાયના ત્યાગ કરવા. પૂર્ણિમાને દિવસે ઉદ્યાપન કરવું. તેમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક દેવની પાસે રત્નજડિત સુવર્ણ મય પુરુષ કરાવી ઢાકવા. યથાશક્તિ ફળ, પક્ષાન્ત ઢાકવાં. મુનિદાન, સ`ઘવાત્સલ્ય, સઘપૂજા કરવી. આ તપનું ફળ સં અંગની સુંદરતાની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે.
*
શ્રી પ્રવચનસારોદ્ધારના બાલાવબાધ વિગેરેમાં પારણે આઠ આંબીલ' કહ્યાં છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
નીરજશિખ તપ
ગરણમાં છે હી નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૬૩. નીરૂજશિખ તપ. (નીરૂફ સિંહ) तपो नीरुजशिखाख्यं विधेयं तद्वदेव हि । नवरं कृष्णपक्षे तु, करणं तस्य शस्यते ॥१॥
નીરજ એટલે રોગરહિત જેની શિખા એટલે ચૂડા છે, તે નિરૂશિખ નામને તપ કહેવાય છે. આ તપ સર્વાંગસુંદરની જેમ જ કરે એટલે એકાંતરા આઠ ઉપવાસ તથા સાત આંબીલ મળી પંદર દિવસે પૂર્ણ કરે. વિશેષ એટલે કે-આ તપ કૃષ્ણ પક્ષની એકમને દિવસે આરંભ કરી અમાવાસ્યાએ પૂર્ણ કરાય છે. ઉદ્યાપન વિગેરે સર્વાગ સુંદરની જેમ જાણવું. (જુઓ નંબર ૬૨ વળે ત૫) આ તપ કરવાથી આરેગ્યતા પ્રાપ્ત થાય છે. આ શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. આ તપમાં ગ્લાન સાધુ સાધ્વીની ઔષધ્યાધિવડે શુશ્રુષા કરવાની મુખ્યતા છે. (નિજિગીષ્ઠમાં અને આમાં તફાવત છે. જુઓ તપ નંબર ૧૨૪) ગરણું વિગેરે પૂર્વની જેમ જાણવું.
૬૪. સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ [ વગર પરિશ્રમે, માત્ર તે સ્થળે જઈ ચિંતન કરવા માત્રથી જે મનવાંછિત પદાર્થો આપે તે કલ્પવૃક્ષ કહેવાય. આ
Page #259
--------------------------------------------------------------------------
________________
તપોવન રત્નાકર તપ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે કલ્પવૃક્ષ સમાન હોવાથી તેને સૌભાગ્ય-કલ્પવૃક્ષ કહેવામાં આવેલ છે.
સૌભાગ સર્વ જનને ઈષ્ટ હોય છે. લગ્નાદિક વ્યવહારિક પ્રસંગમાં પણ “સૌભાગ્ય”ની વાંછા કરવામાં આવે છે.
યુગલિક મનુષ્ય, ભગવંત વષભદેવે સર્વ કલાઓ શીખવી તે પહેલાં, કલ્પવૃક્ષ પાસે જઈ જે વસ્તુની જરૂરત હોય તેની ઇચ્છા કરતા અને તે તરત જ પૂર્ણ થતી. બાદ કાળદોષથી કલ્પવૃક્ષને પ્રભાવ ઘટતે ગયે અને આપણા ભરતક્ષેત્રને આશ્રયીને તે નાબૂદ થઈ ગયે કહી શકાય. કલ્પવૃક્ષે દશ પ્રકારના હોય છે, જેનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે. ૧. મધંગ–મધ આપે. ૨. ભગાંગ–વિવિધ પાત્ર-વાસણ આપે. ૩, તુર્ભાગ–વિવિધ પ્રકારના વાજિંત્રે આપે. ૪-૫ દીપશિખાંગ અને જતિષકાંગ-અદ્ભુત પ્રકાશ
આપે. ૬. ચિત્રાંગ–વિવિધ પુષ્પની માળા આપે. ૭. ચિત્રરસ-અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ભેજન આપે. ૮. મયં–જુદી જુદી જાતનાં આભૂષણો-અલંકારે આપે. ૯. ગેહાકાર–વસવા માટે આવા-ઘર આપે. ૧૦. અનગ્ન-દિવ્ય વસ્ત્રો આપે.
Page #260
--------------------------------------------------------------------------
________________
#મયંતી તપ
सौभाग्यकल्पवृक्षस्तु, चैत्रेऽनशनसंचयैः । एकान्तरैः परकार्यस्तिथिचन्द्रादिके शुभे ॥१॥
૧૬૭
સૌભાગ્ય આપવામાં કલ્પવૃક્ષના જેવા આ તપ હાવાથી સૌભાગ્ય કલ્પવૃક્ષ નામના આ તપ છે. તે ચૈત્ર માસની શુદ એકમથી તિથિ અને ચંદ્રાદિકના શુભ ચેાગે એકાંતર પારણાવાળા ૧૫ ઉપવાસ કરવાથી ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. ઉદ્યાપને માટી સ્નાત્રવિધિપૂર્ણાંક સુવર્ણના કે રૂપાને કલ્પવૃક્ષ કરાવી દેવ પાસે ઢાકવે!. ( સુવર્ણુના વૃક્ષ કરે તે વિન્રમ તથા મેતીના ફળવા અને શાખાવાળા કરવા અથવા ત’ફૂલના કરવે.) સંઘવાત્સલ્ય-સ’ઘપૂજા કરવી. આ તપનું ફળ સૌભાગ્યની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. “હી નમા અરિઝુ'તાણુ ' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે માર માર કરવા.
•
૬૫. દમયંતી તપ
[જયારે નળરાજાએ દમયંતીને ગાઢ જ’ગલમાં સૂતી મૂકી ગુપ્ત રીતે તેના ત્યાગ કર્યાં, ત્યારબાદ સતી દમયતીએ પેાતાની વિકટ વિષેગાવસ્થા નિવિઘ્નપણે પાર પાડવા માટે આ તપ કર્યાં હતા તેથી આ તપને દમયંતી તપ કહેવામાં આવે છે. સતી દમય’તીનું સંક્ષિપ્ત વૃત્તાંત નીચે પ્રમાણે છે—
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૬૮
તપોરન રત્નાકર
વિદર્ભ દેશ (હાલને મધ્ય ભારત)ને ભીમ રાજવીને દમયંતી નામની સુશીલ પુત્રી હતી. તે સ્ત્રીની ચોસઠ કલામાં અતિ નિપુણ બની. અઢાર વર્ષની વયે ભીમરાજાએ તેણીના વિવાહત્સવ માટે કુંડિનપુરમાં સ્વયંવર ર.
શલ દેશને
આવતા
વરમાં ઘe
- કેશલ દેશને રાજવી નિષધ પિતાના પુત્ર ની અને કબર સાથે સ્વયંવર પ્રસંગે આવતાં, દમયંતીએ નળનાં કંઠમાં વરમાળ આપી. ભીમરાજાએ કરિઆવરમાં ઘણી ધનસંપત્તિ અને અન્ય સામગ્રી આપી.
ડાએક દિવસ કુડિનપુરમાં રેકાયા બાદ નિષધરાજા પિતાના પુત્ર અને પુત્રવધૂ સાથે પોતાની કેશલા નગરી તરફ ચાલ્યા. માર્ગમાં રાત્રી પડી ગઈ અને ગાઢ જંગલ આવ્યું. માર્ગ પણ સૂઝે નહીં તેવા અંધકાર પ્રસંગે દમયંતીએ પોતાનું ભાવસ્થલ લૂછી નાંખ્યું એટલે જાણે સૂર્યને ખંડ હોય તેવા ઝળહળતે પ્રકાશ પ્રકટ. તે પ્રકાશમાં તેઓએ કાલ્સમાં ઊભા રહેલા ધ્યાનમાં મગ્ન, મદોન્મત્ત હાથીની સૂંઢવડે ઘસાતા અને મદજળની સુવાસથી આકર્ષાયેલા ભમરાઓના ગુંજારવથી શોભિત એક મુનિવરને જોયા.
સૌએ રથમાંથી ઊતરી મુનિવરને પ્રણામ કર્યા. મુનિવરે યોગ્ય જાણી દેશના આપી. પ્રાંતે નિષધરાજાએ દમયંતી. ના ભાલસ્થળમાં પ્રકાશિત તેજપુંજનું કારણ પૂછ્યું. જવાબમાં મુનિશ્રીએ તેણીને પૂર્વભવ વર્ણવતાં જણાવ્યું કે પૂર્વભવે તેણીએ પાંચસે અયબીલ કરી, ભાવી તીર્થકર શ્રી શાંતિ નાથ પરમાત્માની એકાગ્ર મનથી સેવા-અર્ચના કરી, ઉદ્યાનમાં
Page #262
--------------------------------------------------------------------------
________________
ક્રમય'તી તપ
૧૬૯
ચાવીશે તી કર ભગવાને ભાલઘલમાં રત્નજડિત સુવર્ણ તિલક ચાડાવ્યા હતાં, જેના પ્રભાત્રથી આ ભવમાં તેણીને ભાલસ્થલમાં પ્રકાશ—તિલક પ્રાપ્ત થયેલ છે. નિષધરાજાએ સ્વનગરીમાં આવી, નળને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી.
નળના ભાઈ કુખર મહાપ્રપંચી હતા. નળની આબાદી જોઇને તે ઈર્ષ્યાથી બળવા લાગ્યા. કોઈપણ પ્રકારે નળને સ્થાનભ્રષ્ટ કરવાની તે યુક્તિ અજમાવવા લાગ્યા. એકદા થત રમતાં નળ પોતાનું સમગ્ર રાજ્ય તેમજ સ્ત્રી દમયંતી હારી ગયા. નગરજનોના સમજાવવાથી કુબરે દમયતીને નળ સાથે સાથે જવા દીધી.
ગાઢ વનમાં ગયા બાદ બંને પતિ-પત્ની સૂઈ ગયા. નળને વિયાર આવ્યે કે-વનવગડામાં કે દેશાંતરમાં સ્ત્રી અધનરૂપ છે, માટે મારે દમયતીને ત્યાગ કરવે. આવે નિર્ણાય કરી નળે, તેણીના વસ્ત્રના છેડા પર કુંડનપુર તેમજ કેશલા નગરી અને તરફ જવાનો માર્ગ દર્શાવી, તેને ભરનિદ્રામાં એકલી ત્યજી દઈ ગુપ્તપણે ચાલ્યા ગયા.
મામાં આગળ વધતાં, દાવાનળમાં સપડાયેલા એક સપે નળને પોતાનું રક્ષણ કરવા કહ્યું. નળે તેને બચાવી અહાર કાઢતાં તે સપે તેને ડંખ માર્યાં જેથી તેના ઝેરની અસરથી નળ ક્રુડો બની ગયા.
નળે ઉપકાર ઉપર અપકાર કરવાનું કારણ પૂછતાં સર્પે જણાવ્યું કે-હું તારા પિતા નિષધ છું. ભાવી આપત્તિમાંથી રક્ષણ કરવા માટે મેં આ પ્રમાણે
.
કર્યું છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
હું દીક્ષાના પ્રભાવથી મૃત્યુ પામીને પાંચમે બ્રહ્મ દેવકે દેવ થયે છું. આ શ્રીફળ ને કરંડિયો હું તને આપું છું તે ઘડણ કર. શ્રીફળમાં દિવ્ય વસ્ત્ર છે અને કરંડિયામાં આભૂષણ છે. જ્યારે તારે તે પહેરવાની ઈચ્છા થાય ત્યારે તું પહેરેજે એટલે તારું મૂળ રૂપે પ્રકટ થશે. બાદ નળની ઈચ્છાથી પિતા–દેવે તેને સુસુમરપુરનગરે પહોંચાડે.
દવેગે તે નગરમાં રાજહુસ્તી ગાંડ થઈ ગયે. નળે. તેને વશ કર્યો. દધિપણે રાજવીએ નળને પિતાની પાસે બોલાવ્યા. રાજાને કુબડાએ કહ્યું કે-હું નળ રાજાને રસે છું. સૂર્યપાક રસવતી જાણું છું. નળરાજા દમયંતીને વનમાં ત્યાગ કરી કયાંક ચાલ્યા ગયા છે.
એકદા કેઈક પાઠકે રસયા (નળ) પાસે દમયંતીને લગતા કો ઉચ્ચાર્યા એટલે કુબડાએ તેને દમયંતીનું વૃત્તાંત પૂછ્યું. તેણે જણાવ્યું કે-દમયંતીએ પ્રાત:કાળ થતાં જ નળને નહીં જોતાં વિલાપ કરવા માંડે. તેવામાં પાલવ પર લખેલ અક્ષરપંક્તિ તરફ દૃષ્ટિ ગઈ એટલે પિતાને ત્યાગ થયેલે જાણી તેણી અતિ દુઃખી થઈ તેવામાં એક સાર્થને. મેળાપ થઈ ગયો. એટલે તેની સાથે તે આગળ ચાલી. વર્ષાઋતુમાં સાથે પડાવ નાખતાં તેણીએ ગુફામાં રહી ધર્મા. રાધન કર્યું. બાદ આગળ વધતાં માર્ગમાં તેણીને કઈ રાક્ષસ મળે. રાક્ષસથી તેણું ક્ષેભ ન પામતાં રાક્ષસ પ્રસન્ન થયો અને જણાવ્યું કે આ વર્ષે તને તારા પતિને મેળાપ થશે. બાદ એકાંત ગુફામાં રહી, શ્રી શાંતિનાથ ભગવંતનું
Page #264
--------------------------------------------------------------------------
________________
દમયંતી તપ
૧૭
પ્રતિબિંબ સ્થાપી, તપશ્ચર્યા અને ધર્મારાધના કરવા લાગી. તેવામાં તે સ્થળે શ્રી યશોભદ્રસૂરિ નામના મુનિવર આવી ચઢયા. તેણીએ પિતાના પતિ-વિયેગનું કારણ પૂછ્યું એટલે જ્ઞાની ગુરુએ જણાવ્યું કે-પૂર્વ મમ્મણ નામના રાજવીની તું વીરમતી નામની પટ્ટરાણી હતી. કાર્યવશાત ગ્રામાંતર જતાં રસ્તામાં મુનિવર મળ્યા, તેને અપશુકન જાણું તમે તે મુનિએ બાર ઘડી પર્યત રેકી રાખ્યા પરંતુ ત્યાર પછી પશ્ચાત્તાપ થતાં તે મુનિવરને ખમાવી વિદાય કર્યા. આ કારણથી તને બાર વર્ષને પતિ વિયેગ થયો છે.
બાદ ચાલતાં ચાલતાં તેણી અચલપુરમાં આવી. તે સ્થાનની રાણી ચંદ્રયશા તેની માસી થતી હતી, પણ તેણે દમયંતીને ઓળખી નહીં. તેના સગુણથી આકર્ષાઈ ચંદ્રયશાએ તેને દાનશાળા પી. એકદા કુડિનપુરથી આવેલા હરિભદ્ર નામના બ્રાહ્મણે દાનશાળામાં રહેલી દમયંતીને. ઓળખી લીધી. ચંદ્રયાને વાત જણાવતાં તેણુ દમયંતીને બહુમાનપૂર્વક રાજમહેલમાં લઈ ગઈ. ત્યારબાદ દમયંતી. પિતાના પિતા પાસે કુંડિનપુર ગઈ
એકદા કાર્ય પ્રસંગે ભમરાજાએ પોતાને દૂત દધિપણું રાજા પાસે મેકહ્યું ત્યાં તે સૂર્ય પાક રસવતી જ. તેણે આવીને તે હકીક્ત ભ મ રાજાને જણાવતાં દમયંતીએ કહ્યું કે તમારા જમાઈ સિવાય કઈ સૂર્ય પાક રઈ જાણતું જ નથી માટે તે તમારા જમાઈ જ લેવા જોઈએ, વિશેષ ખાત્રી માટે તેણે યુક્તિ કરી પિતાને જણાવ્યું કે “દમયંતી ફરી સ્વયંવર કરનાર છે” એવા સમાચાર દધિપણું રાજાને
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૯૨
તપોરત્ન નાકર
કહેવર એટલે નળ રાજા પિતાને આ પરાભવ સહન કરી શકશે નહિ અને તે દધિપણે રાજાને લઈ અત્રે શીઘ આવી પહોંચશે.
દમયંતીની યુક્તિ સફળ થઈ. પશુઓ પણ પિતાની સ્ત્રીને પરાભવ સહન કરી શકતા નથી તે નળ જેવો ક્ષત્રિય અને પ્રતાપી પુરુષ કેમ સહન કરી શકે ? માત્ર એક દિવસને જ સમય શેષ હોવા છતાં વિદ્યા પ્રભાવથી તે દધિપર્ણને લઈ સ્વયંવર મંડપમાં હાજર થયે. દમયંતીએ તેમને ઓળખી લીધું અને કહ્યું કે વનમાં સૂતી મૂકીને ચાલ્યા ગયા હતા પણ હવે મને જાગતીને છેડીને કયાંય પણ જઈ શકશે નહિ. નળે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું અને આનંદ ફેલા ભીમરાજાએ પોતાનું રાજ્ય નળને સુપ્રત કરી દીધું.
બાદ નળ રાજવી પ્રિયા સાથે પોતાની કોશલા નગરીએ આવ્યું. પુનઃ ઘનકડામાં કુબેરને જીતી લઈ સ્વરાજ્યની પ્રાપ્તિ કરી.
વિવિધ વિલાસે ભેગવ્યા બાદ, પિતાના પુષ્કર નામના પુત્રને રાજ્ય સેપી બંનેએ દીક્ષા લીધી.
દીક્ષા–સમયમાં પણ દમયંતી પ્રત્યે આકર્ષણ રહ્યા કરતું હોવાથી નળરાજાએ પ્રાંતે અનશન કર્યું અને કાળ કરીને લેકપાલ થયા. દમયંતી પણ ચારિત્ર પાળી, દેવલેકે જઈ વસુદેવની કનકવતી નામની પત્ની થઈ. બાદ શ્રી નેમિનાથ ભગવંત પાસે દ્વારિકાને નાશ અને પાયનને ઉપદ્રવ જાણી,
Page #266
--------------------------------------------------------------------------
________________
દમયંતી તપ
૧૭૩
દીક્ષા ગ્રહણ કરી, કેવળજ્ઞાન પામી મેક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરી. દમયંતી સંબંધી વિસ્તૃત વૃત્તાંત જાણવાના ઈચ્છકે શ્રી દમયંતી ચરિત્ર વાંચવું.]
दमयन्त्या प्रतिजिनमाचाम्लान्येकविंशतिः । कृतानि सततान्येव, दमयंतीतपो हि तत् ॥१॥
દમયંતીએ નળ રાજાનો વિયેગાવસ્થામાં આ તપ કરેલ હોવાથી તે દમયંતી તપ કહેવાય છે. તેમાં દરેક જિનને ઉદ્દેશીને વીશ વીશ તથા શાસનદેવતાને ઉદ્દેશીને એક એક એમ એકવીશ એકવીશ આંતર રહિત આંબિલ કરવા તેથી પાંચસે ને ચાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. શક્તિ ન હોય તે એક તીર્થંકરનાં એકવીશ અબીલ કરીને પછી પારણું કરવું. એ રીતે કરવાથી વીસ દિવસ પારણાના વધે છે. ઉદ્યાપનમાં ચોવીશ તીલક કરાવીને પ્રભુને ચડાવવાં તથા પાંચસે ને ચાર સંખ્યા પ્રમાણ રૂપાનાણું, પકવાન્ન, ફળ વિગેરે ઢોકવાં. મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી આપત્તિને નાશ થાય છે. શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે તીર્થ કરને તપ ચાલતું હોય, તે તીર્થકરના નામ સાથે સર્વ જ્ઞાય નમઃ એ પદ જેડી ગરણું નવકારવાળી ૨૦ નું ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા. શાસનદેવતાના તપને દિવસે તે તે શાસનદેવીના નામનું ગરણું ગણવું.
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૭૪
તપોરને ૨નાકર
૬૬. આયતિજનક તપ कार्य द्वात्रिंशदाचाम्लैः, स्वसत्त्वेन निरंतरैः । एवं स्यादायतिशुभं, तप उद्यापनान्वितम् ॥१॥
આયતિ એટલે ઉત્તરકાળ, તેને શુભપણે જે ઉત્પન્ન કરે તે આયતિ(શુભ)જનક તપ કહેવાય છે. આ તપ નિરંતર બત્રીશ આંબીલ કરવાથી પૂર્ણ થાય છે. શક્તિ ન હોય તે એકાંતરિક પારણાંવાળાં અબીલ કરવાં. ઉધાપને મોટી સનાત્રવિધિપૂર્વક બત્રીશ પફવાન, ફળ વિગેરે કવાં, સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી ઉત્તર કાળમાં શુભ થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું “» હીં નમો અરિહંતાણં' પદનું ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૬૭/૧ અક્ષયનિધિ તપ જેિને કદાપિ ક્ષય ન થાય તે નિધિ-ભંડાર તે અક્ષયનિધિ. જે તપના પ્રભાવથી તેવા અખૂટ નિધિની પ્રાપ્તિ થાય તે અક્ષયનિધિ તપ કહેવાય. આ તપને લગતી સર્વ વિધિ નીચે દર્શાવવામાં આવી છે એટલે તેનું વિશેષ વિવેચન નથી કરવામાં આવતું.
આ તપના પ્રભાવથી સુંદરીને કેવી રીતે અક્ષયનિધનની પ્રાપ્તિ થઈ તેનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે –
જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં રાજગૃહી નામની નગરીમાં
Page #268
--------------------------------------------------------------------------
________________
અક્ષયનિધિ તપ
૧૭૫
સંવર નામે શેઠ વસતા હતા. તેને ગુણવતી નામે સ્ત્રી હતી. તે ખરેખરી ગુણુવતી જ હતી; પરંતુ પૂર્ણાંકમની વિપરીતતાથી તેના ગૃહમાં દારિદ્રયે વાસ કર્યાં હતા. સ્ત્રી ભત્ત્તર મહા મુશ્કેલીએ આજીવિકા ચલાવવા લાગ્યા. સુખના ઇચ્છુક પ્રાણીએ ધર્મારાધન કરવાની જરૂર છે. તે સિવાય સુખસંપત્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી.
અન્યદા ગુણવંતીએ ગર્ભ ધારણ કર્યાં. ગના પ્રભાવથી શેઠની આજીવિકાના સાધના વૃદ્ધિ પામ્યા. બીજા વેપારીએ પોતાના ભાગમાં તેમને વેપાર કરાવવા લાગ્યા અને તેમ કરતાં કરતાં શેડના વ્યાપાર વૃદ્ધિ પામ્યા એટલે દ્રવ્યનુ આગમન પણ વધારે થવા લાગ્યું. ગભ સ્થિતિ પૂર્ણ થયે ગુણવતીને પુત્રીનેા પ્રસવ થયેા. તેની નાળ દાટવા માટે ખાડા ખેદતા તેમાંથી નિધાન નીકળ્યું. પુત્રી ભાગ્યશાળી ગણાઈ. રાજમંદિર સુધી એ વાત પહેાંચી અને રાજાએ પણ તેને બહુમાન આપ્યું' અર્થાત્ શેઠને ઘેર વધામણી મેકલી. સવર શેઠે પણ એ ભાગ્યશાળી પુત્રીને જન્મ-મહેાત્સવ પુત્રની જેવા કર્યાં અને બારમે દિવસે સગાકુટુંબીઓને આમત્રણ કરી જમાડીને તેમની સમક્ષ પુત્રીનું સુંદરી એવુ નામ સ્થાપન કર્યું.... અનુક્રમે તે ખીજના ચંદ્રની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી.
તે સુંદરી રમતાં રમતાં જ્યાં જ્યાં જર્મન ખેાદતી હતી ત્યાં ત્યાં સહેજે મણિમાણેકયુક્ત નિધાન પ્રગટ થતું હતું. તેવી રીતે પુષ્કલ નિધાન પ્રાપ્ત થવાથી શેઠ પણ ઘણા દ્રવ્યવાન થયા અને સત્ર તેની આખરુ-ઈજ્જત વિસ્તાર
Page #269
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
૧૭૬
પામવા લાગી. આ જગતમાં દ્રવ્ય એ એવી મહત્ત્વવાળી વસ્તુ ગણાય છે કે જેનાવડે મનુષ્યને દરેક પ્રકારની મઢુત્તા પ્રાપ્ત થાય છે. દ્રવ્યવાન મનુષ્ય વિચક્ષણ ન હેાય તે પણ વિચ ક્ષણ ગણાય છે, પાંચમાં પૂછાય છે અને જ્યાં જાય છે ત્યાં તે બહુમાન પામે છે; એટલુ જ નહિ પણ તેનું વચન પણ કોઈ ઉલ્લંઘતુ નથી. અહીં એટલું યાદ રાખવાનું છે કે દ્રવ્યપ્રાપ્તિની સાથે જો અભિમાનની કે દુરાચરણની પ્રાપ્તિ થઇ હોય છે તે તેને પૂર્ણાંકત લાભ મળી શકતા નથી, માટે દ્રવ્યવાન મનુષ્યાએ તે બંને પ્રકારથી તદન દૂર રહેવાનુ ધ્યાનમાં રાખવુ.
સુદરી અનુક્રમે યૌવનાવસ્થા પામી એટલે તે રભા અને ઉર્વશી જેવી શૈાભવા લાગી. શેઠના મનમાં તેને જોઈને વર માટે ચિંતા ઉત્પન્ન થઈ. યાગ્ય કન્યા જો યાગ્ય વરને આપવામાં આવે તે જ તે દ ંપતી સ ́પૂર્ણ સુખ મેળવી શકે છે, તેથી એવી ચિ'તા શેઠને ઉદ્ભવે એ સ્વાભાવિક છે અને એવી અનુપમ કન્યાને યેાગ્ય વર મળવા મુશ્કેલ પડે તે પણ સાચી વાત છે, પરંતુ તેવા સમૈગ પૂર્ણાંકને અનુસારે મળી આવે છે. સુંદરીના સબધ તે જ નગરમાં સમુદ્રપ્રિય નામે શેઠની કમલશ્રી નામની સ્રીથી જન્મેલા શ્રીદત્ત નામના શ્રેષ્ઠીપુત્ર સાથે થયા. માટી ધામધૂમ સાથે તેના પાણિગ્રહણ મહેાત્સવ કરવામાં આવ્યે અને ઘણા દ્રવ્યસહિત તેને સાસરે વળાવવામાં આવી.
પવિત્ર પગલાંવાળી સુંદરી સાસરે આવી કે તે જ વખતે ત્યાં પગના 'ગૂડાવડે એક કાંકરો કાઢતાં નિધાન
Page #270
--------------------------------------------------------------------------
________________
અક્ષયનિધિ તપ
૧૭૭
પ્રગટ થયું. સેનૈયાથી ભરેલે પૂર્ણકળશ નીકળે, તેથી શ્વસુર પક્ષના સર્વ માણસો અત્યંત આનંદ પામ્યા અને તેના મોસાળ પક્ષવાળાએ સુંદરીને જમવા માટે તેડી, એટલે ત્યાં પણ નિશાને પ્રગટયું. એવી રીતે જ્યાં જ્યાં તે પગલાં મૂકે અર્થાત્ જેને ઘેર જાય ત્યાં નિધાન પ્રગટ થતું હતું, એટલે તેને સર્વત્ર માન મળવા લાગ્યું. રાજા પણ તેને બહુમાન આપવા લાગ્યો.
અન્યદા ધર્મશેષ નામના આચાર્ય ત્યાં પધાર્યા. રાજા પ્રમુખ સર્વ લેકે વંદન કરવા ગયા. સુંદરી પણ પિતાના કુટુંબ સહિત ભક્તિથી વાંદવા આવી. ગુરુમહારાજને વાંદીને સર્વ ગ્રસ્થાને બેઠા, એટલે ગુરુએ સમયેચિત દેશના અપી. તેમાં દાન, શીલ, તપ ને ભાવરૂ૫ ચાર પ્રકારના ધર્મને ઉપદેશ કરતાં તપધર્મની વિશેષ વ્યાખ્યા કરી. તપનાં આરાધન વડે કર્મની નિર્જરા થાય છે એટલું જ નહિ પણ એવા અપૂર્વ પુણ્યને બંધ થાય છે કે જેથી આગામી ભવે અનેક પ્રકારની સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. નિગી અને બળવાન શરીરની પ્રાપ્તિ માટે તે તપ જ મુખ્ય સાધન છે. પૂર્વભવે તપ કરનારાઓ આ ભવમાં અપરિમિત બળવાળા અને નિરોગી થાય છે.” ઈત્યાદિ ધર્મદેશના આપ્યા બાદ સુંદરીએ ઊભા થઈને વિનયપૂર્વક આચાર્ય ભગવંતને પૂછ્યું કે- “હે રવામિન ! મેં પૂર્વે કેવા પ્રકારના ધર્મનું આરાધન કર્યું છે કે જેથી આ ભવમાં મારે પગલે-પગલે નિધાન પ્રગટ થાય છે ?” ગુરુમહારાજે કહ્યું કે–“પૂર્વ ભવે ત-૧૨
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૭૮
તરત્ન રત્નાકર
તે અક્ષયનિધિ નામને તપ શુભ ભાવપૂર્વક કર્યો છે, તેને યેગે આ ભવમાં સ્થાને સ્થાને તને નિધાનની પ્રાપ્તિ થાય છે.” સુંદરીએ પ્રાર્થના કરી કે-“હે સ્વામિન ! મારા પૂર્વ 'ભવનું સવિસ્તર વૃત્તાંત કહો કે જેથી મેં કેવી રીતે એ તપનું આરાધન કર્યું હતું તેની મને ખબર પડે, અને આ ભવમાં પણ હું તેનું વિશેષ પ્રકારે આરાધન કરે” ગુરુમહારાજે જણાવ્યું કે
“ખેટકપુર નામના નગરમાં સંયમ નામને શેઠ વસંત હતું. તેને જજુમતી નામે સ્ત્રી હતી. તે નિરંતર અનેક પ્રકારના તપ કરતી હતી અને જ્ઞાનની પણ સમ્યફ પ્રકારે ભક્તિ કરતી હતી. તેણે રાવળી, કનકાવળી, એકાવળી વિગેરે તપ કર્યા અને બીજા પણ અવનવા પ્રકારના તપ ગુરૂમહારાજને પૂછી પૂછીને કરવા લાગી. તેનું ચિત્ત તપધર્મમાં જ રક્ત થયેલું હતું. લેકે પણ તેની અહર્નિશ પ્રશંસા કરતા અને તેના તપધર્મની અનુમોદના કરતા હતા. - હવે તેના પડોશમાં એક વસુ નામે શેઠ રહેતે હતે. તેની સેમસુંદરી નામની સ્ત્રી હતી. તે ધર્મથી અજ્ઞાત હતી, મૂર્ખ હતી અને અભિમાન તથા ઈર્ષ્યાથી ભરપૂર હતી. બાજુમતીની થતી પ્રશંસા તે સાંભળી શકતી નહતી. નીતિકાર કહે છે કે-નવરી સ્ત્રી ઘણી હાનિ કરે છે. કહ્યું છે કે – ભૂખે બ્રાહ્મણ બગાયું ઢોર, ચાંય નાગ નાસં ચાર; રાંડ ભાંડ ને માતે સાંઢ, એ સાતથી ઉગરીએ માંડ. ૧
અન્યદા સંયમ શેઠના ઘરની નજીકમાં અગ્નિને ઉપદ્રવ થે. સંયમ શેઠનું ઘર તેમાં સપડાવાની તૈયારીમાં
Page #272
--------------------------------------------------------------------------
________________
અક્ષયનધિ તપ
૧૯૯
જ હતું, પરંતુ ઋન્નુમતીના તપના પ્રભાવથી તેનું કાંઈ પણ બળ્યું નહિ. આ આગ લાગી ત્યારે સામસુંદરી મનમાં અહુ જ ખુશી થઈ કે હવે સંયમશેઠનું ઘર જરૂર બળી જશે, પણ તેના ઘરને કાંઈ પણ નુકશાન ન થયુ. એટલે તેનુ મન નિરાશ થઈ ગયું. અન્યદા તે ગામમાં ધાડ પડી, તે વખતે પણ સેમસુંદરી મનમાં રાજી થઇ કે–જરૂર હવે સંયમશેડનું ઘર લૂંટાઈ જશે પરંતુ તે વખતે પણ તેનું કાંઈ ગયું નહિ. ધાડ પાડવાવાળા તેના ઘરમાં પેઠા જ નહી. આ પ્રમાણે જોઇને પણ સામસુંદરી નિરાશ થઈ. અનુક્રમે સયમ શેઠ ને ઋન્નુમતી ધર્મનું આરાધન કરીને સ્વગે ગયા.
સામસુંદરી ઋન્નુમતીની અત્યંત ઇર્ષ્યા કરવાથી અનેક પ્રકારનાં ક બંધનથી ભારે થઈ. તેને પરિણામે તે જ ભવમાં તેના ઘરમાંથી દ્રવ્ય નાશ પામ્યું અને દરિદ્રાવસ્થા પ્રાપ્ત થઇ. અનુક્રમે તેવી દુઃખી સ્થિતિમાં મૃત્યુને વશ થઈ; પરંતુ દૈવયેાગે અંતસમયે કોઈ શ્રાવકનાં મુખથી તેણે પ્રગટપ્રભાવી નવકારમંત્ર સાંભળ્યો. તેના પ્રભાવથી તે મૃત્યુ પામીને મથુરા નગરીના રાજા જિતશત્રુને ઘરે ચાર પુત્ર ઉપર પુત્રી થઇ. સઋદ્ધિ તેનું નામ પાડ્યું. પાંચ ધાવમાતાવડે લાલનપાલન કરાતી તે મેટી થઇ. એવામાં જિતશત્રુ રાજાની ઉપર કોઈ શત્રુ રાજા ચડી આવ્યે . તેની સાથે યુદ્ધ કરતાં જિતશત્રુ રાજા મૃત્યુ પામ્યા. શત્રુનું સૈન્ય નગરમાં પેઠું એટલે રાજમહેલમાં રહેલા લોકો જેમ આવ્યું તેમ નાસવા લાગ્યા. રાજમહેલ શત્રુ રાજાએ લૂટી લીધે. સઋદ્ધિ ત્યાંથી એકલી ભાગીને અટવીમાં જતાં ભૂલી પડી.
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૮૦
તપોરત્ન રત્નાકર
આખી રાત્રિ પરિભ્રમણ કરતાં સવારે રસ્તે ચડી. પછી વનફળ વડે આજીવિકા કરતી તે વનમાં જ વનચર થઈને રહી, કારણ કે તેને અન્ય કઈ આશ્રયસ્થાન નહોતું કે જ્યાં જઈને તે આશ્રય લઈ શકે. તેની યૌવનાવસ્થા વ્યતીત થવા માંડી અને સાંસારિક સુખની પ્રાપ્તિ સિવાય નિષ્ફળ જવા લાગી.
અન્યા ત્યાં કઈ વિદ્યાધર આવ્યું. તેણે તેને રૂપવંતી જોઈને તેની સાથે પાણિગ્રહણ કર્યું અને ત્યાંથી પોતાને ઘેર લઈ ગયે; પરંતુ તે દુર્ભાગિણીના પગલાંથી તે જ વિદ્યાધરના ઘરમાં અગ્નિપ્રકોપ થેયે તેથી તેની સર્વજદ્ધિ ભસ્મસાત્ થઈ ગઈ. વિદ્યારે તેને પાછી વનમાં મૂકી દીધી. ત્યાં એક પલપતિની દષ્ટિએ પડી એટલે તે ભિલ્લ તેને પિતાની પલ્લીમાં લઈ ગયા. ત્રીજે દિવસે તેનું ઘર પણ અગ્નિમાં બળી ગયું, એટલે બધા ચેર લેકે આ સ્ત્રીની નિદા કરવા લાગ્યા. અને તેનાં પુણ્યહીન પગલાનું જ માઠું પરિણામ માનવા લાગ્યા. પછી તે પલ્લી પતિએ તેને એક સાર્થવાહને વેચી. સાર્થવાહ તેને લઈને ચાલ્યો એટલે તે માર્ગમાં જ લુંટાણો. તેની બધી ઋદ્ધિ ચેર કે લૂંટી ગયા. માત્ર શરીરભર જ રહો. તેણે પણ ત્યજી દીધી એટલે તે એકલી એક સરેવરને કિનારે નિરાશ થઈને ઊભી ઊભી પિતાના પાપને પશ્ચાત્તાપ કરવા લાગી.
એવામાં ભાગ્યેગે એક મુનિ મહારાજા ત્યાં આવી ચડ્યા. રાજપુત્રી તેને પગે લાગી, એટલે મુનિએ તેને
Page #274
--------------------------------------------------------------------------
________________
અક્ષયનિધિ તપ
૧૮૧
મીઠે વચને ખેલાવીને કહ્યુ “ હે વત્સે ! તું રાજપુત્રી છે, છતાં આ સરોવરને કિનારે ઊભી ઊભી શુ વિચાર કરે છે? પૂ॰ભવમાં ધી વના જે મત્સર કર્યાં છે, તેના પાપથી તું આ ભવમાં રાજપુત્રી થયા છતાં તારા પિતાનું મરણ થયું, રાજમહેલ લુંટાયેા. તારે ભાગવું પડ્યું વનચર થઈ દુઃખ પામી. તેમાં ખેચરે લઈ જઈને ક્ષણાર સુખ આપ્યું પણ પાછું' વનચર થવુ પડ્યુ. આ ખા તારા પૂર્ણાંકના વિપાક છે. પૂર્વે વાવેલા પાપવૃક્ષની શાખાઓના એ બધા વિસ્તાર છે.
""
આ પ્રમાણે જ્ઞાની ગુરુનાં વચને સાંભળીને તે રાજપુત્રીએ તેમને વંદન કરીને પૂછ્યુ કે—“ હે ભગવન્ ! આ દુ:ખથી મારા છૂટકારા શી રીતે થાય તે કૃપા કરીને મને બતાવે. હું હવે દુઃખ સહન કરીને અત્યંત કાયર થઈ ગઈ છું. ગુરુમહારાજે કહ્યું કે-“ વત્સે ! જો તારે આ દુઃખથી છૂટવુ' જ હોય અને સુખસપત્તિ પ્રાપ્ત કરવી હેય તા તું અક્ષયનિધિ નામના તપ કર ને જ્ઞાનની ભક્તિ કર. શ્રાવણ વિ ૪ થી એ તપ શરૂ કરવા ને ભાદ્રપદ શુદિ ૪ થે ( સવચ્છરીએ ) પૂર્ણ કરવા. તેમાં યથાશક્તિ એકાંતર ઉપવાસ અને એકાસણાં કરવાં, અથવા ૧૫ એકાસણાં કરી પ્રાંતે (૧૬ મે દિવસે) ઉપવાસ કરવા, એ ટક પ્રતિક્રમણ કરવાં, શિયળ પાળવું, જિનપૂજા કરવી, એક કુંભ સ્થાપી તેને અક્ષતવડે ભરવા, દરરાજ બે હજાર ગુણું ગણવું. આ તપ કરતાં કોઈ પણ પ્રકારે પેાતાની શક્તિ ગેાપવવી નહિ. આ તપ પૂર્વોક્ત રીતિએ ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ પર્યંત કરવા.
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૮૨
તપોરન રત્નાકર ચેથે વર્ષે શાસનદેવીની આરાધના નિમિત્તે આ તપ કરે. આ તપનું શુભ મને આરાધના કરવાથી આ ભવમાં પણ સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં પણ પરભવમાં તે અઢળક ઢદ્ધિ, સિદ્ધિ, સુખ, સૌભાગ્યાદિ પ્રાપ્ત થાય છે. ”
આ પ્રમાણે ગુરુમહારાજનાં વચને સાંભળીને રાજપુત્રીએ એ તપને સ્વીકાર કર્યો. પછી ગુરુને વાંદીને ત્યાંથી ગ્રામતરે ગઈ અને પારકી સેવાચાકરી-કામકાજ કરવાવડે આજીવિકા કરવા લાગી. અનુક્રમે ગુરએ કહેલ દિવસ આવ્યો એટલે વિધિપૂર્વક તે તપ તેણે શરૂ કર્યો, પણ દ્રવ્ય સ્થિતિ મંદ હોવાથી યથાશક્તિ કર્યો. બીજે વરસે તેથી સારી રીતે કર્યો, ત્રીજે વરસે તેથી વધારે સારી રીતે કર્યો, ચોથે વરસે કાંઈ દ્રવ્યવૃદ્ધિ થવાથી વિશેષ સારી રીતે આદર્યો. તેવામાં કેટલાક વિદ્યાધર કીડા નિમિત્તે તે રાજપુત્રીવાળા ગામે આવ્યા. તેમાં તે રાજપુત્રીને સ્વામી વિદ્યાધર પણ હતા. તેણે પિતાની પ્રિયાને ઓળખી એટલે તેણે ત્યાંથી લઈ જઈને પિતાના અંતઃપુરમાં રાખી. રાજપુત્રીએ ત્યાં તપ પૂર્ણ કર્યો, સારી રીતે શિયલ પાળ્યું અને શેષાયુ અણસણ વડે પૂર્ણ કરી હે સુંદરી ! તું આ સંવરશેઠની પુત્રી પણે ઉત્પન્ન થઈ છે. પૂર્વભવે તે અક્ષયનિધિ તપ કર્યો હતે તેના પ્રભાવથી આ ભવમાં તને પગલે પગલે નિધાન પ્રાપ્ત થાય છે. તપને પ્રભાવ અચિંત્યા અને અપૂર્વ છે.
આ પ્રમાણે ગુરુમહારાજે કહેલે પિતાને પૂર્વભવ
Page #276
--------------------------------------------------------------------------
________________
અક્ષયનિધિ તપ
૧૮૩
સાંભળીને ઊડાપોહ કરતાં સુંદરીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પિતાને પૂર્વભવ દીઠો. ગુરુ મહારાજને તેણે કહ્યું કે“હે સ્વામિન ! આપે જે પ્રમાણે મારે પૂર્વભવ કહ્યો તે સંપૂર્ણ સત્ય છે. મેં જેવા આપના વખાણ સાંભળ્યા હતા તેવા જ આપ જ્ઞાની અને ચારિત્રવાન છે” આ પ્રમાણે ગુરુમહારાજની સ્તુતિ કરી વાટીને તે પિતાને ઘેર આવી. પછી શ્રાવણ વદિ જ આવતાં તેણે મોટા આડંબર સહિત અક્ષયનિધિ તપન શરૂઆત કરી. તે વખતે રાજા, રાણી, શેઠ, સામંત વિગેરે સર્વ તે તપ કરવામાં સામેલ થયા. તે તપની શરૂઆત કરી ત્યારથી તે વિશેષ નિધાન પ્રગટ થવા લાગ્યું, એટલે તે તે દ્રવ્યને તેણે પ્રભાવનાદિ કાર્યોમાં છૂટે હાથે વ્યય કરવા માંડ્યો. તેનું નામ સુંદરી હતું તે ભૂલાઈ ગયું અને સૌ તેને અક્ષયનિધિના નામથી જ બોલાવવા ને ઓળખવા લાગ્યા. ઉદાર મનથી તેણે તપ કરીને તેનું પૂર્ણ ફળ સંપાદન કર્યું. ભાદ્રપદ શુદિ પંચમીને દિવને તેણે જ્ઞાનભક્તિ અને મહત્સવપૂર્વક સૌની સાથે પારણું કર્યું. દેવદેવીએ પણ તેની પ્રશંસા કરવા લાગ્યા, અને તેના તપની અનુમોદના કરવા લાગ્યા.
અનુક્રમે સાંસરિક સુખભેગ ભેગવતાં સુંદરીને ચાર પુત્ર ને ચાર પુત્રીઓ થઈ પ્રતે સંસાર તજી દઈ ચારિત્ર અંગીકાર કરી, નિરતિચાર પાળી, ચાર ઘનઘાતી કર્મને ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, અનેક જીવને ઉપદેશ આપી, અક્ષયનિધિ તપની વિશેષ પુષ્ટિ કરી, આયુ
Page #277
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
૧૮૪
પૂર્ણ થયે તે સિદ્ધિપદને પામી. ત્યાં અનંતજ્ઞાન, અનંતદન, અનંતચારિત્ર, અને તવી – એ અનંતચતુષ્ટયી યુક્ત થઈ અનુલઘુપણું પ્રાપ્ત કર્યું. ત્યાં એક અવગાહનામાં અને ત સિદ્ધો છે અને તેના દેશ-પ્રદેશને અવગાડીને રહેલા તે કરતાં અસંખ્ય શુા સિદ્ધો છે, ત્યાં પણ મનુષ્પવના શરીર કરતાં ૐ અવગાહનાએ સિદ્ધ થઇ યાવત્ અક્ષયસ્થિતિ પામી.
घट संस्थाप्य देवाग्रे, गन्धपुष्पादिपूजितम् । તો વિધીવત હર્ષ, તક્ષધિય ઘુટણમ્ ॥ ॥
આ તપ અક્ષયનિધિ (અખૂટ ભંડાર)ની જેવા હાવાથી તેનું નામ અક્ષયનિધિ તપ છે. તે શ્રાવણ વદ ચેથને દિવસે શરૂ કરવા. તે દિવસે જિનેશ્વરની પ્રતિમા આગળ ગાયના છાણુથી ભૂમિ લી...પીને તે પર ગ ુલી કરી તેના પર કુંભ સ્થા પન કરવા. ( તે કુંભ સુવર્ણ ના, રૂપાના કે અન્ય ઉત્તમ ધાતુને અથવા છેવટે માટીને લેવે.) તે કુભ વિચિત્ર પ્રકારના સુગંધી પુષ્પોથી પૂજવા તથા તેમાં સુવર્ણ, મણિ, મુક્તાફળ, સોપારી વિગેરે નાખીને તેનું ત્થાપન કરવુ. પછી પ ંદર દિવસ સુધી તેનું નિત્ય પૂજન કરવું. જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને ઘટમાં અક્ષતની અંજલી દરરોજ નાંખવી. (તે અંજલીમાં સેનાનાણું, સાપારી વિગેરે લેવુ) કુંભ પાસે નવેદ્ય ઢોકવું. દરરોજ શક્તિ પ્રમાણે એકાસણુ' અથવા બેસણુ કરવુ, હુ ંમેશાં કુંભ પાસે નૃત્ય, ગીતાહિક ઉત્સવ કરવા. એ રીતે પર્યુષણુ પર્યંત આ તપ
Page #278
--------------------------------------------------------------------------
________________
અક્ષયનિધિ તપ
૧૮૫ કરે. ( સંવત્સરીને દિવસે એટલે છેલ્લે દિવસે ઉપવાસ કરો. ) આ રીતે ચાર વર્ષ પર્યત આ તપ કરે. ઉદ્યા. પનમાં મોટી નાત્રવિધિપૂર્વક નાના પ્રકારના પાન, ફળ વિગેરે કવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે.
બીજી રીતે અક્ષતની મુઠી હંમેશાં કુંભમાં નાંખવી. જેટલા દિવસે તે ઘટ પૂર્ણ થાય તેટલા દિવસ પ્રતિદિન એકાસણાદિક તપ કરે. બીજે સર્વ વિધિ તથા ઉદ્યાપન ઉપર પ્રમાણે જાણ. આ 8 વકને કરવાને આગાઢ તપ છે. ગરણું “ હી ન નાણસ્સ એ પદનું નવકારવાળી વીશ પ્રમાણે ગણવું. સાથીયા વિગેરે એકાવન એકાવન કરવા.
૬૭૨ અક્ષયનિધિ તપ આ તપ શ્રાવણ વદ ૪ ને દિવસે શરૂ કરી સળ દિવસે પૂરો કરે તેમાં સુવર્ણને રત્નજડિત કુંભ કરાવ અથવા શક્તિ પ્રમાણે બીજી કોઈ રૂપા વિગેરે ધાતુને કરાવે અથવા છેવટ શકિત ન હોય તે માટીને કરાવ પછી તે કુંભ ઘરમાં, દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર સ્થાને જિનબિંબની સમીપે ગહેલી કરી તે પર સ્થાપ. તેની સમીપે સ્વસ્તિક કરી તે પર કલ્પસૂત્ર પધરાવવું. તેની પાસે હમેશાં બન્ને કાળનું પ્રતિકમણ કરવું. હમેશાં દેવપૂજા કરવી. પુસ્તક ઉપર ચંદરે બાંધ, જ્ઞાનને ધૂપ દીપ કરી હમેશાં રૂપાનાણે પૂજવું અથવા શક્તિ ન હોય તે પહેલે
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૮૬
તપોવન રત્નાકર તથા છેલ્લે દિવસે રૂપાનાણે પૂજવું અને વચલા દિવસોમાં યથાશક્તિ દ્રવ્યવડે પૂજવું. પછી અક્ષતની બે હાથે અંજલી ભરીને ઉપર સેપારી તથા રૂપાનાણું મૂકી ઊભા થઈ જ્ઞાનની “બોધાગાધં” એ ય બોલી સ્તુતિ કરવી અથવા આ દુહ બોલ–“જ્ઞાન સમું કે ધન નહિ, સમતા સમું ન સુખ જીવિત સમ આશા નહિ, લેભ સમું નહિ દુઃખ ૧ ” પછી તે અક્ષતની અંજળી સેપારી સહિત કુંભમાં નાંખવી. ઉપર એક શ્રીફળ મૂકવું. એમ સોળ દિવસ સુધી અક્ષતની અંજલી, સોપારી તથા રૂપાનાણું કુંભમાં નાખવું. છેલ્લે દિવસે કુંભ ચોખાથી પૂર્ણ કરો. પછી ખમાસમણ દઈ “ ઇચ્છાકારેણ સંસિડ ભગવદ્ ! શ્રી શ્રીદેવતાઆરાધનાઈ કાઉસ્સગ કરું ? ઈચ્છું, શ્રી શ્રતદેવતાઆરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ ” અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી એક જણ પારી “ નમેડ ” કહી “સુદેવયા ભગવઈ, નાણાવરણયકમ્મસંઘાય; તેસિં ખવે સયં, જેસિં સુસાયરે ભરી ૧ ” એ ય કહે “જી હી નમો નાણસ્સ” એ પદની નવકારવાળી ૨૦ દરરોજ ગણવી. આ પ્રમાણે દરરોજ કરવું. છેલ્લે દિવસે રાત્રિજાગરણ, પૂજા, પ્રભાવના કરવી. પારણાને દિવસે હાથી, ઘોડા વિગેરેથી વડે શણગારી વાજતેગાજતે કુંભને દેરાસર લઈ જ. તે વખતે કુંભ ઉપર શ્રીફળ રાખી તે ઉપર લીલું, પીળું, રેશમી વસ્ત્ર વીટી, ઉપર ફૂલની માળા પહેરાવી સૌભાગ્યવતી સ્ત્રીને માથે મૂક. તથા નૈવેદ્યમાં સર્વ જાતનાં પક્વાન, સુખડી વિગેરે યથાશક્તિ
Page #280
--------------------------------------------------------------------------
________________
અક્ષયનિધિ તપની વિધિ
૧૮૭ કરાવી તેના થાલ પશુ સૌભાગ્યવતી સ્ત્રીઓને માથે મૂકવાં. એ રીતે વરઘોડા સહિત દેરાસર આવવું. કુંભવાળી સ્ત્રીઓએ વણ પ્રદક્ષિણા કરી પ્રભુ પાસે કુંભ મૂકો, પછી નૈવેદ્ય પણ પ્રભુ પાસે મૂકવું. જ્ઞાનના પુસ્તકને ગુરુને સ્થાનકે પધરાવી ગુરુપૂજા તથા પુસ્તકપૂજા રૂપાનાણુથી કરવી. ભાદરવા શુદિ અને દિવસે તપની સમાપ્તિ કરવી. તે તન્ના દિવસે માં નિરંતર એકાસણું અથવા બેસણું કરવું. છેલ્લે સંવત્સરીને દિવસે ઉપવાસ કરે. શુદિ પને જ પારણું કરવું. સ્વામીવાત્સલ્ય, પ્રભાવના વિગેરે કરવું. એ રીતે ચાર વર્ષ સુધી આ તપ કરવાનો નિયમ છે. જેટલા જણ તપ કરતાં હોય, તે દરેકે જુદા જુદા કુંભ મૂકવા. આ શ્રાવકને કરવાને આગઢ તપ છે.
અક્ષયનિધિ તપની વિધિ પ્રથમ દરિયાવિહી પ્રતિક્રમવા, પછી ઇચ્છાકારેણ સં. ભ૦ અક્ષયનિધિ તપ આરાધન નિમિત્તે ચૈત્યવંદન કરું? ઈચ્છ કડી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
શારાનનાયક સુખકરણ, વર્ધમાન જિનભાણ ! અહર્નિશ એહની શિર વહુ, આણુ ગુણમણિખાણ છે તે જિનવરથી પામીયા, ત્રીપદી શ્રી ગણધાર ! આગમ રચના બહુવિધ, અર્થવિચાર અપાર રામ તે શ્રી કૃતમાં ભાષિયા એ, તપ બહુવિધ સુખકાર ! શ્રી જિનઆગમ પામીને, સાધે મુનિ શિવ સાર કા સિદ્ધાંતવાણી સુણવા રસિક, શ્રાવક સમકિત ધાર ! ઈષ્ટ સિદ્ધિ અર્થે કરે, અક્ષયનિધિ તપ સાર ૪
Page #281
--------------------------------------------------------------------------
________________
તપોવન રત્નાકર
તપ તે સૂત્રમાં અતિ ઘણાં, સાધે મુનિવર જેહ / અક્ષય નિધાનને કારણે, શ્રાવકને ગુણ ગેહ પા તે માટે ભવિ તપ કરે એ, સર્વ ઋદ્ધિ મળે સાર વિધિશું એહ આ રાધ તાં, પામ જે ભવ પાર | દા શ્રીજિનવર પૂજા કરે, ત્રિક શુદ્ધ ત્રિકાળ ! તેમ વળી શ્રુતજ્ઞાનની, ભક્તિ થઈ ઉજમાળ !IOા પડિકમણું બે ટંકન, બ્રહ્મચર્યને ધરીએ જ્ઞાનની સેવા કરી, સહેજે ભવજળ તરીએ ૮ ચૈત્યવંદન શુભભાવથી એ, સ્તવન થઈ નવકાર ! મૃતદેવી ઉપાસના, ધીરવિજ્ય હિતકાર. ૯
પછી જે કિચિ કહીને નમુળુણ કહેવું. પછી બે જાવંતિ કહી મેહંતુ કહી, નીચે પ્રમાણે સ્તવન કહેવું.
(લાવો લાવોને રાજ મોંઘામૂલા મોતી–એ દેશી) તપાવર કીજે રે, અક્ષયનિધિ અભિધાને;
સુખભર લીજે રે, દિન દિન ચડતે વાને (એ આંકણી) પર્વ પજૂષણ પર્વશિરેમણિ, જે શ્રી પર્વ કહાય ! માસ પાખ છઠ્ઠ દસમ દુવાલસ, તપ પણ એ દિન થાય તo l/૧ પણ અક્ષયનિધિ પર્વ પજૂષણકેરે કહે જિનભાણ ! શ્રાવણ વદ ચોથે પ્રારંભી, સંવછરી પરિમાણ તo ||રા એ તપ કરતાં સર્વ રિદ્ધિ વરે, પગ પગ પ્રગટે નિધાન ! અનુક્રમે પામે તેહ પરમપદ, સાન્વયી નામ પ્રધાન તo tra
Page #282
--------------------------------------------------------------------------
________________
અક્ષયનિધિ તપની વિધિ પરમત્સરથી કર્મ બંધાણું, તેણે પામી દુઃખજાળ ! એ તપ કરતાં તે પૂરવનું, કર્મ થયું વિસરાળ તe In જ્ઞાનપૂજા કૃતદેવી કાઉસ્સગ્ગ, સ્વસ્તિક અતિ સોહાવે સેવનજડિત કુંભ નિજશક્તિ, સંપૂરણ ક્રમે થા. ત. પા જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટથી કરીએ, ઈગ દેય તિન વરસ | વરસ ચોથે શુકદેવી નિમિત્તે, એ તપ વીશવાવીશ. ત. દા એણે અનુસારે જ્ઞાનતણું વર, ગરણું ગણીએ ઉદાર ! આવશ્યકાદિ કરણ સંયુત, કરતાં લહે ભવપારતછા ઈહ ભવ પરભવ દોષ આશંસા, રહિત કરે ભવિ પ્રાણું ! જે પરપુગલ ગ્રહણ ન કરવું, તે તપ કહે વરનાણી તટ છે રાતિજગા પૂજા પરભાવના, હય ગય શણગારીજે ! પારણા દિન પંચ શબ્દ વાજે, વાજતે પધરાવીજેતલા. ચૈિત્ય વિશાળ હોય તિહાં આવી, પ્રદક્ષિણ વળી દીજે ! કુંભ વિવિધ નૈવેદ્ય સંઘતે, પ્રભુ આગળ ઢેઈજેત૧ રાધનપુરે એ તપ સુણી બહુ જણ, થયા ઉજમાળ તપ કાજે એમ મુખ્ય મંડાણ ઓછવમાં, મસાલીયા દેવરાજે ત ૧૧ સંવત અઢાર તેતાલી વરસે, એ તપ બહુ ભવી કીધો શ્રીજિન ઉત્તમ પાદ પસાયે, પદ્મવિશ્ય ફળ લીધે તારા
ત્યાર પછી જય વયરાય કહી “સુયદેવયાએ કરેમિકાઉસગ્ગ” અન્નથ્થો કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી નમેSઈત્ કહી “સુયદેવયાભગવઈ, નાણાવરણીયકમ્મસંઘાયું તેસિં ખઉં સર્યા, જેસિં સુયસાયરે ભત્તિ ૧” એ થાય
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૦૦
તપોરત્ન રત્નાકર
કહેવી પછી પચ્ચખાણું કરવું. પછી પૂજાની ઢાળ કહેવી તે નીચે પ્રમાણે–
દુહા
સપ્તમ પદ શ્રી જ્ઞાનને, સિદ્ધચક પદમાંહી ! આરાધી જે શુભ મને, દિન દિન અધિક ઉંછાહિ ૧
ઈદ ગાથા. અનાણસંહિતમોહરસ, નમે નમે નાણ દિવાયરસ્સ ! પંચપયાસુ ઉવારગસ્ટ, સત્તાણુ તત્તત્વ પયાસગલ્સ ના હવે જેહથી સર્વ અજ્ઞાન રોધે, જિનાધીશ્વર પ્રેક્ત અથવા મતિ આદિ પંચ પ્રકાર પ્રસિદ્ધો, જગદુભાતે સર્વદે વાવિરુદ્ધો થદીય પ્રભાવે સુભક્ષે અભક્ષ, સુપેય અપેય સુકૃત્ય અકૃત્ય જેણે જાણીએ લોકમધ્યે સુનાણુ,સદા મે વિશુદ્ધ દેવ પ્રમાણે રા
હાથી, ભવ્ય નમે ગુણજ્ઞાનને, સ્વપરપ્રકાશક ભાવે છે ! પરજય ધર્મ અનંતતા, ભેદભેટ સ્વભાવેજી ૧ાા (ચાલ) જે મુખ્ય પરિણતિ સકલ સાયક, બેધ ભાવ વિલચ્છના મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધ સાધન લચ્છના છે સ્યાદ્વાદસંગી તત્ત્વરંગી, પ્રથમ ભેદભેદતા સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા પર
ઢાળ બીછ. ભક્ષ્યામિક્ય ન જે વિણ લહિયે, પય અપેય વિચાર! કુત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સલ આધાર . ભાસિક
Page #284
--------------------------------------------------------------------------
________________
અક્ષયનિધિ તપની વિધિ
૧૯૧ પ્રથમ જ્ઞાન ને પછે અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું ! જ્ઞાનને વંદો જ્ઞાન મ નિદે, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે. ભ૦ સકલ કિયાનું મૂલ જે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહિયે છે તે જ્ઞાન નિત્ય નિત્ય વંદી, તે વિણ કહે કેમ રડિયે રે? ભ૦ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપરપ્રકાશક જેહ દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશી મેહ રે. ભ૦ લેક ઊર્વ અધ તિર્યગ જોતિષ, વૈમાનિક ને સિદ્ધ કલેક પ્રગટ સવિ જેહુથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે ભ૦ ૫
ઢાળ ત્રીજી. જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે ! તે હુએ એહિ જ આત્મા, જ્ઞાન અધતા જાય રે વીલાલ
પછી “જી હી પરમાત્મને નમઃ જ્ઞાનપદેભ્યઃ કલશં યજામહે સ્વાહા” એ મંત્ર બોલને જ્ઞાનની વાસક્ષેપ વડે પૂજા કરવી, અને પછી દ્રવ્ય વડે પૂજા કરવી એટલે સનેમહોર તથા રૂપામહોરથી જ્ઞાનની યથાશક્તિ પૂજા કરવી.
પછી નીચે પ્રમાણે દુહા બેલી શ્રતજ્ઞાનના ૨૦ ભેદના ૨૦ ખમાસમણ દેવા.
પીઠિકાના દુહા સુખકર શંખેસર નમી, થુણશ્ય શ્રી શ્રુત નાણા ચઉ મુંગા શ્રત એક છે, સ્વપરપ્રકાશક ભાણ ના અભિલાપ્ય અનંતમે, ભાગે રચિયે જેહ ગણધર દેવે પ્રણમીઓ, આગમ રયણ અડ પર
Page #285
--------------------------------------------------------------------------
________________
૧૯૨
તપોરન રત્નાકર
ઈમ બહુલ વક્તવ્યતા, છઠાણ વડીયા ભાવ ક્ષમાશ્રમણ ભાગે કહ્યા, ગેય સર્ષિ જમાવ tra લેશ થકી કૃત વરણવું, ભેદ ભલા તસવીશ અક્ષયનિધિ તપને દિને, ખમાસમણ તે વીશ કા સૂત્ર અનંત અર્થ મઈ અક્ષર અંશ લહાય ! શ્રત કેવળી કેવળ પરે, ભાખે શ્રત પરજાય પપા (પ્રથમ ભેદ) શ્રી શ્રુતજ્ઞાનને નિત નેમ, ભાવ મંગલને કાજ પૂજન અર્ચન દ્રવ્યથી, પામો અવિચલ રાજ દા
(ખમાસમણ દેવું) (આ છ દુહે દરેક ખમાસમણે કહે. ) ઈ. સય અડવીસ વરતણા, તિહાં અકાર અઢાર શ્રત પર્યાય સમાસમેં, અંશ અસંખ્ય વિચાર ૭ શ્રી ૦૨ બત્રીશ વર્ણ સમાય છે, એક લેક મઝાર ! તે માંહે એક અક્ષર ગ્રહે, તે અક્ષર શ્રત સાર છે. શ્રી કૃ૦૩ ક્ષપશમ ભાવે કરી, બહુ અક્ષરને જેહ જાણે ઠાણાંગ આગેલે, તે કૃતનિધિ ગુણગેહ પલા કેડિ એકાવન અડલખ, અડસય એકાદશી હજાર ચાલીશ અક્ષર પદતણ, કહે અનુયોગદુવાર ૧૧ શ્રી શ્ર૦૪ અર્થ તે છ પદ કહ્યું, જિહાં અધિકાર કરાયા તે પદ કૃતને પ્રણતા, જ્ઞાનાવરણી હકાય ૧૧ શ્રી શ૦૫
૧. શ્રી જિનભદ્રગણ થાશ્રમણે. ૨. વિશેષાવશ્યકભાગમાં.
Page #286
--------------------------------------------------------------------------
________________
અક્ષયનોંધ તપની વિધિ
અઢાર હજાર પદે કરી, અંગ પ્રથમ સુવિલાસ । દુગુણા શ્રુત બહુ પદ ગ્રહે, તે પદ શ્રુત સમાસ ॥૧૨૫ શ્રી શ્રુ૦૬ પિડપ્રકૃતિમાં એક પદે, જાણે બહુ અવદાત । ક્ષયેાપશમની વિચિત્રતા, તેહજ શ્રુત સંઘાત ॥૧૩ા શ્રી શ્રુ૦૭ પચાતર ભેદ્દે કરી, સ્થિતિ અધાદિ વિલાસ ।
૧૯૩
કમ્મપયડી પયડી ગ્રહે, શ્રુત સ'ઘાત સમાસ ૫૧૪ા શ્રી શ્રુ૮ ગત્યાદિક જે માણા, જાણે તેડુમાં એક ધ વિવરણ ગુડાણાદિકે, તસ પ્રતિપત્તિ વિવેક ૫૧૫૫ શ્રી જીજ્ જે મસિગ્નલ માણુ પદે, લૈશ્યા આદિક નિવાસ । સગ્રડુ તરતમ યેાગથી, તે પ્રતિપત્તિ સમાસ ॥૧૬॥ શ્રી શ્રુ૦૧૦ સતપદાદિક દ્વારમાં, જે જાણે શિવલેગ । એક દોય દ્વારે કરી, શ્રદ્ધા શ્રત અનુયાગ ૫૧૭ણા શ્રી શ્રુ॰૧૧ વળી સંતાર્દિક નવ પદે, તિહાં માણા ભાસ ।
સિદ્ધતણી સ્તવના કરે, શ્રુત અનુયાગ સમાસ ૫૧૮૫ શ્રી શ્રુ૦૧૨ પ્રામૃત પ્રાભૂત શ્રુત નમું, પૂરવના અધિકાર । બુદ્ધિ પ્રમલ પ્રભાવથી, જાણે એક અધિકાર ૧૯ા શ્રી શુ૦૧૩ પ્રાકૃત પ્રાકૃત શ્રુત સમા, સાભિધ લબ્ધિ વિશેષ । મહુ અધિકાર ઈસ્યા ગ્રહે, ક્ષીરાશ્રવ ઉપદેશ ૫૨૦ા શ્રી શ્રુ૦૧૪ પૂરવગત વસ્તુ જીકે, પ્રામૃત શ્રુત તે નામ । એક પ્રભૃત જાણે મુનિ, તાસ કરું પ્રણામ ॥૨૧॥ શ્રી શ્રુ૦૧૫ પૂરવ લબ્ધિ પ્રભાવથી, પ્રાકૃત શ્રુત સમાસ । અધિકાર બહુલા ગ્રહે, પદ અનુસાર વિલાસ ૨૨ા શ્રી શ્રુ૦૧૬
ત૧૩
~
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૯૪
તપોવન નાકર
આચારાદિક નામથી, વસ્તુ નામ શ્રત સાર ! અર્થ અનેકવિધ ગ્રહે, તે પિણ એક અધિકાર મારવા થી શુ ૧૭ દુગ સંય પણવીસ વસ્તુ છે, ચૌદ પૂરવને સારા જાણે તેને વંદના, એક શ્વાસે સે વાર ર૪ શ્રી શુ૧૮ ઉત્પાદાદિ પૂરવ જે, સૂરો અર્થ એક સાર વિદ્યા મંત્રાણ કહ્યો, પૂરવ શ્રત ભંડાર ારા શ્રી શુ૦૧૯ બિંદુસાર લગે ભણે, તેહિજ પૂરવ સમાસ શ્રી શુભવીરને શાસને, જે જ્ઞાનપ્રકાશ પરદા શ્રી ૨૦
(પ્રથમના ૪ પીઠિકાના દુહા, દો. દરેક ભેદે કહેવાને દુહે અને ૯ દુહ તેટલા ખમાસમણમાં ન ગણવા.) ઇતિ અક્ષયનિધિ તપ ખમાસમણના દુહા સમાપ્ત.
પછી પસલી (બે) ભરી “બેધાગાધં સુપદપદવી”એ સ્તુતિ બેલીને તે પણ કુંભમાં નાંખો. કુંભ પાસે કલ્પસૂત્રની સ્થાપના કરવી. માથે ચંદરવા, પુઠીયા બાંધવા. ડાંગરની ઢગલી ઉપર કુંભ સ્થાપ. પંદરમે દિવસે તે કુંભ પૂરે ભરે. પછી તેના પર શ્રીફળ મૂકી તેને લીલા અથવા પીળા રેશમી વસ્ત્રથી બાંધે. શ્રાવણ વદ ચોથથી આરંભી ભાદરવા સુદી ચેને દિવસે તપ પૂરે કરે. દરરોજ એકાસણાં કરવાં. બ્રહ્મચર્ય પાળવું, કુંભ પાસે અખંડ દી' ફાનસ વિગેરે જતનાપૂર્વક રાખ. “ હી શ્રી ફલી નમે નાણસ્સ એ ગરણું
૧. દીવામાં જંતુ ન પડે તેવી પૂરતી કાળજી રાખવી.
૨. આવા કઠણ અક્ષરો ગણવા મુશ્કેલ પડે તેણે “નમો નાણસ્સ” આટલો જ જપ કરવો. એક પ્રતિમાં હોવાથી અહીં આ મંગાક્ષરો લખ્યા છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
મુકુટ સપ્તમી તપ
૧૯૫
નવકારવાળી વીશ પ્રમાણુ ગણવું. દશ લોગસ્સનો કાઉસગ્ગ કરે. છેલ્લે તથા પહેલે દિવસે રાત્રી જાગરણ કરવું તથા વરઘડે કાઢ.
૬૮. મુકુટ સપ્તમી તા. आषाढादि च पोषान्तं, सप्त मासान् शितीष्वपि । सप्तमीपवासाश्च, विधेयाः सप्तसंख्यका ॥१॥
મુકુટના ઉઘાપનવડે જણાતી જે સપ્તમી તે સંબંધી તપ તે મુકુટ સપ્તમી તપ કહેવાય છે. આ તપમાં અષાડ, શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ અને પિષ એ સાત માસની કૃષ્ણપક્ષની સાતમને દિવસે ઉપવાસ કરો. તેમાં અનુક્રમે વિમલનાથ ૧, અનંતનાથ ૨, ચંદ્રપ્રભ અથવા શાંતિનાથ ૩, નેમિનાથ , કષભદેવ પ, મહાવીર ૬ અને પાર્શ્વનાથ ૭, એ સાત તીર્થકરને આશ્રયીને એક એક સપ્તમીએ તપ કર. તથા તે દિવસે તે તે તીર્થકરની મોટી સ્નાત્રવિધિએ પૂજા કરવી. ઉદ્યાપનમાં મટી જ્ઞાવિધિ. પૂર્વક જિનપૂજા કરવી. રૂપાની લેકનાલિકા કરાવી તેના ઉપર સુવર્ણમય રત્નજડિત મુકુટ કરાવી દેવ પાસે ક. સાત સાત પફવાજ, ફળ વિગેરે હેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ વાંછિતની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે જે તીર્થકરને તપ
Page #289
--------------------------------------------------------------------------
________________
૧૯૬
તારત્ન રત્નાકર
ચાલતા હોય તે તે તીથંકરના નામનુ' ગરણું (જેમકે પહેલુ વિમલનાથાય નમ:”) નવકારવાળી વીશનુ' ગણવુ, સાથીયા વિગેરે ખાર માર કરવા.
૬૯. અમ તપ.
[અંબિકા દેવી શ્રી નેમિનાથ ભગવંતની શાસનદેવી છે. તેને અનુલક્ષીને કરાતા તપ બા તપ” કહેવાય છે. 'બિકા દેવીની હકીકત સક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે—
સૌરાષ્ટ્રનું કાડીનાર (કુબેરનગર) યક્ષાનદીના કિનારે રળિયામણું શહેર છે. ત્યાં સામભટ નામના દ્વિજને અબિકા નામની પત્ની હતી. જો કે સોમભટ્ટના પિતા જૈનત્વના સંસ્કારાથી વાસિત હતા, પરંતુ તેના સ્વર્ગવાસની સાથેાસાથ તે સસ્કારેા લુપ્ત થઈ ગયા હતા. સોમભટમાં તે વારસા નહાતા ઊતર્યાં. અ'ખિકા સુશીલ, સદ્દગુણી અને શ્રદ્ધાળુ સ્ત્રી હતી.
એકદા માસેાપવાસી એ મુનિવરે તેના ગૃહાંગણે આવી ચઢયા. અંબિકાએ ઉલ્લાસપૂર્ણાંક ભાવસહિત ખને મુનિવરને ગોચરી વહેારાવી, શાંતમુખમુદ્રાવાળા અને મુનિવરો “ધ લાભ”રૂપી આશીષ આપી ચાલ્યા ગયા. અંબિકાને સુપાત્રદાન આપ્યાના અતીવ સતાષ થયેા.
બાજુમાં જ રહેતી દ્વિજ પાડોશણે આ કાર્ય નીહાળ્યુ અને તેના ઇર્ષ્યાગ્નિ ભભૂકી ઊઠયા. મુનિ પ્રત્યેના દ્વેષ પણ
Page #290
--------------------------------------------------------------------------
________________
અંબા તપ
૧૯૭
પ્રજવલિત થયે અને યાતદ્રા બેલવા લાગી. પરંતુ અંબિકા પર તેની કશી અસર ન થઈ એટલે તેની સાસુ પાસે જઈને વાતને વધારીને કહી. તેની સાસુ પણ ઊકળી ઉઠી. મારા જીવતાં ઘરમાં તારું શાસન કેમ ચાલે ? એવા મિથ્યા ઘમંડમાં આવી જઈ તેણે પણ જેમ તેમ બકવા માંડ્યું. તેવામાં સમભટ પણ બહારથી આવી ચઢ. તેણે પણ આ કજીયાકંકાસનું સ્વરૂપ જોયું. તેની માએ વાતને વિકૃતરૂપે કરી એટલે તેને પણ ગુસ્સો ચઢ. અને આવેશમાં ને આવેશમાં તેણે અંબિકાનો તિરસ્કાર કર્યો. પિતાનું ઘર છેડી ચાલ્યા જવાનું સોમભટે અંબિકાને ફરમાન કર્યું. આવા બનાવથી અંબિકા તે ડઘાઈ જ ગઈ પણ શ્રદ્ધાબળે પિતાના અંબર અને શબર નામના બે પુત્રોને લઈ ચાલી નીકળી.
ઘણો પંથ કાપ્યા બાદ તેણીને વિચાર ઉભા કેમેં મારી સાસુની કદી અવજ્ઞા કરી નથી, મારા સ્વામીની ભક્તિમાં કદી ઊણપ આવવા દીધી નથી, છતાં આ પ્રસંગ ઉપસ્થિત થયે તે જે ભાવભાવ. હવે સુશીલ સદ્ગુરૂનું શરણ સ્વીકારી, રૈવતાચલ પર જઈ, શ્રી નેમિનાથ ભગવંતનું ધ્યાન ધરી સ્વકલ્યાણ સાધીશ. આવી વિચારણા કરતાં એક પુત્રને કેડ ઉપર બેસાડીને તેમજ બીજાને આંગળીએ વળગાડીને તેણી ચાલવા લાગી.
ચાલતાં ચાલતાં માર્ગમાં ભયાનક જંગલ આવ્યું, છતાં તેણી હિંમતભેર આગળ વધી. ઊઘાડે પગે સખ્ત
Page #291
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર
૧૯૮
તાપમાં ચાલતાં તેને ઘણી વેદના થવા લાગી, છતાં શ્રી નેમિનાથ પ્રભુનું ધ્યાન ધરતાં તેણે પ્રવાસ ચાલુ જ રાખ્યો. કોઈવાર તીક્ષ્ણ કાંટા વાગતા, કોઈકોઈ વાર ભયંકર ગનાએ તેની કસોટી કરી લેતા છતાં અડગપણે તેણે ચાલવુ
શરૂ જ રાખ્યુ.
થ્રેડોક સમય વીતતાં એક બાળકે પાણી મળ્યું, તે બીજાએ ભૂખ લાગી છે કહી ભોજન માગ્યું'. વેરાન જ’ગલમાં અન્ન-પાન કયાંથી લાવવુ' ? તેવા વિચારથી અંબિકાના અને નેત્રોમાંથી અશ્રુ વહેવા માંડયા. બાળકોની આત્ત વાણી સાંભળી અંબિકાને રુદન કરવા સિવાય બીજો રસ્તા નહાતા. ખાળક કઇ સમજે છે ? તેમણે તે પેાતાની માગણી ચાલુ જ રાખી. છેવટે થાકી જઈ અંબિકા એક આમ્રવૃક્ષ નીચે વિસામે ખાવા બેઠી.
તેવામાં થડે દૂર એક સુંદર સરેવર તેની નજરે પડયુ. બાળકોને પાણી પાઈ સ્વસ્થ કર્યા અને મામ્રવૃક્ષનાં ફળે ખવરાવી તેઓની ક્ષુધા તૃપ્ત કરી. ખાદ તેણે આગળ ને આગળ રૈવતગિરિની દિશામાં ચાલવા માંડયું.
આ બાજુ સામભટના ઘરે માસે પ્રવાસી મુનિને ગોચરી વહેારાવવાથી જે ભાજનામાં અન્ન હતું તે બધા વાસણા સુવર્ણના બની ગયા. ધાન્યના કોઠાર ભરપૂર થઈ ગયા. આવા પ્રભાવ જોઈ અખિકાની સાસુએ સેમસને સર્વ હકીકત જણાવી અને પશ્ચાત્તાપ કરી કહ્યુ` કે હમણાં ને હમણાં જ્યાં હાય ત્યાંથી અંખિકાને શીઘ્ર તેડી લાવ.
Page #292
--------------------------------------------------------------------------
________________
અંબા તપ
૧૯૮
સેમભટને પસ્તાવાને પાર ન રહ્યો. આવેશમાં ને આવેશમાં કરેલી પોતાની ભૂલ તેને સમજાઈ ઉતાવળે પગલે તે અંબિકાની પાછળ ગયે અને જંગલમાં જતી અંબિકાને તેણે દૂરથી જોઈ એટલે “હે અ બિકે ! ઊભી રહે ઊભી રહે.” એમ બૂમ પાડવા લાગ્યો.
પિતાના નામનો પોકાર સાંભળી અંબિકાએ પાછું જોયું તો પિતાના પતિને ઉતાવળે પગલે આવતે જે એટલે તેણી ભયબ્રાંત થઈ ગઈ. તેને વિચાર આવ્યો કેજરૂરી મારી સાસુએ ભંભેરીને મારા સ્વામીને મને મારી નાખવા જ મેકલ્યો જણાય છે. તેના હાથે મૃત્યુ પામવા કરતાં હું જ શા માટે મૃત્યુ ન પામું ? આ વિચાર કરી, નજીકમાં દેખાતા કૂવાના કાંઠે આવી, દેવ, ગુરુ અને ધર્મનું શરણ સ્વીકારી, શ્રી નેમિનાથ ભગવંતનું ધ્યાન ધરી બને બાળકો સાથે તેણીએ ઊંડા કૂવામાં ઝંપાપાત કર્યો.
એટલામાં તે સમભટ પણ તે સ્થળે આવી પહોંચે. પિતાની પત્નીને આ કાર્યથી અને પિતાની ભૂલથી તેને પણ અતિ પશ્ચાત્તાપ થયું. “હવે હું મારું મેટું શી રીતે બીજાને બતાવી શકીશ ?” તેવા વિચારથી તેણે પણ તે જ કૂવામાં ઝંપલાવ્યું.
મરણાંતે શુભ ધ્યાનથી અંબિકા મૃત્યુ પામી, “અંબિકા નામની દેવી તરીકે ઉપજી. સેવક દેવીઓએ તેને પૃચ્છા કરતાં તેણએ પિતાનો પૂર્વભવ નિહાળ્યો અને ભગવંત શ્રી નેમિનાથને અત્યંત ઉપગારી જાણી, તેમના કેવળજ્ઞાનના
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૦૦
તપોરન રત્નાકર મહત્સવ પ્રસંગે શ્રી રેવતાચલ પર આવી, પર્ષદામાં બેસી, દેશના સાંભળી. ઇંદ્રની પૃચ્છાથી ભગવંત શ્રી નેમિનાથે “અંબિકા દેવીની ઉત્પત્તિ કહી સંભળાવી એટલે કે “અંબિકા દેવીને ભગવંત શ્રી નેમિનાથની શાસનદેવી તરીકે સ્થાપી. સોમભટ મૃત્યુ પામીને અંબિકા દેવીના વાહનરૂપ સિંહ થયો.
અંબિકા દેવી સુવર્ણ જેવા વર્ણવાળી છે, સિંહના વાહનવાળી છે. તેના જમણા બે હસ્તમાં માતુલિંગ અને પાશ હોય છે જ્યારે ડાબા બે હાથમાં પુત્ર ને અંકુશ હેય છે. ખોળામાં બીજા પુત્રને બેસાડેલ છે. ]
शुक्लासु पञ्चमीष्वेव पञ्चमासेषु वै तपः । एकभक्तादिना कार्यमंबापूजनपूर्वकम् ॥११॥
અંબા દેવીની આરાધના માટે આ તપ છે. તેમાં પાંચ માસની શુકલ પાંચમને દિવસે એકાસણાદિક તપ કરે. અને તે દિવસે નેમિનાથ તથા અંબાદેવીનું પૂજન કરવું. ઉઘાપને ઉત્તમ ધાતુની અંબાદેવીની મૂર્તિ કરાવી તેની સ્થાપના કરવી. શાસ્ત્રોક્ત વિધિએ તેની હંમેશાં પૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી અંબાદેવી પાસેથી વરદાનની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવકને કરવાને આગઢ તપ છે. (જૈન પ્રબોધમાં કૃષ્ણ પક્ષની પંચમીએ કરવાને કહ્યો છે. તથા ઉજમણે સાધુને નવાં વસ્ત્ર, અન્ન વિગેરે આપી
Page #294
--------------------------------------------------------------------------
________________
મૃતદેવતા તપ
૨૦૧ પ્રતિલાભવા, અને અંબાની મૂતિ બે પુત્ર સહિત તથા આમ્રની લુમ્બ સહિત કરાવવી, પછી તેનું પૂજન કરવું એમ કહ્યું છે.) ગરણું છે હી “શ્રી અંબિકાદેવ્ય નમઃ” એ પદનું નવકારવાળી વીશ પ્રમાણે ગણવું.
૭૦ મૃતદેવતા તપ શ્રુતજ્ઞાનની-પ્રવચનની અધિષ્ઠાત્રી દેવીને શ્રીદેવતા કહેવામાં આવે છે. તદેવતા, વાગીશ્વરી, શારદા કે સરસ્વતી તે બધા પર્યાયવાચક નામો છે.
ધર્મ બે પ્રકારે કહ્યું છે : એક ચારિત્ર ધર્મ અને બીજો મૃતધર્મ. સંયમના પાલનરૂપ ચારિત્રધર્મ અને સમ્યગજ્ઞાનના આરાધનસ્વરૂપ શ્રતધર્મ, સમ્યજ્ઞાન ગણધરગુંફિત અને તીર્થકરભાષિત સૂત્ર-સિદ્ધાંતના આલંબનથી જ પ્રાપ્ત કરી શકાય છે. આવી આરાધના સારી રીતે થઈ શકે તે માટે શ્રધર્મની અધિષ્ઠાત્રી મૃતદેવતાની સ્તુતિ “સુઅદેવયા ભગવઈ...” પણ કરવામાં આવી છે. શ્રી પુખરવરદીસૂત્ર-તે શ્રુતસ્તવ જ છે. તેમાં શ્રતને જ મહિમા વર્ણવવામાં આવે છે. કલાકંદની ચેથી ગાથા મૃતદેવીની સ્તુતિરૂપ છે. - નિર્વાણકલિકામાં શ્રી કૃતદેવીનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે—કૃતદેવી શ્વેત વર્ણવાળી તેમજ હંસના વાડનવાળી છે. તેના જમણા બે હાથમાં વરદાન તેમજ કમળ છે અને ડાબા બે હાથમાં પુસ્તક અને માળા રહેલ છે, જ્યારે
Page #295
--------------------------------------------------------------------------
________________
તપોરત રત્નાકર
આચારદિનકરમાં એમ જણાવ્યું છે કે તેના જમણા એ હાથમાં માળા અને કમળ છે જ્યારે ડાબા એ હાથમાં વીણા અને પુસ્તક રહેલ છે.
२०२
શ્રુતદેવીને શ્વેતવર્ણએ સાત્ત્વિકતાનુ ચિન્હ છે; કમળ પવિત્રતાનું સૂચક છે અને પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે.
શ્રી સેનપ્રશ્નના ૨૩૬ મા પ્રશ્નમાં-સરસ્વતી દેવી બ્રહ્મચારી છે કે કેમ ?' તેના ખુલાસામાં જવુાવ્યું છે કે સરસ્વતી દેવી બ્યતરેન્દ્ર ગીતરતિની અગ્રમહિષી છે, જેથી તે બ્રહ્મચારી કહેવાતી નથી. આવા ઉલ્લેખ ક્ષેત્રસમાસ ટીકા અને શ્રી ભગવતીજીમાં છે.
જ્યારે તે જ સેનપ્રશ્નના ૪૩૭ મા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે-સરસ્વતી અને શ્રુતદેવી એક જ પર્યાયવાળા એ નામેા છે, પરંતુ કોઈ પણ સ્થળે તે કઇ નિકાયની છે તેમ તેમનું આયુષ્યમાન કેટલુ છે તે સંબધી વર્ષોંન જેવામાં આવતું નથી.
શ્રુતદેવીની પ્રસન્નતાથી આમરાજા પ્રતિષેધક શ્રી બપ્પભટ્ટી સૂરિજી, કલિકાલસર્વીજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય જી, તેમજ મહામહોપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજે અગાધ શ્રુત-જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.]
Page #296
--------------------------------------------------------------------------
________________
મૃતદેવતા તપ
૨૦૩
एकादशसु शुक्लेषु पक्षेष्वेकादशीषु च यथाशक्ति तपः कार्य वाग्देव्यर्चनपूर्वकम् ॥१॥
તદેવીની આરાધના માટે આ તપ છે. તેમાં અગિયાર શુકલ એકાદશીને દિવસે મૃતદેવીની પૂજાપૂર્વક યથાશક્તિ એકાસાદિક તપ કરે. ઉદ્યાપને મૃતદેવીની મૂર્તિ ઉત્તમ ધાતુની બનાવી તેની પ્રતિષ્ઠા કરવી, તથા વિધિ પ્રમાણે પૂજા કરવી. આ તપનું ફળ શ્રતજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે.
ઉપર પ્રમાણે અગિયાર ફલ એકાદશીએ ઉપવાસ કરીને મૌન ધારણ કરવું એમ પંચાશકમાં તથા પ્રત્યંતરમાં કહ્યું છે.
હી શ્રી કૃતદેવતા” નમઃ એ પદની નવકારવાળી વીશ ગણવી.
૭૧. રેહિણી તપ [હિણી તપ સ્ત્રીવર્ગમાં ખૂબ જ પ્રચલિત છે. રોહિણી નક્ષત્રને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. આ તપના પ્રભાવથી વૈધવ્યપણું પ્રાપ્ત થતું નથી. આ તપના આરાધનથી રોહિણીએ કેવી સુખ-સંપદા પ્રાપ્ત કરી તેને લગતી હકીકત નીચે પ્રમાણે
ચંપાપુરીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના પુત્ર મઘવા રાજવીને લક્ષ્મી નામની રાણી હતી. તેમને આઠ પુત્ર ઉપર એક પુત્રી જન્મી. પુત્રીનું નામ રહિણી રાખ્યું. મઘવા રાજવીએ તેના લગ્નેત્સવ નિમિત્તે સ્વયંવર મંડપ રચે અને દેશ
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૦૪
તપેારત રત્નાકર
દેશના એકત્ર થયેલા અનેક રાજકુમાર પૈકી નાગપુરના અશેકકુમારના કંઠમાં વરમાળા આરોપી.
નાગપુર આવ્યા ખાદ અશેકનાં પિતાએ અશેાકને રાજ દીક્ષા ગ્રહણ કરી. ભેગવિલાસ ભોગવતાં રાહિણીને આઠ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ. એકદા રાહિણી ગોખમાં બેઠી હતી તેવામાં કોઈ સ્ત્રીના પુત્ર મૃત્યુ પામવાથી રુદન કરવાના અવાજ સભળાયા.
તે સ્રી માથું કૂટતી હતી, છાતી પીટતી હતી અને વારંવાર વિલાપ કરતી હતી. આ દ્રશ્ય જોઈ રાહિણીએ રાજાને પૂછ્યુ કે સ્ત્રી કઈ જાતનું નાટક કરે છે ? રાજાએ કહ્યું કે-આ નાટક નથી. તે સ્ત્રી રડે છે, તુ તારા સુખનો ગ ન કર. રોહિણીએ કહ્યું કે-ડું ગ કરતી નથી. મેં આવું દ્રશ્ય કોઈ સ્થળે જોયુ નથી તેથી પૂછું છુ કે—આ સ્ત્રી શુ' કરી રહી છે ? રાજાએ કહ્યુ` કે-તે રુદન કરે છે. શહિણીએ પુનઃ પૂછ્યું કે-આ સ્ત્રી આવું કયાંથી શીખી હશે? આવી જાતના પ્રશ્નથી રાજાને કઇક રોષ ચડયા અને આવેશમાં ને આવેશમાં કહ્યું કે—લે તને પણ હું શીખવું. એમ બેલી, રાણીના ખાળામાં રમતા સૌથી નાના લેાકપાલ નામનો પુત્ર ઉપાડી લઈ, ગોખમાંથી નીચે ફેંકયા પરન્તુ રેાહિણીનું પુણ્ય જાગૃત હતુ એટલે પરદેવીએ પુત્રને અદ્ધરથી જ ઝીલી લીધા અને સિંહાસન પર બેસાડયા. આવા ચમત્કાર જોઇ રાજા ઘણું જ આશ્ચય પામ્યા.
ઘેાડાએક દિવસે બાદ તે નગરીમાં રુપ્પકુંભ અને
Page #298
--------------------------------------------------------------------------
________________
રોહિણુ તપ
૨૦૫ સુવર્ણ કુંભ નામના બે મુનિવરે પધાર્યા. રાજાએ સપરિવાર જઈ વંદન કરી, મીઠી દેશના સાંભળી, પ્રાંતે પૃચ્છા કરી કે દુઃખ શું કહેવાય તે રહિણી શા માટે જાણતી નથી? મુનિવરે તેણીને પૂર્વભવ વર્ણવતાં જણાવ્યું કે
પૂર્વે આ જ નજરીમાં ધનમિત્ર નામને શ્રેષ્ઠી હતે. તેને ખરાબ નસીબવાળી દુર્ગધા નામની પુત્રી હતી. તેણી યુવાવસ્થાને પ્રાપ્ત થઈ છતાં તેને પરણવા કોઈ તૈયાર ન થયું. ધનમિત્ર તેને પરણનારને કેડ દ્રવ્ય આપવા તૈયાર થયે તે પણ દુધાની ખરાબ વાસ અને ઉષ્ણુ સ્પર્શને કારણે કેઈએ પસંદગી બતાવી નહિ. તેવામાં રાજના ગુનેહગાર કઈ એક ચારને વધસ્તંભ પર જતાં બચાવી, તેની સાથે પિતાની પુત્રી પરણાવી પણ પુત્રીના સમાગમથી તેના અતિ ઉષ્ણ સ્પર્શને કારણે સંતાપિત થવાથી રાત્રિના સમયે જ તે ચોર નાશી ગયે. ધનમિત્ર આ બનાવથી ઘણે દુખી થયે તેવામાં તે નગરીમાં જ્ઞાની ગુરુમહારાજ આવ્યા. તેમને વંદન કરી દુર્ગધાના દુર્ભાગ્ય સંબંધી કારણ પૂછ્યું એટલે જ્ઞાની ભગવતે જણાવ્યું કે
ઉજયંત પર્વત પાસે ગિરિવર (જૂનાગઢ)માં પૃથ્વીપાલ નામને રાજા હતા. તેને સિદ્ધમતી નામની રાણી હતી. એકદા રાજા-રાણી ઉપવનમાં કીડા કરવા ગયા. ઉપવનમાં જતાં જ રાજાએ ગુણસાગર નામના માસોપવાસી મુનિવરને નીહાળ્યા એટલે તેમને વંદન કરી, રાણીને આજ્ઞા આપી કે-આ મુનિરાજને આપણા ગૃહે લઈ જઈ ગોચરી વહાર. રાણીની અનિચ્છા છતાં રાજાના આદેશથી કચવાતે મને
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૦૬
તપોરત્ન રત્નાકર
રણી સ્વઆવાસે ગઈ અને મુનિવરને કડવા તુંબડાનું શાક વહેારાવ્યુ. શાકને કડવુ જાણી મુનિવરે તેને પરડવવાની તૈય:રી કરી. પણ અસંખ્ય જીવહિંસા જાણી પોતે જ ખાઇ ગયા અને શુભ ધ્યાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, કાળ કરી મેશ્ને સિધાવ્યા.
રાજાને આ હકીકતની ખબર પડતાં રાણીને કાઢી મૂકી. સાતમે દિવસે રાણીને કાઢના વ્યાધિ થયેા. મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગઈ. ત્યાર બાદ ઘણા ભવેશમાં ભમી, ભાગ્યયેાગે નવકાર મહામંત્રનું શ્રવણ કરવાથી આ તમારી પુત્રી થઈ છે. દુર્ગંધાને તરત જ જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વભવ જોયા. પોતાના અશુભ કર્મને દૂર કરવા ઉપાય પૂછ્યા એટલે ગુરુમહારાજે સાત વર્ષોં ને સાત માસ રોહિણીના તપ કરવાનું કહ્યું. આ તપના પ્રભાવથી તું અશાક રાજાની રહિણી નામની રાણી થઈશ.
ગુરુમહારાજના કથનથી શુભ ધ્યાનથી તેણે રોહિણી તપનુ' એકાગ્ર મનથી આરાધન કર્યું અને મૃત્યુ પામી, સ્વર્ગે જઇ આ તમારી પત્ની થઇ છે. આ તપના કારણે “દુ:ખ” શું કહેવાય તે પણ તે જાણતી નથી.
હે રાજન્ ! તમે પણ પૂર્વભવમાં રાહિણી તપનું સમ્યગ્ આરાધન કરવાથી મઘવા નામના રાજા થયા છે અને તમારા બંનેના સુયેાગ થયા છે.
ગુરુવરનું કથન સાંભળી, હર્ષ પામી રાજા રાણી સ્વ સ્થાને ગયા અને પ્રાંતે દીક્ષા લઈ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, માક્ષલક્ષ્મીને વર્યા.. ]
Page #300
--------------------------------------------------------------------------
________________
રોહિણુ તપ
૨૦૭ रोहिण्यां च तपः कार्य वासुपूज्यार्चनायुतम् । सप्तवर्षी सप्तमासी उपवासादिभिः परम् ॥१॥
આ તપ રહિણી નક્ષત્રમાં થાય છે, તેથી તે રહિણી તપ કહેવાય છે. તે તપ અક્ષય તૃતીયાને દિવસે અથવા તેની આગળ પાછળ જ્યારે રોહિણી નક્ષત્ર હોય ત્યારે શરૂ થાય છે. તે તપ શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજાપૂર્વક સાત વર્ષ અને સાત માસ સુધી કરે. એટલે માસે માસે જ્યારે રોહિણી નક્ષત્ર હોય તે તે દિવસે ઉપવાસાદિક (ઉપવાસ, આંબિલ, નીવિ વિગેરે) તપ કરે. જે કદાચ એક પણ હિણી નક્ષત્ર ભૂલી જવાય તે ફરીથી પ્રથમથી આરંભ કરો. ઉદ્યાપનમાં શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિમાની મોટી નાનવિધિએ પૂજા કરીને સુવર્ણમય અશોકવૃક્ષ હેક. (પ્રત્યંતરના મતે સુવર્ણમય સેમ રાજા તથા અશેક યુક્ત
હિણી રાણી તથા વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા કરાવી દેવ પાસે ઢેકવી. એક ને એક સંખ્યા પ્રમાણ મેદક, ફળ, દીપ વિગેરે ઢેકવાં.) સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અવિધવાપણું તથા સૌભાગ્ય સુખની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. (આ તપ પૌષધપૂર્વક ઉપવાસ કરીને કરવાનો પ્રચાર છે. અથવા પૌષધ ન થઈ શકે તે આરંભાદિક કાર્ય ન કરે.) “» હી શ્રી વાસુપૂજ્યસર્વત્તાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૦૮
તપોરન રત્નાકર
૭૨. તી કરમાતૃતપ
પરમાત્મા
[જિનેશ્વર ભગવંતની માતા, જ્યારે ગર્ભમાં અવતરે છે ત્યારે શ્રેષ્ઠ ચૌદ મહાસ્વપ્નો જુએ છે. ચૌદે મહાસ્વપ્નાનાં નામ આ પ્રમાણે છે. ૧ હસ્તી, ૨ વૃષભ, ૩ સિ'હ, ૪ લક્ષ્મીદેવી, ૫ પુષ્પની માળ, ૬ ચદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ કળશ, ૧૦ સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ દેવિવમાન, ૧૩ રત્નસમૂહ અને ૧૪ નિ મઅગ્નિ, ચક્રવર્તીની માતા પણ આ જ મડ઼ાસ્વપ્નો જુએ છે, પણ તે તી‘કરની માતા કરતાં કઇક હીન કાંતિવાળા જુએ છે.
જ્યારે જિનેશ્ર્વર માતાના ગર્ભમાં અવતરે છે ત્યારે તેના પ્રભાવથી માતાનું શરીર સ્વચ્છ અને સુગંધી થઈ જાય છે. અન્ય માતાઓની માફ્ક તેમનુ ગસ્થાન બીભત્સ જણાતું નથી. પરમાત્માના જન્મ પછી પ્રાયઃ જિનમાતાએ અન્ય ગર્ભ ધારણ કરતી નથી, કારણ કે તે અનુપમ શીલધર્મને ધારણ કરનારી હાય છે. નેમિનાથ ભગવ'તની માતા શિવાદેવી છે કેમ કે તેમણે લઘુત્ર રથનેમિને પણ તેવુ' કચિત્ જાણવું.
આ સબધમાં શ્રી
અપવાદરૂપ જણાય જન્મ આપેલ છે,
શ્રી સપ્તતિશતસ્થાન પ્રકરણમાં, ચાલુ અવસર્પિણી કાળના જિનેશ્વર ભગવંતની માતાને આશ્રયીને જણાવ્યું છે કે–શ્રી ઋષભદેવ આદિ આઠ જિનેશ્વરની માતાએ મેાક્ષે ગઈ. સુવિધિનાથ આદિ આય જિનેન્દ્રોની માતાએ સકુ માર દેવલાકમાં ગઈ અને કુંથુનાથ આદિ આઠ તીર્થંકરની
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૯
તીર્થકરમાતૃ તપ માતાઓ માહેન્દ્ર દેવલેકમાં ગઈ. કેઈ સ્થળે ત્રિશલાદેવી બારમા દેવલેકે ગયાનો ઉલ્લેખ છે; તે મતાંતર જાણ.]
भाद्रपदशुक्रपक्षे प्रारभ्य सप्तमी तिथिम् । त्रयोदश्यन्तमाधेयं तपो माउरिसंज्ञकम् ॥१॥
તીર્થકરોને માતાની આરાધના માટે આ તપ છે. તેને ભાદરવા સુદી સાતમને દિવસે આરંભ કરી શુદી તેરસ સુધી દૂધ, દહીં, ઘી, કર બે (દહીં ભાત), ક્ષીર, લાપસી અને ઘેખરવડે શ્રી જિનમાતાની પૂજા કરી (આગળ ધરી) હંમેશાં એકાસણાદિક તપ કરે. તે તપ સાત વર્ષ સુધી કરે. પરંતુ બન્ને વરસે આ પ્રમાણે ઉદ્યાપન કરવું–ભાદરવા સુદી ચૌદશને દિવસે ચોવીશ વીશ પુડા, પુરી, પાન્ન, ફળ વિગેરે જિનમાતા પાસે કવાં. પુત્રવાળી વીશ શ્રાવિકાને વસ્ત્ર, અંગરાગ, તાંબૂલ વિગેરે આપવું. પછી સાતમા વર્ષના ઉદ્યાપનમાં શ્રી જિનમાતાની આગળ સાતમને દિવસે તેલ ઢોકવું. આઠમે ઘી, નવમીએ પક્વાન, દશમીએ ગાયનું દૂધ, અગિયારશે દહીં, બારસે ગોળ, અને તેરસે ખીચડી, વડી, કણિક (લેટ), હરડે, ધાણુ, મેથી, ગુંદર, આંજણ, શલાકા, સાત સાત પાન, સોપારી વિગેરે ઢેકવાં. પુત્રવાળી શ્રાવિકાને શ્રીફળ આપવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ પુત્રપ્રાપ્તિ થાય તે છે. ત–૧૪
, પુત્રવાળી ચાવી
સાતમા વર્ષના આ ગરાગ, તાંબૂલ
Page #303
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
૨૧૦
આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે, “ શ્રી જિનમાત્રે નમઃ એ પદની નવકારવાળી વીશ ગણવી.
""
૭૩. સ`મુખસ`પત્તિ તપ
एकादिवृद्धया तिथिषु तप एकाशनादिकम् | विधेयं सर्वसंपत्तिसुखे, तपसि निश्चितम् ||१||
સર્વ સુખસપત્તિનું કારણ હવાથી આ તપ સ સુખસ ́પત્તિ નામનેા કહેવાય છે. તેમાં શુક્લ કે કૃષ્ણપક્ષની એકમને દિવસે એક એકાસણાદિક તપ કરવા. બીજે પખ વાડીયે ખીજથી બે એકાસણાદિક કરવાં, ત્રીજે પખવાડીયે ત્રીજથી ત્રણ એકાસણાદિક કરવાં, ચેથે પખવાડીયે ચાથી ચાર એકાસણાદિક કરવાં. એ રીતે વધતાં વધતાં પંદરમે પખવાડીયે પૂર્ણિમાંથી અથવા અમાવાસ્યાથી પંદર એકાસહાર્દિક કરવાં (પ્રવચનસારે।દ્વારમાં એકાસણાને બદલે ઉપવાસ કરવાનુ કહ્યુ છે) પરંતુ જે કદાચ કોઈ તિથિ ભૂલી જવાય તે તપના આરભ ફરીથી કરવા. આ રીતે કરતાં આ તપ એકસો ને વીશ તપના દિવસોવડે પૂર્ણ થાય છે. ઉદ્યાપને સ્નાત્રપૂજાપૂર્વક એકસો ને વીશ માદક ઢકવાં. સંઘવાત્સ લ્ય, સંઘપૂજા કરવી. આ તપનુ ફળ સુખની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. આનુ ગરણું તપ નખર ૭૬ થી જાણવું. સાથીયા વિગેરે માર માર
કરવા.
Page #304
--------------------------------------------------------------------------
________________
અષ્ટાપદ પાવડી તપ
૨૧૧ બીજી રીતે એક પખવાડીયાની એક એકમને ઉપવાસ કરો. બે પખવાડીયાની બે બીજના ઉપવાસ, ત્રણ પખવાડીયાની ત્રણ ત્રીજના ઉપવાસ, એ પ્રમાણે ચડતા ચડતા પંદર પખવાડીયાની પુનમ તથા અમાસના ઉપવાસ કરવાથી પણ આ તપ થાય છે. આ તપ મેટો પખવાસો કહેવાય છે. આ તપમાં કઈ તિથિ ભૂલી જવાય તે આવતી બીજી તિથિ લઈ શકાય છે પણ કરેલે તપ નિષ્ફળ થતું નથી.
૭૪. અષ્ટાપદ પાવડી ત૫ (અષ્ટાપદ ઓળી)
[ અષ્ટાપદ પર્વત એ ચાલુ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર શ્રી રાષભદેવ ભગવંતનું નિર્વાણસ્થળ છે. છે ઉપવાસની તપશ્ચર્યા પૂર્વક પાદપોપગમન અનશન કરીને દશ હજાર સાધુઓ સાથે ભગવંતે અહીં એક્ષપ્રાપ્તિ કરી હતી. બાદ ભરત ચક્રવતીએ અહીં “સિંહનિષદ્યા” નામક ભવ્ય જિનપ્રાસાદ કરાવ્યું હતું. અને તેમાં વર્તમાન ચોવીશીના તીર્થકરેના દેહપ્રમાણે, સંસ્થાન, વર્ણ અને લાંછનયુક્ત પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી હતી.
દક્ષિણ દિશામાં ચાર ભગવંતની મૂર્તિઓ–શ્રી અષભદેવથી અભિનંદન સ્વામી પર્યત.
પશ્ચિમ દિશામાં આઠ–શ્રી સુમતિનાથથી શ્રી વાસુપૂજ્યસ્વામી પર્યત.
ઉત્તર દિશામાં દશ-શ્રી વિમલનાથ સ્વામીશ્રી શ્રી નેમિનાથ પ્રભુ પર્યત.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૧૨
તપોરત્ન રત્નાકર
પૂર્વ દિશામાં બે-શ્રી પાર્શ્વનાથ તેમજ શ્રી મહાવીરસ્વામી.
આ કમને અનુલક્ષીને જ આપણે “સિદ્ધ યુદ્ધમાં રારિ બ-સોચ વાળી ગાથા જાણીએ છીએ.
ભરત ચક્રવતીએ તીર્થરક્ષા માટે આ પર્વતને ચારે તરફ આઠ આઠ પગથિયાં કરાવ્યા એટલે “અષ્ટપદ” એ નામથી પ્રસિદ્ધિ થઈ. જૈન શાસ્ત્રોમાં એ ઉલ્લેખ મળી આવે છે કે-જે ચરમશરીરી હોય એટલે કે–તભવમોક્ષગામી હોય તે જ શ્રી અષ્ટાપદની યાત્રા કરી શકે છે. શ્રી ઉત્તરાધ્યયનની શ્રી શાંત્યાચાર્યકૃત બૃહદ્વૃત્તિમાં કહ્યું છે કે
રમસીર સાદૂ શાહરૂ નવાં, બોત્તિ | અર્થાત જે સાધુ ચરમશરીરી હોય તે જ નગવર-પર્વત શ્રેષ્ઠ શ્રી અષ્ટાપદ પર્વત પર આરહણ કરી શકે, અન્ય નહીં.
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યો, શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર દશમા પર્વના નવમા સર્ગમાં જણાવ્યું છે કેयोऽष्टापदे जिनान् नत्वा वसेद् रात्रिं तद्भवे स सिध्यति । જે અષ્ટાપદપર્વત પર રહેલી જિનપ્રતિમાઓને વંદન કરીને એક રાત્રિ ગાળે છે. તે તે ભવે સિદ્ધ થાય છે.
અનંતલબ્લિનિધાન પ્રાતઃસ્મરણીય પૂજ્ય શ્રી ગૌતમસ્વામી મહારાજે, પિતાના તદ્દભવક્ષગામીપણની ખાત્રી માટે, સૂર્યના કિરણનું આલંબન ગ્રહણ કરી, અષ્ટાપદ પર્વત પર આરોહણ કરી, જિનપ્રતિમાઓને વંદન કરી, પાછા વળતાં (૧૫૩) પંદર ને ત્રણ તાપને પ્રતિબોધી, દીક્ષા આપી હતી. તે હકીકત આપણને સુવિદિત છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
અષ્ટાપદપાવડી તપ
૨૧૩ શ્રી અભિધાનચિંતામણિને ચોથા ભૂમિકાંડમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે અષ્ટાપદ પર્વત “કૈલાસ” હેવાનું જણાવ્યું છે. શ્રી જિનપ્રભસૂરિજીએ પણ સ્વરચિત વિવિધતીર્થકલ્પમાં મgyપરવામાં તે જ હકીક્તનું સમર્થન કરેલ છે. તીરે अ उत्तरदिसीभाए बारसजोयणेसुं अठ्ठावओ नाम केलासाપર મિહાળ રમો નવરો નથgવો અધ્યા નગરીની ઉત્તર દિશાએ બાર યેાજન દૂર, અષ્ટાપદ નામને રમ્ય પર્વતરાજ આવેલ છે, જેની ઊંચાઈ આઠ જન છે, જેનું બીજું નામ કેલાસ” છે.
આધુનિક ભૂગોળ પ્રમાણે “કૈલાસ” પર્વત હિમાલયના તિબેટ દેશમાં માનસરોવરની ઉત્તરે ૨૫ માઈલ દૂર આવેલ છે. આ પર્વતનું શિખર બારે માસ બરફથી જ છવાયેલું રહે છે. હવામાન ઘણું જ ઠંડું અને તેફાની હોવાથી તેના પર આરોહણ કરી શકાતું નથી.
आश्विनेष्टा हिनकास्वेव यथाशक्ति तपःक्रमैः । विधेयमष्ट वर्षाणि तप अष्टापदं परम् ॥१॥
અષ્ટાપદ પર્વત ઉપર ચડવાને જે તપ, તે અષ્ટાપદ પાવડી તપ કહેવાય છે. તેમાં આ શુદી આઠમથી પૂર્ણિમા સુધીના આઠ દિવસ તે એક અષ્ટાહ્નિકા (ઓળી) કહેવાય છે. તે દિવસોમાં યથાશક્તિ (ઉપવાસાદિક) તપ કર. પહેલી
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૪
તપોસ્ટ્સ રત્નાકર
એળીએ તીર્થંકરની પાસે સુવર્ણમય એક સેાપાન (પગથિયુ') કરાવીને મૂકવુ. તથા તેની અષ્ટપ્રકારી પૂજા કરવી. એ પ્રમાણે આઠ વર્ષ સુધી આઠ સેાપાન સ્થાપી તપ કરવેશ. ઉદ્યાને માટી સ્નાત્રવિધિપૂર્ણાંક ચાવીશ ચાવીશ પાન, ફળ વિગેરે ટોકવાં. આ તપનુ ફળ દુર્લ ́ભ વસ્તુની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. “ૐ હ્રી અષ્ટાપદતીર્થાય નમઃ ” એ પત્રનું ગરજી. વીશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે આઠ આઠ કરવા.
બીજી રીતે આસા વદ અમાવાસ્યાથી આર’ભી એકાં તરે અડે ઉપવાસ કરવા. પારણે એકાસણું કરવું. એ પ્રમાણે આડ વર્ષ કરવું. ઉદ્યાપને અષ્ટાપદ પૂજા, ધૃતમય ગિરિની રચના, સુવર્ણમય નીસરણીએ આ આડ પગથિયાવાળી આ કરાવવી. પક્વાન્ન, તથા સત્ર જાતિનાં ફળે ચેલીશ ચેાવીશ ઢાકવાં. બીજી સ વસ્તુ આઠ આડે ઢોકલી. (જૈન પ્રાધમાં આ તપને અષ્ટાપદ આળી પણ કહે છે.)
૭૫. મેઇડ તપ. (મેાાકરડક તપ.) यावन्मुष्टिप्रमाणः स्याद्गुरुदंडथ तावतः । विदधीतैकान्तरांश्चोपवासान्सुसमाहितः ॥ १ ॥
મેાક્ષદંડ સંબંધી જે તપ તે મેાક્ષદંડ તપ કહેવાય છે, તેમાં ગુરુના દંડ (દાંડા) જેટલી મુઠીના પ્રમાણન! હાય તેટલા ઉપવાસેા એકાંતરા પારણાવાળા કરવા. છેલ્લે ઉપવાસે ગુરુના
Page #308
--------------------------------------------------------------------------
________________
મોક્ષદંડ તપ
૨૧૫
દ’ડની 'દનથી પૂજા કરવી, તથા ગુરુને વસ્ત્રદાન આપવું. શ્રીફળ તથા અક્ષત દાંડા પાસે ઢાકવા. ઉપવાસની સખ્યા જેટલા ફળ, મુદ્રા (રૂપાનાડુ), પાન વગેરે દાંડા પાસે મૂકવા. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ વિપત્તિને નાશ થાય તે છે. આ શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. ૐ હીનને લે!એ સવ્વસાઙ્ગ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવંશ કરવા,
(!
બીજી રીતે એવી છે કે-ગુરુના દાંડાને અંગુષ્ડના પ વડે માપ જેટલી સખ્યા થાય તેટલા એકાસણાં કરવાં. તથા થાપરે તેટી સખ્યાવાળા મેદક વિગેરે દાંડા પાસે ઢોકવા. માકી સ ઉપર પ્રમાણે કરવું. (ન'. અ.)
ત્રીજી રીત એવી છે કે–ઉપવાસ એક, આંખિલ એક, નીવી એક, એકાસણુ એક, પુરિમટ્ટુ એક-આ એક એળ થઈ. એવી પાંચ એવી કરવાથી પચીશ દિવસે આ તપ પૂરા થાય છે. ઉચાપન ઉપર પ્રમાણે (વિધિપ્રયા વિગેરે પ્રતે) કરવુ'. ગરણ વિગેરે તપ નબર ૧ પ્રમાણે કરવું,
(આ તપને મેક્ષકરડક તથા પાંચ પચ્ચક્ખાણુની એળી પણ કહે છે)
૭૬. અદુઃખદશી તપ. शुकपक्षेषु कर्तव्याः क्रमात्पञ्चदशस्वपि । उपवासास्तिथिष्वेवं पूर्यते विनैव तत् ॥
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૧૬
તરત રત્નાકર દુઃખ જેવાને જેને સ્વભાવ નથી તે અદુઃખદશ (અદુખદેખી)નામને તપ કહેવાય છે. તેમાં પ્રથમ શુકલ પક્ષની એકમને દિવસે ઉપવાસ કરે, પછી બીજે માસે શુદ બીજને ઉપવાસ કરે. પછી ત્રીજે માસે શુદી ત્રીજને ઉપવાસ કર, એ પ્રમાણે ચડતા ચડતા પંદરમે માસે પૂર્ણિમાને ઉપવાસ કરે. એ રીતે કરતાં પંદર માસે કુલ પંદર ઉપવાસવડે આ તપ પૂર્ણ થાય છે. આ તપ કરતાં જે કઈ તિથિ ભૂલી જવાય તે તપને આરંભ ફરીથી કરે. ઉદ્યાપને શ્રી કષભદેવની પૂજા કરવી. રૂપાનું વૃક્ષ કરાવવું, તેની શાખા સાથે સુવર્ણનું રેશમી પાટીવાળું પારણું (ઘેડીયું) ટાંગવું. તેમાં રેશમી તળાઈ પાથરવી. તે ઉપર સુવર્ણની પુતળી સુવાડવી. પંદર પંદર પફવાન, ફળ, રૂપાનાણું વિગેરે ઠેક. તથા પંદરે માસની તપની તિથિએ નવાનવા નૈવેદ્ય, પકવાન, ફળ વિગેરે કવાં. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ સર્વ દુઃખને નાશ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
બીજી રીતે દરેક પખવાડીયાની તિથિએ ઉપર પ્રમાણે ચડતા ચડતા ઉપવાસ કરવા. તેમ કરવાથી પંદર પખવાડીયે આ તપ પૂરે થાય છે.
$ હીઃ “શ્રી બાષભસ્વામી અહંતે નમઃ” આ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
* આ તપનું નામ પખવાસો પણ કહેવાય છે. (આ તપમાં તિથિ ભૂલી જવાય તો બીજી આવતી તિથિ લઇ શકાય છે પણ ફરી શરૂ કરવો પડતો નથી.)
Page #310
--------------------------------------------------------------------------
________________
અદુઃખદશી તપ
૨૧૭ ૭૭. અદુઃખદશી તપ (બીજો)
ત્રીજી રીત એવી છે–એકાંતરા પંદર ઉપવાસ તિથિના નિયમ વિના જ કરવાનું બાકી ઉદ્યાપન વિગેરે ઉપર પ્રમાણે કરવું. ગરણું વિગેરે નીચે પ્રમાણે
સાવ ખ૦ લે ને ૧ શ્રી કુંથુનાથપારંગતાય નમઃ ૧૭ ૧૭ ૧૭ ૨ શ્રી શીતલનાથપારંગતાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૩ શ્રી આદિનાથપરમેષ્ઠિને નમઃ ૧ ૧ ૧ ૨૦ ૪ શ્રી શ્રેયાંસનાથપારંગતાય નમઃ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૫ શ્રી ધર્મનાથપારંગતાય નમઃ ૧૫ ૧૫ ૧૫ ૨૦ ૬ શ્રી નેમિનાથસર્વત્તાય નમઃ ૨૨ ૨૨ ૨૨ ૭ શ્રી ચંદ્રપ્રભસર્વજ્ઞાય નમઃ ૮ ૮ ૮ ૮ શ્રી અભિનંદપારંગતાય નમઃ ૪ ૪ ૪ ૨૦ ૯ શ્રી મુનિસુવ્રત પારંગતાય નમઃ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૧૦ શ્રી અરનાથપારંગતાય નમઃ ૧૮ ૧૮ ૧૮ ૨૦ ૧૧ શ્રી મલ્લિનાથપારંગતાય નમઃ ૧૯ ૧૮ ૧૯ ૨૦ ૧૨ શ્રી અરનાથસર્વજ્ઞાય નમઃ ૧૮ ૧૮ ૧૮ ૨૦ ૧૩ શ્રી કષભદેવપારંગતાય નમઃ ૧ ૧ ૧ ૨૦ ૧૪ શ્રી વાસુપૂજ્યપારંગતાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૧૫ શ્રી સંભવનાથનાથાય નમઃ ૩ ૩ ૩ ૨૦ ૧૬ શ્રી મહાવીર પારંગતાય નમઃ ૨૪ ૨૪ ૨૪ ૨૦
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૧૮
તરત્ન રત્નાકર
-
=
=
૭૮. ગૌતમ પડશે [ શ્રી ગૌતમ સ્વામીનું સંક્ષિપ્ત જીવન તે આડત્રીશમાં “વીર ગણધર તપમાં આવી ગયું છે.
શ્રી ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર્વત પરથી પાછા વળતાં અનુક્રમે પહેલે, બીજે અને ત્રીજે પગથિયે રહેલા ૫૦૧૫૦૧-૫૦૧ તાપને પ્રતિબંધ પમાડી, પાત્રમાં અ૫ ખીર વહેરાવી, પોતાની લબ્ધિના પ્રભાવથી તે સર્વ ૧૫૦૩ તાપસને યથેચ્છા પાર કરાવ્યું તે પ્રસંગ સર્વને સુવિદિત છે. તે જ નિમિત્તને અનુલક્ષીને આ “ગૌતમ પડશે” નામને તપ કરવામાં આવે છે.
શ્રી ગૌતમસ્વામી દ્વારા દીક્ષિત શિવેને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ જતું પણ શ્રી ગૌતમસ્વામી સ્વયં કેવલજ્ઞાનથી વંચિત રહેતા, તેનું મુખ્ય કારણ ભગવંત મહાવીર પ્રત્યેનું તેઓશ્રીનું પ્રતિબંધન હતું. જે રાત્રે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું (દીપાલિકા) તે જ રાત્રે આ પ્રીતિબંધન તૂટી જવાથી તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. ભગવત મહાવીરને જીવ જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવ હતા અને શાલિન ક્ષેત્રનું રક્ષણ કરતાં તેમણે સિંહને વધ કર્યો હતો ત્યારે શ્રી ગૌતમ સ્વામીને જીવ, તેમને સારથી તરીકે હતો. આ પ્રમાણે તેઓ બંનેને સંબંધ ઘણો જેથી ચાલ્યા આવતું હતું.
વિદ્યમાન આગમ જોતાં તેમના કેટલાકનું નિર્માણ ભગવંત મહાવીરને શ્રી ગૌતમસ્વામીએ કરેલા પ્રશ્નને જ આભારી ગણી શકાય. શ્રી ઉવવાઈ, રાયપણી, જંબુદ્વીપ
Page #312
--------------------------------------------------------------------------
________________
ગૌતમપડધા તપ
૨૧૯
પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રાપ્તિ અને શ્રી ભગવતીજી આ હકીકતનુ સમર્થન કરે છે. વિશેષ જાણવાના જિજ્ઞાસુએ “ ગણધરવાદ ” વાંચવા. ]
राका पंचदशसु स्वशक्तेरनुसारतः । तपः कार्य गौतमस्य पूजाकरणपूर्वकम् ॥ १ ॥
શ્રી ગૌતમરવાસીના પાત્રાને ઉદ્દેશીને આ તપ કરવામાં આવે છે, તેથી તેનુ' નામ ગૌતમ પદ્મડ (પડઘે!) કહેવાય છે. આ તપમાં દરેક પૂર્ણિમાએ યથાશક્તિ ઉપવાસ, એકાસણુ વિગેરે તપ કરવા. તથા શ્રી ગૌતમસ્વામીની મૂર્તિની પૂજા કરવી, એ રીતે પંદર પૂર્ણિમા સુધી તપ કરવા. ઉદ્યાને શ્રી ગૌતમસ્વામીની તથા શ્રી મહાવીરસ્વામીની મેટી સ્નાત્ર વિધિએ પૂજા કરવી. રૂપાનુ પાત્ર કરાવી તેમાં ખીર ભરી ઝોળી સહિત ગૌતમસ્વામીની તથા મહાવીરસ્વામીની મૂર્ત્તિ પાસે મૂકવુ. તથા કાષ્ઠમય પાત્રુ ખીર અને ઝોળી સહિત ગુરુને વહેારાવવું. સંઘવાત્સલ્ય, સઘપૂજા કરવી આ તપ કરવાથી વિવિધ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે.
બીજી રીતે કાન્તિક શુદી એકમને દિવસે ઉપવાસાદિક તપ કરીને ગૌતમસ્વામીની પૂજા વિગેરે ઉપર પ્રમાણે સ કરવુ. આ પ્રમાણે એક વર્ષ સુધી દરેક એકમને દિવસે કરવું. ઉદ્યાપન વિગેરે ઉપર પ્રમાણે કરવુ.
Page #313
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
“ૐ હ્રી શ્રી ગૌતમસ્વામિને નમઃ ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવીશ કરવા.
२२०
૭૯. નિર્વાણુદીપક તપ (દીવાળીનો છટ્ઠ)
[દીપાવલી–દીવાળી પર્વમાં સ લેકે 'ચે દ્રિયના સુખના વિશેષ અભિલાષી બને છે, મડાઆર`ભ કરી ક`બ ધન કરે તેવા દિવસોમાં આ તપશ્ચર્યા કરવામાં આવે તે તે મહાલાભકારી થાય. દીવાળી પર્વની ઉત્પત્તિ સંબંધી સક્ષિપ્ત વૃત્તાંત નીચે પ્રમાણે છે–
પેાતાનું આયુષ્ય નજીક જાણી પરમાત્મા શ્રી વીરભગવત અપાપાનગરીમાં હસ્તિપાલરાજાની સભામાં છેલ્લું ચાતુમાંસ રહ્યા. પ "કાસને બેસી આસાવદ ૦))ને છઠ્ઠું કર્યાં. છેલ્લા પહેારે સ્વાતિ નક્ષત્રના યાગ થતાં, ઇદ્રમહારાજાએ પરમાત્માને વિજ્ઞપ્તિ કરી કે-આપના જન્મ નક્ષત્ર પર ભસ્મરાશિ ગ્રડ બેસવાના છે. જો આપ ક્ષણમાત્ર આયુષ્ય વધારો તે તે કર ગ્રાની અસર નાબૂદ થાય અને આપના નિર્વાણ પછી પણ જૈન ધર્મોની પ્રભાવના વિશેષ વૃદ્ધિંગત થતી રહે. પરમાત્મા શ્રીવીરે ઇંદ્રને જણાવ્યુ કે-આયુષ્યકમ નાં પુગલો ન્યૂનાધિક થાય નહી. શ્રી જિનેશ્વરો પણ તેમ કરવા સમર્થ નથી. અને ભાવિ મિથ્યા થનાર નથી.
G
અંતસમયે . પરમાત્માએ સાળ પહેાર પન્ત મધુર ધ્વનિથી દેશના આપી. તેમાં પંચાવન અધ્યયન શુભ કર્મ
Page #314
--------------------------------------------------------------------------
________________
નિર્વાણદીપક તપ
૨૨૧ વિપાકના અને પંચાવન અધ્યયન અશુભ કર્મવિપાકના કહ્યાં. તે ઉપરાંત છત્રીશ અધ્યયને પણ કહ્યા. પ્રાંતે ગનિરોધ કરી. શૈલેશીકરણ સાધી પરમાત્મા નિર્વાણ પામ્યા.
- આ પ્રસંગે ત્યાં આવેલા નવ મલકી અને નવ લચ્છવી કુલ અઢાર રાજવીઓએ પરમાત્મરૂપી ભાવ ઉદ્યોતને વિરહ થવાથી દ્રવ્ય ઉદ્યોત કર્યો અર્થાત્ અસંખ્ય દીપક પ્રગટાવ્યા. વળી તે રાત્રિએ દેવદેવીઓએ નિર્વાણ મહોત્સવ પ્રસંગે આવાગમન કર્યું હોવાથી તે રાત્રિ તિર્મય બની બની રહી એટલે ત્યારથી આ વદ ૦))ને દિવસ “દીપાલિકા-દીવાળી” તરીકે પ્રસિદ્ધિ પામે.]
वर्षत्रयं दीपमाला, पूर्व मुख्ये दिनद्वये । उपवासद्वयं कार्य, दीपप्रस्तारपूर्वकम् ॥१॥
નિર્વાણ (મોક્ષ)ના માર્ગને વિષે દીવા સમાન આ તપ હોવાથી નિર્વાણદીપક નામે કહેવાય છે. તેમાં દીવાળીની ચૌદશ તથા અમાવાસ્યા એ બને દિવસ અને રાત્રીએ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પાસે અખંડ ચેખા તથા અખંડ ઘીના દીવા મૂકવા. ઉદ્યાપનમાં શ્રી મહાવીરસ્વામીની મેટી: સ્નાત્રવિધિએ પૂજા કરી એક હજાર ઘીના દીવા મૂકવા. * સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ પ્રમાણે ત્રણ વર્ષ કરવાથી આ તપ પૂર્ણ થાય છે. આ તપનું ફળ મેક્ષમાર્ગની * ખીર ભરીને પાનું ગુરુને વહોરાવવું એવો પણ પ્રચાર છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
૨૨
પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. સાથીયા વિગેરે ખાર ખાર કરવા. ગરણું આ પ્રમાણે— ૐ હ્રી શ્રી મહાવીરસ્વામીસ જ્ઞાય નમઃ ’નવકાર વાળી ૨૦ ચતુર્દશીએ.
*
ૐ હ્રી શ્રી મહાવીરસ્વામીપાર’ગતાય નમઃ ’ નવકારવાળી ૨૦ અમાવાસ્યા પ્રથમ રાત્રે.
ૐ હ્રી” શ્રી ગૌતમસ્વામીસ જ્ઞાય નમઃ” નવકારવાળી ૨૦ અમાવાસ્યા પાછલી રાત્રે.
૮૦, અમૃતાષ્ટમી તપ.
शुक्लाष्टमीषु चाष्टासु, आचाम्लादितपांसि च । विदधीत स्वशक्त्या च ततस्तत्पूरणं भवेत् ॥ १ ॥
અમૃતના અભિષેકવડે જણાતી જે અષ્ટમી તે અષ્ટમી અમૃતાષ્ટમી કહેવાય છે. આ તપ શુક્લ પક્ષની આઠ આઠમને દિવસે આંબિલ ( અથવા ઉપવાસ ) વિગેરે પાતાની શક્તિ પ્રમાણે કરવાથી પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક ઘી તથા દૂધના ભરેલા કળશ એ ( ઉપર નવું વસ્ત્ર ઢાંકીને) તથા એક મણુ માદક દેવ પાસે ઢાકવા. સ`ઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ શ્રાવકને કરવાના અગઢ તપ છે. આ તનુ ફળ આગ્યની પ્રાપ્તિ થાય તે છે. (કળશ ઉપર નવું લીલું વસ્ત્ર ઢાંકી તે ઉપર લવિંગ તથા મેટો લાડુ મૂદવાનું પણ ન'. બ. વિગેરે પ્રત્યુતરમાં કહ્યું છે. )
ખીજી રીતે એકાસણાં તેર, નીવી ચાવીશ, આય'ખિલ
Page #316
--------------------------------------------------------------------------
________________
અખંડદશમી તપ
૨૨૩
પંદર, એ પ્રમાણે લગોલગ કરવાથી આ તપ પૂર્ણ થાય છે. બીજો સર્વ વિધિ ઉપર પ્રમાણે સમજે.
૩% હી" નો સિધાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે આઠ આઠ કરવા.
૮૧. અખંડ દશમી તા. शुक्लासु दशसंख्यासु, निजशक्त्या तपोविधिम् । विदधीत ततः पूर्तिस्तस्य संपद्यते क्रमात् ॥१॥
અખંડ દશમીને દિવસે જે તપ કરવામાં આવે તેનું નામ અખંડ દશમી તપ કહેવાય છે. તેમાં દશ શુક્લ દશમીને દિવસે પિતાની શક્તિ પ્રમાણે એકાસણાદિક તપ કરે. તેથી તે તપ પૂર્ણ થાય છે. (તપને દિવસે અખંડ અન્નનું ભજન કરવું એટલે કે મુશળ વડે નહીં ખડેલા એવા ચેખાનું ભજન કરવું.) ઉદ્યાનને દશ દશ પફવાન, ફળ, રૂપાનાણું વિગેરે દેવ પાસે ઢેકવું. અખંડ
અક્ષતનું નૈવેદ્ય મૂકવું. અખંડ (નવું) વસ્ત્ર ગુરુને વહેરાવવું. ચિત્યની ફરતી ઘીની ત્રણ ધારા અખંડ કરવી. (પ્રભુની પ્રતિમા એક મોટા તાસમાં બિરાજમાન કરી, સવાપાંચ શેર ઘી લઈ તેની અખંડ ધારાવાડી જરા માત્ર પણ ધાર તૂટે નહીં તે રીતે પ્રતિમાજી ફરતી કરવી.) સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અખંડ સુખની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
તપેારત્ન રત્નાકરે
“હી" ના અરિહંતાણું ' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર ખાર કરવા.
૨૨૪
૮ર. પત્ર પાછી તપ.
पञ्च वर्षाणि वीरस्य, कल्याणकसमाप्तितः । उपवासत्रयं कृत्वा, द्वात्रिंशदरसांवरत् ॥ १ ॥
પરલોકને વિષે પાલના જેવું જે તપ તે પરત્ર પાલી તપ કહેવાય છે. તેમાં શ્રી મહાવીરસ્વામીના કલ્યાણકની સમાપ્તિથી એટલે દિવાળીના દિવસથી આરભીને પ્રથમ ત્રણ ઉપવાસ ( અઠ્ઠમ) કરવા. પછી આંતરા રહિત મંત્રીશ નીવી કરવી. કોઈના મતમાં દશ ઉપવાસ એકાંતરા કરવાનું પણ કહેવુ છે. ( જૈન ધર્મસિધુ તથા જૈનપ્રાધમાં છેલ્લે પણ અદ્રુમ કરવા એમ કહ્યુ છે. ) આ પ્રમાણે પાંચ વર્ષ સુધી તપ કરવા. ઉદ્યાપને દરેક વષૅ થાળમાં એક શેર લાપશીની પાળ કરી વચ્ચે ઘીથી પૂર્ણ કરી દેવ પાસે ઢાકવી. પાંચ વર્ષને અંતે છેલ્લા ઉદ્યાપનમાં મેટીસ્નાત્ર વિધિપૂર્વક જિનપૂજા કરી ઉપર પ્રમાણે નૈવૈદ્ય તથા વિવિધ પ્રકારના પકવાન, ફળ, રૂપાનાણુ વિગેરે દેવ પાસે ઢાકવાં. સધવાત્સલ્ય, સૉંઘપૂજા કરવી. આ તપનું ફળ પરલેાકમાં સદ્દગતિની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના
આગાઢ તપ છે.
*ન. બ. વિગેરે પ્રતિઓમાં અખંડ અન્ન ખાવાનુ લખ્યુ છે,
Page #318
--------------------------------------------------------------------------
________________
સેાપાન (પાવડી) તપ
૨૫
*
“ૐ હ્રી શ્રી મહાવીરસ્વામીપારંગતાય નમઃ ,, એ પદની નવકારવાળી વીશ ગવી. સાથીયા વિગેયે માર માર
કરવા.
૮૩. સેાપાન (પાવડી) તપ. सप्ताष्टनवदशभिस्तद् गुणैस्तिथिसंक्रमैः । ત્તિમિ: થતે ચૈત્ર, મૌવાનતપ ઉત્તમમ્ ॥
॥
મેક્ષ પર આરોહણ કરવા માટે સોપાન ( પગથિયા ) જેવું હોવાથી આ સોપાન એટલે પાવડી તપ કહેવાય છે. આ તપમાં ચાર પ્રતિમાએ કરવાની કહેલી છે. સાત સપ્તમિકા, આઠ અન્રુમિકા, નવ નામિકા અને દશ દશમિકા.
આ ચાર પ્રતિમા આ પ્રકારે કરવી.—અહીં સાત સપ્તમિકા એટલે સાત દિવસની એક આળી, એવી સાત એળી કરવી. અર્થાત્ આ સાત એાળીના દિવસ ૪૯ થાય. તેમાં પહેલી સાત દિવસની એળીમાં હુંમેશાં એક એક દૃત્તિ કરવી. બીજા સાત દિવસની બીજી આળીમાં હંમેશાં એ ત્તિ કરવી. ત્રીજી એળીના સાતે દિવસમાં હંમેશાં ત્રણ ત્રણ દૃત્તિ કરવી. એ પ્રમાણે વધતા વધતા સાતમી ઓળીના સાતે દિવસ હંમેશાં સાત સાત દૃત્તિ કરવી. ( કુલ ત્તિ ૧૯૬.)
બીજી આઠ અઠ્ઠમિકા—અહીં આડે દિવસની એક એળી ગગુવી. એવી આઠ એળી કરવાી ૬૪ દિવસે આ
મ-૬૫
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૨૬
તપન રત્નાકર
બીજી પ્રતિમા પૂર્ણ થાય છે. અહીં પણ ઉપરની જેમ પહેલી ઓળીના આઠ દિવસ હંમેશાં એક એક દત્તિ કરવી. બીજી ઓળીના આઠ દિવસ બબે કરવી. એ રીતે વધતાં આઠમી ઓળીને આઠ દિવસ હંમેશાં આઠ આઠ દત્તિ કરવી. (કુલ દત્તિ ૨૦૦).
ત્રીજી નવ નવમિકા–અહીં નવ દિવસની એક ઓળી એવી નવ એળી કરતાં ૮૧ દિવસે આ પ્રતિમા પૂર્ણ થાય છે. તેમાં પણ ઉપર પ્રમાણે પહેલી નવ દિવસની ઓળીમાં હંમેશાં એક એક દત્તિ કરવી, બીજી નવ દિવસની ઓળીમાં હંમેશાં બબે દત્તિ, એ પ્રમાણ ચડતાં ચડતાં છેવટે નવમી ઓળીએ હંમેશાં નવ નવ દક્તિ કરવી. એ રીતે કરતાં કુલ દત્તિ ૪૦પ થાય છે.
ચથી દશ દશમિકા–અહીં પણ દશ દિવસની એક ઓળી એવી દશ એળી કરતાં સો દિવસે આ પ્રતિમા પૂર્ણ થાય છે. અહીં પણ પહેલી દશ દિવસની ઓળીમાં હંમેશાં એક એક દત્તિ કરવી. બીજી ઓળીમાં હંમેશાં બબે દત્તિ કરવી. એ રીતે વધતાં છેવટે દશમી ઓળીમાં હંમેશાં દશ દશ દત્તિ કરવી. એ રીતે કરતાં કુલ ૫૫૦ દત્તિઓ થાય છે.
આ ચારે પ્રતિમા નવ માસ અને ચઉવીશ દિવસે પૂર્ણ થાય છે. તથા દત્તિની સંખ્યા ૧૪૩૯ થાય છે. આ વિષે પ્રવચનસારે દ્વારમાં આ પ્રમાણે કહ્યું છે. चउवीस दिवस अहिया नव मासा सव्व इत्थ दिवसागि । चउद सया गुणयाला दत्तीणं हवइ इय संखा ॥१॥
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૨૭
કર્મચતુર્થ તપ
આ તપમાં ચેવિશ દિવસે કરીને અધિક એવા નવ માસ સર્વ તપના દિવસે છે. તથા ચૌદસે અને ઓગણચાળીશ દત્તિઓની સંખ્યા છે.
ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનેશ્વરની પૂજા ભણાવવી. વિવિધ પ્રકારનાં પક્વાન્ન, ફળ, રૂપાનાણું વિગેરે દેવ પાસે ઢાકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
“હી નમો અરિહંતાણં' પદની નવકારવાળી વિશ ગણવી. સાથીઆ વિગેરે બાર બાર કરવા.
૮૪. કર્મચતુર્થ તપ. उपवासत्रयं कुर्यादादावन्ते निरन्तरम् । मध्ये पष्टिमिताः कुर्यादुपवासांश्च सान्तरान् ॥१॥
કર્મના ખંડનને માટે જે ચતુર્થ એટલે ઉપવાસ કરે તે કર્મચતુર્થ તપ કહેવાય છે. તેમાં પ્રથમ ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) કરીને પારણું કરવું, પછી એકાંતરા સાઠ ઉપવાસ કરવા, પછી છેડે ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) આંતર રહિત કરવા. એ પ્રમાણે ઉપવાસ ૬૬ તથા પારણા દિન ૬૨ કુલ ૧૨૮ દિવસે આ તપ પૂરે થાય છે. ઉદ્યાપનમાં મોટી રાત્રવિધિપૂર્વક રૂપાનું વૃક્ષ તથા સુવર્ણ કુહાડે કરાવી દેવ પાસે કવાં. નાના પ્રકારના પકવાન, ફળ વિગેરે ઠેકવ. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ કર્મને નાશ થાય તે છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૨૮
તપોરન રત્નાકર
(6
ૐ હ્રી નમો અરિહંતાણુ ' પદની નવકારવાળી
વીશ ગણવી. સાથીયા વિગેરે બાર ખાર કરવા.
૮૫. નવકાર તપ (નાનો.) कृत्वा नवैकभक्तानि तदुद्यापनमेव च । દ્વિીનવિધેય જ, પૂર્વવત્તત્સમવનમ્ ॥ ? |
નવકારના ફળને આપનાર હેાવાથી આ નવકાર તપ કહેવાય છે, તેમાં શક્તિહીન માણસે નબર ૪૧ વાળા તપમાં કહ્યા પ્રમાણે અડસઠ એકાસણાં અથવા ૬૮ ઉપવાસ કરી ન શકે તેણે નવકારના પદ જેટલા એટલે નવ એકાસણાં લગે લગ કરવાં. ઉદ્યાપન વિગેરે સ` વિધિ નંબર ૪૧વાળા નવકાર તપમાં કહ્યા પ્રમાણે કરવા. તેનુ' ફળ પણ તેના જેવું જ છે. આ મુનિ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ગરણુ વિગેરે તપ નબર ૪૧ પ્રમાણે સમજવું.
૮૬. અવિધવા દશમી તપ, भाद्रपद शुक्ल दशमीदिन एकाशनमथो निशायां च । अंबापू जनजागरणकर्माणि सुविधिना कुर्यात् ॥ १ ॥
વૈધવ્ય રહિત થવા માટે સ્ત્રીજાતિએ કરવાના આ તપ છે. તેમાં ભાદરવા શુદ્ધિ દશમને દિવસે બ્રહ્મચર્ય પાળવું અને એકાસણું (અથવા મતાંતરે ઉપવાસાદિક યથાશક્તિ) કરવું. રાત્રીએ અંબિકા દેવી પાસે સ`ગીતાદ્દિપૂર્ણાંક જાગરણ કરવું....
Page #322
--------------------------------------------------------------------------
________________
બૃહન્નઘાવત તપ
૨૨૯
તથા અંબા દેવીનું પૂજન કરવું. શ્રીફળ દશ, પક્વાન્ન દેશ વિગેરે સફળાદિક વસ્તુ દશ દશ ઢોકવી. આ પ્રમાણે દશ વર્ષ સુધી આ તપ કરવેશ.
O
દરેક ભાદરવા શુદ્ધિ ૧૧ ને દિવસે સાધર્મિકને જમાડી, સાધુને દાન આપી પછી પારણું કરે. અખાદેવીને કકુની પીળ કરવી, અંજન કરવું, તેમ પેાતાને પણ અંજન કરવું અને રેશમી ચણીયા, કાંચળી, ચદરવા તથા ચક્ષુ દેવીને ચડાવવાં. પછી દીપક દશ કરવા. આ પ્રમાણે જૈ પ્ર॰માં કહ્યુ` છે. ઉદ્યાપને ઇંદ્રાણીની પૂજા કરવી. સઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અવિધવાપણુ· પ્રાપ્ત થાય તે છે, આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. (દરેક વર્ષે` ઉદ્યાપનમાં ખમણું ખમણું નૈવેદ્ય મૂવુ', એટલે કે પહેલે વર્ષે શ્રીફળાદિક દશ દશ ઢાકવાં, ખીજે વર્ષે વીશ વીશ ઢાકવાં. એ પ્રમાણે સમજવુ. નં. મ.)
વિધિપ્રપામાં બીજી રીત એ ખતાવી છે કે–ઉપવાસ એક, એકાસણુ' એક, છઠ્ઠું એક, એકાસણું એક, અઠ્ઠમ એક, એકાસણું એક. પારણે ખીર ભાજનવડે સાધુને પ્રતિલાભવા જ્ઞાનની પૂજા ભણાવવી.
-
ૐ હી શ્રી રી અખાદેવ્ય નમઃ
નવકારવાળી વીશ ગણવી.
” એ પદની
૮૭. બૃહન્નઘાવ
તપ
[નોંઘાવત' એ એક જાતના સ્વસ્તિક-સાથિયા છે. અષ્ટમાંગલિકમાં તેના સમાવેશ કરવામાં આવ્યે છે. સ પ્રાણીઓના હિતને માટે પ્રવતે તે મંગલ કહેવાય છે. લૌકિ
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૩૦
તપરત્ન ૨ત્નાકર
મંગલમાં નંદ્યાવર્તની ગણત્રી કરવામાં આવી છે, જે કે લેકે ત્તર માંગલિક તરીકે તે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રરૂપિત ધર્મ એ ચારની ગણત્રી કરવામાં આવે છે.
આ તપમાં ઈંદ્ર મહારાજા, શ્રીદેવી, વિદ્યાદેવી, શાસનયક્ષયક્ષિણી, દિપાલ, ક્ષેત્રપાલ વિગેરેને આશ્રયને તપ કરવાને વિધિ દર્શાવ્યો છે, જેને હેતુ મંગલ પ્રાપ્તિને છે.]
बृहन्नंद्यावर्त विधिसंख्ययैकाशनादिभिः । पूरणीयं तपश्चोद्यापने तत्पूजन महत् ॥ १॥
નંદ્યાવર્તની આરાધના માટે આ તપ છે. તેમાં પ્રથમ નંદ્યાવર્તની આરાધના માટે એક ઉપવાસ કરે. પછી સૌધર્મેન્દ્ર, ઈશા અને શ્રુતદેવતાની આરાધના માટે ત્રણ આંબીલ કરવાં. ત્યાર પછી અહિતાદિક આડની આરાધના માટે આઠ અબીલ કરવાં. ત્યાર પછી એવીશ જિનમાતાની આરાધના માટે ચેતવીશ એકાસણાં કરવાં. પછી સેળ વિદ્યાદેવી આશ્રયી સેળ એકાસણું કરવાં. પછી ચોસઠ ઇદ્રોને આશ્રયી એસઠ એકાસણાં કરવાં. પછી ચેસઠ ઈંદ્રાણી આયી ચેસઠ એકાસણાં કરવાં. પછી વીશ શાસનક્ષેને આશ્રયી વીશ એકાસણાં કરવાં. પછી વીશ શાસનયક્ષિણીને આશ્રયી વીશ એકાસણું કરવાં. પછી દશ દિપાલને આશ્રયી દશ એકાસણી કરવાં. પછી નવગ્રહ તથા એક ક્ષેત્રપાલને આશ્રયી દશ એકાસણી કરવા. પછી ચાર નિકાયના દેવતાને આશ્રયી
* આ બે ઈંદ્ર ચામરધર તરીકે છે. * પાંચ પરમેષ્ઠી તથા
૨નત્રય.
Page #324
--------------------------------------------------------------------------
________________
લઘુનઘાવ તપ
૨૩.
ચાર એકાસણું કરવાં. ત્યાર પછી સર્વની આરાધના માટે એક ઉપવાસ કરે. આ રીતે ઉપવાસ બે, આંબિલ અગિયાર, એકાસણું બસ ને ચેસડ–એ સર્વ મળી ર૭૭ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉઘાપને દેરાસરમાં મોટી સ્નાત્રવિધિઓ પૂજા ભણાવવી. ધર્માગાર (ઉપાશ્રય)ને વિષે નંદ્યાવર્તની પૂજા પ્રતિષ્ઠાની વિધિ પ્રમાણે કરવી, સંધપૂજ, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી પરભવને વિષે તીર્થકર નામકર્મ ઉપાર્જન થાય છે, અને આ ભવે સર્વ બદ્ધિ તથા સર્વ દેવનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. આ શાવકને કરવાને આગાઢ તપ છે.
૮૮. લઘુનંદ્યાવર્ત તા. लयोश्च नद्यावर्तस्य, तपः कार्य विशेषतः । तदाराधनसंख्यामिरुधापनमिहादिवत् ॥ १॥
નંદ્યાવર્તની આરાધના માટે જે તપ તે નંદ્યાવત તપ કહેવાય છે. તેમાં પ્રથમ નંદ્યાવર્ત આરાધના માટે એક ઉપવાસ કરે. પછી ધરણંદ્ર, અંબિકા, શ્રીદેવી અને ગૌતમસ્વામીને આશ્રયી ચાર આંબિલ કરવાં. પછી પાંચ પરમેષ્ઠી તથા રત્નત્રયની આરાધના માટે આઠ આંબિલ કરવાં. પછી સેળ વિદ્યાદેવીને આશ્રયીને સોળ એકાસણું, પછી વીશ શાસનાશિને આશ્રયીને વીશ એકાસણું, પછી દશ દિફપાલને આશ્રયીને દશ એકાસણાં, પછી નવ ગ્રહ તથા એક ક્ષેત્રપાલને આશ્રયીને દશ એકાસણ, પછી ચાર નિકાયના દેવને આશ્રયીને ચાર એકાસણું, ત્યારપછી સર્વની આરાધના માટે એક ઉપવાસ કરે. એ રીતે કરવાથી બે ઉપવાસ,
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૨
તપેારત્ન રત્નાકર
ખાર આંબિલ તથા ચેાસડ એકાસણાં મળી કુલ ૭૮ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને ચૈત્યમાં મેટી સ્નાત્ર વિધિથી પૂજા કરવી. ધર્માંગાર (ઉપાશ્રય)ને વિષે લઘુન ઘાવની પૂજા વિગેરે પૂજાની જેમ કરવુ'. સઘવાત્સલ્ય, સઘપૂજા કરવી. આ તપનું ફળ તી કરનામગાત્રના અંધ તથા સર્વ દેવનુ સાંનિધ્ય પ્રાપ્ત થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના ગાઢ તપ છે.
॥ इति फलतपांसि सप्तविंशतिः ॥ ॥ इति आचारदिनकरगततपांसि पूर्णानि ||
૮૯. વીશ સ્થાનકે તપ
જ
[ભવચક્રમાં અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવું તે જ અતિમ લક્ષ્ય હેવુ' જોઇ એ. જે સુખની પાછળ દુઃખ આવે કે જન્મમરણના ફેરા કરવા પડે તે અક્ષય સુખ ન કહી શકાય.
અનુત્તર વિમાનવાસી દેવા તેત્રીશ સાગરોપમ પ્રમાણ સમય પ ́ત વ્યિ સુખ અનુભવે છે. તેમના સુખની સરખામણી કરી શકાય તેવું સુખ સંસારની અંદર કોઈપણ ગતિમાં નથી, છતાં તેવું અપૂર્વ સુખ ભોગવ્યા પછી પણ જન્મ, જરા અને મરણાદિકનું દુઃખ સહેવુ પડે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે—અવિચળ સુખ કયુ ? વાસ્તવિક સુખ કોને કહી શકાય ? જવાખમાં એટલું જણાવી શકાય કે—તેવું અવિચળ, શાશ્વત અને અનુપમેય સુખ મુક્તિમાં જ હોય છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
વિશ સ્થાનક તપ
૨૩૩ વીશ સ્થાનકતપના આરાધનથી તેવું મુક્તિનું સુખ પ્રાપ્ત કરી શકાય છે. ચાલુ અવસર્પિણી કાળના ચેશ તીર્થકર ભગવંતેએ પોતાના પૂર્વભવમાં આ સ્થાનકનું આરાધના કરીને જ જિનનામ કમ ઉપાર્જન કર્યું હતું. તીર્થકર ભગવંન થનાર પ્રત્યેક જીવ ઓછાવત્તા અંશે વીશસ્થાનક તાપદનું અવશ્ય આરાધન કરે છે. ચાલુ વીશીના પ્રથમ શ્રી રાષભદેવ ભગવંત તેમજ વીશમા શ્રી મહાવીર ભગવંતે વીશેવીશ સ્થાનકનું આરાધન કર્યું હતું અને બાકીના બાવીશ તીર્થંકર પરમાત્માએએ એક એક પદનું આરાધન કર્યું હતું.
જે કઈ પ્રાણ સમ્યગરીતે વીશ સ્થાનક તપનું આરાધન કરે તે અવશ્ય શ્રી જિનેશ્વર ભગવંતની અદ્ભુત લક્ષ્મીને પ્રાપ્ત કરે.
વીશ પદના આરાધન સંબંધી વિગત નીચે આપવામાં આવી છે એટલે તે પ્રત્યેક પદનું કંઈક સંક્ષિપ્ત સ્વરૂપ સમજી લઈએ.
૧. અરિહંત પદ–સવિ જીવ કરું શાસનરસી એવી ઉત્કૃષ્ટ ભાવનારૂપી ભાવદયાના પરિપાકરૂપે શ્રી તીર્થંકરનામકર્મનું ઉપાર્જન કરી, શ્રેષ્ઠકુલમાં ઉપજ, સંયમ સ્વીકારી, ઘનઘાતી કર્મોને નાશ કરી, કેવળજ્ઞાનાકિક અનંત આત્મસંપદા પ્રાપ્ત કરી, સકલ દેવેંદ્રોથી પૂજિત સમવસરણમાં વિરાજ અગ્યાનપણે ભવ્ય જીવોને પ્રતિબંધે તે શ્રી અરિહંતપદવી શ્રેષ્ઠ ઉપકારક હોવાથી આરાધવાયેગ્ય છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
તપાન રત્નાકર્
૨૩૪
અરિહંત એ પચ પરમેષ્ઠીમાં પ્રધાન-મુખ્ય છે અને નામ, સ્થાપનાદિક ચાર નિક્ષેપે હુમેશાં ધ્યાવવા યેાગ્ય છે.
૨. સિદ્દ—સમ્યગ્દન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીનુ યથાર્થ આરાધન કરી, સકળ કર્મના ક્ષય કરી, જન્મ-જરા-મરણાદિક દુઃખથી રહિત અક્ષય શિવસ’પદાને પ્રાપ્ત કરનાર સિદ્ધ પરમાત્માનું આરાધન આ પદથી થાય છે. આ પદ પરમ નિર્મળ છે.
૩. પ્રવચન—તીર્થંકર પરમાત્મા દેશના આર‘ભમાં “નૉ તિવૃÇ” કહી, પરમાત્માના વચન પ્રમાણે વનાર સાધુ, સાધ્વી. શ્રાવક અને શ્રાવિકરૂપ ચતુર્વિધ સંઘને વંદન કરે છે. શ્રી સંધ અનેક સદ્ગુણી આત્માઓના સમુદાયરૂપ હાવાથી અનત ગુણરત્નનું નિધાન છે,
૪. આચાય પદ—પાંચ ઇંદ્રિયનું દમન, નવવિધ બ્રહ્મચર્ય નુ` પાલન, ચાર કષાયના જય, પાંચ મહાવ્રતનુ પાલન, પંચાચારનુ સેવન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનુ‘ પાલન-એ ૩૬ ગુણેાના સમુદાય જેનામાં ઝળહળી રહ્યો હાય છે તે આચાય, ઉપકારી હાવાથી, સદા સેવવા લાયક છે.
૫. સ્થવિરપદ—ઉત્તમ પ્રશ્નારની ક્ષમા, મૃદુતા, વિગેરે ગુણાવડે જે અન્ય સાધુજનને યથાવસર સહાય આપી. સયમમાગ માં સ્થિર કરે તે સ્થવિર જૈન શાસનને દીપાવનાર છે.
૬. ઉપાધ્યાયપદ—પેાતે નિર્મળ ચારિત્ર પાળવામાં
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૩૫
વીશ સ્થાનક તપ ઉઘત રહી, સાધુસમૂહને સુશિક્ષિત કરે તે ઉપાધ્યાય આચાર્યને, ગચ્છને અને શ્રી સંઘને સહાયક છે.
૭. સાધુપદ-શાશ્વત સુખની સિદ્ધિ કરવા, સંસાર સુખને ત્યાગ કરી, રત્નત્રયીનું પ્રમાદરહિતપણે પાલન કરે તે સાધુ કહેવાય. તેની ઉપાસના કરવી.
૮. જ્ઞાનપદ–સ્વપરને, જડ તેમજ ચેતનને, હિત કે અહિતને તથા કર્તવ્યા કર્તવ્યને જેનાથી જાણી શકાય તે જ્ઞાન. જ્ઞાનરૂપી વિવેકદીપક પ્રગટ થતાં આત્મપ્રકાશ થાય, અધ્યાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય.
૯. દર્શનપદ–સર્વજ્ઞ ભગવંતકથિત તપ, તત્વ, પડદ્રવ્ય, સતનય, નિક્ષેપ વિગેરે હકીક્તને સત્ય તેમજ પ્રામાણિક માનવા તે સમ્યકત્વ-દર્શન છે. તે ચિંતામણિ રત્નની માફક ઇચ્છિત મેક્ષસુખની પ્રાપ્તિ કરાવે છે.
૧૦. વિનયપદ–ગુણીજન પ્રત્યે મૃદુતા રાખવી, સજ્જનેની યથાશક્તિ ભક્તિ-બહુમાન કરવું, સદ્ગુણી થવા પ્રયત્ન કરે, રાગદ્વેષાદિક શત્રુને દૂર કરવા તે વિનય. વિનયવડે જ વિદ્યા, વિજ્ઞાન અને પ્રાંતે શિવસુખની પ્રાપ્તિ થાય છે.
૧૧. ચારિત્રપદ-અનાદિસંચિત કર્મમલને નષ્ટ કરનાર અને શુદ્ધ ફટિક રત્નસમાન નિર્મળ ચારિત્રારાધનથી આત્માના સ્વાભાવિક રવરૂપને પામી શકાય છે.
૧૨. બ્રઘચર્યપદ અનેક પ્રકારની વિષયાસક્તિને દૂર કરનાર તેમજ સ્વરૂપરમણતા પ્રાપ્ત કરાવનાર બ્રહ્મચર્ય
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૩૬
તપોરન રનાકર
વિશ્વ–વંદિત છે. અન્ય અનેક પ્રકારનાં સુકૃત કરનાર પ્રાણી યથાવિધિ બ્રહ્મચર્ય પાળનારની બરાબરી કરી શકતા નથી.
૧૩. ક્રિયાપદ–ક્રિયા–આચરણ વગરનું એકલું જ્ઞાન પાંગળું ગણાય અને જ્ઞાન વગરની એકલી કિયા પણ આંધળી જ ગણાય. ભેજનનું નામ માત્ર લેવાથી કઈ ભૂખ ભાંગતી નથી, પણ તેનું સેવન–આસ્વાદન કરવાથી ભૂખ ભાંગે છે તેમ ક્રિયા કરવાથી જ સાધ્યસ્થાને પહોંચી શકાય છે.
૧૪. તપપદ–જેમ સુવર્ણની શુદ્ધિ અગ્નિથી થાય છે તેમ બાહ્ય તથા અત્યંતર તપશ્ચર્યાથી આત્માને કર્મપી મેલ દગ્ધ થઈ જાય છે. નિકાચિત કર્મોને પણ નષ્ટ કરવાનું સામર્થ્ય તપમાં છે.
૧૫. ગૌતમપદ–વરપ્રભુ પ્રત્યે શ્રી ગૌતમસ્વામીને અકૃત્રિમ અને અપ્રતિમ પ્રેમ હતું તેમ સજજનેએ પણ સ્વગુરુ પ્રત્યે તે જ પ્રેમ ધારણ કરે જોઈએ. છઠ્ઠ છને તપે પારણું કરનાર અને અઠ્ઠાવીશ લબ્ધિના ધણી શ્રી ગૌતમસ્વામી પરમવિનયી હોવાથી આ પદ અત્યંત પ્રેમથી આરાધવા યોગ્ય છે.
૧૬. જિનપદ–દેધાદિક અઢારે દૂષણને ક્ષય કરી વિતરાગપદની પ્રાપ્તિ કરનાર “જિન” કહેવાય છે. પ્રથમ અરિહંત પદમાં તે તીર્થકર ભગવંતને જ સમાવેશ થાય છે જ્યારે આ પદમાં ઘાતી કર્મને નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વજ્ઞ સમાવેશ થાય છે.
૧૭. સંયમપદ–વિષયસુખને પરિત્યાગ કરી,
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૩૭
વીશ સ્થાનક તપ હિંસાદિક આશ્રયદ્વારને ત્યાગ કરી આત્મનિગ્રહ કરનાર સંયમી કહેવાય છે. સર્વસંયમી મુનિરાજે છે, જયારે શ્રાવક દેશસંયમી કહેવાય છે.
૧૮. અભિનવ જ્ઞાનપદ–બુદ્ધિના આઠ ગુણ પ્રાપ્ત કરી પિતપતાની યેગ્યતા પ્રમાણે ગુરુગમથી નવાં નવાં આગમ-શાસ્ત્રો વાંચવા-વિચારવા.
શ્રતપદ–સૂત્ર, આગમ, સિદ્ધાન્ત, ગ્રન્થ કે પ્રકરણ તેમજ ભાષ્ય, ચૂર્ણિ, નિર્યુક્તિ, ટીકા એ સર્વ સર્વજ્ઞ પુરુષોએ કરેલ હોવાથી પ્રમાણભૂત છે. વિનય, બહુમાન, યેગ-ઉપધાન પ્રમુખ ઉચિત આચારથી મૃતપદનું અવશ્ય આરાધન કરવું.
૨૦. તીર્થપદ–જેનાથી ભવસાગર તરી શકાય તે તીર્થ કહેવાય તેના બે પ્રકાર છેઃ જંગમ અને સ્થાવર, વર્તમાનકાળે વિચરતા વીશ વિહરમાન જિન, ગણધર, કેવળી તેમજ આત્મા ચતુવિધ સંઘ જંગમ તીર્થ ગણાય. પવિત્ર શ્રી શત્રુંજય, ગિરનારજી, સમેતશિખર વિગેરે સ્થાવર તીર્થો કહેવાય.
આ વીશ સ્થાનને તપ ઘણે પ્રસિદ્ધ છે. તે કરવાને પ્રચાર પણ સર્વત્ર સારી રીતે જોવામાં આવે છે. આ તપ ઘણો વિસ્તારથી કરવામાં આવે છે, તે પણ તે સંબધી સામાન્ય વિધિ જ માત્ર અહીં આપીએ છીએ. વિસ્તાર માટે “વીશ
સ્થાનક પદ સંગ્રહ” છપાયેલ છે તે તથા વિધિપ્રપા વિગેરે. ગ્રંથ જેવા. આ તપ કરવાને ઉત્તમ માર્ગ તે એ છે કે
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૩૮
તપોરન રતનાકર
સુવિહિત ગુરુની સમક્ષ તેમની આજ્ઞાનુસાર કરે, છતાં દરેક સ્થળે ગુરુને વેગ હેત નથી. તે પણ તપ આરંભ્યા પહેલાં નજીકના ગામમાં જ્યાં ગુરુને વેગ હોય ત્યાં જઈ સર્વ વિધિથી સુજાણ થઈ તેને આરંભ કરે યોગ્ય છે, અથવા જેઓએ આ તપ કર્યો હોય અને તેના વિધિવિધાન વિગેરે સારી રીતે જાણતા હોય તેવા સુશ્રાવકથી માહિતગાર થવું.
સામાન્ય વિધિ પ્રથમ શુભ નિર્દોષ મુહૂર્ત નંદીસ્થાપનપૂર્વક સુવિહિત ગુરુની સમીપ વિંશતિસ્થાનક તપ વિધિપૂર્વક ઉચ્ચર. એક એળી બે માસથી છ માસ સુધીમાં પૂર્ણ કરવી. કદાચ છ માસની અંદર એક ઓળી પૂર્ણ ન થાય તે કરેલી (ચાલતી ઓળી)ને ફરીથી આરંભ કરે પડે. એક એળીનાં વીશ પદ છે, તેમાં વિશે દિવસમાં વિશ પદ જુદાં જુદાં ગણવાં અથવા એક ઓળીના વીશ તપના દિવસે માં એક જ પદ ગણવું, બીજા વિશ દિનમાં બીજું પદ ગણવું. એ રીતે વિશ ઓળીએ (૪૦૦ દિવસે) વીશ પદ પૂર્ણ કરવાં. દરેક પદની આરાધના કરવાને સારી શક્તિવાળાએ અમ કરીને પ્રત્યેક પદની આરાધના કરવી. એ રીતે કરવાથી વીશ અડ્ડમે એક એળી પૂર્ણ થાય અને વિશે એળી ચાર
અઠ્ઠમે પૂર્ણ થાય. તેથી હીનશક્તિવાળાએ છઠ્ઠ કરવા, તેથી હિન શક્તિવાળાએ ચેવિહાર ઉપવાસ, તે ન બને તે તિવિહાર ઉપવાસ, તે ન બને તે આંબિલ, તે ન બને તે નવી અને તેટલી પણ શક્તિ ન હોય તે તિવિહાર એકાસણાએ કરી આરાધવાં. એકાસણાથી એ તપ કરી શકાય નહીં. વળી
Page #332
--------------------------------------------------------------------------
________________
વીશ સ્થાનક તપ
૨૩૯
શક્તિમાન માણસે વીશે પદની આરાધનાને દિવસે આઠ પહેારા પાસડુ કરવેા, તેછી હીનશક્તિવાળાએ માત્ર દિવસના ચાર પહેારને પાસહ કરવા. એ રીતે વીશે પદ્મ પૌષધ કરીને આરાધવાં. જો પૌષધ કરવાની શક્તિ સત્ર પદમાં ન હેાય તેા આચાર્ય પદે ૧, ઉપાધ્યાય પદે ૨, સ્થવિર પદે ૩, સાધુ પદે ૪, ચારિત્ર પદે પ, ગૌતમ પદે ૬ અને તીર્થ પદે ૭-એ સાત પદે તે અવશ્ય પૌષધ કરવા જોઈ એ. તેમ છતાં શક્તિ ન હોય તે તે દિવસે દેશાવકાશિક કરે અને સાવદ્ય વ્યાપારના ત્યાગ કરે. તેટલી શક્તિ પણ ન હેાય તે યથાશક્તિ તપ કરી આરાધે તથા પેાતાની લઘુતા વિચારે. મરણુ તથા જન્મના સૂતકમાં ઉપવાસાદિક તપ કરે, પણ તે ગણતરીમાં ન ગણે, સ્ત્રી પણ ઋતુસમયમાં ઉપવાસાદિક કરે તે પણ ગણતરીમાં ન ગણે, તપને દિવસે જો પૌષધ કરે તે ઘણું જ શ્રેયસ્કર છે. પણ પેાષધ ન કરે તે તે દિવસે બે વખત પ્રતિક્રમણ તથા ત્રણ વાર દેવવંદન અનેX ડિલેહણુ અવશ્ય કરવું તથા બ્રહ્મચર્ય પાળવું, ભૂમિશયન કરવુ, અતિ સાવદ્ય વ્યાપારને આરંભ ન કરવા, અસત્ય ન ખેલવુ, આખા દિવસ તપના પદનું ગુણવન કરવુ', તપને દિવસે પૌષધ કરે તે પારણાને દિવસે જિનભક્તિ કરીને પારણું કરવું. જો તપને દિવસે પૌષધ ન કર્યાં હાય તે તે દિવસે જિનભક્તિ પૂજા કરે, કરાવે, ભાવના ભાવે, તપના સાત પદે પણ પૌષધ ન બને ના સત્તરમી એળીમાં અવશ્ય પૌષધ કરવા, એવે પ્રચાર છે.
× દેવવંદન, પડિલેહણ હ ંમેશાં ન કરી શકે તેા તેરમી ઓળીએ અવશ્ય કરવું.
*
Page #333
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
૨૪૦
દિવસે આરાધ્ય પદના જેટલા ગુણ હેાય તેટલા લોગસ્સના કાયાત્સગ કરે, તે ગુણેાનું સ્મરણ કરત્રાપૂર્વક ખમાસમણુ દઈ વંદના કરે. તે પદ્મના મહિમા અને ગુણનુ સ્મરણ કરીને આખા દિવસ હર્ષિત રહે. આ વિધિએ વીશે એની કરવી તથા દરેક એળીએ તે તે પદના ઉત્સવ, મહેાત્સત્ર, પ્રભાવના, દ્યાપનપૂર્વક કરે. જિનશાસનની ઉન્નતિ કરે શક્તિ ન હોય તેના છેવટ એક જ આળી ઉત્સવાદિક સહિત કરે અર્થાત પ્રાંતે આ મહાન્ તપનું યુકિત ઉજષ્ણુ' કરે.
વીશપદનુ ગરણુ નીચે પ્રમાણે—
૧ ૩ નમે અહિતા ગ ૨૩ નમા સિદ્ધાણુ.
૩ૐ નમ પવયણુસ્સ.
૪ ૐ નમો આયરિયાણં.
૫ ૩ નમા થેરાણું.
૬ ૐ નમા ઉવજ્ઝાયાણું. ૭ ૐ નમો લોએ સવ્વસાહૂઁગુ. ૨૭
૫૧
६७
પર
૮ ૐ નમા નાસ ૯ ૩ નમે દસણુસ્સ. ૧૦ ૩ નમા વિયસ પન્નસ્સ.
સા
ખ॰ લેા ના
૧૨
૧૨
૧૨ ૨૦
૩૧
૩૧ ૩૧
૨૦
२७ ૨૭
२७
૨૦
૩૬
૩૬
૩૬
૨૦
૧૦
૧૦ ૧૦
૨૦
૨૫ ૨૫ ૨૫ ૨૦
૧૧ ૩ નમા ચારિત્તસ' ૧૨ ૐ નમા ખંભળ્વયધારિણ ૧૩ ૐ નમે કિરિયોણું.
♠ '
२७ २७ ૨૦
૨૦
૨૦
૨૦
૫૧ ૫૧
६७
६७
પર
પર
0 0
७० ७० ७० ૨૦
૧૮
૧૮
૧૮
૨૦
૨૫ ૨૫
૨૫
૭.
Page #334
--------------------------------------------------------------------------
________________
વીશ સ્થાનક તપ
૧૪ ૐ નમે તવસ્સ. ૧૫ ૐ નમ ગાયમસ.
૧૬ ૐ નમો જિણાણું.
૧૭ ૐ નમે સયમસ, ૧૮ ૐ નમે અભિનવનાણુસ્સ.
૧૯ ૐ નમા સુયસ્ત.
૨૦ ૐ નમા તિર્થસ.
૧૨
૧૧
૨૦
૧૭
૫૧
२०
૩૮
કર
૧૨
૧૨
૨૦
૧૧
૧૧ ૨૦
૨૦
२० ૨૦
૧૭
૧૭
२०
૫૧
૫૧
૨૦
૨૦
૨૦
૨૦
૩૮ ૩૮
૨૦
નીચેના દુહા બેલી ખમાસમણ દેવા ( દરેક એળીએ એક
એક દુહા એલવા. )
॥ ૧ Id
|| ૨
પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન્ । ચાર નિક્ષેપે ધ્યાઈ એ, નમે નમા જિભાણુ ગુણ અન'ત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ । અષ્ટ કમ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ ભાવામય ઔષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ ત્રિભુવન જીવને સુખકરી, જય જય પ્રવચન દિ છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુણી દ જિનમત પરમત જાણુતા, નમે નમે તે સૂરી’દ તજી પરપતિ રમણુતા, લહે નિજભાવ સ્વરૂપ। સ્થિર કરતા ભવિ લેકને, જય જય થિવિર અનૂપ ॥ ૫ ॥
ધ સૂક્ષ્મ વિષ્ણુ જીવને, ન હેાય તત્ત્વ પ્રતીત । ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત
ત-૧૬
।। ૩ ।
।। ૪ ।*
n≠d
Page #335
--------------------------------------------------------------------------
________________
ર૪ર
તપોરન રત્નાકર
| ૧૦ ||
સ્વાદુવાદ ગુણ પરિણ, રમતા સમતા સંગ ! સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભારંગ અધ્યાતમ શાને કરી, વિઘટે ભવભ્રમ ભીતિ | સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ + ૮ +
કાલેકના ભાવ જે, કેવલિભાષિત જેહા સત્ય કરી અવધારતો, નમે નમે દર્શન તેહ શૌચ મૂળથી મહાગુણી, સર્વ ધર્મને સાર | ગુણ અનંતને કંદ એ, નમે વિનય આચાર રત્નત્રયી વિણ સાધના, નિષ્ફળ કહી દેવા ભાવયણનું નિધાન છે, જય જય સંયમ જીવ ૧૧ જિનપ્રતિમા જિનમંદિર, કંચનના કરે છે ! બ્રહ્મવતથી બહુ બળ લહે, નમે નમે શિયલ સુદેડ ઉર આત્મબોધ વિણ જે કિયા, તે તે બાલક ચાલ તત્વારથથી ધારીએ, નમે કિયા સુવિશાલ | 13 | કર્મ ખપાવે ચીકણાં, ભાવ મંગળ તપ જાણ પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણ ૧૪ n છઠ્ઠ છડું તપ કરે પારણું, ચઉનાણું ગુણધામ | એ સમ શુભ પાત્ર કે નહીં, નમે નમે ગેયસ્વામ / ૧૫ | દેષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ જસ અંગ ! વૈયાવચ્ચ કરીએ મુદા, નમે નમે જિન પદ સંગ ૧૬ 1 શુદ્ધાતમ ગુણમે રમે, તજી ઈદ્રિય આશંસા થિર સમાધિ સંતેષ, જય જય સંયમ વંશ ૧૭
Page #336
--------------------------------------------------------------------------
________________
વીશ સ્થાનક તપ
૨૪૩
જ્ઞાનવૃક્ષ સેવે ભવિક, ચારિત્ર સમકિત મૂળ . અજર અમર પદ લ લહે, જિનવર પદવી ફૂલ છે ૧૮ in વક્તા શ્રેતા યેગથી, શ્રુત અનુભવ રસ પીના ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રત સુખ લીન ૫ ૧૯ II તીર્થયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ પરમાનંદ વિલાસતા, જય જય તીર્થ જહાજ
૯૦. અંગવિશુદ્ધિ તપ. પ્રથમ આંબીલ ૩, પછી નવી ૩, પછી એકાસણું ૩, છેડે એક ઉપવાસ કરે. ઉદ્યાપને ૧૩ મેદક જ્ઞાન પાસે ઢેકવાં.
» હી નમો નાણસ્સ' એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૯૧. અઠ્ઠાવીસ લબ્ધિતપ [ લબ્ધિ એટલે શક્તિવિશેષ. શાસન પર સંકટ આવ્યું હોય અથવા તે શાસનપ્રભાવના કરવાની અગત્યતા હોય તેવા પ્રસંગે લબ્ધિધારી વ્યક્તિઓ ચલબ્ધિને ફેરવે છે. લબ્ધિઓના અનેક પ્રકારે છે છતાં અાવીશ લબ્ધિઓ અતિ પ્રસિદ્ધ છે, જેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે –
૧. આમ ષધિ લબ્ધિ-હાથ,પગ વિગેરે અવયને સ્પર્શ કરવા માત્રથી સર્વ પ્રકારનાં વ્યાધિઓ નાશ પામે.
Page #337
--------------------------------------------------------------------------
________________
તપોરત રત્નાકર
૨. વિડૌષધિ લબ્ધિ—મળ-મૂત્રવડે એટલે કેતેના સ્પર્શ માત્રથી (વ્યાધિના સ્થાને તે લગાડવાથી-ઘસવાથી) સર્વ પ્રકરનાં રાગે! નષ્ટ થાય.
૨૪૪
૩. ખેલૌષધિ લબ્ધિ-શ્ર્લેષ્મ એટલે થૂક, ગળમાં ને લીટના સ્પથી સર્વ વ્યાવિએ શમી જાય.
૪. જલૌષધિ લબ્ધિ-શરીરના જલ્લ એટલે પરસેવા (મેલ) શરીરના સર્વ પ્રકારનાં વ્યાધિને નાશ કરે.
૫. સૌધિ લબ્ધિ-કેશ, રામ, નખ આદિ સ શારીરિક પદાર્થોં સ` રોગને નાશ કરવા સમર્થ હોય. આ લબ્ધિવાળા મુનિવરના કેશ, રામ, રુધિર વિગેરે પદાર્થો અત્યંત સુગધવાળા હાય છે.
૬. સ`ભિન્નશ્રોતા લબ્ધિ-ત્વચા, વિગેરે પાંચે ઈંદ્રિયા વડે સાંભળવાની શક્તિ હોય અથવા કોઇપણ એક ઈંદ્રિયવડે સ` ઇંદ્રિયાના વિષયે। જાણવાની શક્તિ હાય.
૭. અવધિજ્ઞાન લબ્ધિ-આત્મા રૂપી દ્રવ્યોને ઇંદ્રિયા ને મનની મદદ વિના આત્મસાક્ષાત્ જાણે અથવા દેખે.
૮. ઋનુમતિ મનઃ પવજ્ઞાન લબ્ધિ-આત્મ અઢી દ્વીપમાં રહેલા સની પાઁચેંદ્રિય જીવના મનેાગત ભાવાને એટલે મનના વિચારોને ઇંદ્રિય અને મનની મદદ લીધા વિના આત્મસાક્ષાત્ જાણે તે મન:પર્યાય જ્ઞાનલબ્ધિ કહેવાય, તેમાં પણ જે સામાન્યથી અલ્પ પર્યાય જાણે તે.
૯. વિપુલમતિ મન:પવાત લબ્ધિ-અઢી
Page #338
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવીશ લબ્ધિ તપ
૨૪૫ દ્વિપમાં રહેલા સંસી પંચેન્દ્રિય જીવોના મને ગત ભાવને વિશેષપણે જાણે.
૧૦. ચારણુલબ્ધિ -મુનિવરને આકાશગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેના બે પ્રકાર છે. (૧) જંઘાચારણવચ્ચે વિસામો લીધા વિના જ તેરમા રુચક દ્વીપ સુધી જઈ ત્યાં શાશ્વત ચૈત્યને વંદન કરી પાછાં વળતાં એક વિસામે આઠમા નંદીશ્વર દ્વીપે આવી, ત્યાં શાશ્વત ચૈત્યોની વંદના કરી બીજું ઉડ્ડયન કરી સ્વસ્થાને આવે. (૨) વિદ્યાચારણપ્રથમ ઉડ્યને માનુષોત્તર પર્વત સુધી જઈ ત્યાં શાશ્વત ચૈત્યને વંદન કરી, બીજા ઉદ્યને નંદીશ્વર દ્વીપે આવે. ત્યાં શાશ્વત ચિત્યને વંદન કરી, ત્યાંથી એક જ ઉયને સ્વસ્થાને આવે. આ તીર્થોગતિ કહી.
ઉર્વગતિને અંગે જંઘાચારણ મુનિ એક જ ઉયને મેરુપર્વતના શિખર પર રહેલા પાંડુકવન સુધી જઈ, ત્યાં શાશ્વત ની વંદના કરી, પાછાં ઉતરતાં એક ઉદયનથી નંદનવનમાં આવી, ત્યાં શાશ્વત ચેત્યેને વંદન કરી, બીજા ઉદ્યને સ્વસ્થાને આવે. વિદ્યાચારણ મુનિવરો પ્રથમ ઉયને ભૂમિથી પ૦૦ જન પર આવેલા મેરુપર્વતના નંદન વનમાં જઈ, ત્યાં શાશ્વત ને વાંદી, બીજા ઉથને મેરુના શિખર પર એટલે નંદનવનથી ૯૮૫૦૦ એજન પર રહેલા પાંડુક વનમાં આવી, ત્યાં શાશ્વતા ને વંદન કરી, પાછા ઉતરતાં એક જ ઉડ્ડયને સ્વસ્થાને આવે.
Page #339
--------------------------------------------------------------------------
________________
તપરના નાકર
જઘાચારણ મુનિવરની પ્રથમ જતી વખતે ગતિ ઘણી હોય છે અને પાછા વળતાં ઓછી હોય છે. કારણ કે પ્રથમ જેઘાબળ વધારે હોય છે અને પછી થાક લાગતાં અ૫અલપ થતું જાય છે. વિદ્યાચારણ મુનિવરને પ્રથમ વિદ્યાપાઠ અલ્પ હોય છે, પણ જેમ જેમ તે વિશેષ ગણવામાં આવે. છે તેમ તેમ વિદ્યા વિશેષ અભ્યસ્ત (તાજી) થાય છે. આ કારણથી તેમની પ્રથમગતિ વિસામાવાળી અને સ્વસ્થાન તરફની ગતિ શીવ્ર હોય છે. - આ ઉપરાંત બીજા પણ અનેક પ્રકારના ચારણ લબ્ધિવાળા મુનિઓ હોય છે, જેમકે
પદ્માસનથી કે કોન્સસનથી શરીર હલાવ્યા વિના સ્થિરતાપૂર્વક આકાશમાં ઊડવાની શક્તિ તે મચારણ લબ્ધિ .
વાવ, નદી, સરોવર કે સમુદ્ર આદિ જળાશયમાં અખકાય જેની વિરાધના કર્યા સિવાય, જેમ ભૂમિ ઉપર પગ મૂકીને ચાલે તેમ જળમાં પગ મૂકીને ચાલે તે જળચારણ લબ્ધિ.
ભૂમિ ઉપર ચાર આંગળ ઊંચા રહીને ચાલવાની શક્તિ તે જંઘાચારણ લબ્ધિ.
અનેક પ્રકારનાં વૃક્ષે પર રહેલાં ફળને અવલંબી ચાલવા છતાં ફળના જીવને કિંચિત્ પણ બાધા ન ઉપજે તેવી શક્તિ તે ચારણુ લબ્ધિ.
Page #340
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવીશ લબ્ધિ તપ
૨૪૭ અનેક વૃક્ષાદિકનાં ફૂલેની ઉપર પગ ઉપાડીને મૂકીને ચાલવા છતાં ફૂલના જેને કોઈ પણ પીડા ન થાય તેવી ચાલવાની શક્તિ તે પુષ્પચારણ લબ્ધિ.
અનેક વૃક્ષે પર રહેલાં પત્ર પર પગ મૂકી ઉપાડીને ચાલવા છતાં પત્રના જીને કાંઈ પણ પીડા ન ઉપજે તેવી ચાલવાની શક્તિ તે પત્રચારણુ લબ્ધિ.
ચાર જન ઊંચા નિષધ અને નીલવંત પર્વતની ટંકઝિન્ન શ્રેણિઓને અવલંબીને, ઉપર ચડવાની તેમજ નીચે ઉગરવાની શક્તિ તે શ્રેણિચારણુ લધિ.
અગ્નિની બળતી જવાલાઓ ઉપર એટલે શિખાઓ ઉપર ચાલે તે પણ અગ્નિના જવેને પીડા ન ઉપજે એવી ચારાની શક્તિ તે અગ્નિશિખાચરણ લધિ.
ધૂમાડો ઉપર જાય અથવા તી–આડે જાય તે પણ તે ધૂમાડાના અવલંબનવડે આકાશમાં અખલિત ગતિ કરવાની જે શક્તિ તે ધમાચારણ લધિ.
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર કે તારા વિગેરે કોઈ પણ તેજસ્વી પદાર્થનાં તેજનાં કિરણોના આલંબનથી આકાશમાં ગમન કરવાની શક્તિ તે તિરહિમચારણુ તાધિ.
પ્રાતઃસ્મરણીય શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત પર સૂર્યનાં કિરણો અવલંબીને ચડ્યા હતા તે આ જ લબ્ધિના પ્રભાવથી.
આવી રીતે નિહારચારણ, અવશ્યાયચારણ, મેઘચારણ,
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૪૮
તપોરન રતનાકર
વારિધારોચારણ, મર્કટતત્ચારણ, વાયુચારણ વિગેરે આ લબ્ધિનાં અનેક પ્રકારે છે.
૧૧. આશીવિષ લબ્ધિ-મુનિવરના દાંત-દાઢમાં ઝેર જેવી શક્તિ ઉત્પન્ન થાય છે, જેથી અન્યને શિક્ષા કરવા માટે દાંત દેતાં-કરડતાં પ્રાણી તત્કાળ મૃત્યુ પામે છે.
૧૨. કેવળ લબ્ધિ -જે જ્ઞાનવડે લેક અને અલેકનાં સર્વ પદાર્થોના સર્વ ભાવ-પર્યાયે જાણવાની શક્તિ. આ લબ્ધિના પ્રભાવથી ઇંદ્રિય અને મનની મદદ વિના આત્મા સાક્ષાત્ –પ્રત્યક્ષ જાણે-દેખે.
૧૩. ગણધર લબ્ધિ-જેનાથી ગણધરપણું પ્રાપ્ત થાય. ૧૪. પૂર્વધર લબ્ધિ -ચૌદપૂર્વનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય.
૧૫. તીર્થકર (અરિહંત) લબ્ધિ-તીર્થકરપદની પ્રાપ્તિ થાય.
૧૬. ચક્રવર્તી લબ્ધિ-ચક્રવર્તી પદની પ્રાપ્તિ થાય. છ ખંડનું રાજ્ય, ચૌદ રત્ન, નવ નિધિ વિગેરેની ચક્રવર્તીને પ્રાપ્તિ થાય છે.
૧૭. બળદેવ લબ્ધિ -બળદેવ પદવીની પ્રાપ્તિ થાય છે. તે વાસુદેવના વડીલ બ્રાતા હોય છે.
૧૮. વાસુદેવ લબ્ધિ-વાસુદેવપણાની પ્રાપ્તિ થાય. વાસુદેવને ત્રણ ખંડનું રાજ્ય હોય છે. તેમને ચક્ર વિગેરે સાત રત્નની પ્રાપ્તિ થાય છે.
અમૃતાશ્રવ લબ્ધિ-અમૃત જેવાં વચને હોય તે
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૯
અઠ્ઠાવીશ લબ્ધિ તપ અમૃતાશ્રવ લબ્ધિ કહેવાય. આ લબ્ધિન ક્ષીરાશવ, મધ્યાશ્રવ, ધૃતાવ, ઈફવાશ્રવ વિગેરે પ્રકારે છે.
૨૦. કચ્છકબદ્ધિ લબ્ધિ-કોઠામાં (અનાજ ભરવાના મિટા કોઠારમાં) નાખેલું ધાન્ય જેમ વર્ષો સુધી વિનાશ પામતું નથી તેમ મુનિના હૃદયમાં ઉતરેલ સૂત્રાર્થો દીર્ઘકાળ પર્યત સ્થિર રહે, ભૂલાય નહીં.
૧. પદાનુસાર લધિ -કેઈપણ ગ્રંથનું પહેલું, મધ્યમ કે છેલ્લું પદ સાંભળીને તેને અનુસરતા સર્વ શ્રતનું જ્ઞાન થાય. તેના ત્રણ પ્રકાર છે. (૧) ગ્રંથની શરૂઆતનું પદ સાંભળીને સમગ્ર ગ્રંથને બંધ થાય તે અનુશ્રોતપદાનુસારિણી (૨) છેલ્લા પદને સાંભળીને સંપૂર્ણ ગ્રંથને બોધ થાય તે પ્રતિશ્રોતપદાનુસારિણી અને ગ્રંથના વચલા કોઈપણ પદને સાંભળીને સંપૂર્ણ ગ્રન્થને બંધ થાય તે ઉભયપદાનુસારિણી કહેવાય છે,
રર, બીજલધિ-બીજભૂત એક અર્થ પદને સાંભળીને બીજું સર્વ શ્રેત યથાર્થ જાણે તે બીજબુદ્ધિ લબ્ધિ કહેવાય. આ પ્રકારની લબ્ધિ ગણધર ભગવંતને અવશ્ય હોય છે, કારણ કે તીર્થકર ભગવંતના મુખથી “ત્રિપદી” સાંભળીને તદનુસાર દ્વાદશાંગીની રચના કરે છે.
૨૩. તે જેલશ્ય લબ્ધિ-કધમાં આવી મુનિ અનેક જિન પ્રમાણ ક્ષેત્રમાં રહેલા પિતાના શત્રુ વિગેરે પદાર્થોને બાળવાને સમર્થ અતિ તીવ્ર તેજ એટલે કે અગ્નિ જેવા અતિ ઉષ્ણ પુદ્ગલ ફેંકવાની શક્તિ તે તેજલેશ્યાલબ્ધિ.
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૫૦
તપોરન રત્નાકર
૨૪, આહારક લબ્ધિ-આહારક શરીર બનાવવાની શક્તિ. આ લબ્ધિવડે ચૌદ પૂર્વધર મુનિ એક હસ્તપ્રમાણ શરીર બનાવી સૂકમ થતશંકા ટાળવા માટે અથવા તે શ્રી. જિનેશ્વર ભગવંતની સમવસરણ આદિ ત્રાદ્ધિ દેખવા માટે વિચરતા તીર્થંકર પરમાત્મા પાસે મોકલી શકે અને કાર્ય સમાપ્તિ થયે તે દેહનું વિસર્જન કરી શકે.
૨૫. શીતલેશ્યા લબ્ધિ-આ તેજલેશ્યા લબ્ધિથી વિપરીત લબ્ધિ છે. આ લઘિવડે બળતા જીવાદિ પદાર્થો જળના છંટકાવની માફક શાન્ત થઈ જાય છે.
વેકિય લબ્ધિ—ભવ્ય જીવ વિવિધ પ્રકારની ક્રિયાઓ. કરવાની શક્તિવાળું વૈયિ શરીર બનાવી શકે તે વૈક્રિય લબ્ધિ. તેના અનેક પ્રકારે છે, જેમકે (૧) અણુસ્વ. (૨) મહત્ત્વ (૩) લઘુત્વ (૪) ગુરુત્વ (૫) પ્રાત (૬) પ્રાકામ્ય (૭) ઇશિત્વ (૮) વશિત્વ (૯) અપ્રતિઘાતિત્વ (૧૦) અન્તર્ધાનત્વ (૧૧) કામરૂપિ વિગેરે.
(૧) અણુ જેવડું એટલે અત્યંત બારીક શરીર બનાવી શકાય. આવા સૂક્ષ્મ શરીરથી કમળની નાળના છિદ્રમાં પણ દાખલ થઈ શકાય અને ત્યાં રહીને ચક્રવતી જેવા ભેગા ભેગવી શકે. (૨) મેરુપર્વત એક લાખ યેજન ઊંચે છે અને દશ હજાર ૯૦ જન જાડો છે તેનાથી પણ મહત્ત્વ મેટું શરીર બનાવી શકે. (૩) વાયુથી પણ લઘુ-હલકું શરીર બનાવી શકે. (૪) વા કરતાં પણ અતિશય ભારે –વજનદાર શરીર બનાવી શકે. (૫) ભૂમિ ઉપર ઊભા
Page #344
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવીશ લબ્ધિ તપ રહીને હાથ એટલે બધે લંબાવે કે-જેથી મેરુપર્વતના શિખરના અગ્રભાગને સ્પશી શકે. (૬) જેમ જળમાં પ્રવેશ કરે તેમ ભૂમિમાં પ્રવેશ કરીને ચાલવાની શક્તિ તેમજ પાણીમાં ડૂબકી મારીને ઉપર તરી આવે તેમ ભૂમિમાં પણ ડૂબકી મારીને ઉપર તરી આવવાની શક્તિ. (૭) તીર્થકર, ચકવતી કે ઈંદ્ર સરખી ત્રાદ્ધિ વિદુર્વવાની શાત (૮) સર્વ જેને વશ કરવાની શક્તિ. (૯) જેમ સીધા-સપાટ માર્ગમાં અખલિતપણે ગમન કરી શકાય તેમ વચ્ચે પર્વતાદિ નડતર આવવા છતાં અખલિતપણે ગમન કરવાની શક્તિ (૧૦) અદ્રશ્ય-અન્તર્ધાન થવાની શક્તિ. (૧૧) એક સાથે અનેક પ્રકારનાં વિવિધ રૂપ બનાવવાની શક્તિ.)
૨૭, અક્ષીણમહાનસ લબ્ધિ–અનેક વસ્તુઓ આપવા છતાં પણ ખૂટે નહી તે અક્ષણ લબ્ધિના બે પ્રકાર છે. (૧) અક્ષણમહાનસ લબ્ધિ અને (૨) અક્ષીણ મહાલયલબ્ધિ. જે લબ્ધિના પ્રભાવે પાત્રમાં અલપ અડાર વિગેરે હોય તે પણ તે આહાર ઘણું જણાને આપવા છતાં ખૂટે નહીં તે અણમહાનસ લબ્ધિ કહેવાય. શ્રી ગૌતમ સ્વામીએ અપ ક્ષીરથી અષ્ટાપદ પર્વત પર રહેલા ૧પ૦૩ તાપસોને એક પાત્રવડે પારણું કરાવ્યું હતું. પરિમિત ભૂમિમાં અસંખ્ય દે, તિર્યો અને મનુષ્ય પોતપોતાના પરિવાર સહિત સમાઈ શકે અને પરસ્પર એકબીજાને બાધાસંકડાશ ન ઉપજે તે અક્ષણમહાલય લબ્ધિ કહેવાય.
૨૮. પુલાક લબ્ધિ-ચકવર્તીનું સૈન્ય પણ ચૂર્ણ કરી
શકે.
Page #345
--------------------------------------------------------------------------
________________
ઉપર
તપોરના ૨ત્નાકર
આ અઠ્ઠાવીશે લબ્ધિઓ ભવ્ય પુરુષને હોય છે. ભવ્ય સ્ત્રીઓને અઢાર લબ્ધિઓ હોય છે. તેમને નીચેની દશ લબ્ધિઓ હોતી નથી. (૧) અરિહંત લબ્ધિ, (૨) ચકવત લબ્ધિ, (૩) વાસુદેવ લબ્ધિ (૪) બલદેવ લબ્ધિ, (પ) સંભિન્નતે લબ્ધિ, (૬) ચારણ લબ્ધિ, (૭) પૂર્વધર લબ્ધિ, (૮) ગણધર લબ્ધિ, (૯) પુલાક લબ્ધિ અને (૧૦) આહારક શરીરલબ્ધિ. અનંતકાળે અચ્છેરારૂપ સ્ત્રી તીર્થકર થાય છે, જેમકે ચાલુ વીશીમાં શ્રી મલ્લિનાથ તીર્થકર થયા, પણ તે અચ્છેરું ગણાય; પરંપરા ન ગણાય.
અભવ્ય પુરુષને ૧૫ અને અભવ્ય સ્ત્રીઓને ૧૪ લબ્ધિ હોય છે. ઉપર જણાવેલ દશ લબ્ધિઓ ઉપરાંત (૧૧) કેવળી લબ્ધિ, (૧૨) કાજુમતી મન:પર્યવજ્ઞાન લબ્ધિ, (૧૩) વિપુલમતિ મને પર્યાવજ્ઞાન લબ્ધિ, અભવ્ય પુરુષોને ન હોય અને (૧૪) આશ્રવ લબ્ધિ અભવ્ય સ્ત્રીને ન હોય.
એક એક લબ્ધિનું એક એક એકાસણું ( અથવા એકાંતર ઉપવાસ) એમ નિરતંર અઠ્ઠાવીશ એકાસણા( અથવા ઉપવાસ) કરવા.
લબ્ધિ અઠ્ઠાવીશ ધરી, ગુરુ ગેયમ ગણેશ ધ્યા ભવી શુભકરુ, ત્યાગી રાગ ને રીસ / ૧ /
* શ્રી આ હીલબ્ધયે નમઃ” એમ બેલી દરરોજ પચાસ ખમાસમણ, પચાસ લેગસ્સને કાર્યોત્સર્ગ, પચાસ સાથીયા તથા વીશ નવકારવાળી તે તે દિવસની લબ્ધિના ૧. લબ્ધિનું નામ દરરોજ બદલવું. દુહો તે જ બેલવો.
E
-
Page #346
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠાવીશ લબ્ધિ તપ
૨૫૩.
નામની ગણવી. તે લબ્ધિનાં નામ નીચે પ્રમાણે ( આ તપનું ફળ નિળ બુદ્ધિની પ્રાપ્તિ થાય તે છે. )
૧ ૩ શ્રી આમો ષધિલયે નમઃ ।
૨ ૩ શ્રી વિપુડોષધિલબ્ધયે નમઃ । શ્રી ખેલેોષલિયે નમઃ ।
૩
૪ ૩ શ્રી જલ્લોષધિલબ્ધયે નમઃ ।
૫
દૃ
૭ ૮
શ્રી સર્વાષધિલબ્ધયે નમઃ । શ્રી સભિન્નશ્રેાતાલયે નમઃ ।
શ્રી અવધિલબ્ધયે નમઃ ।
શ્રી મન:પર્યાં વલબ્ધયે નમઃ । ૯ ૐ શ્રી વિપુલમતિલબ્ધયે નમઃ ।
૧૦ ૩ શ્રી ચારણલબ્ધયે નમઃ । ૧૧ ૐ શ્રી આશિવિષલયે નમઃ । ૧૨ ૐ શ્રી કેવલલÜયે નમઃ । ૧૩ ૐ શ્રી ગણધરલબ્ધયે નમઃ । ૧૪ ૩ શ્રી પૂ`ધરલયે નમઃ । ૧૫ ૐ શ્રી અરિહંતલબ્ધયે નમઃ । ૧૬ ૐ શ્રી ચક્રવતિ લબ્ધયે નમઃ । ૧૭ ૐ શ્રી ખલદેવલબ્ધયે નમઃ । ૧૮ ૐ શ્રી વાસુદેવલબ્ધયે નમઃ । ૧૯ ૐ શ્રી અમૃતાશ્રવલયે નમઃ । ૨૦ શ્રી કોષ્ટકબુદ્ધિ લબ્ધયે નમઃ । ૨૧ ૐ શ્રી પદ્માનુસારિલબ્ધયે નમઃ । ૨૨ ૐ શ્રી ખીજબુદ્ધિલબ્ધયે નમઃ ।
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૫૪
તપોરન રત્નાકર
૨૩ ૪ શ્રી તેજેલેશ્યાલબ્ધયે નમઃ | ૨૪ છે શ્રી આહારકલબ્ધયે નમઃ | ૨૫ છે શ્રી શીતલેશ્યાલબ્ધયે નમઃ | ૨૬ છે શ્રી વૈકિપલબ્ધયે નમઃ | ૨૭ ૩ શ્રી અક્ષીણમહાનસલબ્ધયે નમઃ | ૨૮ છે શ્રી પુલકલબ્ધયે નમઃ |
૨. અશુભનિવારણ તપ પ્રથમ ઉપવાસ એક, પછી નવી બે, પછી આંબીલ ત્રણ, પછી એકાસણા છે, પછી 'લૂખ ચોપડ્યો એક, એકસિફથ પાંચ, એકઠાણા ચાર, એલઘરે એક, અલવાડે એક (ઢોકળાં વિગેરે અલેપ પદાર્થ), એક કવળ એક–આ પ્રમાણે ૨૫ દિવસે તપ પૂર્ણ કરે.
નમો અરિહંતાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર બાર કરવા.
૧ લુખા પડ્યાની એવી રીત છે કે–એક વાટકો ઘીનો તથા એક વાટકો પાણીનો ટાંકી રાખવો. પછી કોઈ અજાણ્યા પાસે એક વાટકો ઉઘડાવવો. તેમાં જો ઘીને ઊઘડે તો એકાસણું કરવું અને પાણીને ઊઘડે તો આંબીલ કરવું.
૨ એકલઘરાની એવી રીત છે કે-પાણીને લોટો લઈને કોઈ સંબંધીને ઘેર જવું. તે વખતે જો તે ઘરમાંથી “આવો પધાશે એમ કહે તો ત્યાં એકાસણું કરવું. અથવા કાંઈક બીજું કહે અર્થાતુ કેમ આવ્યા? ઈત્યાદિ કહે તો ત્યાં જ પાણી પીને ચોવિહારનું પથ્યખાણ કરીને આવવું.
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૫૫
અષ્ટકર્મોત્તર પ્રવૃત્તિ તપ
૯૩. અષ્ટકર્મોત્તર પ્રકૃતિ તપ [છઠ્ઠ: કર્મસૂદન તપમાં આ આઠે કર્મને લગતું સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. આ સંબંધમાં વિશેષ જાણવાનું એ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટિ સાગરોપની છે, મેહનીયકર્મની સીતેર કોટાકોટી સાગરોપમન છે, નામ તેમજ ગોત્ર કમની વીશ કેટકેટી સાગરેપની છે અને આયુષ કર્મની તેત્રીશ સાગરોપમની છે જ્યારે જઘન્ય સ્થિતિબંધ આ પ્રમાણે જાણવો–વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ બાર મુહુર્તની અને શષ કર્મોની અન્તમુહૂની જાણવી. કર્મસંબંધી વિશેષ માહિતી માટે કમ્મપયડી, પંચસંગ્રહ, નવતત્વ વિગેરે છે. અવશ્ય વાંચવા.)
આઠ કર્મ મધ્યે જ્ઞાનાવરણની ઉત્તરપ્રકૃતિ પાંચ, દર્શનાવરણની નવ, વેદનીયની બે, મેહનીયની અઠ્ઠાવીશ, આયુકર્મની ચાર, નામ કર્મની એક ને ત્રણ, ગોત્ર કર્મની બે, અંતરાય કર્મની પાંચ, સર્વ મળી ૧૫૮ પ્રકૃતિ હોવાથી ૧૫૮ ઉપવાસ એકાંતર એકાસણે કરવા. એટલે કે એક ઉપવાસ પછી એકાસણું એમ ૧૫૮ ઉપવાસ અને ૧૫૮ એકાસણા વડે એક ઓળી
થાય, તેવી આઠ ઓળી કરવી. ઉદ્યાપનમાં ૧૫૮–૧૫૮ વસ્તુ તથા માદક ઠેકવા, જ્ઞાનની પૂજા કરવી, ગુરુને દાન દેવું. સંધવાત્સલ્ય કરવું. ઇત્યાદિ. ગરણું નીચે પ્રમાણે વીશ નવકારવાળીનું
* હાલની પ્રવૃત્તિમાં માત્ર ૧૫૮ ઉપવાસ છૂટક કરવાનો પ્રચાર છે.
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૫૬
તપોવન રત્નાકર
ગણવું. જે દિવસે જે પ્રકૃતિને તપ ચાલતો હોય તે દિવસે તેના નામનું ગણવું.
જ્ઞાનાવરણીય પ્રકૃતિ પ ૧ મતિજ્ઞાનાવરણીયરહિતાય શ્રી અનંતજ્ઞાનસંયુતાય
સિદ્ધાય નમ : ૨ શ્રતજ્ઞાનાવરણીયરહિતાય શ્રી અનં. ૩ અવધિજ્ઞાનાવરણીયરહિતાય શ્રી અનં૦ | ૪ મન:પર્યવજ્ઞાનાવરણીયરહિતાય શ્રી અનંo | ૫ કેવલજ્ઞાનાવરણીયરહિતાય શ્રી અનં ૦.
અથવા “શ્રી અનંતજ્ઞાનસંયુતાય સિદ્ધાય નમઃ” એટલું જ ગણવું. સાથીયા વિગેરે પાંચ પાંચ કરવા.
દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ ૯ ૧ અચક્ષુર્દર્શનાવરણીયરહિતાય શ્રીઅનન્તદર્શનસંયુતાય
સિદ્ધાય નમઃ | ૨ ચક્ષુર્દર્શનાવરણીયરહિતાય શ્રી અનંત ૩ અવધિદર્શનાવરણયરહિતાયશ્રીઅનંત ૪ કેવલદર્શનાવરણીયરહિતાય શ્રી અનંત, ૫ નિદ્રારહિતાય શ્રી અનંત ૬ નિદ્રાનિદ્રારહિતાય શ્રી અનંત ૭ પ્રચલારહિતાય શ્રી અનંત ૮ પ્રચલા પ્રચલારહિતાય શ્રી અનંત ૯ સ્થાનદ્ધિરહિતાય શ્રીઅનંત
અથવા “શ્રીઅનન્તદર્શનસંયુતાય સિદ્ધાય નમઃ” પદ ગણવું. સાથીયા વિગેરે નવ નવ કરવા.
Page #350
--------------------------------------------------------------------------
________________
=
અષ્ટકર્મોત્તર પ્રકૃતિ તપ
૨૫૭ વેદનીય કર્મની પ્રકૃતિ ૨ ૧ સતાવેદનીયરહિતાય શ્રીઅવ્યાબાધગુણસંયુતાય
સિદ્ધાય નમ: ૨ અસાતવેદનીયરહિતાય શ્રીઅવ્યાબાધ
અથવા “શ્રીઅવ્યાબાધગુણસંયુતાય સિદ્ધાય નમઃ” એ પદ ગણવું. સાથીયા વિગેરે બે બે કરવા.
મેહનીય કર્મની પ્રકૃતિ ૨૮ ૧ સમ્યકત્વ મેહનીયરહિતાય શ્રીઅનન્તચારિત્રગુણસંયુ.
તાય સિદ્ધાય નમઃ ૨ મિશ્રમેહનીયરહિતાય શ્રીઅનન્ત ૩ મિથ્યાત્વમેહનીયરહિતાય ” ૪ અનન્તાનુબઝેિધરહિતાય ” પ અનન્તાનુબન્ધિમાનરહિતાય” ૬ અનન્તાનુબધિમાયારહિતાય” ૭ અનન્તાનુબલ્પિલભરહિતાય ” ૮ અપ્રત્યાખ્યાનિકોલરહિતાય ” ૯ અપ્રત્યાખ્યાનિમાનરહિતાય ” ૧૦ અપ્રત્યાખ્યાનિમાયારહિતાય ” ૧૧ અપ્રત્યાખ્યાનિલેભરહિતાય ” ૧૨ પ્રત્યાખ્યાનિકોલરહિતાય ” ૧૩ પ્રત્યાખ્યાનિમાનરહિતાય ” ૧૪ પ્રત્યાખ્યાનિમાયારહિતાય ” ત–૧૭
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૫૮
તપોવન ઉત્નાકર
૧૫ પ્રત્યાખ્યાનિલેભરહિતાય ” ૧૬ સંnલનકાંધરહિતાય ૧૭ સંજવલનમાનરહિતાય ૧૮ સંજવલનમાયારહિતાય ૧૯ સંજવલનભરહિતાય ૨૦ હાસ્યમેહનીયરહિતાય ૨૧ રતિ મેહનીયરહિતાય ૨૨ અરતિ મેહનીયરહિતાય ૨૩ ભયમેહનીયરહિતાય ૨૪ શેકમેહનીયરહિતાય ૨૫ દુર્ગાહનીયરહિતાય ૨૬ પુરુષવેદરહિતાય ૨૭ સ્ત્રીવેદરહિતાય ૨૮ નપુંસકવેદરહિતાય
અથવા “અનન્તચારિત્રગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ” એ પદ જ માત્ર ગણવું. સાથીયા વિગેરે ૨૮–૨૮ કરવા.
આયુષ્ય કર્મની પ્રકૃતિ ૪ ૧ દેવાયૂરહિતાય શ્રીઅક્ષયસ્થિતિગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૨ નરયૂરહિતાય૦ ૩ તિર્યંચાયૂરહિતાય જ નરકાયુરહિતાય
અથવા માત્ર “શ્રીઅક્ષયસ્થિતિગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમઃ” એટલું જ ગણવું. સાથીયા વિગેરે ૪-૪ કરવા.
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૫૯
અષ્ટકર્મોત્તર પ્રકૃતિ તપ
નામ કર્મની પ્રકૃતિ ૧૦૩ ૧ દેવગતિરહિતાય શ્રીઅરૂપિનિરંજનગુણસંયુતાયશ્રી
સિદ્ધાય નમઃ ૨ નરકગતિરહિતાય, ૩ તિર્યંચગતિરહિતાય. જ નરગતિરહિતાય. ૫ એકેન્દ્રિય જાતિરહિતાય, ૬ કીન્દ્રિય જાતિરહિતાય. ૭ શ્રીન્દ્રિયજાતિરહિતાય. ૮ ચતુરીન્દ્રિયજાતિરહિતાય. ૯ પંચેન્દ્રિય જાતિરહિતાય, ૧૦ દારિકશરીરરહિતાય, ૧૧ વૈકિયશરીરરહિતાય. ૧૨ આહારકશરીરરહિતાય. ૧૩ તેજસશરીરરહિતાપ૦ ૧૪ કાણશરીરરહિતાય. ૧૫ ઔદારિકાને પાંગરહિતાય, ૧૬ વૈકિયાંગોપાંગરહિતાય ૧૭ આહારકાંગે પાંગરહિતાય, ૧૮ દારિકૌદારિકબંધનરહિતાય. ૧૯ ઓદારિકતૈજસબંધનરહિતાય. ૨૦ ઔદારિકકાર્મણબંધનરહિતાય ૨૧ વૈકિયક્રિયબંધનરહિતાય.
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૬૦
તપોરના ૨નાકર
૨૨ વૈકિયતિજસંબંધનરહિતાય. ૨૩ વૈકિયકાશ્મણબંધનરહિતાય, ૨૪ આહારકાહારબંધનરહિતાય, ૨૫ આહારકરજસબંધનરહિતાય ૨૬ આહારકકામણબંધનરહિતાય૦ ૨૭ દારિકતજસકાર્મબંધનરહિતાયા ૨૮ વૈક્રિયજિસકામણબંધનરહિતાય, ૨૯ આહારૌજસકાર્મણબંધનરહિતાય. ૩૦ તૈજસતૈજસબંધનરહિતાય, ૩૧ કાશ્મણકાશ્મણબંધનરહિતાય. ૩૨ તૈજસકર્મણબંધરહિતાય ૩૩ ઔદારિક સંધાતનરહિતાય. ૩૪ વૈકિયસંઘાતનરહિતાય. ૩૫ આહારકસંઘાતનરહિતાય, ૩૬ તૈજસસંઘાતનરહિતાય ૩૭ કાર્મસંઘાતનરહિતાય ૩૮ વજીર્ષભનારાચસંહનનરહિતાય - ૩૯ ઋષભનારાચસંહનનરહિતાય. ૪૦ નારાચસંહનનરહિતાય ૪૧ અર્ધનારાચસંહનનરહિતાય. કર કલિકાસંહનીરહિતાય. ૪૩ સેવાર્તસંહનનરહિતાય. ૪૪ સમચતુરસ્ત્રસંસ્થાનરહિતાય - ૪૫ ન્યધસંસ્થાનરહિતાય.
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૬૩
અષ્ટકર્મોત્તર પ્રકૃતિ તપ
૪૬ સાદિસંસ્થાનરહિતાય. ૪૭ વામન સંસ્થાનરહિતાય. ૪૮ કુમ્ભસંસ્થાનરહિતાય. ૪૯ હંડક સંસ્થાનરહિતાય ૫૦ કૃષ્ણવર્ણરહિતાય. ૫૧ નીલવર્ણરહિતાય પર હિતવર્ણરહિતાય, ૫૩ પીતવર્ણરહિતાય૦ પક વેતવર્ણરહિતાય૦ પપ સુરભીગંધરહિતાય૦ પ૬ દુરભીગંધરહિતાયo ૫૭ તિક્તરસહિતાય૦ ૫૮ કટુકરસહિતાયo ૫૯ આસ્ફરસહિતાય. ૬૦ કષાયરસહિતાય ૬૧ મધુરરસરહિતાય. દર શીતસ્પર્શરહિતાયo ૬૩ ઉષ્ણસ્પર્શરહિતાયo ૬૪ ગુરૂપર્ણરહિતાયo ૬૫ લઘુપરહિતાય, ૬૬ પરસ્પર્શરહિતાય, ૬૭ સ્નિગ્ધસ્પર્શરહિતાય ૬૮ રુક્ષસ્પર્શરહિતાયo ૬૯ મૃદુસ્પર્શરહિતાય.
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૬૨
તરત્ન ૨નાકર
૭૦ નરકાનુપૂવરહિતાય, ૭૧ તિર્યંચાનુપૂર્વીરહિતાય. ૭૨ નરાનુપૂવરહિતાય ૭૩ દેવાનુપૂર્વીરહિતાય ૭૪ શુભવિહાગતિરહિતાયા ૭૫ અશુભવિહાગતિરહિતાય, ૭૬ પરાઘાતનામકર્મરહિતાય. ૭૭ ઉચ્છવાસનામકર્મ રહિતાય. ૭૮ આતપનામર્મરહિતાય. ૭૯ ઉદ્યાતનામકર્મહિતાય ૮૦ અગુરુલઘુનામકર્મરહિતાય, ૮૧ તીર્થંકરનામકર્મ રહિતાય ૮૨ નિર્માણનામકર્મરહિતાય ૮૩ ઉપઘાતનામકર્મ રહિતાય ૮૪ ત્રસનામકર્મરહિતાય. ૮૫ બાદરનામકમરહિતાય. ૮૬ પર્યાતનામકર્મરહિતાય, ૮૭ પ્રત્યેકનામકર્મરહિતાય, ૮૮ સ્થિરનામકર્મરહિતાય ૮૯ શુભનામકર્મરહિતાય ૯૦ સૌભાગ્યનામકર્મ રહિતાય. ૯૧ સુસ્વરનામકર્મચહિતાય ૯૨ આદેયનામકર્મરહિતાય ૭ યશનામ કર્મરહિતાય,
Page #356
--------------------------------------------------------------------------
________________
અષ્ટકર્મોત્તર પ્રકૃતિ તપ
૯૪ સ્થાવરનામકર્મ રહિતાય, ૯૫ સૂક્ષ્મનામકર્મરહિતાય. ૯ અપર્યાપ્તનામકર્મ રહિતાય ૯૭ સાધારણનામકર્મ રહિતાય. ૯૮ અસ્થિરનામકર્મચહિતાય, ૯૯ અશુભનામકર્મ રહિતાય ૧૦૦ દૌર્ભાગ્યનામકર્મરહિતાય ૧૦૧ દુઃસ્વરનામકર્મરહિતાય, ૧૦૨ અનાદેયનામકર્મ રહિતાય, ૧૦૩ અયશેનામકર્મરહિતાય
અથવા “શ્રી અરૂપીનિરંજનગુણસંયુતાય શ્રીસિદ્ધાય નમઃ એટલું જ ગણવું. સાથીયા વિગેરે ૧૦૩-૧૦૩ કરવા.
ગોત્ર કર્મની પ્રકૃતિ ૨ ૧. ઉર્ગોત્રરહિતાય શ્રી અગુરુલઘુગુણસંયુતાય
શ્રી સિદ્ધાય નમઃ ૨ નીરોગેત્રરહિતાય શ્રીઅગુરુલઘુગુણ , ,
અથવા માત્ર “શ્રીઅગુરુલઘુગુણસંયુતાય શ્રી સિદાય નમઃ” એટલું ગણવું. સાથીયા વિગેરે બે-બે કરવા.
અંતરાયકર્મની પ્રકૃતિ ૫ ૧ દાનાન્તરાયકર્મ રહિતાય શ્રી અન્તવીર્યગુણસંયુતાય
શ્રી સિદ્ધાય નમઃ
Page #357
--------------------------------------------------------------------------
________________
શુ
?
૨૬૪
તપોવન રત્નાકર ૨ લાભાન્તરાયકર્મહિતાય શ્રીઅનંત ૩ ભેગાન્તરાયકર્મ રહિતાય ૪ ઉપગાન્તરાયકર્મરહિતાય , ૫ વયિતરાયકમરહિતાય
અથવા માત્ર “શ્રીઅનન્તવીર્યગુણસંયુતાય શ્રી સિદ્ધાય નમ” એ પદનું ગરાણું ગણવું. સાથીયા વિગેરે પાંચ પાંચ કરવા.
બીજી રીત (પ્રતિ નં. બ.) અથવા અષ્ટ કર્મોત્તર પ્રકૃતિ તપ કરવાનું આ પ્રમાણે પણ લખ્યું છે. જ્ઞાનાવરણીય કર્મને આશ્રયી દશમ (લગેલગ ચાર ઉપવાસ) ઉપર પારણું કરવું. એવાં પાંચ દશમ કરવા. દર્શનાવરણયને આશ્રયી નવ દશમ કરવા, વેદનીય કર્મને આશ્રયી બે દશમ કરવા, મેહનીય કર્મને આશ્રયી અઠ્ઠાવીશ અડ્ડમ કરવા. આયુકર્મને આશ્રયી ચાર દશમ કરવા, નામકર્મના ઉપવાસ એકસે ને ત્રણ કરવા, ગોત્રકર્મના બે દશમ કરવા તથા અંતરાયકર્મના પાંચ-દુવાલસ (લગેલગ પાંચ ઉપવાસ) કરવા.
અથવા જ્ઞાનાવરણના દુવાલસ પાંચ, દર્શનાવરણના દશમ નવ, વેદનીયન અટ્ટમ બે, મોહનીયના અઠ્ઠમ અઠ્ઠાવીશ, આયુના દશમ ચાર, નામના છઠ્ઠ અથવા ઉપવાસ એક સ ત્રણ, ગોત્રના દશમ બે તથા અંતરાયના દશમ પાંચ આ પ્રમાણે અનુક્રમે વિધિપૂર્વક કરવા અથવા છૂટક છૂટક કરવા. બીજે સર્વ વિધિ ઉદ્યાપન વિગેરે ઉપર પ્રમાણે જાણવું.
Page #358
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચનમાતૃ તપ
૨૬૫
૯૪. અષ્ટ પ્રવચનમાતૃ તપ. (અ. નં. ક)
(જેમ માતા પુત્રાદિકનું જતન-રક્ષણ કરે છે તેમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ આઠ પ્રકારે સંયમ–ચારિત્રનું માતાની માફક પાલન-રક્ષણ કરે છે તેથી તેને “પ્રવચનમાતા” કહેવામાં આવે છે. સમિતિ પાંચ છે અને ગુપ્તિ ત્રણ છે.
સેમેજમાવેનેતિ સમિતિ – સારી રીતે એકીભાવ–એકાગ્રતા જે ક્રિયામાં થયેલ છે તે સમિતિ” અથવા તે નાગરિજામ છ સમિતિઃ એકાગ્ર પરિણામવાળી સુંદર ચેષ્ટાક્રિયા તે “સમિતિ.” તેના નીચે પ્રમાણે પાંચ પ્રકારે છે.
૧. ઈર્ષા સમિતિ–કઈ જીવને આઘાત, પીડા કે ત્રાસ યા તે તકલીફ ન થાય તે જાતની કાળજી રાખીને કરવામાં આવતી ચાલવાની કિયા.
૨. ભાષા સમિતિ—કોઈને પણ અહિતકર ન નીવડે તેવી રીતે નિરવવ વચન-પ્રવૃત્તિ.
૩. એષણા સમિતિ-શ્રી દશવૈકાલિક પ્રમુખ સૂત્રોમાં દર્શાવ્યા પ્રમાણે બેંતાલીશ ષોથી રહિત ગેચરી લેવી.
૪. આદાન-નિક્ષેપ સમિતિ–પાત્ર, વસ્ત્ર તેમજ ઉપકરણે વિગેરે યતનાપૂર્વક સાવધાનીપૂર્વક લેવા-મૂકવાની પ્રવૃત્તિ.
પ. પારિષ્ઠાપનિકા સમિતિ-મલ, મૂત્ર, શ્લેષ્મ વિગેરેને જણાપૂર્વક પરઠવવાની પ્રવૃત્તિ.
વન ગુતિઃ | ગુજ્જુ એટલે રક્ષા કરવી, રેકવું, નિગ્રહ કર. જે કિયાવડે રક્ષા થાય, અનિષ્ટ સંપર્ક કે
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૬૬
તપોવન રત્નાકર અનિષ્ટ પરિણામ રેકાય કે કોઈપણ વસ્તુને નિગ્રહ થાય તે “ગુપ્તિ” કહેવાય. ગુપ્તને અર્થ એ છે કે-સંયમનું પાલન માટે મન, વચન ને કાયાથી પ્રગટતી અસત્ પ્રવૃત્તિને રેકવી. ગુપ્તિના નીચે પ્રમાણે ત્રણ પ્રકારે છે.
૧. મને ગુપ્તિ મનને દુષ્ટ વિચારે કે સંકલ્પમાં પ્રવર્તવા ન દેવું.
ર. વચન-ગુપ્તિ-ખાસ જરૂર વિના બોલવું નહિ.
૩. કાય-ગુપ્તિ-કાયાથી બને તેટલી ઓછી પ્રવૃત્તિ કરવી.
ધ્યાન મને ગુપ્તિમાં મદદ રૂપ છે. મૌન વચન ગુપ્તિમાં સહાયકારક છે અને કાર્યોત્સર્ગ કાયગુપ્તિમાં અવલંબનભૂત છે.
આ ત્રણ ગુપ્તિને સમિતિ પણ ગણી શકાય છે. એ રીતે ગણીએ તે “સમિતિની સંખ્યા આઠની થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં “સમિતિની સંખ્યા આઠ જણાવેલ છે.
જ્યાં “સમિતિ” હેાય ત્યાં “ગુપ્તિ” અવશ્ય હોય. જ પરંતુ જ્યાં “ગુપ્તિ” હોય ત્યાં “સમિતિની ભજના જાણવી એટલે કે હોય અને ન પણ હોય.
સમિતિ મુખ્યત્વે પ્રવૃત્તિપ્રધાન છે અને ગુપ્તિ મુખ્યત્વે નિવૃત્તિપ્રધાન છે. ]
પહેલે દિવસે એક કવળ, બીજે દિવસે એક કવળ, ત્રીજે દિવસે એક કવળ એ પ્રમાણે ૧-૧-૧ ઈસમિ.
Page #360
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચનમા તપ
૨૬૭
તિની આરાધના દિન ત્રણ કરવી. પછી પહેલે દિવસે બે કવળ, બીજે દિવસે એક, ત્રીજે દિવસે બે એ પ્રમાણે ૨-૧-૨ ભાષાસમિતિની આરાધના દિન ત્રણ કરવી. એષણાસમિતિની આરાધના માટે અનુક્રમે કવળ ૩-૧-૩ એ પ્રમાણે ત્રણ દિવસ કરવા. આદાન-ભંડનિક્ષેપણા સમિતિના અનુકમ કવળ ૪-૧-૪ એ પ્રમાણે ત્રણ દિવસ કરવા. ઉચ્ચારપાસવણખેલ પારિષ્ટાનિકા સમિતિના અનુક્રમે કવળ પ–૧–પ કરવા. મનગુતિના ૬–૧–દ કરવા, વચનગુમિના ૭-૧-૭ કવળ કરવા તથા કાયગુપ્તિના ૮-૧-૮ એ પ્રમાણે કરવા. સર્વ કવળ સંખ્યા ૮૦ થાય છે. તપ દિન ૨૪ તથા પારણાદિન ૮ થીષ છે, (એટલે કે એક માતૃને ત્રણ દિવસને તપ પૂરો થાય ત્યારે છેડે એક પારણું કરવાથી પારણાના દિવસ આઠ થાય છે.) ગરાણું વિગેરે નીચે પ્રમાણે જે માતૃને તપ ચાલતું હોય તેના નામનું ગણવું.
સાવ ખ૦ લે ને ૧ ઈસમિતિધરાય નમ:
૩ ૩ ૩ ૨૦ ૨ ભાષાસમિતિધરાય નમઃ
૫ ૫ ૫ ૨૦ ૩ એષણસમિતિધરાય નમઃ
૭ ૭ ૭ ૨૦ ૪ આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ ધરાયનમ:૯ ૯ ૯ ૨૦ ૫ ઉચ્ચારપ્રસ્ત્રવણખેલાપારિકાપનિકા–
સમિતિધરાય નમઃ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૬ મને ગુપ્તિધરાય નમઃ
૧૩ ૧૩ ૧૩ ૨૦ ૭ વચનગુપ્તિધરાય નમઃ
૧૫ ૧૫ ૧૫ ૨૦ ૮ કાયગુપ્તિધરાય નમઃ
૧૭ ૧૭ ૧૭ ૨૦
Page #361
--------------------------------------------------------------------------
________________
: ૨૬૮
તપોરત્ન રત્નાકર ૫. અષ્ટમાસી તપ. (જૈ. પ્ર. જ. સિં. વિગેરે)
આ તપમાં એકાંતર એકાસણે ૨૪૦ ઉપવાસ કરવા. એટલે કે એક ઉપવાસ અને એકાસણું એ પ્રમાણે ૨૪૦ ઉપવાસ અને ૨૪૪ એકસણાં કરવાં. ઉજમણે ૨૪૦ મોદક ઢોકવા. આ તપ મધ્યમ બાવીશ તીર્થકરને આશ્રયીને કરવાને છે, તેથી જે જે તીર્થકરને તપ ચાલતું હોય તે તે તીર્થકરના નામની સાથે નાથાય નમઃ એ પદ જેડી વીશ નવકારવાળી ગણવી. આ પ્રમાણે દરેક તીર્થકરને આશ્રયીને ૨૪૦ ઉપવાસ તથા ૨૪. એકાસણું કરવાં. સાથીયા વિગેરે બાર બાર કરવાં.
૯. કર્મચકવાલ તપ (જ. પ્ર. નં. આ વિગેરે)
પ્રથમ એક અઠ્ઠમ કરી પારણું કરવું, પછી ચોસઠ ઉપવાસ એકાંતર પારણુવાળા કરવા. (કઈ પ્રતમાં સાડ તથા કેઈમાં એકસઠ ઉપવાસ લખ્યા છે.) છેવટ અક્રમ કરે. તેમાં કુલ ૭૦ ઉપવાસ અને ૬૬ પારણું થાય છે. જમણે ૧૨૮ મોદક જ્ઞાન પાસે હેકવા, સુવર્ણચક દેવ પાસે ઠોકવું. “જી હી નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૯૭. આગમેત કેવલિ તપ (જૈ. પ્ર. વિગેરે)
વરું રેષામિ વિતે રૂતિ વર્જિનઃ | જેનામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રણની પરિપૂર્ણતા હોય તે કેવળી ભગવંત સમજવા.
Page #362
--------------------------------------------------------------------------
________________
ચત્તારિ અઠ દસ દય તપ
૨૬૯ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય કર્મને સર્વથા ક્ષય થવાથી આ પદ પ્રાપ્ત થાય છે. તેમને પૂર્ણ પુરુષ કે કેવળી તરીકે સંબોધવામાં આવે છે. કેવળી થયા પછી લેકના સંપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે અને તે પછી જ પ્રવચન દ્વારા શ્રોતાઓ સમક્ષ સમસ્ત વિશ્વની તમામ ઘટનાઓ અને વ્યવસ્થાનું નિરૂપણ કરે છે. કેવળી ભગવત હસ્તામલકવતું કાલેકનું સ્વરૂપ જાણી-સમજી શકે છે અને તેથી જ તેઓ “સર્વ” તરીકે પ્રસિદ્ધિ પામે છે.]
આંબિલ નિરંતર દશ કરવા, ઉપર એક ઉપવાસ કરે. ઉજમણે મેદક અગિયાર, નાળીયેર અગિયાર તથા રૂમાલ એક પુસ્તક આગળ હેકવાં, શ્રી જિનની અષ્ટપ્રકારી પૂજા કરવી, ગુરુભક્તિ કરવી. ગરણું “નમે નાણસ” પદનું ગણવું. સાથીયા વિગેરે ૫૧ કરવા.
૯૮. ચારિ અઠ્ઠ દસ દેય તપ. (જૈ. પ્ર. વિગેરે)
[ ચાર, આઠ, દશ અને બકુલ ચવીશ તીર્થકરને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. “સિદ્ધાણં બુદ્ધાણ ની પાંચમી ગાથામાં આ સંબંધી ઉલ્લેખ આવે છે.
ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર યાત્રા કરી, જે સિંહનિષદ્યા પ્રાસાદનું નિર્માણ કર્યું તેમાં પૂર્વાદિ દિશાઓમાં,
Page #363
--------------------------------------------------------------------------
________________
૨૭૦
તપોરત્ન રત્નાકર
વર્તમાન ચાવીશના તીર્થંકર ભગવંતાની દેહપ્રમાણ જે રીતે મૂર્તિઓ સ્થાપિત કરી તેનો ક્રમ સૂચવવામાં
આવ્યો છેઃ—
દક્ષિણ દિશામાં શ્રી ઋષભજિનથી અભિન દસ્વામી પર્યંત ચાર, પશ્ચિમ દિશામાં સુમતિનાથથી વાસુપૂજ્યસ્વામી પંત આઠે,
ઉત્તર દિશામાં શ્રી વિમલનાથથી શ્રી નેમિનાથ પ ́ત દેશ
પૂર્વ દિશામાં શ્રી પાર્શ્વનાથ તેમજ શ્રી મહાવીરસ્વામી એ—
સમસ્ત જૈન તીર્થાંમાં અષ્ટાપદ તીર્થની મહત્તા ઘણી જ છે, કારણ કે યુગાદીશ શ્રી ઋષભદેવ ભગવંતનુ તે નિર્વાણુસ્થળ છે તેમજ પ્રથમ ચક્રવતી ભરત મહારાજાએ પણ એક માસનું અણુસણુ કરીને અષ્ટાપદ પર્યંત પર જ સિદ્ધિગતિને પ્રાપ્ત કરેલ છે.]
આ તપ અષ્ટાપદે રહેલા ચાવીશ તીર્થંકરની આરાધના માટે છે. તેમાં પ્રથમ ચાર ઉપવાસ, પછી આઠ ઉપવાસ, પછી દશ ઉપવાસ અને પછી બે ઉપવાસ એમ ચેાવીશ ઉપવાસ કરવા. (દૃશ કર્યાં પછી તરત જ એ ઉપવાસ કરવા, તેમાં પારણાના દિવસનું જ આંતરુ' આવવુ જોઇએ એવી પ્રવૃત્તિ છે.) શ્રી અષ્ટાપદ્મતીર્થાય નમઃ” એ પટ્ટની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ચાવીશ ચાવીશ કરવા.
Page #364
--------------------------------------------------------------------------
________________
૨૭૧
કલંકનિવારણ તપ યાને સીતા તપ
૯ કલંક નિવારણ તપ યાને સીતા તપ.
[ આ તપનું બીજું નામ “સીતા તપ” છે. પિતાના પર ચઢેલા કલંકને દૂર કરવા માટે મહાસતી સીતાએ તપશ્ચર્યા કરેલ એટલે “કલેકનિવારણ આ તપનું બીજું નામ
સીતા તપ” કહેવાય છે. મહાસતી સીતાને વૃત્તાંત તે ઘણે વિસ્તૃત છે, પણ આપણે સંક્ષિપ્તમાં જ અહીં તે સંબંધી ઉલ્લેખ કરીએ. - મિથિલા નગરીના જનકરાજાને વિદિતા નામની પટ્ટરાણી હતી. કાળક્રમે વિદિતાએ પુત્ર-પુત્રીના યુગલને જન્મ આપે તે સમયે પૂર્વ ભવના કેવી સેંધર્મ દેવલેકવાસી પિંગલ નામના દેવે પુત્રનું અપહરણ કર્યું. વૈતાઢય પર્વત નજીક જતાં પિંગળને કંઈક દયા આવી એટલે વસ્ત્રાભૂષણથી શોભિત કરીને તે સ્થળે એકાંત પ્રદેશમાં મૂકીને ચાલતે થ. તેવામાં રથનુપુર નગરના ચંદ્રગતિ વિદ્યારે તે બાળકને ઉઠાવી લઈ, પિતાની સંતાનરહિત પત્નીને સેંપો અને તેનું ભામંડળ એવું નામ રાખ્યું.
પુત્રના હરણથી રાજા-રાણીને અતિશય દુઃખ થયું. કાળક્રમે સીતા સ્ત્રીઓની ચેસઠ કલામાં પારંગત બની. તે યૌવનવતી બની એટલે જનકને તેને વર સંબંધી ચિંતા ઉદ્દભવી. એવામાં સ્વેચ્છાએ જનકના રાજ્ય પર હુમલે કર્યો એટલે તેમણે પિતાના મિત્ર દશરથ રાજવીની સહાય માગી. રામ તથા લમણે મદદે આવી મ્લેચ્છોને પરાભવ કર્યો. જનકરાજાએ તેને મહોત્સવ પૂર્વક નગરપ્રવેશ
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૭૨
તપોવન રત્નાકર
કરાવ્યો અને પિતાની પુત્રી સીતા તેમને આપવાને માનસિક સંકલ્પ કર્યો. બાદ રામ તથા લક્ષ્મણ પોતાની રાજધાની અયોધ્યા ચાલ્યા ગયા.
એકદા નારદમુનિ મિથિલાના અંતઃપુરમાં આવી ચઢયા. તેમની ભયાનક આકૃતિ જોઈને સીતા ડરી ગઈ અને કોલાહલ કરવા લાગી એટલે તેની સખીઓએ આવીને નારદને તિરસ્કારપૂર્વક બહાર કાઢયા. નારદે આ પ્રસંગનું વેર વાળવાને નિર્ણય કર્યો. તેણે સીતાની રમ્ય છબી ચિતરી. ભામંડલને બતાવી. ભામંડલ કામાસક્ત બને અને પોતાના પાલક પિતા ચંદ્રગતિને વાત કરી. ચંદ્રગતિ વિદ્યાધરે સીતાનું માગું કરવા પિતાને દૂત જનક રાજા પાસે મોકલ્યા. જનકની સ્થિતિ મુંઝવણભરી બની ગઈ. પિતાની ઈચ્છા રામને પરણાવવાની હતી અને બીજી બાજુ વિદ્યાધરનું કહેણ હતું. તેમણે સ્વયંવર રચવાને મનસૂબે કર્યો અને જાહેર કર્યું કે-જે કોઈ દેવાધિષ્ઠિત “વજાવત” નામના ધનુષ્યને નમાવશે તેને સીતા વરશે.
સ્વયંવર પ્રસંગે અનેક દેશના રાજા, રાજપુત્રે આવ્યા પરંતુ એક રામ સિવાય કઈ પણ ધનુષ ચઢાવી શક્યું નહીં. રામને વિજય થયું અને સીતાએ તેને વરમાળા પહેરાવી. આ બનાવથી ભામંડલ અતિ દુઃખી બન્યું અને પિતાના નગરે પાછા વળતાં માર્ગમાં તેને આકાશવાણી સંભળાણી કે સીતા તારી બહેન છે. તમે બંને ભાઈ બહેન છે ? જન્મતાં જ તારું અપહરણ કરવામાં આવેલ. આ અદેય વાણી સાંભળીને ભામંડલને પિતાના વર્તન માટે
Page #366
--------------------------------------------------------------------------
________________
કલંક નિવારણ તપ યાને સીતા તપ
૨૭૨ પશ્ચાત્તાપ થયો. તેણે પાછા ફરી પિતા જનક તથા બહેન સીતાની ક્ષમા યાચી.
રાજા દશરથ પાસે કેમેય એ વરદાન દ્વારા રામને વનવાસ મા. દંડકારણ્યમાં રાવણે સીતાનું અપહરણ કર્યું. રામે રાવણ સાથે યુદ્ધ કરી સીતાને પુનઃ પ્રાપ્ત કરી. સીતા સગર્ભા બની. તેના દેહદો મે પૂર્ણ કર્યા, તેવામાં સીતાનું દક્ષિણ નેત્ર ફરકયું. તેને અમંગળની આશંકા થવા લાગી. તેની શાંતિ માટે અનેક પ્રકારનાં શુભ કાર્યો કર્યા. તેવામાં એક અકસ્માત્ જે પ્રસંગ બની ગયે.
નગરચર્ચા જોવા માટે ફરતા રામને કાને એ વાત અથડાણ કે-“સીતા રાવણને ત્યાં છ મહિના રહેવા છતાં રામે શુદ્ધિ કર્યા વિના તેને પાછી આણી તે ઉચિત ન કર્યું.” આ લોકાપવાદ સાંભળીને રામને ઘણું લાગી આવ્યું. તેણે લક્ષ્મણને આ હકીકત જણાવી. લક્ષ્મણે તેવી વાત પર ધ્યાન ન આપવા જણાવ્યું છતાં “લેક વિરુદ્ધને ત્યાગ” કરે જોઈએ એ હકીકત પર રામ મુસ્તાક રહ્યા અને પિતાના સેનાનીને બોલાવીને સૂચના કરી કે—કેઈ ન જાણે તેમ સીતાને એકાંત પ્રદેશમાં ત્યાગ કરે. સેનાનીએ હુકમ માથે ચઢાવ્યું અને તીર્થયાત્રાના બહાને સીતાને નિજન વનમાં લઈ જઈ રામને આદેશ સીતાને જણાવ્યું. આવી દારુણ હકીકત સાંભળતા જ સીતાને મૂર્છા આવી ગઈ, પછી અલ્પ સમયે સ્વસ્થ થઈ સીતાએ સેનાનીને કહ્યું કે
ત–૧૮
Page #367
--------------------------------------------------------------------------
________________
૨૯૪
તપોરેન રત્નાકર મારે સંદેશે રામને જણાવજે કે–“સગર્ભ અવસ્થામાં માત્ર લેકાપવાદના ભયને ખાતર, ચકકસ પ્રકારની ખાતરી કર્યા વગર સીતાને ત્યાગ કરે તમને ઘટતું નથી.” સેનાની સીતાને વંદન કરી પાછા ચાલ્યા ગયે.
તેવામાં તે નિર્જન પ્રદેશમાં પુંડરીકપુરનો વાઘ રાજવી આવી ચઢ. સીતાને પોતાની બહેન ગણીને સ્વગરે લઈ ગયે. સીતાએ ત્યાં પુત્રયુગલને જન્મ આપ્યું, જેનાં લવ ને કુશ નામ પાડવામાં આવ્યા. રામને સેનાનીએ સીતાને સંદેશ સંભળાવ્યું. રામને પાછળથી પશ્ચાત્તાપ છે. તે પ્રદેશમાં પુનઃ તપાસ કરાવી, પણ સીતાને પત્તો ન મળે એટલે માની લીધું કે સીતા ભયાનય જંગલમાં હિંસક જનાવરને ભેગી બની ગઈ હશે.
લવ ને કુશ મહાપરાક્રમી થયા. અચાનક નારદ ત્યાં આવી ચડ્યા. તેણે લવ ને કુશને સમગ્ર હકીકત કહી સંભલાવી એટલે લવ ને કુશ સૈન્ય સહિત અધ્યા ઉપર ચઢાઈ કરવા ચાલી નીકળ્યા, રામ, લક્ષ્મણ તેમજ લવકુશના સૈન્ય વચ્ચે ભીષણ સંગ્રામ થા. વાસુદેવ લક્ષ્મણે છેવટે પિતાનું ચક્ર મૂછ્યું, પરંતુ તે પણ લવ ને કુશને પ્રદક્ષિણા આપીને પાછું ફર્યું. તેવામાં નારદ ત્યાં આવી ચડ્યા અને રામ-લક્ષ્મણને સઘળી હકીક્તને ઘટસ્ફોટ કર્યો. રામે આદર પૂર્વક સીતાને નગરમાં આવવા જણાવ્યું. સીતાએ જણાવ્યું કે-મારી શુદ્ધિની ખાત્રી કરાવ્યા સિવાય હું નગરપ્રવેશ નહીં કરું.
Page #368
--------------------------------------------------------------------------
________________
કલકનિવારણ તપ યાને સીતા તપ
૨૭૫
સીતાએ પબ્યિા કર્યાં અને પેાતાની શિયલની શુદ્ધિ જનતા સમક્ષ સાબિત કરી આપી, પેાતાના પરનું “ કલ ક” દૂર કર્યું. ખાઈમાં અંગારા ભરાવ્યા અને તે પરથી નમસ્કાર મહામત્રના સ્મરણપૂર્વક પસાર થઈ ગઈ. અંગારા શીતળ જળસદેશ ખની ગયા અને મહાસતી સીતાનુ` સતીત્વ સાબિત થયુ. મહાત્સવપૂર્વક રામે સીતાનેા નગરપ્રવેશ કરાવ્યેા.
અયેાધ્યા નગરીમાં જ્ઞાની શીલચંદ્ર મુનિ પધાર્યાં. તેમને વન કરી સીતાએ પેાતાના પર કલક શા માટે આવ્યું ? તે સંબધી પૃચ્છા કરી. મુનિવરે પૂર્વભવ જણાવતાં કહ્યુ. કે—
શ્રીભૂતિ નામના પુરોહિતને સરસ્વતી નામની પત્નીદ્વારા વેગવતી નામની પુત્રી થઇ હતી. વેગવતી ઇર્ષ્યાખાર હતી. એકદા તેના ગામમાં તપસ્વી મુનિ આવ્યા. લેક તેની સારી રીતે પર્યું`પાસના કરવા લાગ્યા એટલે વેગવતી બેલવા લાગી કે-લેાકો કેવા અજાણ છે ? આ મુનિ તે પ્રચી છે. મે તેમને એકાંતમાં સ્ત્રી સાથે ક્રીડા કરતાં જોયાં છે. આવા મુંડિયાની તે પૂજા કરવાની હોય! આ પ્રમાણે વેગવ્રતી મુનિની નિંદા કરવા લાગી.
Page #369
--------------------------------------------------------------------------
________________
તપેારત્ન રત્નાકર
આ હકીકત સાંભળી તપસ્વી મુનિએ નિશ્ચય કર્યાં કે —જ્યાં સુધી મારા પરનું કલંક દૂર નહી' થાય ત્યાંસુધી અન્ન-જળનો ત્યાગ કરીશ. શાસનદેવીએ વેગવતીના શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરી. વેગવતીથી આ દુઃખ સહન ન થઈ શકયું. તેને પેાતાના અધમાચરણ માટે પશ્ચાત્તાપ થયા અને મુનિવરની ક્ષમા માગી. પછી વેગવતીએ દીક્ષા લઇ ઉગ્ર તપશ્ચર્યા કરી. તેના પ્રભાવથી તું સીતા તરીકે જન્મી પણ મુનિ-કલ`કને કારણે તને કલાકની પ્રાપ્તિ થઈ.
સીતાને પોતાના પૂર્વભવ યાદ આવ્યા અને તેણે પણ દીક્ષા સ્વીકારી. તેનું યથાર્થ એ રીતે પાલન કરી, કાળ કરી ખારમાં દેવલેાકે ઇંદ્ર તરીકે ઉપજી.]
૨૭૬
આ તપમાં ઉપવાસ એક, બેસણુ એક, આંખીલ એક, બેસણુ એક, આંબીલ એક, ઉપવાસ એક, આ પ્રમાણે * સીતા તપ કરવાથી કલંક ન આવે, ઉદ્યાપને જ્ઞાનપૂજા કરવી. પ્રભુ પાસે મેક નવ ઢાકવા. ગુરુના નવ અંગની પૂજા કરવી. “નમે રિર્હતાણું” પન્નુની વીશ નવકારવાળી ગણવી સાથીયા માર ખાર કરવા.
૧૦૦ ઋષભનાથજી કાંતુલા (હાર) તપ. (પ્ર,ન’.ડ) શ્રી ઋષભનાથજીના હાર જેવા તપ હાવાથી ઋષભ
આ તપમાં કોઈ ૯ દિન પણ કહે છે, પરંતુ પં. શ્રી ગંભીરવિજયજીવાળી ભાષાની પ્રતિમાં ૬ હતા. કદાચ હાય તા જ્ઞાની જાણે.
ઓળી
પડી
*
Page #370
--------------------------------------------------------------------------
________________
મૌન એકાદશી તપ
૨૭૭ કાંતુલા તપ કહેવાય છે. તે તપમાં પ્રથમ બે ઉપવાસ પછી એકાસણું, પછી સાત ઉપવાસ એકાસણાને આંતરે કરવા. પછી એક અઠ્ઠમ (ત્રણ લાગઠ ઉપવાસ) પછી એકાસણું, પછી એકાંતરે સાત ઉપવાસ એકાસણાવાળા કરવા, પછી એક છઠ્ઠ (બે ઉપવાસ) કરે, પછી એકાસણું કરવું. આવી રીતે કુલ દિન ૩૮ થાય. આ તપના ઉદ્યાપનમાં શ્રી કષભદેવજીને મતીને હાર ચઢાવે. ગરણું “શ્રી બાષભનાથાય નમઃ” નવકારવાળી ૨૦, સાથીયા, ખમાસમણ વિગેરે ૧૨-૧૨ જાણવા.
૧૦૧. મન એકાદશી તપ [બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવંતને શ્રીકૃષ્ણ વાસુદેવે એકદા પૃછા કરી કે હે ભગવંત! વર્ષમાં ઉત્તમ દિવને કરે? હું સંયમ લઈ શકું તેમ નથી તેમજ બીજા વ્રત-અનુષ્ઠાન આચરી શકું તેમ નથી તે કૃપા કરીને એક એ દિવસ દર્શાવે, જેના આરાધનથી હું કૃતકૃત્ય થઈ શકું.
ભગવંતશ્રી નેમિનાથે શ્રી કૃષ્ણને જણાવ્યું કે-માગશર શુદિ અગિયારશ-મૌન એકાદશીને દિવસ સર્વોત્તમ છે. તે દિવસે મનનું પાલન કરવું અને ઉપવાસ સહિત પૌષધ વ્રત ગ્રહણ કરી, ધર્માચરણ કરવું. તે દિવસે જિનેશ્વર ભગવંતેના દોઢસો કલ્યાણક થયા છે, તેથી તે દિવસની તુલના થઈ શકે તેમ નથી.
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૭૮
તપોરન રત્નાકર
વર્તમાન ચોવીશીના અઢારમાં શ્રી અરનાથ ભગવંતની દીક્ષા, ઓગણીસમા શ્રી મલ્લિનાથ ભગવંતને જન્મ, દીક્ષા ને કેવળ તેમજ એકવીસમા શ્રી નેમિનાથ ભગવંતને કેવળ -આ પ્રમાણે પાંચ કલ્યાણક તે દિવસે થયેલા છે. આવી જ રીતે પાંચ ભરત અને પાંચ એરવત દશ ક્ષેત્રને વિષે પાંચ પાંચ કલ્યાણક થયા છે એટલે ૫૦ કલ્યાણક થયા. તે પ્રમાણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની ગણત્રીએ દોઢ કલ્યાણક થાય છે. નેવું તીર્થકરના દોઢસો કલ્યાણકો આ જ પુનિત દિવસે થતાં હોવાથી આ દિવસનું માહાત્મ્ય અપૂર્વ છે.
ભગવંતના મુખથી આ દિવસનું માહાત્મ સાંભળી કૃષ્ણ પુનઃ પ્રશ્ન કર્યો કે હે ભગવંત ! આ મૌન એકાદશીના આરાધનથી કેને કેવી અદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થઈ તે આપ જણાવે. શ્રી નેમિનાથ ભગવંતે આ સંબંધી સુવ્રત શ્રેષ્ઠીની કથા વર્ણવતાં કહ્યું કે
ધાતકીખંડના ઈસુકાર પર્વતની દક્ષિણ દિશામાં વિજય નામના નગરને વિષે પૃથ્વી પાળ રાજાને ચંદ્રાવતી નામની રાણી હતી. તે નગરમાં સુર નામને શ્રેષ્ઠી હતી, જેને જૈન ધર્મને વિષે અતિશય અનુરાગ હતે. તે જિનભક્તિમાં અનુરક્ત હતા, અઢળક સંપત્તિને માલિક હતા અને સંસારમાં જે કંઈ સુખ કહેવાય તે સર્વ પ્રકારે સુખી હતે.
એક્યા રાત્રિને વિષે સૂર શ્રેષ્ઠીને વિચાર ઉભા કે મારી પાસે અઢળક ધન-સંપત્તિ છે, તે ગુરુમહારાજને
Page #372
--------------------------------------------------------------------------
________________
મૌન એકાદશી તપ
૨૦૯
પૂછી તેના સદુપયોગ કરું. ગુરુદેવે તેમને મૌન એકાદશીનું આરાધન કરવા સૂચન કર્યું. ગુરુએ દર્શાવેલ વિધિ પ્રમાણે તેમણે અગયાર વર્ષને અગિયાર માસ પ‘ત મૌન એકદશીનું રૂડી રીતે આરાધન કર્યું. પ્રાંતે સારું ઉજમણું પણ કર્યું. અને પોતાની લક્ષ્મીના સન્ધ્યય કર્યાં. છેવટે શુભ ભાવમાં મૃત્યુ પામી અગિયારમા આરણુ નામના દેવલે કે એકવીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા.
શૌય પુર નગરીમાં સમૃદ્ધિદત્ત નામના કુલીન શ્રેષ્ઠીને પ્રીતિમતી નામની પત્ની હતી. તેની કુક્ષીમાં સૂરશ્રેષ્ઠીના જીવ દેવલેકથી ચ્યવીને ઉપયા. ગર્ભના પ્રભાવથી પ્રીતિમતીને સારાંસારાં તેા કરવાન. દેદા થવા લાગ્યા. જન્મસમયે નાળ દાટતાં અઢળક ધનનો પ્રાપ્તિ થઈ. નામાભિધાન સમયે, તેમનું સુત્રત એવું યથા નામ રાખવામાં આવ્યું.
બાળવચમાં સારી વિદ્યાભ્યાસ કર્યાં. યૌવનાવસ્થામાં માત-પિતાએ અગિયાર સદ્ગુણી કન્યા સાથે વિવાહમહેાત્સલ કર્યાં. સુવ્રત શ્રેષ્ઠીએ સર્વ વ્યાવહારિક ખેાજો ઉપાડી લીધે એટલે સમૃદ્ધિદત્ત શ્રેષ્ઠીએ દીક્ષા લઈ, સ્વહિત સાધી, દેવગતિ પ્રાપ્ત કરી.
પૂર્વભવના મૌન એકાદશીના ઉત્તમ આરાધનથી સુત્રત શ્રેષ્ઠીને અગિયાર પત્નીઓ પ્રાપ્ત થવા ઉપરાંત અગિયાર ક્રાડ સૌનેયા તેમજ અગિયાર પુત્રરત્નની પ્રાપ્તિ થઇ. ધીમે ધીમે તેમની સુવાસ ને કીતિ પ્રસરવા લાગી. સુવ્રત શ્રેષ્ઠી
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૮૦
તપોવન રત્નાકર
પણ મળેલી લક્ષ્મીને છૂટે હાથે સદ્વ્યય કરવા લાગ્યા. વ્યવહારમાં પણ એક જાળવવા લાગ્યા એટલે “સત્યવાદી” તરીકે પણ તેમની નામના પ્રસરી. રાજાએ તેમનું બહુમાન કરી “નગરશેઠ”ની પદવીની નવાજેશ કરી.
એકાદ તે નગરમાં શ્રી ધર્મઘોષ નામના સૂરિપંગવ પધાર્યા. તેમની પાસે મૌન એકાદશીનું માહાસ્ય સાંભળતાં સાંભળતાં સુવ્રત શ્રેષ્ઠીને મૂછ આવી ગઈ. મૂર્છા વળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વભવમાં પોતે કરેલ મોન એકાદશીનું આરાધન નજર સામે તરવરવા લાગ્યું.
અમૂલ્ય રત્નની કિંમત સમજાય, પછી તેનું કેટલી કાળજીપૂર્વક જતન કરવામાં આવે છે? મૌન એકાદશીના આરાધનથી જ આ બધી સુખ-સાહ્યબી ને કીર્તિપ્રશંસા પ્રાપ્ત થયેલ તે જાણ્યા પછી તે સુવત શ્રેષ્ઠીએ સહકુટુંબ મૌન એકાદશીની ઉત્કૃષ્ટ રીતે આરાધના શરૂ કરી. રાત્રિદિવસને પૌષધ ગ્રહણ કરી, મૌન પાળી ધર્માચરણ કરવા લાગ્યાં.
સુવ્રત શ્રેષ્ઠીના મૌન એકાદશીના આરાધનાથી લોકો પર પણ સુંદર છાપ પડી. લેકે પણ મૌન એકાદશીનું સારી રીતે આરાધના કરવા લાગ્યા. ખરેખર કહ્યું છે કેगतानुगतिको लोकः ।
એકદા ચેરલેકએ રાત્રિના સમયે સુવ્રત શ્રેષ્ઠીની હવેલીમાં પ્રવેશ કર્યો. ચેર લોકેએ વિચાર્યું કે-ઘરના બધા માણસે પૌષધમાં છે અને મૌન સ્વીકારે છે એટલે આપણને
Page #374
--------------------------------------------------------------------------
________________
૨૮૧
મૌન એકાદશી તપ પકડાઈ જવાનો કશે ભય નથી. તેઓએ હવેલીની સારસાર વસ્તુઓના પોટલા બાંધ્યા, શેઠ ચોરોને જુએ છે, આભૂણાના પોટલા બાંધતા પણ નીહાળે છે, છતાં મનમાં અંશમાત્ર દ્વિધાભાવ ન લાવતાં ધર્મક્રિયામાં જ મગ્ન રહે છે.
ચરે મીક્ત લઇને હવેલી બહાર નીકળતાં જ ઓચીંતા ઓસરી પર ચૂંટી ગયા ન હલે કે ચલે. જાણે કેઈએ તંભિત કરી દીધા હોય તેમ ચિત્રમાં આલેખેલ પૂતળાની માફક, માથે પોટલાં રહી ગયા છે તેવી સ્થિતિમાં સ્થિર થઈ ગયા. પ્રાતઃકાળ થતાં જ શેઠે પૌષધ પાર્યો. સર્વ જિનમંદિર દર્શન કરવા ચાલ્યા ગયા. આ બાજુ ચોરેને વિચિત્ર સ્થિતિમાં જોતાં જ નગરજનોએ કોલાહલ કરી મૂક્યું. કેટવાળ વિગેરે ચોકીદારે પણ આવી પહોંચ્યા. તેઓ પણ શેઠની હવેલી પાસે આવતાં જ જાણે તંભિત થઈ ગયા.
શેડ પિતાનું જિનમંદિર-દર્શનાદિ કાર્ય પતાવી હવેલીએ આવ્યા. આ બાજુ રાજા પણ આ બનાવ સાંભળી શેઠની હવેલીએ આવ્યા. શેઠે રાજાનું બહુમાન કર્યું એટલે રાજાએ વરદાન માગવા જણાવ્યું. સુવ્રત શેઠે ચેરેને કવિતદાન આપવાનું માગી લીધું.
શાસનદેવીએ ચેરેને મુક્ત કર્યા. ચેરો પણ આ બનાવથી ઘણુ જ શરમાઈ ગયા. હજારે ઉપદેશ જે કામ ન કરી શકત તે કામ આ એક જ પ્રસંગે કર્યું. ચેર લેકેએ ત્યારથી જીવનપર્યત ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી.
Page #375
--------------------------------------------------------------------------
________________
તપેારત રત્નાકર
મૌનએકાદશીને દિવસે સુવ્રત શેઠ, પત્ની અને પુત્ર સ` પૌષધ ગ્રહણ કરી ધર્માચરણ કરે છે તેવામાં રાત્રિના સમયે નગરમાં ભય'કર આગ પ્રગટી નીકળી. આગ ફેલાતાં ફેલાતાં નગરમાં પ્રસરી ગઈ. જોતજોતામાં આગ શેઠની હવેલી પાસે પણ આવી પહાંચી. લાકે હાંફળાફાંફળા ખની ગયા. સર્વ વસ્તુઓ લઈ લોકો ઘર બહાર નીકળી ગયા. શેઠને ચેતવણી આપવા માટે નગરજનોએ તેમની હવેલીમાં પ્રવેશ કરી ભયાનક આગના સમાચાર આપ્યા. કોઈકે વળી આવા અકસ્માત્ સમયે આગાર-છૂટની હકીકત પણ દર્શાવી; છતાં મક્કમ મનનાં શેઠને કંઇ પણ અસર થઈ નહી. તેઓએ પેાતાના વ્રત–પાલનમાં અડગ રહેવાને નિ ય કર્યાં.
૨૮૨
દૈવયેાગે બન્યું પણ તેમજ, શેટ્ટી હવેલી આસપાસને પ્રદેશ આગમાં ભસ્મીભૂત થઈ ગયે, પણ રોડની હવેલી સુરક્ષિત રહી. અગિયાર વર્ષ ને અગિયાર માસનું આરાધન પૂર્ણ થતાં સુન્નતશ્રેષ્ઠીએ મૌન એકાદશીનુ ભવ્ય રીતે ઉજમણું કર્યું.
શ્રી ગુણસુંદરસૂરિજીના યાગ પ્રાપ્ત થતાં તેમની પાસે શ્રીએ સહિત દીક્ષા લીધી. તેમની સ્ત્રીએ સારી રીતે સયમ પાળી, કનિરાકરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ લક્ષ્મીને વરી.
એકદા એક વ્યંતરદેવને સુવ્રતમુનિના સત્ત્વની પરીક્ષા કરવાનું મન થયું. મૌન એકાદશીને દિવસે તેણે એક મુનિ
Page #376
--------------------------------------------------------------------------
________________
મૌન એકાદશી તા
૨૮૩
વરના દેડમાં પ્રવેશ કર્યાં અને કાનની પીડા ઉત્પન્ન કરી. કાનની પીડાથી અકળાતા અકળાતા તે મુનિવર સુત્રત સાધુ પાસે પહોંચ્યા અને કોઈ પણ હિંસામે દવા લાવવાની વિજ્ઞપ્તિ કરી. સુવ્રત સાધુને મૌન એકાદશીને કારણે “મૌન’’ હતું એટલે તેમણે કશેા પણ પ્રત્યુત્તર ન આપ્યા. એટલે આવેશમાં આવી જઈ તે મુનિએ સુવ્રતમુનિને રજોહરણને માથામાં પ્રહાર કર્યાં, છતાં સુત્રત સાધુ પેાતાના નિયમમાં નિશ્ચલ રહ્યા. એટલે ખીન્ન પણ કેટલાક ઉપસગેર્યાં કર્યાં. છતાં સત્ત્વશાળી સુત્રત મુનિવર પર તેની કશી અસર ન થઈ એટલે તે મિથ્યાત્વી દેવ તેમની માફી માગી ચાલ્યે ગયે.
સુવત સાધુએ ત્યારબાદ ઘાતી કર્માંના ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પ્રાંતે અદ્ભુત શિવલક્ષ્મીને પ્રાપ્ત કરી.
શ્રી નેમિનાથ ભગવતના મુખથી મૌન એકાદશીનુ માહાત્મ્ય અને સુત્રત શ્રેષ્ઠીની હકીકત સાંભળી શ્રી કૃષ્ણ વાસુદેવે પણ મૌન એકાદશીના આરાધન માટે નિયમ ગ્રહણ કર્યાં.
આપણા લૌકિક વ્યવહારમાં પણ “મૌન”નું માહાત્મ્ય ઘણું છે, ‘સવસે વરી રૃપ' ગાજ્યા મેહ વરસે નહિ” “ભસ્યા કૂતરા કરડે નહિ” બહુ ખેલે તે માંડો” “ૌન સર્વાર્થ સાધનમ્ ” આ બધી લેાકેાતિએ મૌન”નું મહત્ત્વ દર્શાવે છે.
મૌન” માં અચિત્ત્વ શક્તિ છે. આજના આધુનિક
Page #377
--------------------------------------------------------------------------
________________
તરત્ન રત્નાકર
=
યુગ-“બલવાને યુગ” મનાઈ રહ્યો છે પણ જે સૂક્ષ્મ દષ્ટિથી જેમ તેમ બોલવાના લાભાલાભ વિચારશે તેને “મૌન”નું માહાસ્ય સમજાયા સિવાય નહીં રહે.
આપણુમાં ઘણું જ પ્રચલિત સુભાષિત છે કે-છેતુ મૌન ચાલ્યાન શિડ્યાપતુ છિન્નસંસાય શિષ્યને શંકા ઉદ્ભવે, ગુરુ પાસે જાય અને ગુરુ પાસે જતાં જ તેઓને સંશયને નાશ થઈ જાય. આ પ્રતાપ ગુરુના “મન”માં હતે.]
આ તપ માગશર શુદ્ધ અગિયારશે શરૂ કરે. તે દિવસે ઉપવાસ કરે. એ રીતે અગિયાર વરસની માગશર શુદી અગિયારશ કરવી અથવા અગિયાર માસની અગિયાર શુક્લ એકાદશી કરવી. અગિયાર વરસ સુધી દરેક માસની શુદ અગિયારશ કરવી. અથવા દર વરસની મૌન અગિયારશ જાવજજીવ કરવી. (કુલ ચાર પ્રકાર છે.) “શ્રીમદ્ધિનાથસર્વજ્ઞાય નમઃ' એ પદની નવકારવાળી વીશ ગણવી તથા મૌન એકાદશીને દિવસે દોઢ કલ્યાણકની એક એક નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે ૧૧-૧૧ કરવા.
૧૦૨. કંઠાભરણુ તપ. (સિદ્ધિવધુ કંઠાભરણુ) (જૈ.પ.)
આ તપમાં પ્રથમ એક છઠ્ઠ કરે. પછી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી અડ્ડમ કરી પારણું, પછી ઉપવાસ કરીને પારણું, પછી છઠ્ઠ કરે. એ રીતે તપના નવ દિવસ થાય તથા પારણાના દિવસ પાંચ થાય.
Page #378
--------------------------------------------------------------------------
________________
ક્ષીરસમુદ્ર તપ
૨૮૫ બને મળી ૧૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. “નમે સિદ્ધાણ” એ પદનું ઝરણું વીશ નવકારવાળી ગણવું. સાથીયા વિગેરે આઠ આઠ કરવા. ઉદ્યાપનમાં નવ મુક્તાફળ મૂકી જ્ઞાનભકિત કરવી.
બીજી રીત (પ્રત નં. ૩) અથવા પ્રથમ એક છઠ્ઠ કરે, પછી પારણું કરવું. પછી એકાંતર પારણુવાળા સાત ઉપવાસ કરવા, પછી એક અઠ્ઠમ કરે. પછી પારણું કરી સાત ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. પછી છેવટ એક છડું કરે. એ રીતે એકવીશ ઉપવાસ અને સોળ પારણુએ આ તપ પૂર્ણ થાય છે. બીજું સર્વ ઉપર પ્રમાણે જાણવું.
૧૦૩ ક્ષીરસમુદ્ર તપ [ મનુષ્યક્ષેત્રનું જે પ્રમાણ અઢી દ્વીપનું ગણાય છે તેની બહાર આ ક્ષીરસમુદ્ર આવેલ છે. તીસ્કલેકમાં જે અસંખ્ય દ્વીપ–સમુદ્રો આવેલાં છે તે પૈકી ક્ષીરવર સમુદ્ર પાંચમે છે. જંબુદ્વીપની ફરતે (૧) લવણ સમુદ્ર, ધાતકીખંડ ફરતે (૨) કાળદધિ, પુષ્કરદ્વીપ ફરતે (૩) પુષ્કરવર સમુદ્ર, વારુણીવર દ્વિીપ ફરતે (૪) વારુણીવર સમુદ્ર અને ક્ષીરવર દ્વિીપ કરતે (૫) ક્ષરવર સમુદ્ર આવેલ છે.
આ સમુદ્રનું પાણી ક્ષીર-દૂધ જેવા વર્ણવાળું હોવાથી તેને ક્ષીરસાગર કહેવામાં આવે છે. આ પાણુ ક્ષીર જેવા
Page #379
--------------------------------------------------------------------------
________________
તારના રત્નાકર વર્ણવાળું છે પણ દૂધ સમાન નથી. ચાર શેર દૂધ ઉકાળીને ત્રણ શેર જેટલું બાળી નાખી જે એક શેર બાકી રહે તેમાં શર્કરા નાખતાં જે સ્વાદ આવે તેવી મીઠાશવાળું આ પાણી છે. સામાન્ય રીતે કહીએ તે એમ કહી શકાય કે–ચક્રવતીની ગાયના દૂધ કરતાં પણ અધિક મીઠાશવાળું આ પાણી છે અને તેથી જ દેવાધિદેવ તીર્થકર ભગવંતના જન્માભિષેક સમયે આ પવિત્ર પાણી વપરાય છે.
દ્વીપ-સમુદ્રો વામય જગતીથી રક્ષિત છે. તે જગતી મૂળમાં બાર એજન, મધ્યભાગે આઠ યેાજન અને શિખર પર ચાર જન પહોળી હોય છે. એકંદરે આઠ યેજન ઊંચી હોય છે. આ જગતી ઉપર વિવિધ જાતિના રત્નોથી સુશોભિત પદ્મવર વેદિકા બે ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ્યના વિસ્તારવાળી હોય છે. તે વેદિકાની બંને બાજુ મનહર અને રમ્ય વનપ્રદેશે આવેલાં છે, જે વનખંડમાં વ્યંતર દેવ-દેવીઓ વિવિધ પ્રકારની કીડા કરે છે.
આ જગતીના મધ્ય ભાગમાં ચારે બાજુ ફરતા વેદિકાના પ્રમાણુવાળા ઝરુખા હોય છે. તે ઝરૂખામાં બેસીને વ્યંતર દેવ-દેવીઓ સમુદ્રની લહરીઓ અને વિવિધ દ જોઈ આનંદ પામે છે.
આ ક્ષીરસાગરના પાણી જેવી મીઠાશ આપણામાં આવે તે માટે આ “ક્ષીરસમુદ્રને તપ કરવામાં આવે છે. બહેનમાં આ તપ વિશેષ પ્રચલિત છે અને પ્રાયઃ પર્યુષણના દિવસોમાં આ તપ વિશેષે કરીને કરવામાં આવે છે. ]
Page #380
--------------------------------------------------------------------------
________________
કેટિશિલા તપ
૧૮૭
આ તપમાં સાત ઊપવાસ નિર'તર કરી પારણે ગુરુને ક્ષીર વહેરાવી માત્ર ક્ષીરવડે એકાસણું કરવું. ડામ ચાવિહાર કરવા. ઉદ્યાપને ખીર, ખાંડ અને ધૃતથી ભરેલા થાળ દેવ પાસે ઢાકવા. ગુરુને દાન દેવું. સ`ઘવાત્સલ્ય, જ્ઞાનપૂજા કરવી.
બીજી રીત (જૈ. પ્ર. જૈ, સિ', વિગેરેમાં)
આ તપ શ્રાવણ માસમાં કરવેા. પર્યુષણા પહેલાં તેને આર.ભ કરવા. તેમાં આઠ એકાસણા ઉપર એક ઉપવાસ કરવા. ઉદ્યાપન ઉપર પ્રમાણે. ક્ષીરવરસમસમ્યગ્દનધરાય નમઃ” એ પદનું ગરણું નવકારવાળી વીશનું ગવું. સાથીયા વિગેરે સાત સાત કરવા. ( આ બીજી રીત પ્રચલિત નથી. )
૧૦૪. કાઢિશિલા તપ. (વ્રત નં.ડે. )
કોટિશિલા ઉપર છ તીર્થંકરના ગણધર વિગેરે સાધુએ મેક્ષે ગયા છે. તેમને ઉદ્દેશીને આ તપ કરવાને છે. તેમાં શ્રી શાંતિનાથજીના શાસનમાં ચક્રાયુધ આદિ સંખ્યાતા સાધુએ મેક્ષે ગયા, માટે તેમને ઉદ્દેશીને પ્રથમ એક ઉપવાસ કરવેા. પછી આઠ એકાસણાં કરવાં, પછી એક ઉપવાસ કરી પારણે એકાસણું કરવું. સર્વ મળી દિન અગ્યારે આ તપ પૂરા થાય છે. પછી શ્રી કુંથુનાથસ્વામીના શાસનમાં પણ સંખ્યાતા મુનિએ સિદ્ધ થયા છે, તેથી તેમને આશ્રયીને પણ ઉપર પ્રમાણેજ અગિયાર દિવસના
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૮૮
તરત્ન રત્નાકર
તપ કરે. પછી અરનાથવામીના વારામાં બાર કરોડ મુનિએ સિદ્ધિપદને પામ્યા છે, તેથી તેમને આશ્રયીને પ્રથમ એક ઉપવાસ કરીને પછી દશ એકાસણી કરવા, પછી એક છેલ્લો ઉપવાસ કરી પારણે એકાસણું કરવું. તેથી પારણુ સહિત તેર દિવસે આ તપ પૂરો થાય છે. શ્રી મલ્લિનાથજીના વારામાં છ કરેડ મુનિએ મોક્ષે ગયા તેથી તેમને આશ્રયીને પહેલે ઉપવાસ, પછી ચાર એકાસણ, પછી એક ઉપવાસ કરીને પારણે એકાસણું કરવું. કુલ સાત દિવસે આ તપ પૂરે થાય છે. શ્રી મુનિસુવ્રત સ્વામીના વારામાં ત્રણ કરોડ મુનિએ સિદ્ધિપદ પામ્યા છે, તેથી તેમને આશ્રયીને પ્રથમ ઉપવાસ, પછી એકાસણું અને પછી ઉપવાસ કરી પારણે એકાસણું કરવું. એમ કુલ ચાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. શ્રી નમિનાથજીના વારામાં એક કરેડ મુનિ સિદ્ધ થયા, તેથી તેમને આશ્રયીને એક ઉપવાસ કરવો. પારણે એકાસણું કરવું
ઉદ્યાપને દેવ પાસે દશ સાથીયા અક્ષતના કરવા. દશ દીવા ઘીના મૂકવા, દશ પુષ્પમાળા પ્રભુના કંઠમાં પહેરાવવી, અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. તંડુલ (ખા) સવાશેર પ્રભુ પાસે હેકવા. “ હૈ નમો સિદ્વાણું” એ પદનું ગરણું, નવકારવાળી વીશનું ગણવું. દશ લેગસને કાઉસ્સગ કરે, પ્રદક્ષિણા દશ, ખમાસમણાં દશ દેવા, જાવીયરાય પર્યત ચૈિત્યવંદન કરવું. ખમાસમણ આ પ્રમાણે દેવા.
Page #382
--------------------------------------------------------------------------
________________
પાંચ પચ્ચખ્ખાણ તપ
શ્રી શાંતિનાથ જિનતા, ચક્રાયુધ ગણુધાર; કોટિશિલાએ શિવ લહ્યા, પ્રણમ્' પ્રાતઃ ઉદાર.
ચાવીશ જુગના સહુ મલી, સાધુ સંખ્યાતી કોડ; એણી તીરથે મુકતે ગયા, વંદુ એ કર જોડ. મડાતીરથ સિદ્ધાંતમાં, ભાખે શ્રી જગભાણ; તન મન વચને સેવતાં, લડ્ડીએ શિવપુર ઠામ. દશાણ દેશે કેઈ કહે, કેઇક સિંધુ મજાર; કોટિશિલા તીરથ તિહાં, પ્રણમુ` વારંવાર.
૨૮૯
પુષ્પ દીપ નૈવેદ્યથી, જે પૂજે જિનરાજ અક્ષત ફૂલ આગળ ધરે, સીઝે વંછિત કાજ,
એક જીવ જિહાં શિવ લહે. તીરથ કહીએ તેડુ; અસંખ્ય મુનિ જિહાં શિવ લહે, કિમ નવિ કહીએ એહ ? પ
3:
ત-૧૯
૧૦૫. પાંચ પચ્ચક્ખાણ તપ (એળી) (ટી.)
આ તપમાં પહેલે દિવસે ઉપવાસ, ખીજે દિવસે બેસણું, ત્રીજે દિવસે એકાસણું, ચેાથે દિવસે નીવી, પાંચમે દિવસે આંખીલ એ પ્રમાણે પાંચ દિવસે એક એળી થઈ. એવી પાંચ એળી કરવી. ગરણું “તમેા સિદ્ધાણુ” એ પદનું વીશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે આઠ આઠ કરવા.
Page #383
--------------------------------------------------------------------------
________________
૨૯૦
તોરત્ન રત્નાકર
૧૦૬, ગૌતમકમળ તપ
[ અનત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીનુ સક્ષિસ વૃત્તાંત વીર ગણધર તપ નં. ૩૮માં આ જ પુસ્તકમાં તેમ જ ગૌતમપડઘા તપ ન. ૭૮માં વર્ણવાઈ ગયું છે. ]
આ તપમાં એકાંતર ઉપવાસ નવ કરવા. ઉદ્યાયને ગૌતમ સ્વામીની પૂજા પૂર્વક સુવર્ણીનું કમળ કરાવીને ઢાંકવુ. બીજી સર્વ વસ્તુ પાન, ફળ વિગેરે શક્તિ પ્રમાણે ઢોકવા. શ્રી ગૌતમસ્વામિસ નાય નમઃ' એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવીશ કરવા.
૧૦૭. ઘડીયાં બે ઘડીયાં તપ (લા.)
આ તપમાં પ્રથમ ચાર દિવસ સુધી ન ઘડીયુ કરવુ. એટલે કે પા ઘડીમાં ( છ મિનિટમાં ) ભેજન કરી લેવું. પછી આઠ દિવસ સુધી બધાં ઘડીયાં કરવાં એટલે અધી ઘડીમાં ( ૧૨ મિનિટમાં ) જમી લેવુ. પછી સેાળ દિવસ સુધી એક ઘડીયું કરવું, એટલે એક ઘડીમાં (૨૪ મિનિટમાં) જમી લેવું. પછી ખત્રીશ દિવસ સુધી એ ઘડીયાં કરવાં, એટલે ૪૮ મિનિટમાં જમી લેવુ.... આ પ્રમાણે બે માસે આ તપ પૂર્ણ થાય છે. હમેશાં એકાસણાનુ પચ્ચક્ખાણ કરવું. ઠામ ચાવિહાર કરવા. “નમા અરિહંતાણ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
Page #384
--------------------------------------------------------------------------
________________
પીસ્તાલીશ આગમ તપ
૧૦૮. પીસ્તાલીશ આગમ તપ
(પંન્યાસ કાજીની તપાવલ) [ સૂર્યને અસ્ત થતાં પ્રકાશ માટે જેમ દીપક પ્રગટાવવામાં આવે છે તેમ કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત પામતા પાંચમા આરામાં આગમરૂપ દીપકને ઉદ્યોત સ્વ–પર ઉપકારક છે.
શ્રી વીર પરમાત્માના અગિયાર ગણધર પૈકી પાંચમા શ્રી સુધર્માસ્વામીએ પણ દ્વાદશાંગીની રચના કરી હતી, જે અત્યારે પ્રચલિત છે. પ્રથમ તીર્થકર શ્રી રાષભદેવ સ્વામીએ જેને અર્થરૂપે વર્ણવ્યાં હતાં એવા આગમે અનેક હતા, પરંતુ અવસર્પિણી કાળના વશવર્તીપણાથી અત્યારે પિસ્તાલીશ આગમ રૂઢ છે. પીસ્તાલીડ આગમની સંખ્યા પ્રકાર નીચે પ્રમાણે છે.
અગિયાર અંગ, બાર ઉપાંગ, દશ પન્ના, છ છેદસૂત્ર, ચાર મૂળસૂત્ર, તેમ જ નંદીસૂત્ર અને અનુગદ્વારસૂત્ર.
પીસ્તાલીશે આગમનું વર્ણન આલેખતાં વિશેષ પ્રમાણ થઈ જાય પરંતુ સામાન્ય સમજ માટે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
અગિયાર અંગ ૧. આચારાંગ-શ્રાવકે તેમજ મુનિઓના આચારનું વર્ણન છે. ખાસ કરીને પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિનું વર્ણન છે. આ સૂત્રના બે શ્રુતસ્કંધ (મુખ્ય વિભાગ) છે અને
Page #385
--------------------------------------------------------------------------
________________
૨૯૨
તપોરત રત્નાકર
પચ્ચીશ અધ્યયના છે. પદ્મ સંખ્યા ૧૮૦૦૦ અઢાર હજાર છે. પદ્મના પ્રમાણ સંબંધી મતમતાંતર પ્રત્રતે છે. સેનપ્રશ્નમાં ત્રીજા ઉલ્લાસના ૮૨ મા પ્રશ્નોત્તરમાં શ્રીવિજયસેનસૂરિ મહારાજે જણાવેલ છે કે-૫૧૦૮૮૪૬૨૧૫ શ્ર્લોકનુ એક પદ થાય. શ્રી ક ગ્રન્થવૃત્તિ તેમજ શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં ૫૧૦૮૮૬૮૪૦ શ્લોક તેમજ ૨૮ અક્ષરપ્રમાણને એક પદ-પ્રમાણ જણાવેલ છે.
૨. સૂત્રકૃતાંગ-જીવાદિક અનેક વિચારાનું વર્ણન છે. અધ્યયન ત્રેવીશ છે. પદ્મ પહેલાં સૂત્ર કરતાં ખમણી એટલે ૩૬૦૦૦ હજાર છે.
સૂત્રકૃતાંગના ગારમાં અધ્યયનમાં ૩૬૩ પાખડીએનું વર્ણન છે તેના પ્રકારો આ પ્રમાણે સમજવા. ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી, ૩૨ વિનયવાદી.
ક્રિયાવાદીના ૧૮૦ ભેદ આ પ્રમાણે-જીવાદિ નવ પદાર્થને સ્વતઃ પરતઃ એ ભેદે ગુણતાં ૧૮, તેને નિત્ય અને અનિત્ય એ ભેદે ગુણતાં ૩૬, તેને કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મા એ પાંચ ભેદે ગુણતાં ૧૮૦ભેદ થયા.
અક્રિયાવાદના ૮૪ ભેદ-જીવાઢિ સાત પદાર્થને સ્વત: ને પરતઃ એ ભેદે ગુણતાં ૧૪ ભેદ થયા. તેને કાળ, ચદૃચ્છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા એ છ પ્રકારે ગુણતાં ૮૪ ભેદ થયા.
Page #386
--------------------------------------------------------------------------
________________
પીસ્તાલીશ આગમ તપ
અજ્ઞાનવાદીના ૬૭ ભેદ-જીવાદિ નવ પદાર્થને સત, અસત્, સદસત્ , અવક્તવ્ય, સદવક્તવ્ય, અસદવ ક્તવ્ય અને સદસરવક્તવ્ય એમ સપ્તભંગીવડે ગુણતાં ૬૩ ભેદ થયા. તેમાં નીચે પ્રમાણે ચાર ભેદ ઉમેરતાં ૬૭ થાય. (૧) છતી ભત્પત્તિ કોણ જાણે છે ? (૨) અછતી ભાવે
ત્પત્તિ કોણ જાણે છે ? (૩) છતી અછતી ભાત્પત્તિ કેણ જાણે છે ? અને (૪) અવકતવ્ય ભત્પત્તિ કોણ જાણે છે ?
- વિનયવાદીના ૩૨ ભેદ-૧ સુર, ૨ રાજા, ૩ યતિ, ૪ જ્ઞાની, ૫ સ્થવિ૨, ૬ અધમ, ૭ માતા અને ૮ પિતા એ આઠને મન, વચન, કાયા અને દાનથી—એમ ચાર પ્રકારે વિનય કરવાથી બત્રીશ ભેદ થાય.
૩. સ્થાનાંગ-શ્રરકંધ એક જ છે, અધ્યયને દશ છે. દરેક અધ્યયનમાં એક, બે, ત્રણ એમ ચડતી સંખ્યા વાળી વસ્તુઓને વિચાર દર્શાવવામાં આવ્યો છે.
૪. સમવાયાંગ-શ્રુતસ્કંધ છે અને સમવાય સે છે. એકથી ચડતાં ચડતાં સે સુધીની સંખ્યાવાળી વસ્તુઓને વિચાર છે.
પ. ભગવતીજી-એક્તાલીશ શતક છે અને દશ હજાર ઉદ્દેશ છે. શ્રી વીરપરમાત્માને શ્રી ગૌતમસ્વામી ગણધરે પૂછેલા ૩૬ ૦૦૦ પ્રશ્નોના ઉત્તરો છે. દરેક પ્રશ્નોત્તરે એક સેનામહોર મૂકીને સંગ્રામ સેનાએ આ સૂત્ર સાંભળ્યું હતું.
૬. જ્ઞાતાધર્મ કથા-આ સૂત્રમાં ગણેશ અધ્યયને છે અને બે તસ્કધ છે. આમાં કથાઓને સંગ્રહ છે. કહેવાય
Page #387
--------------------------------------------------------------------------
________________
૨૯૪
તપેારત રત્નાકર
છે કે આ સૂત્રમાં સાડાત્રણ કરોડ કથા વર્ણવવામાં આવેલ. અત્યારે તેટલી સંખ્યાની કથાએ ઉપલબ્ધ થતી નથી. ૭. ઉપાસકદશાંગ-ભગવત મહાવીરના આણંદ કામદેવાદિ દશ શ્રાવકોના અધિકાર છે.
૮. અંતગડદશાંગ-આ સૂત્રમાં આઠ વર્ગ છે. એ અંતકૃત્ કેવળી થઇને માક્ષને પ્રાપ્ત થયેલા છે તેમના અધિકાર છે.
૯. અનુત્તરાવવાઈ-આ સૂત્રમાં ત્રણ વર્ગ છે અને જે મુનિવરો કાળધર્મ પામીને અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉપજ્યા તેમના અધિકાર છે.
૧૦. પ્રશ્નવ્યાકરણ-દશ અધ્યયના છે. પાંચ આશ્રવ દ્વાર અને પાંચ સવર દ્વારનુ વર્ણન છે.
૧૧. વિપાકસૂત્ર-બે શ્રુતસ્ક ંધ અને વીશ અધ્યયને છે. પહેલામાં દુઃખનાં વિષાકે અને બીજામાં સુખનાં વિપાકે વવવામાં આવ્યા છે.
બાર ઉપાંગ
૧. ઉવવા-ડેણિક રાજાએ વીર ભગવતના કરેલા ભવ્ય સામૈયાના વન ઉપરાંત અબડના શિષ્યનું વર્ણન અને સિદ્ધભગવંતનુ સ્વરૂપ દર્શાવ્યુ' છે.
૨. રાયપસેણી-સૂર્યંભ દેવના તેમજ તેના પૂર્વભવા પ્રદેશી રાજાના અધિકાર છે.
૩. જીવાવિગમ-દશ અધ્યયને છે અને જીવ તેમ અજીવના અધિકાર છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
૨૯૫
પીસ્તાલીશ આગમ ત૫
૪. પન્નવણુ-૩૬ પદ (વિભાગ) છે.
૫. જંબદ્વીપપ્રજ્ઞપ્તિ-જંબુદ્વીપને લગતે વિરતૃત અધિકાર છે.
૬. સર્યપ્રજ્ઞપ્તિ-સૂર્યમંડળ અને ગ્રહોના ચારપરિભ્રમણની હકીકત છે.
૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ-ચંદ્ર તેમજ તિષચકને લગતું વર્ણન છે.
૮. નિરયાવલિ-દેવાદિકનો અધિકાર છે. તેને પાંચ અધ્યયન છે. તેમાં એક અધ્યયનમાં નરકે જનાર નું વર્ણન છે. આ ઉપાંગનું બીજું નામ કપિયા છે, ( ૯ કલ્પવંસિયા, ૧૦ પુક્યિા , ૧૧ પુડુશુલિયા અને ૧૨ વહિનદશા-આ દરેકમાં દશ દશ અધ્યયન છે.
દશ પન્ના શ્રી વીરભગવંતના ચૌદ હજાર મુનિવરેએ ચૌદ હજાર પયના રચ્યા હતા તે સિવાય અન્ય મુનિવરેએ પણ પન્નાની રચના કરી છે. વર્તમાનકાળે પણ લગભગ ત્રીશેક પન્ના ઉપલબ્ધ થાય છે તેમાંથી ઘણે ભાગે અંતસમયની આરાધનાને લગતા દશ પન્નાની પીસ્તાલીશ આગમમાં ગણના કરવામાં આવી છે.
૧. ચઉસરણ–પરમાત્માના શરણને અધિકાર છે. ગાથા ૬૩ છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૨૯૬
તરત્ન રત્નાકર
૨, આઉર પચ્ચક્ખાણુ-ગાથા ૭૦
૩. ભક્તપરિણા-આહાર, ભય, મૈથુન ને પરિગ્રહએ ચાર સંજ્ઞાના ત્યાગરૂપ ગાથા ૧૭૨
૪. સંથારક-તેમાં વર્ણવ્યા પ્રમાણે સંથારે સુકોશળ મુનિએ કરેલ. ગાથા ૧૨૩
પ. તંદલવેયાલિય-ગર્ભમાં આવતાં જીવનું સ્વરૂપ વર્ણવ્યું છે. ગાથા ૧૩૯
૬. ચંદાવિઝય-વિનયગુણી ધન્યમુનિને અધિકાર છે. ગાથા ૧૧૪
૭. દેવેન્દ્રસ્તુતિ-સંથારામાં રહેલ મુનિ દેવસ્તુતિ કરે છે. ગાથા ૩૦૭
૮. મરણુસમાધિ-પરમાત્મા સાથે લયલીન થવાય છે. ગાથા ૬૬૩
૯ મહાપચ્ચકખાણ-સર્વ પાપને સરાવવાનું છે. ગાથા ૧૪૨
૧૦. ગણિવિજા–અનેક પ્રકારનાં ભાવે દર્શાવવામાં આવ્યા છે. ગાથા ૮૨
છ છેદસૂત્રો ૧. નિશીથ-મુનિરાજની આલેયણ સંબંધી અધિકાર. ૨. જિનક૯૫-ચરણસિત્તરી અને કરણસિત્તરીનું સ્વરૂપ ૩. પંચકલ્પ-આગમવ્યવહાર, વ્યુતવ્યવહાર, આજ્ઞા
Page #390
--------------------------------------------------------------------------
________________
પીસ્તાલીશ આગમ તય
૨૩૭
વ્યવહાર, ધારણાવ્યવહાર ને જિતવ્યવહાર–આ પાંચ પ્રકારના વ્યવહારનું સ્વરૂપ.
૪. વ્યવહાર–ઉત્સગ ને અપવાદ મા
૫. દશાશ્રુતસ્કંધમુનિરાજની દશ દશા દર્શાવી
અપ્રમાદી રહેવાના ઉપદેશ.
૬. મહાનિશીથ-ઉપધાન વિગેરે આચારની વિધિ. ચાર મૂળસૂત્ર
૧. દશવૈકાલિક-દશ અધ્યયન છે. શ્રી શય્યંભવસૂરિએ પેાતાના પુત્ર તેમજ અલ્પાયુવાળા મનકમુનિ માટે પૂર્ણાંમાંથી ઉદ્ધરીતે આ સૂત્રની રચના કરી હતી.
૨. ઉત્તરાધ્યનસૂત્ર-શ્રી વીર ભગવંતે પેાતાના નિર્વાણુ સમય પૂર્વે સાળ પહેાર પંત અખંડ દેશનાધારાએ જે દેશના આપી છે તે ત્રીશ અધ્યયનરૂપ.
૩. આઘનિયુક્તિ-મુનિરાજને આચાર વર્ણવવામાં આવ્યેા છે.
૪. આવશ્યક-છ આવશ્યકને લગતુ વર્ણન છે. બે સૂત્રેા
૧. અનુયાગદ્વાર-સાત નય, સપ્તભ’ગી અને નિક્ષેપ!નું વર્ણન.
ર.નદીમતિવિગેરે પાંચ જ્ઞાનના વિસ્તારથી અધિકાર છે. આ પ્રમાણે સંક્ષિપ્તમાં પીસ્તાલીશ આગમનું સ્વરૂપ સમજવું. જ્ઞાનની કે આગમ ગ્રંથાની કઢી પણ આશાતના ન
Page #391
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર:
૨૯૮
કરવી. જ્ઞાનની વિરાધના મહાદુ:ખદાયક છે. તેના ફળસ્વરૂપે દારિદ્રય, બુદ્ધિહીનતા, હીન અંગોપાંગ, સ ંતાપ, મૂર્ખ પશુ વિગેરે અનેક પ્રકારનાં દુઃખા પ્રાપ્ત થાય છે.
આ તપમાં ૪૫ લગોલગ એકાસણાં કરવાં, દરરાજ જુદુ જુદું' ગરણું ગણવું, સાથીયા કરવા, ખમાસમણુ દેવા. હમેશાં તે તે આગમની ઢાળ સ્નાત્ર ભણાર્તાને ખેલવી. તપ પૂર્ણ થયે ઉદ્યાપને વરઘોડો તથા પૂજા પ્રભાવનાદિક કરવું. નંદીસૂત્ર તથા ભગવતીસૂત્રની સાનામહારવડે પૂજા કરવી. પહેલે તથા છેલ્લે દિવસે રૂપાનાણે તથા ખીજા આગમાની પૈસાથી તથા વાસક્ષેપથી પૂજા કરવી. તપ પૂર્ણ થયે પીસ્તાલીશ પીસ્તાલીશ વસ્તુએ જ્ઞાન પાસે ઢાકવી. ગુરુપુજન કરવુ. પીસ્તાલીશ આગમની મેાટી પૂજા ભણાવવી. શેષ વિધિ ગુરુ પાસેથી જાણવા. ગરણુ' વિગેરે નીચે પ્રમાણે—
૧ શ્રી નંદીસૂત્રાય નમઃ ૨ શ્રી અનુયાગઢારસૂત્રાય નમઃ
૩ શ્રી દશવૈકાલિકસૂત્રય નમઃ
૪ શ્રી ઉત્તરાધ્યનસૂત્રાય નમઃ ૫ શ્રી એધનિયુક્તિસૂત્રાય નમઃ
૬ શ્રી આવશ્યકસૂત્રાય નમઃ ૭ શ્રી નિશીથચ્છેદત્રાય નમઃ ૮ શ્રી વ્યવહારકલ્પસૂત્રાય નમઃ
સા॰ ખ॰ લો ના
૫૧ ૫૧ ૫૧ ૨૦
૬૨ ૬૧ ૬૨ ૨૦
૧૪ ૧૪ ૧૪ ૨૦
૩૬ ૩૬ ૩૬ ૨૦
૧૦ ૧૦ ૧૦ ૨૦
૩૨ ૩૨ ૩૨ ૨૦
૧૬ ૧૬ ૧૬ ૨૦
૨૦ ૨૦ ૨૦ ૨૦
Page #392
--------------------------------------------------------------------------
________________
પીસ્તાલીશ આગમ ત૫
૯ શ્રી દશાશ્રુતસ્કલ્પસૂત્રાય નમઃ ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૧૦ શ્રી પંચકલ્પચ્છેદસૂત્રાય નમઃ ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૧૧ શ્રી જીતક૯પચ્છેદસૂત્રાય નમઃ ૩૫ ૩૫ ૩પ ૨૦ ૧૨ શ્રી મહાનિશીથજીંદસૂત્રાય નમઃ ૪૨ ૪૨ ૪૨ ૨૦ ૧૩ શ્રી ચતુઃ શરણપ્રકીર્ણ કસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૪ શ્રી આતુરપ્રત્યાખ્યાનસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૫ શ્રી ભક્તપરિક્ષાસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૨૦ ૧૦ ૧૬ શ્રી સંસ્તારકપ્રકીર્ણ કસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૭ શ્રી નંદલવૈતાલિકસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૧૮ શ્રી ચંદ્રધ્યાપ્રકીર્ણ કસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૧૯ શ્રી દેવેંદ્રસ્તવપ્રકીર્ણ કસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૨૦ શ્રી મરણસમાધિસૂત્રાય નમ: ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૨૧ શ્રી મહાપ્રત્યાખ્યાનસત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૨૨ શ્રી ગણિવિદ્યાપ્રકીર્ણકસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૨૩ શ્રી આચારાંગસૂત્રાય નમઃ ૨૫ ૨૫ ૨૫ ૨૦ ૨૪ શ્રી સૂત્રકૃતાંગસુત્રાય નણઃ
૨૩ ૨૩ ૨૦ ૨૫ શ્રી સ્થાનાંગસુત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૨૬ શ્રી સમવાયાંગસુત્રાય નમઃ ૧૦૪ ૧૦૪ ૧૦૪ ૨૦ ૨૭ શ્રી ભગવતી સત્રાય નમઃ ૪૨ ૪૨ ૪૨ ૨૦ ૨૮ શ્રી જ્ઞાતાંગસુત્રાય નમઃ ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૨૯ શ્રી ઉપાસકદશાંગસુત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૩૦ શ્રી અંતકૃદશાંગસૂત્રાય નમ: ૧૯ ૧૯ ૧૯ ૨૦ ૩૧ શ્રી અનુત્તરપાતિસૂત્રાય નમઃ ૨૩ ૨૩ ૨૩ ૨૦ ૩૨ શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦
Page #393
--------------------------------------------------------------------------
________________
-૩૦૦
તપોરન રત્નાકર
૩૩ શ્રી વિપાકાંગસૂત્રાય નમઃ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૩૪ શ્રી ઉપપાતિકસૂત્રાય નમ: ૨૩ ૨૩ ૨૨ ૨૦ ૩૫ શ્રી રાજપ્રશ્નીયસૂત્રાય નમઃ ૪૨ ૪૨ ૪૨ ૨૦ ૩૬ શ્રી જીવાભિગમસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૩૭ શ્રી પ્રજ્ઞાપને પાંગસૂત્રાય નમઃ ૩૬ ૩૭ ૩૬ ૨૦ ૩૮ શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રાય નમઃ પ૭ ૫૭ ૫૭ ૨૦ ૩૯ શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસૂવાય નમઃ ૫૦ ૫૦ ૪૦ શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રાય નમઃ
૫૦ ૫૦ ૪૧ શ્રી કલ્પાવતંસકસૂત્રાય નમઃ ૧૦ ૧૦ કર શ્રી નિરયાવલિસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૪૩ શ્રી પુષ્પગુલિકાસૂત્રાય નમઃ
૦૧ ૧૦ ૧૦ ૨૦ ૪૪ શ્રી વન્ડિદશે પાંગસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ ૪૫ શ્રી પુપિકોપાંગસૂત્રાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦
૧૦૯ ચતુર્ગતિ નિવારણ તપ (નં. ક.)
નિરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ-આ ચાર પ્રકારની ગતિ છે. ભવસાગરમાં ભટકતે પ્રાણ આ ચાર પૈકી ગમે તે ગતિમાં પરિભ્રમણ કરે છે. જ્યારે સકલ કર્મને ક્ષય થાય છે ત્યારે ચારે ગતિને અંત કરી, શાશ્વત સ્થાન-મોક્ષને પ્રાપ્ત કરી શકાય છે. ચારે ગતિ અને તેના પેટા ભેદો-ઉપભેદો સંબંધી વિસ્તૃત વિવેચન જાણનારે જીવવિચાર, નવતત્વ, કર્મગ્રંથ વિગેરે પુસ્તકે અવલેકવા. અહીં તે માત્ર સંક્ષિપ્તમાં સામાન્ય સમજણ આપવામાં આવી છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
ચતુર્ગતિનિવારણ તપ
૩૦૧ ૧. નરક-રત્નપ્રભા વિગેરે સાત નરકભૂમિમાં રહેતા
નારક કહેવાય છે. આ જ પરસ્પર એકબીજાને અતિકષ્ટ આપે છે, તેમજ તીવ્ર કષાયવાળા મિથ્યાદષ્ટિ પરમધામિક દેવે પણ સ્વભાવથી આ નારક છેને અનેક પ્રકારનાં અતિદારુણ દુઃખ આપે છે.
૨. તિર્યચ-૧. જળમાં રહેનારા મગર, માછલાં વગેરે, ૨. સ્થળ પર વિચરનારા ચતુષ્પદ ગાય, હરણ, વિગેરે, ૩. સાપ વિગેરે પેટે ચાલનાર અને ૪. નેળીયા વિગેરે ભુજાથી ચાલનાર, તેમજ ૫ ખેચર–આકાશમાં ચાલનારા, પીછાની પાંખવાળા પિોપટ, મેર વિગેરે અને ચામડાની પાંખવાળા ચામાચીડીયા વિગેરે.
૩. મનુષ્ય-કમર્ભુમિ, અકર્મભૂમિ અને અંતદ્વીપમાં રહેનારા. કર્મભૂમિ ૫ ભરત, ૫ એરવત અને ૫ મહાવિદેહ કુલ પંદર છે. ૫ હિમવંત, ૫ હિરણ્યવંત, ૫ હરિવર્ષ, ૫ રમ્યક, ૫ દેવકુરુ અને ૫ ઉત્તરકુરુ-એ ૩૦ અકર્મભૂમિ છે. જે ભૂમિમાં કૃષિ વિગેરે કર્મો ન થાય તે અકર્મભૂમિ કહેવાય, આ અકર્મભૂમિમાં યુગલિક મનુષ્ય જ વસે છે.
હિમાવાન અને શિખરી એ બે પર્વતની પૂર્વે અને પશ્ચિમે બે-બે છેડાઓ ગજદંતને આકારે લવણસમુદ્રમાં દૂર ગયેલ છે. તે એક એક છેડા પર સાત સાત અંતદ્વીપ છે. તે. છપ્પન અંતદ્વીપમાં પણ યુગલિક મનુષ્ય વસે છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૦૨
તપોરન રત્નાકર
૪. દેવ-દેવેના મુખ્ય ચાર પ્રકાર છે ૧ ભવનપતિ, ૨ અંતર, ૩ જ્યોતિષી અને ૪ વૈમાનિક.
ભવનપતિના દશ પ્રકાર છે અને તે અલકમાં રહે છે. યંતરના બે પ્રકાર છેઃ વ્યંતર અને વાનવ્યંતર અને તે દરેકને આઠ-આઠ ભેદો છે. ભવનપતિ દેના ઉપરના ભાગમાં આ દેવે રહે છે.
તિષી-ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના છે. અઢીદ્વીપમાં ચર તિષી હોય છે જયારે અઢી દ્વીપની બહાર સ્થિર તિષી હોય છે.
વૈમાનિક-બાર દેવલોક પર્વતના દેવે કપ પન્ન કહેવાય છે. તેઓ સ્વામી–તેવક ભાવવાળા હોય છે. નવ વૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવે કપાતીત છે; તેઓ અહમિંદ્ર છે. ?
આ તપમાં ચાર એળી કરવાની છે, તેમાં પહેલી ઓળીમાં પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે એક કવળ, ત્રીજે દિવસે એકાસણું, ચોથે દિવસે બે કવળ, પાંચમે દિવસે એકાસણું, છ દિવસે ત્રણ કવળ, એ રીતે વધતા વધતા પંદરમે દિવસે એકાસણું અને સોળમે દિવસે આઠ કવળ એ પ્રમાણે ૮ એકાસણું અને આઠ પારણના દિવસ મળીને ૧૬ દિવસ અને કવળ ૩૬ કુલ થાય છે. આ પહેલી ઓળી થઈ. બીજી ઓળીમાં પહેલે દિવસે નવી, બીજે દિવસે [પારણને દિવસે] નવ કવળ, ત્રીજે દિવસે નવી, ચોથે દિવસે દશ
Page #396
--------------------------------------------------------------------------
________________
ચતુર્ગતિનિવારણ તપ
૩૦૩ કવળ–એ પ્રમાણે ચડતા ચડતા પંદરમે દિવસે નવી તથા સોળમે દિવસે સોળ કવળ-આ રીતે બીજી ઓળી થઈ. ત્રીજી ઓળોમાં પહેલે દિવસે આયંબિલ, બીજે દિવસે સત્તર કવળ, ત્રીજે દિવસે આયંબિલ, ચોથે દિવસે અઢાર કવળ, એ રીતે ચડતા ચડતા પંદરમે દિવસે બાયંબિલ અને સોળમે દિવસે ચોવીશ કવળ–આ ત્રીજી ઓળી થઈ. એ જ રીતે ચોથી ઓળીમાં પહેલે દિવસે ઉપવાસ, બીજે દિવસે પચીશ કવળ, ત્રીજે દિવસે ઉપવાસ, ચોથે દિવસે વશ કવળ, એ રીતે ચડતા ચડતા પંદરમે દિવસે ઉપવાસ અને સોળમે દિવસે બત્રીશ કવળ અવે. આ રીતે ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. તેમાં ૩૨ તપના દિવસ અને ૩૨ કવળના દિવસ. કુલ કવળ પર થાય છે. જી હી “નમે અરિહંતાણું” પદની નવકારવાળો વીશ ગણવી. સાથીયા વગેરે બાર બાર કરવા.
૧૧૦. ચઉઠ્ઠી ત૫ (નં ક. વિગેરે)
આ તપમાં એકાંતર આંબિલ ૩ર કરવા, પારણે એકાસણું કરવાં, એકાસણે ત્રિવિધ આહારનું પચ્ચખાણ કરવું “નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વગેરે બાર બાર કરવા.
૧૧૧. ચંદનબાળા તપ | [ ભગવંત શ્રી મહાવીરના ઘેર અભિગ્રહને પૂર્ણ કરનાર પરમ ભાગ્યવતી શ્રી ચંદનબાળા જ હતી. આજે પણ
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૦૪
તરત્ન રત્નાકર
ચંદનબાળાને અઠ્ઠમ” એ પ્રમાણે પવિત્ર સતી સાધ્વીનું સ્મરણ કરીને અઠ્ઠમની તપસ્યા ફક્ત અડદના બાકુલાથી કરવામાં આવે છે. નારીવર્ગમાં આ તપ ઘણો જ પ્રચલિત છે. ચંદનબાળાનું સંક્ષિપ્ત કથાનક નીચે પ્રમાણે છે.
ચંપાનગરીના દધિવાહન રાજાને ધારિણીથી રાણી વસુમતી નામની પુત્રી પ્રાપ્ત થઈ. યેાગ્ય ઉમરે વસુમતીને વ્યવહારુ અને ધાર્મિક અભ્યાસ કરાવ્યા. કુદરતી રીતે જ વસુમતીને ધાર્મિક સંસ્કાર પ્રત્યે અતીવ અનુરાગ હતું. તે ધાર્મિક જીવન જીવતી અને રાજકુમારી હોવા છતાં હંમેશાં સાદાઈથી રહેતી. ધીમે ધીમે વસુમતી યૌવનવતી બની.
અચાનક કોશમ્બીના શતાનિકે ચંપાનગરીને ઘેરે ઘા. દધિવાહન રાજાએ સામનો કર્યો પણ શતાનિકના પ્રચંડ લશ્કર પાસે તેને પરાજિત થવું પડ્યું. તે જીવ લઈને નાસી ગયા. શતાનિકે સૈન્યને આદેશ કર્યો કે-નગરીમાંથી જેને જે ફાવે તે પ્રમાણે લૂંટી લે. આખી ચંપાનગરીમાં હાહાકાર મચી ગયે અને લેક સૈન્યના જુલમથી ત્રાસી ગયા.
દધિવાહન નાશી ગયાના સમાચાર સાંભળી રાણી ધારિણી અને વસુમતી પણ લાગ જોઈને નાસી છૂટ્યા. નગરીની બહાર નીકળતાં એક સાંઢણીવાર તેમને જોઈ ગયે, રાજરાણી અને રાજબીજ-વસુમતીને જેઈ સાંઢણુસ્વાર તેમનાં રૂપ પર મેહિત થઈ ગયે, તેણે વિચાર્યું કે-આ નગરમાંથી આ જ વસ્તુઓ ગ્રહણ કરવા જેવી છે. તેણે પાછળ સાંઢણી મારી
Page #398
--------------------------------------------------------------------------
________________
ચંદનબાળા તપ
૩૦૫
મૂકી અને તે બંનેને પકડી લઈ ભયાનક જંગલ તરફ ચાલ્યે ગયે, જ્યાં કોઈ પણ માણસ ફરકે નહીં.
,,
ભયાનક જંગલમાં આવેલા જોઈ રાણી ધારિણીએ સાંઢીસ્વારને પૂછ્યુ “ તમે અમને શુ' કરશે ? ” શિયલની કિમન્ ન સમજદાર મૂખ સાંઢણીસ્વારે કહ્યુ` કે– ‘ અરે ! તને સારું સારુ ખવરાવીશ ને મારી પત્ની બનાવીશ. ” વજ્રપાત જેવા આ વચને સાંભળતાં જ ધારિણીને આઘાત લાગ્યું. અને તે આઘાતને પરિણામે તે જ ક્ષણે તે ધરતી પર ઢળી પડી. માતાનું અચાનક મૃત્યુ થયેલું નીહાળી વસુમતીની વેદનાને પાર ન રહ્યો. તેણે કલ્પાંત કરી મૂકયા. થોડીવારે તે પણ મૂર્છા પામી છેભાન બની ગઈ.
સાંઢણીસ્વાર આ અચાનક મનાવથી ગભરાઈ ગયા. તેને થયું કે આ રાજકન્યાને હવે કંઇ પણ ન કહેવું. વસુમતીની મૂર્છા ઉત્તરી એટલે સાંઢઙ્ગીસ્વારે તેને મીષ્ટ શબ્દોથી આશ્વાસન આપ્યું અને પોતાના સાથે કોશામ્બી નગરીમાં લાવ્યેા.
કૌશાંખીમા આવીને સાંઢણીસ્વારે વિચાર કર્યાં કે–આ માળા અતિ રૂપવંત છે, માટે તેને વેચીશ તે ઘણું ધન મળશે. તેણે કૌશાંબીના ચૌટામાં વસુમતીને વેચવા માટે
ઊભી રાખી
કૌશાંબી વેપારપ્રધાન નગરી હતી, વળી રાજધાની હતી એટલે લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી. વસુમતીને જોઈ ઘણા લાકા એકઠા થઈ ગયા પણ સાંઢણીસ્વાર
ત–૨૦
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૦૬
તરત્ન રત્નાકર
તેનું મૂલ્ય વધારે માગતે હેવાથી કેઈએ ખરીદી નહીં તેવામાં તે સ્થળે ધનાવહ શ્રેણી આવી ચડ્યા. ધનાવહ શ્રેણી ભદ્રસ્વભાવના પ્રેમમૂર્તિ અને દયાના ભંડાર હતા. તેમણે વિચાર્યું કે આ કેઈ ઉચ્ચકુળની બાળા જણાય છે. ભાગ્યવશ વેચાવાને પ્રસંગે પ્રાપ્ત થયું છે, કેઈ નીચને પ્રાપ્ત થશે તે તેની લાજ-મર્યાદા નહીં સચવાય, એટલે તેઓએ તેમને મેં માગ્યું મૂલ્ય આપીને ખરીદી લઈ, ઘરે લાવી, પિતાની પત્ની મૂળાને સોપીને કહ્યું કે-આ આપણું પુત્રી છે, તેનું બરાબર જતન કરજે.
વસુમતી તે અહીં પોતાના ઘરની માફક રહેવા લાગી. મધુર વચનથી શ્રેષ્ઠી વિગેરેને આનંદ આપવા લાગી. તેના વચન ચંદન જેવા શીતળ હોવાથી શ્રેષ્ઠીએ તેનું ચંદનબાળા નામ રાખ્યું.
ચંદના રૂપાળી તે હતી જ. તેમાં ભર યુવાવસ્થાને કારણે તેનું રૂપ અત્યંત ખીલી ઊઠયું હતું. મૂળા શેઠાણીને મનમાં શંકા ઉદ્દભવી કે–રખેને શેઠ ચંદનાને પિતાની પત્ની બનાવે. એવામાં અચાનક એક પ્રસંગ બની ગયા અને મૂળા શેઠાણીને સંશય મજબૂત બન્યા.
ગ્રીષ્મ ઋતુના સખ્ત તાપમાં શેઠ ઘરે આવ્યા. પગ ધનાર કેઈ નેકર તેટલામાં ન હતું એટલે ચંદનાએ સમજી જઈ, પિતા તુલ્ય ધનાવહ શેઠના પગ ધોયા. દરમિયાનમાં વાંકા વળતા ચંદનાને અંબોડે છૂટી જઈ નીચે કાદવમાં પડ્યો. શેઠે પિતાની લાકડીથી તે ઊંચે કરી ફરીથી બાંધી
Page #400
--------------------------------------------------------------------------
________________
ચંદનબાળા તપ
૩૦૭
દીધો. મૂળા ઝરુખામાંથી આ દશ્ય નિહાળી રહી હતી. તેને ઈર્ષ્યાગ્નિમાં આ બનાવથી ઘીમાં સિંચન જેવું થયું. તેને કપાગ્નિ પ્રકટી નીકળ્યું. તેણે કોઈ પણ પ્રકારે ચંદનાને કાંટો દૂર કરવાને મનસૂબો કરી લીધું.
શેઠ ભેજન કરી, છેડો વખત આરામ કરી દુકાને ચાલ્યા ગયા. હવે મૂળાએ પિતાનું કર્તવ્ય શરૂ કર્યું. એક હજામને બોલાવી ચંદનાના વાળ કપાવી નખાવ્યા. માથે મુંડે કરાવ્યું. પગમાં બેડી નાખી અને દૂરના ઓરડામાં લઈ જઈ માર મારી પૂરી દીધી. નેકરને સપ્ત ધમકી આપી કે-જે કઈ ચંદના સંબંધી હકીકત શેઠને જણાવશે તેનું મોત જ આવ્યું સમજી લેશે.
સાંજે શેઠ ઘરે આવ્યા, આડુંઅવળું જોયું પણ ચંદનાને ન જઈ એટલે પૃચ્છા કરી. શેઠાણની ધાકથી કેઈએ ઉત્તર ન આપે. શેઠે વિચાર્યું કે આડી-અવળી રમતી હશે. બીજે દિવસે પણ ચંદનાને ન જોઈ એટલે બધા નોકરોને પૂછ્યું પણ ખુલાસે ન મળે એટલે ધાયું કે કયાંક બેસવા ગઈ હશે. ત્રીજા દિવસે પણ ચંદનાને ન જતાં શેઠને શંકા ઉદ્ભવી. તેણે બધા નેકરને ભેગા કરીને ધમકાવ્યા એટલે એક ડોશીએ હિમ્મત લાવીને બધી હકીક્ત જણાવી.
હકીકત સાંભળતાં જ શેઠને પગથી માથા સુધી આગ લાગી હોય તેવી વેદના થઈ. તરત જ તે ડોશી સાથે ચંદનબાળાના ઓરડા પાસે આવ્યા. શેઠે બારણું ઉઘાડી નાખ્યું
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૦૮
તપેારત રત્નાકર
તે ચંદનાના પગમાં બેડી, માથે સુડો, મુખમાં નવકાર મંત્રનું રટન અને આંખે ચેાધાર આંસુ : કમળને ચીમળાતા કેટલી વાર ? ચંદનાનું મુખકમળ ત્રણ દિવસના ઉપવાસથી કરમાઈ ગયું. આ દશ્ય જોતાં જ શેઠની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા. મૂળા પ્રત્યે તેને અત્યંત ક્રાધ ઉપજ્યે પણ હમણાં ચ'દનાને ક'ઈક ભોજન તે કરવુ. રસેાડામાં જઈ તપાસ કરતાં કઇ પણ ન મળ્યું. ફક્ત એક બાજુ ખૂણામાં સૂપડામાં અડદના બાકળા પડયા હતા, તે લઈ આવી ચંદનાને આપતાં કહ્યું : “ બેટા, હમણાં તુ આ ખાકળાનુ ભાજન કર, હું હમણાં જ લુહારને બેલાવી આવુ છું.”
""
ચંદના વિચાર કરે છે કે જીવનના રંગ કેવા વિચિત્ર છે ! કયાં રાજકુમારીનુ` જીવન ? કેવી રીતે સપડાઈ ? કયાં કેવી રીતે વેચાણી અને પરિણામે આજે કેવી દશા !! ત્રણ દિવસના ઉપવાસને અંતે પણ બાકળા મળ્યા ! પણ જો કોઈ અતિથિ આવી ચઢે તા પણ મારું કલ્યાણ થાય.
66
વીર પરમાત્માએ ઘેર અભિગ્રહ ધારણ કર્યાં છે. કોઈ સતી ને સુંદર રાજકુમારી દાસી બની હોય, પગમાં લેતાની એડી હાય, માથે મુંડો કરાવ્યો હોય, ભૂખી હોય, રડતી હાય, એક પગ અંદર અને એક પગ ઉંબરાની મહાર રાખીને બેઠી હાય, ખાવા માટે અડદના બાકળા હાય, તે ખાકળા મને વહેારાવે, તે જ મારે ભિક્ષા ગ્રહુણ કરવી.
આવા ઘાર અભિગ્રહ કેવી રીતે પૂર્ણ
થાય ? પાંચ
Page #402
--------------------------------------------------------------------------
________________
ચંદનબાળા તપ
૩૦૯
મહિના ને પચ્ચીસ દિવસ થયા છતાં આ અભિગ્રહની પૂર્ણાહુતી નથી થઈ. કૌશાંબી નગરીમાં ભગવંત ભિક્ષા માટે ભ્રમણ કરી રહ્યા છે. ચંદનાના ભાગ્યબળથી અચાનક પરમાત્મા તેના આંગણે આવી ચઢવ્યા. બધી બાબતે બરાબર નીડાળી, પણ ચંદનાની આંખમાં આંસું નહોતા એટલે ભગવંત પાછા ફર્યા. ચંદનબાળાએ જોયું કે-અતિથિ પાછા ફરી રહ્યા છે એટલે આંખમાં અશ્ર લાવી તેણે વિજ્ઞપ્તિ કરી કે કૃપાનાથ ! શા માટે પાછા ફરે છે ? અડદના બાકળા ગ્રહણ કરી મુજ રંક પર કૃપા કરે. પરમાત્માએ ચંદનાની આંખમાં અશ્રુ નીહાળ્યા અને પિતાને હાથ લાગે કર્યો. ચંદનાએ ભક્તિભાવથી બાકળા વહરાવ્યા.
ત્રણ જગતના સ્વામીને અભિગ્રહ પૂર્ણ થયે. કુદરત પણ આનંદી બની ગઈ. દેએ જ્યભારવ કર્યો. પ્રકૃતિ ખીલી ઊઠી. ચંદનાની બેડી તૂટી ગઈ અને પૂર્વવત્ મનેહર બની ગઈ
શેઠ લુહારને બોલાવીને આવ્યા ત્યાં તે ચંદનાને પહેલાના જેવી સ્વરૂપવતી જોઈ હર્ષિત બન્યા, મૂળા શેઠાણી પણ આ ચમત્કાર નીહાળી ત્યાં આવી ચઢયા. ચંદનાએ શેઠ-શેઠાણીના ચરણમાં મસ્તક નમાવ્યું. મૂળા શેઠાણીને આભાર માનતા કહ્યું કે માતા, આપને મારા પર અતીવ ઉપકાર થયે, કારણ કે ત્રણ જગતના નાથ મહાવીર પરમાત્માનું પારણું મારા હાથે થયું.
Page #403
--------------------------------------------------------------------------
________________
તપેારત રત્નાકર
નગરમાં આ હકીકતની જાણુ થતાં જ લોકોનાં ટોળેટોળાં આવવા લાગ્યા. રાજા-રાણી પણ આવ્યા અને ચંદનમાળાને ધન્યવાદ આપવા લાગ્યાં.
૩૧૦
એવામાં એક સીપાઈ આવ્યે. ચંદનાના પગમાં પડી રડવા લાગ્યા. આવા હર્ષોંના પ્રસ ંગે તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે-આ ચંદના ચંપાનગરીની રાજકુમારી વસુમતી છે. હું તેને સેવક હતા. તેમની આવી દશા નીહાળી મને રડવું આવે છે. કયાં તે વૈભવ અને કયાં આજની ગુલામી દશા ? શતાનિક રાજા મને કેદ પકડી અહીં લાવ્યા હતા તેથી મને દુઃખ થયેલુ, પણ ચંદનાના આવા દુઃખ આગળ મારું દુઃખ શા હિસાબમાં ?
સૈનિકની આ હકીકત સાંભળતાં જ શતાનિક રાજાની રાણી મૃગાવતી મેલી દે–ધારિણી | મારી બહેન થાય. તેની પુત્રી વસુમતી ચંદના), ચાલ બહેન, મારે ત્યાં રાજમહેલમાં રહેજે. અને ચંદના માસી મૃગાવતી સાથે રાજમહેલમાં ગઇ.
રાજમહેલમાં રહેવા છતાં ચંદનાના જીવ વૈભવવિલાસમાં ચાંટતા નથી. તેને ફક્ત પરમાત્મ-ચિ'તવન અને ધર્મ-ધ્યાનની જ લગની લાગી છે. આભૂષણા કે મેવામીઠાઇ તેને લોભાવી શકતા નથી. પ્રભુ શ્રીવીર કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં દેશના આપતા નથી તેમજ કઇ શિષ્ય પણ કરતા નથી એટલે ચંદના તેમના કેવળજ્ઞાન પ્રાપ્તિના સમય સુધી રાહ જોઇ પવિત્ર જીવન ગાળવા લાગી.
Page #404
--------------------------------------------------------------------------
________________
ચંદનબાળા તપ
૩૧.
પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ચંદનાએ તેમની પાસે દીક્ષા લીધી. પ્રભુ મહાવીરની એ જ પ્રથમ સાધ્વી -શિષ્યા. તેઓ ભગવંત મહાવીરની છત્રીસ હજાર સાધ્વીના વડેરા બન્યા.
કાળકમે મૃગાવતીએ પણ દીક્ષા લીધી અને ચંદનબાળાની શિષ્યા થયા. એકદા સૂર્ય ને ચંદ્ર મૂળ વિમાને વીરભુને વાંદવા તેમના સમવસરણમાં આવ્યા. તેમની હાજરીમાં સૂર્યાસ્ત થવાને ખ્યાલ સાધ્વીશ્રી મૃગાવતીને ન રહ્યો. સૂર્ય, ચંદ્રના ચાલ્યા જવા બાદ રાત્રિ સમયે મૃગાવની સાથ્વી ઉપાશ્રયે આવ્યા એટલે મુખ્ય પ્રવતિની ચંદનાએ, રાત્રિએ આવવા સંબંધી મૃગાવતીને ઉપાલંભ આપે. સાધ્વી મૃગાવતીશ્રીને પોતાની ભૂલ સમજાઈ અને તે સંબંધી આલેચના કરતાં કરતાં તેમને કેવળજ્ઞાન થયું. રાત્રિ સમયે ચંદનબાળા સૂતા હતા તેવામાં તેના સમીપ ભાગમાંથી એક કૃષ્ણ સર્પને જતે જોઈ મૃગાવતીએ સાધ્વી ચંદનાને હાથ જરા ખસે એટલે અલ્પ નિદ્રાવાળા આર્યા ચંદના જાગી ગયા. હાથ ખસેડવાનું કારણ પૂછતાં મૃગાવતીએ કૃષ્ણ સર્પનું આગમન જણાવ્યું. ચંદનાએ પૂછયું કે–આવી ગાઢ શ્યામ રાત્રિમાં તમે કૃષ્ણ સપને કેવી રીતે જે ? મૃગાવતીએ જણાવ્યું કે આપના પસાયથી. એટલે ચંદનબાળાએ પુનઃ પૂછયું કે-શું આપને કેવળજ્ઞાન થયું છે ? મૃગાવતીએ નમ્રભાવે હા કહી એટલે ચંદનબાળાને થયું કે–મેં કેવળીની આશાતના કરી છે. તેઓ તેમને વિનયભાવે ખમાવવા લાગ્યા. શુભ ભાવથી ખમાવતાં ખમાવતાં આર્યા ચંદનાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ધન્ય છે આવી ક્ષમાપનાને !
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૧૨
તપોરન રત્નાકર
આયુષ્ય પૂર્ણ કરી આર્યા ચંદનબાળા નિર્વાણ પામ્યા. ચંદનબાળાની જેવા તપ-ત્યાગ ને શિયળને પ્રાપ્ત કરવા માટે તેને “અડ્રેમ કરે જરૂરી છે.]
આ તપ કાર્તિક વદ ૧૦ થી વૈશાખ સુદી ૧૦ સુધીમાં અથવા પર્યુષણમાં અથવા કઈ પણ દિવસે કરવામાં આવે છે. તેમાં માત્ર એક અઠ્ઠમ કરી ચોથે દિવસે પારણે મુનિને અડદના બાકળાનું દાન દઈ પિતે પણ તેનું જ પારણું કરવું. પચ્ચખાણ આંબિલનું કરવું તથા ઠામ ચઉવિહાર કરે.
મા વીરસવામિનાથાય નમઃ” એ પદનું ગરણું વીશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
વિશેષ વિધિ-શ્રી ચંદનબાલાના તપને પારણે રૂપની સુપડીને ખૂણે અડદના બાકળા ભરીને વહેરાવે, તે સાથે રૂપા–નાણાંથી ગુરુપૂજન કરે. પગમાં તથા હાથમાં સૂતરની અથવા રેશમની ફાલકીની આંટી નાંખી મુનિને દાન આપે.
૧૧૨. છનુ જિનની ઓળી તપ [ ભરતક્ષેત્રને આશ્રયીને ભૂત, ભવિષ્ય ને વર્તમાનએ ત્રણે કાળની વીશીના તેર તીર્થ કરે, મહાવિદેહક્ષેત્રને આશ્રયીને વીશ વિહરમાન તીર્થકરે અને ચાર શાધતાં જિન-ઋષભ, ચંદ્રાનન, વારિષણ ને વર્ધમાન-એ પ્રમાણે છનું તીર્થંકર પરમાત્માને આશ્રયીને આ તપ કરાય છે.]
Page #406
--------------------------------------------------------------------------
________________
છનુજનની ઓળી તપ
૩૧૩
આ તપમાં અતીત, અનાગત અને વર્તમાન જિન આશ્રયી ત્રણ વીશી તથા સીમંધરાદિક વીશ જિન વિચરતા અને શ્રી રાષભાનન, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાન એ ચાર શાશ્વતા જિન-કુલ છનું જિન આશ્રયી એક ઉપવાસ કરે. વખતની અનુકૂળતાએ છૂટા છૂટા કરતાં છનું ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે. ગરણું નીચે પ્રમાણે. જે તીર્થકરને તપ ચાલતું હોય તેને નામનું ગણવું. નવ કારવાળી વીશ ગણવી. સાથીયાં, ખમાસમણ વિગેરે બાર બાર કરવા. ઉઘાપને એવીશ જિનને તીલક વગેરે ચડાવવાં.
અતીત વીશી જિનનામ ૧ શ્રી કેવલજ્ઞાનિને નમઃ ૧૩ શ્રી સુમતિનાથાય નમ: ૨ શ્રી નિર્વાસિને નમઃ ૧૪ શ્રી શિવગતિનાથાય નમઃ ૩ શ્રી સાગરાય નમઃ ૧૫ શ્રી અતાગનાથાય નમઃ ૪ શ્રી મહાયશસે નમઃ ૧૬ શ્રી નમીશ્વરાય નમઃ ૫ શ્રી વિમલાય નમઃ ૧૭ શ્રી અનિલનાથાય નમઃ ૬ શ્રી સર્વાનુભૂતયે નમઃ ૧૮ શ્રી યશોધરનાથાય નમ: ૭ શ્રી શ્રીધરનાથાય નમઃ ૧૯ શ્રી કૃતાર્થનાથાય નમઃ ૮ શ્રી દત્તનાથાય નમઃ ૨૦ શ્રી જીનેવરનાથાય નમઃ ૯ શ્રી દામોદરનાથાય નમઃ ૨૧ શ્રી શુદ્ધમતિનાથાય નમઃ ૧૦ શ્રી સુતેજોનાથાય નમઃ ૨૨ શ્રી શિવંકરના થાય નમ ૧૧ શ્રી સ્વામિનાથાય નમઃ ૨૩ શ્રી ચંદનનાથાય નમઃ ૧૨ શ્રી મુનિસુવ્રતનાથાય નમઃ ૨૪ શ્રી સંપ્રતિનાથાય નમઃ
Page #407
--------------------------------------------------------------------------
________________
નમ:
નમ:
૩૧૪
તપોરત્ન રત્નાકર વર્તમાન વીશી જિનનામ ૧ શ્રી કષભદેવાય નમઃ ૧૩ શ્રી વિમલનાથાય નમ: ૨ શ્રી અજિતનાથાય નમઃ ૧૪ શ્રી અનંતનાથાય નમ: ૩ શ્રી સંભવનાથાય નમઃ ૧૫ શ્રી ધર્મના થાય ૪ શ્રી અભિનંદનનાથાય નમઃ ૧૬ શ્રી શાંતિનાથાય ૫ શ્રી સુમતિનાથાય નમઃ ૧૭ શ્રી કુંથુનાથાય નમ: ૬ શ્રી પદ્મપ્રભસ્વામિને નમઃ ૧૮ શ્રી અરનાથાય નમ: ૭ શ્રી સુપાર્શ્વનાથાય નમઃ ૧૯ શ્રી મલ્લિનાથાય નમઃ ૮ શ્રી ચંદ્રપ્રભસ્વામિને નમઃ ૨૦ શ્રી મુનિસુવ્રતનાથાય નમઃ ૯ શ્રી સુવિધિનાથાય નમઃ ૨૧ શ્રી નમિનાથાય નમ: ૧૦ શ્રી શીતલનાથાય નમઃ ૨૨ શ્રી નેમિનાથાય નમઃ ૧૧ શ્રી શ્રેયાંસનાથાય નમઃ ૨૩ શ્રી પાર્શ્વનાથાય નમ: ૧૨ શ્રી વાસુપૂજ્યનાથાય નમઃ ૨૪ શ્રી મહાવીરસ્વામિને નમઃ
અનાગત એવી શી જિનનામ ૧ શ્રી પદ્મનાભાય નમઃ ૧૩ શ્રી નિષ્કષાયનાથાય નમઃ ૨ શ્રી સુરેદેવાય નમઃ ૧૪ શ્રી નિપુલાકનાથાય નમઃ ૩ શ્રી સુપાર્શ્વનાથાય નમઃ ૧૫ શ્રી નિર્મમનાથાય નમઃ ૪ શ્રી સ્વયંપ્રભસ્વામિને નમઃ ૧૬ શ્રી ચિત્રગુપ્તાય નમઃ ૫ શ્રી સર્વાનુભૂતયે નમઃ ૧૭ શ્રી સમાધિનાથાય નમઃ ૬ શ્રી દેવશ્રતનાથાય નમઃ ૧૮ શ્રી સંવરનાથાય નમઃ ૭ શ્રી ઉદયનાથાય નમઃ ૧૯ શ્રી યશોધરનાથાય નમઃ ૮ શ્રી પેઢાલનાથાય નમઃ ૨૦ શ્રી વિજયનાથાય નમ: ૯ શ્રી પિટ્ટિલનાથાય નમઃ ૨૧ શ્રી મલ્લનાથાય નમ: ૧૦ શ્રી શતકીર્તયે નમઃ ૨૨ શ્રી દેવનાથાય નમઃ ૧૧ શ્રી સુવ્રતનાથાય નમઃ ૨૩ શ્રી અનન્તવીર્યનાથાય નમઃ ૧૨ શ્રી અમમનાથાય નમઃ ૨૪ શ્રી ભદ્રકૃદુનાથાય નમઃ
Page #408
--------------------------------------------------------------------------
________________
ચન્નુજીનની ઓળી તપ
વીશ વિહરમાન જિનનામ
૧ શ્રી સીમ’ધરસ્વામિને નમઃ ૨ શ્રી યુગમન્ધરસ્વામિને નમઃ ૩ શ્રી બાહુજિનાય નમઃ ૪ શ્રી સુબાહુજિનાય નમઃ ૫ સુજાતજિનાય નમઃ ૬ શ્રી સ્વયં પ્રભસ્વામિને નમઃ
૭ શ્રી ઋષભાનનાય નમઃ ૮ શ્રી અનન્તવીર્યાય નમઃ ૯ શ્રી સુરપ્રભાય નમઃ ૧૦ શ્રી વિશાલનાથાય નમઃ
૧ શ્રી ઋષભાનનજિનાય નમઃ ૨ શ્રી ચન્દ્રાનનજિનાય નમઃ
૩૧૫.
૧૧ શ્રી વજ્ર ધરાય નમઃ ૧૨ શ્રી ચંદ્રાનનજિનાય નમઃ ૧૩ શ્રી ચદ્રબાહુસ્વામિને નમઃ ૧૪ શ્રી ભુજંગનાથાય નમઃ ૧૫ શ્રી ઇશ્વરનાથાય નમઃ
૧૬ શ્રી નેમિપ્રભસ્વામિને નમઃ ૧૭ શ્રી વીરસેનનાથાય નમઃ
શ્રી શાશ્ર્વત ચાર
૧૮ શ્રી મડાભદ્રાય નમ ૧૯ શ્રી દેવજસાહિનાય નમઃ ૨૦ શ્રી અજિતવીર્યાય નમઃ
જિનનામ
૩ શ્રીવ માનજિનાય નમઃ ૪ શ્રી વારિપેજિનાય નમઃ
૧૧૩. જિનગુસ’પત્તિ તપ (ન. અ.)
[ શ્રી જિનેશ્વર ભગવંતના ગુણા ગણનાતીત છે. તેમની સમૃદ્ધિ કે સંપત્તિનું વર્ણન થઈ શકે તેમ નથી. એક કવિએ સાચું જ કહ્યુ` છે કે-પરમાત્માના ગુણા તે અનંત છે, જ્યારે મારે તે એક જ જીભ છે અને પરિમિત આયુના દિવસો છે. તેટલા સમયમાં એક જીભથી હું
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૧૬
તપોરત્ન રત્નાકર
અનંતગુણ પરમાત્માના ગુણ કેવી રીતે ગાઈ શકું ? અહીં માત્ર સંક્ષિપ્ત પ્રકારે પરમાત્માના નેવું ગુણની ગણના કરી તે પ્રમાણે તપ કરવાની મર્યાદા દર્શાવી છે.
અરિહંત પરમાત્માને મૂળથી-જન્મથી ચાર અતિશય હોય છે, કર્મક્ષયથી અગિયાર ઉદ્દભવે છે અને દેવકૃત ઓગણીશ અતિશય હોય છે. આ પ્રમાણે ૩૪ અતિશય જિનેશ્વર ભગવંતના હોય છે.
વીશ પ્રકારે તીર્થકરનામકર્મ ઉપાર્જન થાય છે, તેને લગતું વર્ણન આપણે તપ નં. ૮૯ માં વાંચી ગયા છીએ.
ચ્યવનાદિક પાંચ કલ્યાણક સંબંધી પણ સંક્ષિપ્ત વર્ણન તપ નં. ૫૫ તેમજ તપ નં. પ૮ માં આલેખાઈ ગયું છે. સિદ્ધભગવંતના એકત્રીશ ગુણ હોય છે. આ પ્રમાણે ૩૪+ર૦૫+૩૧=૯૦ નેવું ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે.
ચેત્રીશ અતિશયને લગતું વર્ણન નીચે પ્રમાણે છે –
અતિશય એટલે પ્રભાવસૂચક લક્ષણ. તેને લગતું વિસ્તૃત વર્ણન શ્રી સમવાયાંગ સૂત્રના ચિત્રીશમ સૂત્રમાં આપવામાં આવેલ છે.
જન્મથી જ પ્રગટ થનારા ચાર અતિશ– ૧. લેકોત્તર અભૂત સ્વરૂપવાન દેહ, ૨ સુગંધી શ્વાસેપ્શવાસ, ૩. દૂધની માફક માંસ તેમજ રુધિરનું
તપણું, ૪ ચર્મચક્ષુઓવાળાનું આહાર તેમજ નિહાર માટે અદશ્યપણું.
Page #410
--------------------------------------------------------------------------
________________
જિન જનક તપ
૩૧૭
જ્ઞાનાવરણીયાદિકના ક્ષયથી પ્રગટતાં અગિયાર અતિશયે-૧. સમવસરણની રચના, ૨. અર્થગંભીરવાણી, ૩. ભાષાની સર્વદેશીયતા, ૪. આસપાસના વિસ્તારમાંથી જવરાદિ રોગને નાશ, પ. પરસ્પરના વૈરની શાંતિ, દ. પાકનો નાશ કરનારી તીડ વિગેરે ઈતિને અભાવ, ૭. ઉપદ્રવને વિરમ, ૮. અતિવૃષ્ટિ, ૯. અનાવૃષ્ટિ ૧૦ અને દુકાને અભાવ, ૧૧ સ્વચકભય કે પરચકભયને અસંભવ.
દેવકૃત એગણીશ અતિશ–૧. ધર્મચકનું ફરવું, ૨ ચામરનું વીંઝાવું, ૩. પાદપીઠ સહિત સિંહાસનનું ચાલવું, ૪. ત્રણ છત્રાનું ધારણ થવું, પ રત્નમય વજનું આગળ-આગળ ચાલવું, ૬. સ્વર્ણકમલની રચના થવી, ૭. સમવસરણની આસપાસ ત્રણ પ્રકારના ગઢ રચાવા, ૮. ઉપદેશસમયે જુદી જુદી ચારે દિશામાં પરમાત્માનાં ચાર મુખો દેખાવાં, ૯ શ્રી તીર્થંકર પરમાત્મા વિરાજતા હોય ત્યાં અશોક વૃક્ષની રચના થવી, ૧૦. માર્ગમાં રહેલા કંટક-કાંટાઓનું અધમુખ થવું, ૧૧. વૃક્ષની ડાળીઓએ ચૂકી મૂકીને નમન કરવું, ૧૨. દેવદુંદુભીનું વાગવું, ૧૩. સંવર્તક જાતિના પવનનું વાવું, કે જે કચરે આદિ મલિન પદાર્થો દૂર કરીને સર્વને સુખદાયક વાય, ૧૪. પક્ષીઓ વડે પ્રદક્ષિણા થવી, ૧૫ ગંદકની વૃષ્ટિ થવી, ૧૬. પંચરંગી દિવ્ય પુષ્પની વૃષ્ટિ થવી, ૧૭. શ્રી તીર્થંકર પરમાત્માના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથ–પગના નખની વૃદ્ધિ ન થવી, ૧૮. અનેક દેવેનું સમીપમાં રહેવું અને ૧૯. અનુકૂળ અને મનહર ઋતુઓ બનાવી. ]
Page #411
--------------------------------------------------------------------------
________________
તપેારત્ન રત્નાકર
આ તપમાં નેવું ઉપવાસ છૂટક છૂટક કરવાના છે, તે આ પ્રમાણે—તીથંકર નામક ના વીશ, તીથંકરના સહુજ અતિશય ચાર, કર્મ ક્ષયથી થયેલા અતિશય અગિયાર, દેવકૃત એગણીશ, ચ્યવનાદિક કલ્યાણક પાંચ તથા સિદ્ધના ગુણુ એકત્રીશ. આટલા ગુણુ આશ્રયી એક એક ઉપવાસ કરતાં નેવું ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે. “ નમો અરિહંતાણું ” પદ્મની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર ખાર કરવા.
૩૧૮
૧૧૪, જિન જનક તપ
[ જેવી રીતે તેરમે તપ શ્રી જિનેશ્વર ભગવ’તની માતાઓને અનુલક્ષીને કરવામાં આવે છેતેવી રીતે શ્રી જિનશ્વર - ભગવતના પિતાને અનુલક્ષીને આ! તપ કરવામાં આવે છે. વમાન ચાવીશીના તી કરે પૈકી પ્રથમ ઋષભજિનના પિતા નાભિરાજા નાગકુમાર નિકાયમાં દેવ થયા. શ્રી અજિતનાથથી ચદ્રપ્રભસ્વામી આફ્રિ સાત તીર્થંકરાના પિતા ઇશાન દેવલોકમાં ગયા. શ્રી સુવિધિનાથથી શાંતિનાથ સુધીના આડે તીર્થંકરના પિતા સનત્કુમાર દેવલોકે દેવ થયા અને શ્રી કુ'થુનાથથી શ્રી મહાવીરસ્વામી આદિ આઠ તીર્થંકરાના પિતા માહેદ્ર દેવદ્યાકમાં
ગયા.
શ્રી મહાવીરસ્વામીના પ્રથમ માતા-પિતા દેવાન’દા અને ઋષભદત્ત વિપ્ર મેક્ષે ગયાના અને સિદ્ધાર્થરાજા ને ત્રિશલા દેવી–બારમા અચ્યુત દેવલાકે ગયાના પણ ઉલ્લેખ જોવામાં આવે છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
તેર કાઠિયા તપ
૩૧૯ પુણ્યશ્લોક પુરુષોત્તમ ત્રિજગદ્ગુરુ પરમાત્માના પિતાએ પણ ઉત્કૃષ્ટ પુણ્યશાળી જ હોય છે તેથી તેમને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. ]
આ તપમાં નિરંતર બત્રીશ આંબિલ કરવા. ઉજમણે જિનપૂજા, ગુરુભક્તિ સંઘભક્તિ વિગેરે કરવું. “નમે
અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથિયા વિગેરે બ ૨ બાર કરવા.
૧૧૫. તેર કાઠિયાને તપ [ કાઠિયા એટલે લૂંટારા. માર્ગે ચાલતાં પ્રાણીને વચ્ચે અટકાવીને જેમ લૂંટારા તૂટી જાય છે તેમ ધર્મ સન્મુખ થયેલા પ્રાણીને વચ્ચે વચ્ચે આંતરીને–અટકાવીને આ આળસ વિગેરે દુર્ગુણો ધર્મરૂપી ધન લૂંટી લે છે, જેથી તેને કાઠિયા” ની ઉપમા આપવામાં આવી છે. તે કાઠિયાને જે કમજવામાં આવ્યું છે તે પણ બુદ્ધિમાં ઉતરી શકે તે છે.
ધર્મ કરતાં પ્રાણીને પ્રથમ આળસ આવે છે, કંઈક પુરુષાર્થ કરી તે જાગૃત થાય છે ત્યાં મેહ સુભટ જોર કરે છે. મોહને કંઈક પરાસ્ત કરવામાં આવે છે ત્યાં અવજ્ઞા–તિરસ્કાર કાઠિયે જોર પકડે છે. તેને કંઈક હટાવવામાં આવે છે ત્યાં અભિમાનરૂપી કાઠિયે જેર કરે છે. એ પ્રમાણે આ કાઠિયાની ગોઠવણ સંકલનબદ્ધ છે. વિસ્તૃત વિવેચન માટે “તેર કાઠિયાને રાસ” વાંચવાયેગ્ય છે.]
Page #413
--------------------------------------------------------------------------
________________
उ२०
તપોરત્ન રત્નાકર પ્રથમ એક અઠ્ઠમ કરી પારણે લાપસીનું એકાસણું કરવું, ઠામ ચેવિહાર કરે. બીજા અઠ્ઠમને પારણે ઘઉંના રોટલાનું એકાસણું, ત્રીજા અઠ્ઠમને પારણે દૂધ ચેખાની ખીરનું એકાસણું, ચોથે માન મૂકી પરઘર જઈ એકાસણું કરવું. પાંચમે પારકે ઘેર જઈ તે કહે કે પારણું કરો તે પારણું કરવું, છઠું બે વાટકા-એકમાં ઘી તથા એકમાં પાણી ભરી ઢાંકવા, પછી અજાણ્યા માણસ પાસે ઉઘડાવવા. ઘીને ઊઘડે તે એકાસણું અને પાણીને ઉઘડે તે આંબિલ કરવું. સાતમા અઠ્ઠમને પારણે છે ઘર બીજાના અને એક ઘર પિતાનું એમ સાત ઘરમાંથી કોઈપણ ઠેકાણે પારણું કરવું. આઠમે પારણે. ચંદનબાળાની જેમ અડદના બાકળાનું મુનિને દાન કરી પિતે તેનું જ પારણું કરવું. નવમે પારણે રોટલી ખાવી. (પણ ઉની રઈ ખાવી નહીં). અગિયારમે દ્રાક્ષ, ખારેક વિગેરે મે ખાર (અભક્ષ્ય મેવે ખાવે નહીં.) બારમે ધેયેલી ખાંડ વિગેરેનું પાણી પીવું. તેરમે પારણે દહીં, ખાંડ ખાવું. (બધાં પારણાં એકાસણાંના જ જાણવા.) આ તપનું નામ “છૂટા અઠ્ઠમ” પણ કહેવાય છે. કુલ ૧૩ અઠ્ઠમ ને ૧૩ પારણું મળી બાવન દિવસે આ તપ પૂર્ણ થાય છે. સાથિયા વિગેરે આઠ આઠ કરવા. ગરણું નીચે પ્રમાણે વીશ નવકારવાળીનું ગણવું.
૧. પરઘર એટલે પોતાના સંબંધીનું જાણવું, પણ જેને તેને ત્યાં ન સમજવું.
૨. ફાલ્ગન માસ પછી દ્રાક્ષાદિ મેવો અભક્ષ્ય છે. માટે તેવા વખતમાં અમને પારણે આંબિલ કરે તો પણ ચાલે.
Page #414
--------------------------------------------------------------------------
________________
તેર કોઠિયા તપ
૩૨
૧ આલસકાઠીયે નિવારકાય સિદ્ધાય નમઃ ૨ મોહકાઠી નિવારકાય ? ૩ અવજ્ઞાકાઠી નિવારકાય ” ૪ માનકાઠી નિવારકાય ૫ કોધકાઠી નિવારકાય દ પ્રમાદકાઠી નિવારકાય ૭ કૃષણકાડી નિવારકાય ૮ ભયકાઠીયે નિવારકાય ૯ શેકકાઠીયે નિવારકાય ૧૦ અજ્ઞાનકાઠીયે નિવારકાય ૧૧ વ્યાક્ષેપકાઠી નિવારકાય ૧૨ કુતૂહલકાઠી નિવારકાય ” ૧૩ વિષયકાઠી નિવારકાય ”
અથવા નીચે પ્રમાણે ગણવું » હી ધજજમિયાણું નમઃ ” વિજયરાગાણું નમ: ” વિનય ધારિણે નમઃ
મદ્વગુણસંપન્નાણું નમઃ ખંતિગુણસંપન્નાણું નમઃ
અપમત્તચારિણે નમઃ ” ” દાનલદ્ધીસંપત્તાણું નમઃ
” વવનયભયાણું નમઃ ત–૨૧
می
م
ه
ه
م
۱
و
۸
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૨૨
૯ હી વીયસેાયાણ નમઃ સુમઈનાણધરાણું નમઃ
29
૨૦
૧૧
લગ્નીનુત્તાણું નમઃ
૧૨ અમ્પકમ્મસ વરધારિણ નમઃ અદ્રુપવયણજણણીધારિણું નમઃ
૧૩
""
27
""
""
""
,,
??
તપોરત્ન રત્નાકર
આ પ્રમાણે ગણી ન શકે તે હી નમો સિદ્ધાણુ ”એ પદની નવકારવાળી વીશ ગણવી. બીજી રીતે તેર કાઠીય!ના તેર અમ આંખિલના પારણાવાળા પણ કરાય છે.
૧૧૬, દેવલ ઇંડા તપ, (વિધિપ્રપા.) આ તપમાં એસણા પાંચ, એકાસણા સાત, નીવી નવ, આંબિલ પાંચ, ઉપવાસ એક–એ પ્રમાણે સત્તાવીશ દિવસે તપ પૂર્ણ થાય છે. “ૐ હ્રી નમો અરિહંતાણું ” પદની ૨૦ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
,,
૧૧૭, દ્વાદશાંગી તપ (જૈ. પ્ર. ન. અ.)
[બાર અંગોના સમૂહને દ્વાદશાંગી કહેવામાં આવે છે. આચારાંગ, સુયગડાંગ વિગેરે અગિયાર અંગ પ્રચલિત છે. જેને લગતું સક્ષિપ્ત સ્વરૂપ ન. ૧૦૮ પીસ્તાલીશ આગ મના તપમાં ઉપર દર્શાવવમાં આવ્યું છે.
બારમું “ દ્રષ્ટિવદ ” નામનુ' અંગ હતુ, જે ભય કર ખાર વી દુષ્કાળમાં નષ્ટ થયુ.−વિસરાઈ ગયું..]
Page #416
--------------------------------------------------------------------------
________________
નવ નિધાન તપ
૩૨૩
આ તપમાં શુક્લ પક્ષની બારસ બાર માસ સુધી કરવી. એકાસણાદિક તપ કરવો. ઉઘાપન જ્ઞાનપંચમીની જેમ કરવું.
લ્હી દુવાલસંગીણું નમઃ” એ પદનું ઝરણું વીશ નવકારવા ળીનું ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૧૧૮. નવ નિધાન તપ. (લા. વિ. પ્ર.)
[ નવ નિધાનની પ્રાપ્તિ, ખાસ કરીને તે, ચકવતિને થાય છે. પુણ્યશાળી પણ અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિની વાંછા કરે છે. ઉત્કૃષ્ટ પુણ્યરાશિ એકત્ર થાય ત્યારે નવ નિધાનની પ્રાપ્તિ થાય છે. આ નિધાને એવા છે કે તેને કદાપિ કાળે ક્ષય થતું નથી. નવ નિધાનેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે
૧. નૈસર્ગનિધાન–થી છાવણી, શહેર, ગ્રામ, ખાણ, દ્રોણમુખ, મંડપ અને પત્તન વિગેરેનું નિર્માણ થાય છે.
૨. પાંડુકનિધાન–થી માન, ઉન્માન અને પ્રમાણ એ સર્વનું ગણિત તથા ધાન્ય અને બીજનો સંભવ થાય છે.
૩. પિંગલનિધાન થી નર, નારી, હાથી અને ઘડાઓના સર્વ જાતિનાં આભૂષણોને વિધિ જાણી શકાય છે.
૪. કાળનધાન–થી વર્તમાન, ભૂત અને ભવિષ્ય કાળનું જ્ઞાન, કૃષિ વિગેરે કર્મ અને અન્ય શિલ્પાદિકનું જ્ઞાન થાય છે. '
૫. મહાકાળનિધાન–થી પરવાળા, રૂપું,
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૨૪
તપોરત્ન રત્નાકર
-
સુવર્ણ, મુક્તાફળ, લેતું તથા હાદિક ધાતુઓની ખાણ ઉત્પન્ન થાય છે.
૬. માણવનિધાન–શી દ્ધા, આયુધ અને કવચની સંપત્તિઓ તથા સર્વ પ્રકારની યુદ્ધનીતિ અને દંડનીતિ પ્રગટ થાય છે.
૭. સર્વરત્નકનિધાન–થી ચકરત્ન વિગેરે સાત એકેન્દ્રિય અને સાત પચંદ્રિય રત્ન ઉત્પન્ન થાય છે.
૮. મહાપઘનિધાન–થી સર્વ પ્રકારનાં શુદ્ધ અને રંગીન વસ્ત્રો નિષ્પન્ન થાય છે.
૯. શંખનિધાન–થી ચાર પ્રકારના કાવ્યની સિદ્ધિ, નાદ્યનાટકની વિધિ અને સર્વ પ્રકારના વાજિંત્ર નિષ્પન્ન થાય છે.
આ મહાનિધિઓ ગંગા નદીના મુખમાં ભાગ તીર્થમાં રહે છે. આ નિધિઓ આઠ ચક ઉપર પ્રતિષ્ઠિત થયેલા હોય છે. આઠ યેજન ઊંચા, નવ જન વિસ્તારમાં અને દશ જનની લંબાઈવાળા હોય છે. આ નિધાનના મુખ વૈડૂર્ય મણિના બારણાથી આચ્છાદિત કરેલાં હોય છે. આ નિધાનની જેવા જ નામવાળા, પપમના આયુષવાળા નાગકુમાર નિકાયના દેવ તેના અધિષ્ઠાયક હોય છે.
નવનિધાનની પ્રાપ્તિ થાય તે માટે આ તપ અવશ્ય કરણીય છે. ]
Page #418
--------------------------------------------------------------------------
________________
મેટા દેશ પચ્ચકૢખાણ તપ
૩૨૫
આ તપ શુદ્લપક્ષની નવ નવમીને દિવસે ઉપવાસ કરવાથી પૂર્ણ થાય છે. ગરણું નીચે પ્રમાણે.
૧ શ્રી નેસ નિધાનાય નમઃ ૬ શ્રી માવકિનધાનાય નમઃ ૨ શ્રી પાંડુકનિધાનાય નમઃ ૭ શ્રી સરત્નકનિધાનાય નમઃ ૩ શ્રી પિંગલનિધાનાય નમઃ ૮ શ્રી મહાપાનિધાનાય નમઃ ૪ શ્રી કાલનિધાનાય નમઃ ૯ શ્રી શનિયાનાય નમઃ ૫ શ્રી મહાકાલનિધાનાય નમઃ
આ તપથી નિધાનની પ્રાપ્તિ થાય છે. સાથીયા વિગેરે નવ કરવા. ઉદ્યાપને પ્રભુને નત્ર અંગે તિલક ચડાવવા.
૧૧૯ મેટા દશ પચ્ચક્ખાણ (૫. ત. વગેરે)
[વિવાડિતજીત્રન બાદ સ્ત્રીએમાં આ તપ ઘણું। જ પ્રચલિત છે. કોઈ કેઈ કુમારી અવસ્થામાં પણ નાના-મોટા દેશ પચ્ચક્ખાણના તપ કરે છે. ]
પહેલે દિવસે તિવિહારા ઉપવાસ કરવે!. ખીરે દિવસે એકાસણુ. ત્રીજે દિવસે એક ચેાખાનુ આંબિલ એટલે એક ચાખાને દાણા ગળવા અને ડામ ચેવિાર. ચેાથે દિવસે નીવી, પાંચમે દિવસે એક કવળ, ઠામ ચેાવિહાર. છડ઼ે દિવસે એકઅંગીયુ' એકાસણું એટલે એક હાથ અને મેઢા સિવાય બીજું અંગ હલાવવુ નહી, ઠામ ચાવિહાર કરવા. સાતમે દિવસે વ્રુત્તિનું આંખિલ, ઠામ ચેવિહાર. આડમે
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૨૬
તપેારત્ન રત્નાકર
દિવસે આંખિલ તિવિહાર, નવમે દિવસે પરઘરીયુ' એકાસણું ડામ ચાવિહાર. તથા દશમે દિવસે ખાખરીયુ. આંખિલ એટલે માત્ર ખાખરા જ ખાવા, ડામ ચેાવિહાર કરવા. ગરણુ` સાથીયા વિગેરે નીચે પ્રમાણે.
સા॰ ખ૦ લા॰ નાટ
६७ ૬૭ ૨૦
૧૭
૧૭
૨૦
.
૨૦
૨૧
૨૦
૩૧
૨૦
૪૫
૨૦
૨૮
૨૦
૯
૯
૨૦
૧૩ ૧૩
૧૩
૨૦
૧૨ ૧૨ ૧૨ ૨૦
ઉદ્યાપને માદક ૧૦ પ્રભુ પાસે ઢાકવા. જ્ઞાનપૂજા કરવી
૧ શ્રી સમક્તિપાર ગતાય નમઃ
૨ શ્રી અક્ષયસમકિતાય નમઃ
૩
૪
૭
૮
શ્રી સકિતનિધિનાથાય નમઃ
શ્રી કૈવલજ્ઞાનિનાથાય નમઃ
૫
શ્રી એકત્વગતાય નમઃ
૬. શ્રી સ્વનિધિનાથાય નમઃ
શ્રી ગૌતમલબ્ધિનાથાય નમઃ
શ્રી અક્ષયનિધિનાથાય નમઃ
૯ શ્રી પરવતાય નમઃ
૧૦ શ્રી મુનિસુવ્રતાય નમઃ
અને અષ્ટપ્રકારી પૂજા ભણાવવી.
६७
૧૭
૨૧
૩૧
૪૫
૨૮
૨૧
૩૧
૪૫
૨૮
૧૨૦. નાના દેશ પચ્ચક્ખાણુ [૫. ત. વિગેરે ]
આ તપમાં પ્રથમ એક ઉપવાસ, બીજે દિવસે એકાસણુ, ત્રીજે દિવસે અબિલ, ચેાથે દિવસે એકાસણુ, પાંચમે દિવસે નીવી, છઠ્ઠું દિવસે એક કવળ, સાતમે દિવસે ખીરનું એકાસણું, આઠમે ટેઠવા અથવા ટાપરાનું એકાસણું,
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૨
નવપદની ઓળી તપ નવમે દિવસે ભરે ભાણે એકાસણું, તથા દમે દિવસે ઉપવાસ. એ પ્રમાણે દશ દિવસ કરવું. ગરણું, ઉઘાપન વિગેરે મોટા દશ પચ્ચકખાણ પ્રમાણે કરવું (જુઓ. નં. ૧૧૯)
૧૨૧. નવપદની ઓળી (સિદ્ધચકારાધનત૫) (જૈ. પ્ર.)
દિનપ્રતિદિન શ્રી નવપદજીની ઓળીનું માહાભ્ય વધનું આવે છે. આ ઓળી સંબંધી વર્ણન કરવું એટલે દિવસે સૂર્યને બતાવવા જેવું કાર્ય ગણાય. આ ઓળીના આરાધનાથી અનેક ભવ્ય પ્રાણીઓ આ ભવસાગરને નિસ્તાર પામ્યા છે, છતાં પણ રાજા શ્રીપાલ અને મયણાસુંદરીએ શ્રી નવપદજીની આરાધનથી જે બદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરી આત્મશ્રેય સાધ્યું તેને કારણે આ તપની વિશેષ પ્રસિદ્ધિ થઈ છે. શ્રીપાલરાજા અને મયણાસુંદરીનું સંક્ષિપ્ત વૃત્તાંત નીચે પ્રમાણે છે. વિસ્તૃત વિવેચન માટે તો શ્રીપાલ રાજાને રાસ અર્થ સહિત કે શ્રીપાલ ચરિત્ર જ વાંચવું ગ્ય છે.
ભરતખંડના માલવદેશની ઉજજૈણી નગરીમાં પ્રજાપાલ રાજવીને સુરસુંદરી અને મયણાસુંદરી નામની બે પુત્રીઓ હતી, અભ્યાસકાળ પૂર્ણ થયા પછી પંડિતએ રાજાને પ્રાર્થના કરી કે રાજપુત્રીની પરીક્ષા લઈ અમને પારિતોષિક આપો. રાજાએ કહ્યું : સારું. આવતી કાલે રાજસભામાં બંને પુત્રીની પરીક્ષા લઈ તમને ઇનામ આપશું.
Page #421
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર
રાજસભા ભરાણી છે. રાજાએ અનેક પ્રશ્નો કર્યાં”. તેના બંને પુત્રીએ યુક્તિપૂર્વક જવાબે આપ્યા. રાજા હર્ષિત બન્યા. પંડિતાને ઈનામ આપ્યાં. છેલ્લે છેલ્લે રાજાએ એક પ્રશ્ન કર્યાં. જગતને જીવાડનાર કાણુ ? આ પ્રશ્નમાં રાજાનું અભિમાન ઝળકતુ હતુ.
૩૮
સુરસુંદરી મિથ્યાધથી વાસિત હતી જ્યારે મયણાસુંદરી સમ્યગ્ ધર્મનાં સંસ્કારવાળી હતી. સુરસુંદરી પર તેના વૈદ્ધિક ધર્મગુરુની દાયા હતી જ્યારે મયણાસુંદરી જૈન ધર્મના સંસ્કારાથી વાસિત હતી. કર્મોનાં નિયમે અને જીવનું સ્વરૂપ તે સારી રીતે સમજતી હતી.
સુરસુંદરીએ પિતાને ગમી જાય તેવા જવાબ આપ્યા. જગતને જીવાડનાર બે જણા જ છે; એક રાજા અને બીજો મેઘ.
રાજાએ મયણાસુંદરી સામે જોયું પણ તે નિરુત્તર રહી. રાજાએ ફરી પ્રશ્ન કર્યાં પણ મયણાસુંદરીના હાડ થીડાયેલા જ રહ્યા. વિશેષ આગ્રહ કરી રાજાએ પૂછ્યુ એટલે મયણાસુ દરીએ નિડરતાથી જવાબ આપ્યા. પિતાશ્રી અભિમાન ન કરે. જીવન મરણુ એ માનવીના હાથની વાત નથી. દરેક વસ્તુ કવીન છે.
રાજાની આંખમાં ક્રોધાગ્નિ ભભૂકી ઊઠચો. પાતાનુ ફરજંદ ભર સભામાં અપમાન કરે તે તેનાથી સહન ત થયું. એટલે રાજા તાડૂકી ઊઠયોઃ પુત્રી ! તને તારા કમ પર ભરાંસા છે તે તેનું પરિણામ તુજોઇ લેજે. સભા વિસર્જન થઈ ગઈ. રાજાના ક્રાધ શમ્યા નહેતા.
Page #422
--------------------------------------------------------------------------
________________
નવપદની ઓળી તપ
૩૨૯
સુરસુંદરીને એક રાજપુત્ર સાથે પરણાવી. કર-કરિયાવર પણુ ઘણું આપ્યું અને ઉત્સવપૂર્વક લગ્ન કર્યા.
એકદા પ્રજાપાલ રાજા ફરવા નીકળે તેવામાં તેણે સામેથી કોઢિયા લેકેની મોટી જ આવતી નીહાળી. પ્રધાનને તપાસ કરવા કહ્યું પ્રધાને તપાસ કરી જણાવ્યું કે–આ સાત કુક્કી લેકે છે. તેમને ઉંબર નામને રાણો છે, તેને માટે રાજપુત્રીની તપાસ કરવા તેઓ દેશ–પરદેશ ભમે છે. રાજાને મયણાસુંદરી પર વેર વાળવાનું યાદ આવ્યું અને કુષ્ઠી લેકેને તે પોતાના નગરમાં તેડી ગયે તેમજ મયણાસુંદરીને ઉંબર રાણુ સાથે પરણાવી,
ઉબર રાણા સાથે પરણાવવાથી મયણાસુંદરીને લેશ માત્ર ખેદ ન થા. લેકે રાજાને ફિટકાર આપવા લાગ્યા કે “છેરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય.” મયણાસુંદરીએ પિતાને ઉપકાર માન્યા અને કહ્યું કે–આપે આપેલા પતિને પરમાત્માની જેમ પૂછશ.
ઉંબરરાણે ને મયણાસુંદરી સાથે રહે છે, પણ ઉંબરાણાને એક સતી સ્ત્રીનું જીવન ધૂળધાણી કરતાં વિચાર આવે છે. તે મનથી ટેક રાખે છે. સતા મયણાને તે સ્પર્શ પણ કરતા નથી. બંને ધર્મ આચરે છે. અતિથિ જનની સેવા કરે છે. સંત-સાધુની ભક્તિ કરે છે. ગરીબ દીન લોકોને અન્ન-વસ્ત્ર આપે છે. પણ ઉંબરરાણાને કઢ નાબૂદ થતો નથી. ઉંબરરાણાની રીતભાતથી મયણાસુંદરીને જણાયું કે ઉંબરાણે સામાન્ય માનવી નથી પણ કઈ ખાનદાન વ્યક્તિ જણાય છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૬o
તપોરત્ન રત્નાકર પૂર્વ વૃત્તાંત અંગ દેશની ચંપા નગરીમાં સિંહરથ રાજાને કમળપ્રભા નામની પટ્ટરાણીથી શ્રીપાલ નામના પુત્રની પ્રાપ્તિ થઈ. ભાગ્યયોગે શ્રીપાલની બાળવયમાં જ સિંહેરથ રાજા સ્વર્ગવાસી બન્યા. રાજપુત્ર બાળવયન હોઈ તેના કાકા અજિતસેનની દાનત ફરી. તેણે સિંહાસન હસ્તગત કર્યું. અને શ્રીપાલનો ઘાટ ઘડી નાખવાને આદેશ કર્યો. કમળપ્રભાને આ સમાચાર મળતાં જ પુત્રને લઈને તે. ગુપ્ત રીતે નાસી ગઈ. પછવાડે અજિતસેનના સૈનિકો પડ્યા. રાણી પગે ચાલતી હતી જ્યારે પાછળ ઘોડેસ્વારો હતા. પકડાઈ જવાની બીકમાં રાણી શ્વાસભેર દોડી અને કેડ પર કુંવર રહી ગયો છે તેવામાં કેઢિયાનું એક ટોળું મળ્યું.
જીવ બચાવવાની આશાએ તેણે કેઢિયાના આગેવાનને વિનંતિ કરી. કેઢિઓએ પિતાના ટોળામાં કુંવરને સંતાડી દીધો. અને રાણી ચાલી ગઈ
થોડી જ વારમાં સૈનિક આવી પહોંચ્યા અને રાણી તથા રાજપુત્ર સંબંધી પૃછા કરી. કેઠિયાઓએ પોતાનું અજ્ઞાન દર્શાવ્યું એટલે સૈનિક ગુસ્સે થયા અને તપાસ કરવા હુકમ કર્યો. ત્યારે કોઢિયાના આગેવાને જણાવ્યું કેતમારે તપાસ કરવી હોય તે ખુશીથી કરો, પણ અમને સ્પર્શ કરતાં જ તમને કોઢને ચેપી રોગ લાગુ પડી જશે. આ હકીકત સાંભળતાં જ બીકના માર્યા સૈનિકે પાછા ચાલ્યા ગયા. કેઢિયાઓ સાથે હું મેટો થયે. મને તેઓએ પિતાને નાયક બનાવ્યો.
Page #424
--------------------------------------------------------------------------
________________
નવપદની ઓળી તપ
૩૩૧ ઉંબરાણાની હકીકત સાંભળતાં જ મયણાસુંદરીના હર્ષને પાર ન રહ્યો. તેને થયું કે છેવટે હું એક રાજ કુમાર સાથે પરણી છું, વિધિના ખેલ હંમેશા વિચિત્ર જ હોય છે.
એકદા કેઈએ મયણાસુંદરીને જૈન મુનિરાજના આગમનની હકીકત કહી. મયણાસુંદરી તેમની પાસે ગઈ. ઉપદેશ સાંભળ્યા પછી મયણાએ ગુરુમહારાજને પોતાનું દુઃખ દૂર કરવા પ્રાર્થના કરી, કોઈ ઔષધ દર્શાવવા કહ્યું. ગુરુ મહારાજે આશ્વાસન આપતાં જણાવ્યું–બહેન, શાંતિ ધારણ કર. દુઃખમાં જ ધીરજ ધારણ કરવી એ જ માનવીનું ભૂષણ છે. અમે તે સાધુ કહેવાઈએ. અમારે સંસારની આધિ, વ્યાધિ કે ઉપાધિ ન હોય. અમે દવા ન કરીએ કે ઔષધ પણ ન ચીપીએ. અમારી પાસે તે સર્વ રોગનું એક જ ઔષધ છે. અને તેનું નામ “ધર્મ. ” તારા લલાટ પરથી તું ભાગ્યશાળી જણાય છે. ધર્મના પ્રભાવથી સર્વ સારાં વાનાં થાય છે. એકચિત્તથી તું ધર્મનું ધ્યાન ધરજે. આગમરૂપી સાગરને લેવીને માખણરૂપ યંત્ર તને જણાવું છું તેનું તું એકાગ્ર ચિત્તથી આરાધન કરજે. એ મહાપ્રાભાવિક યંત્ર છે “શ્રી નવપદ યંત્ર આ નવપદનું ધ્યાન ધરજે અને શ્રી સિદ્ધચકની આરાધના કરજે. તેના પ્રભાવથી સર્વ પ્રકારનાં તારાં દુખ-દારિદ્રય નષ્ટ થઈ જશે.
નવપદમાં પ્રથમ પદ -અરિહંત, જેમણે સંસારથી તરવાને માર્ગ દર્શાવ્યું. બીજું પદ સિદ્ધ ભગવંતનું
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૩૨
તપેારત રત્નાકર
છે. જેમણે ભવારણ્યને ઉલ્લધી જઇ સિદ્ધિગતિ પ્રાપ્ત કરી છે. ત્રીજું પદ આચાય, જે પંચાચારાના પાલક અને ધના ધારી છે. ચેાથુ પદ્મ ઉપાધ્યાયનું છે, જે અજ્ઞાનીને પણ જ્ઞાન–માર્ગ દર્શાવે અને શિષ્યાને વાચના આપે. પાંચમુ પદ સાધુ-મુનિવરતુ છે, જે કંચન તેમજ કામિનીના ત્યાગી હાય છે, શીલ-સંયમના પાલક હોય છે. હું પદ દર્શીન છે, જે શાસનમાં સાચી શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. સાતમું પદ જ્ઞાનનું છે, જે હિતાહિતના વિચાર દર્શાવે છે. જ્ઞાન તેમજ જ્ઞાનીના આદર બતાવે છે. મુ પદ ચારિત્રનુ છે, જે આ કર્મીના નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે. નવમું પદ તપનું છે, તપશ્ચર્યાની શક્તિ અનેઘ છે. નિકાચિત કર્માને પણ તોડી નાખવાનુ સામર્થ્ય તપમાં છે,
મયણાસુંદરીએ ગુરુ-કથન સ્વીકારી લીધું અને તે પ્રમાણે આસા તથા ચૈત્ર માસમાં શ્રી નવપદજીનુ શુદ્ધ મનથી આરાધન શરૂ કર્યું. થાડો સમય વ્યતીત થતાં જ નવપદજીના પ્રક્ષાલ–જલથી શ્રીપાળના ટાઢ નાબૂદ થઈ ગયા. સાતસો કાઢીયા પણ કંચન જેવી કાયાવાળા ની ગયા. સત્ર આનંદ આનંદ વર્તાઈ રહ્યો અને નવપદજીના મહિમા મહીતલમાં પ્રસરી ગયા.
ભાગ્યયેાગે રાણી કમલપ્રભા ફરતી ફરતી ત્યાં આવી ચઢે છે. શ્રીપાલને જોતાં જ તેના સ્તનમાંથી દૂધની ધારા વછૂટી. તેની પાસેથી ઉપરની હકીકત જાણુવા મળે છે.
મયણાસુંદરીની માતા પણ સ્વામીના દુષ્કૃત્યથી રીસા ઇને પેાતાના ભાઈ પુણ્યપાળ રાજાને ઘેર આવી છે. એકદા
Page #426
--------------------------------------------------------------------------
________________
નવપદની ઓળી તપ
૩૩૩.
મયણાસુંદરી ને શ્રીપાલ તેની નજરે ચઢયા એટલે કેઢિયાને બદલે કાંતિમાન કુંવર સાથે મયણાને જોતાં તેને મનમાં કુશંકા ઉદ્ભવે છે. મયણએ માતાને ઓળખી, સર્વ હકીકત જણાવી કહ્યું કે-આ સર્વ પ્રતાપ શ્રી સિદ્ધચક યંત્રને છે.
તેઓ સર્વ રાજમહેલમાં ગયા. એકદા ઘોડા ખેલવતે ખેલવતો પ્રજા પાળ રાજા પણ ત્યાં આવી ચઢયે. તેણે પણ મયણાને ઉંબરાણાને બદલે કાંતિમાન રાજકુમાર સાથે નિહાળી એટલે ઉગ્ર આવેશમાં આવી જઈ તલવાર કાઢી, પરંતુ મયણાએ સર્વ હકીકત જણાવતાં તેને રોષ શમી ગયે અને મયણા તથા તેની માતા, શ્રીપાળ અને તેની માતા વગેરેને આદરપૂર્વક પિતાના નગર ઉજજૈણમાં લઈ ગયા.
એકદા શ્રીપાળ સુંદર પોષાક પહેરીને ફરવા નીકળ્યો છે તેવામાં એક કન્યાએ પિતાની માતાને પૂછ્યું કે આ કેણ છે ? ડેસીએ જણાવ્યું કે–તે આપણા રાજાને જમાઈ છે. આ પ્રમાણે વચન સાંભળ્યા બાદ શ્રીપાળનું મન ચકડળે ચડ્યું. તેને થયું કે–સસરાના નામથી ઓળખાવું અને આ રીતે પુરુષાર્થ કર્યા વિના પડી રહેવું તે વ્યાજબી નથી. તેણે દેશાટન કરવાને મક્કમ નિર્ણય કર્યો. આ હકીક્ત માતા તથા મયણને પણ જણાવી. તેઓએ સાથે આવવા કહ્યું પણ શ્રીપાળે સમજાવી એકલા જ વિદાય લીધી.
શ્રીપાળ ભરુચ બંદરે આવી પહોંચે. ત્યાંના બંદરમાં કૌશાંબીના સાર્થવાહ ધવલશેઠના પાંચસે વહાણે નાંગર્યા
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૩૪
તપેારત રત્નાકર
હતા. દેવવશાત્ તે વહાણા ચાલતા ન હતા. કોઇએ કહ્યું કેખત્રીશ લક્ષઙ્ગા પુરુષને હામ કરી તૈા વહાણુ ચાલશે. ધવલશેઠે પોતાના સુભટનેા હુકમ કર્યાં. ખત્રીશ લક્ષણા પુરુષ શેાધી લાવે, સૈનિકોએ શ્રીપાળને પકડયા. શ્રીપાલે કહ્યું કે–ચાલા, હું તમારા વહાણને ચલાવી દઉં.
સમુદ્રકિનારે આવી, વહાણ પર ચઢી જેવુ' શ્રી નવપદજીનું ધ્યાન ધર્યું કે તરત જ વહાણેા ચાલતાં થયા. ધવલશેડના આનંદનો પાર ન રહ્યો. ધવલશેડને થયુ` કેઆવા પરાક્રમી પુરુષ આપણી સાથે હોય તે સાગર-સક્ રમાં ઘડ્ડા ઉપયેગી થાય. તેમણે શ્રીપાલકુમારને સાથે લીધા,
વહાણુ ચાલતાં ચાલતાં ખખ્ખરળે આવી પહેાંચ્યા. પાણી–ઇંધણ વિગેરે લેવા વહાણા કિનારે આવ્યા તેવામાં રાજાના નાકરા દાણુ” માગવા આવ્યા. અભિમાની ધવળશેઠે તે સેવકાને નસાડી મૂકયા એટલે રાજા પેાતાના સૈન્ય સાથે આળ્યે, ધવળશેઠના દશ હજાર સુભટ અને રાજાના સૈન્ય વચ્ચે યુદ્ધ જામ્યું. સુભટો ઊભી પુ'છડીએ નાસી ગયા, ધવલને પકડી લઈ રાજાએ ઊંધા માથે લટકાવ્યા. તેવામાં શ્રીપાલ આવી ચઢયા. ધવલે કહ્યુ. કે-મને બચાવા તા મારા પાંચસો વહાણુમાંથી અર્ધા તમને આપું. શ્રીપાલે ખર રાજવી સાથે બાથ ભીડી અને નવપદનું સ્મરણ કરી યુદ્ધ આયુ, ખરરાય હારી ગયા. શ્રીપાલે તેમને પકડી લીધે. ખરરાયે માફી માગી અને પેાતાની પુત્રી પરણાવી, ધવલશેઠને પણ મુક્ત કર્યા. વચમાં રત્નદ્વીપ આળ્યે. ત્યાં પણ વેપાર-વણજ કરી વહાણુ આગળ ચાલ્યા.
Page #428
--------------------------------------------------------------------------
________________
નવપદની ઓળી તપ
૩૩૫ હવે ધવળને થયું કે શ્રીપાલને મારી નાખું તે તેની ઋદ્ધિસિદ્ધિ, અઢીસે વહાણ ને તેની પત્ની પણ મારી બને. તેણે યુક્તિ કરી. વહાણ ને છેડે માચડો બાંધી શ્રીપાલકુમારને આશ્ચર્ય જોવા માટે આવવાનું કહી, તેમને ધક્કો મારી સમુદ્રમાં પાડ્યા અને પછી દંભ કર્યો કે-કુમાર અચાનક માંચડે તૂટતાં સમુદ્રમાં પડી ગયા છે.
શ્રીપાળકુમાર ઈષ્ટદેવનું સ્મરણ કરતાં, પુન્ય પસાયથી કોંકણને કિનારે નીકળે. ચંપાના ઝાડ નીચે જઈ સૂત, તેવામાં રાજાની કુંવરી તેની સખીઓ સાથે ત્યાં આવો ચઢી અને નિશાની પ્રમાણે બધું બરાબર મળી આવતાં તેણે શ્રીપાલકુમારને પિતાને ભાવી સ્વામી તરીકે સ્વીકાર્યો. રાજાને સર્વ હકીકત સંભળાવી અને જ્યોતિષીના વચન પ્રમાણે રાજાએ ધામધૂમથી પોતાની કન્યા તેને પરણવી.
આ બાજુ ધવલશેઠે શ્રીપાળની પત્નીને હેરાન કરવા ઉપાય કર્યો પણ નિષ્ફળ નીવડે. મુસાફરી કરતાં પવનના તેફાનને કારણે જે બાજુ જવું હતું, તે દિશામાં વહાણો ન ચાલતાં કંકણને કિનારે આવી ચઢયાં. શેઠ ભેટશું લઈ રાજસભામાં ગયા ત્યાં તે શ્રીપાળને રાજસભામાં બેઠેલે જે.
શ્રીપાળને જોતાં જ ધવલશેઠના હૃદયમાં તેલ રેડાયું. ધવલશેઠ શ્રીપાલને હલકો ચિતરવા પ્રપંચ રચ્યું. એક ડુંબને મેટા ઈનામની લાલચ આપી કહ્યું કે–તારે ભરસભામાં શ્રીપાળને તારા પુત્ર તરીકે ગળે વળગી પડવું. એટલે રાજાને તેના પર ક્રોધ ઉપજશે જેથી તેને દેહાંત દંડ આપશે.
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૩૬
તપોરેન નાકર
ડુંએ બરાબર પાઠ ભજવ્યું એટલે રાજાએ તલવાર ખેંચી. તરવાર જોતાં જ તેના મેતીયા મરી ગયા. તેને થયું કે રાજા મને પણ મારી નાખશે એટલે તેણે જેવું હતું તેવું કહી સંભળાવ્યું. ધવલશેઠને કારસ્થાન જાણી રાજાએ ધવલશેઠને પકડી મગાવ્યા અને મારવા તલવાર ઉગામી તેવામાં શ્રીપાળ આડો પડ્યો અને તેને બચાવી લીધે. ધવલે શ્રીપાલની માફી માગી અને હવેથી કઈ પણ જાતનું દુકૃત્ય ફરી નહીં કરું તેમ કહી પિતાની સાથે લીધો.
ધવલશેડના હૃદયને સંતાપ શમત નથી. તે કોઈ પણ ઉપાયે શ્રીપાળનું કાસળ કાઢી નાખવા યુક્તિઓ રચે. છે. અમાસની ઘોર અંધારી રાત્રિ જામી હતી. તે સમયે મધ્યરાત્રિએ ધવલશેઠને દુર્વિચાર સૂર્યો. તેણે પોતે જ આજે શ્રીપાળનું કાસળ કાઢી નાખવાનું નિર્ણન કર્યું. શ્રીપાળ પણ પિતાના શયનખંડમાં નિરાંતે સુતે હતે. ધવલશેઠે પિતે કટારી લીધી અને ધીમે ધીમે-ચાર પગલાંની માફક નીસરણી ચઢયે. અંધકારને અંગે છેલ્લું પગથિયું ચૂકે. પાપને ભાર વધી જવાથી નીચે પટકા અને હાથમાં રહેલી કટારી પિતાના જ પેટમાં વાગી. તરત જ પાપ-પુન્યને હિસાબ ચૂકવવા તેને આત્મા પરલેક પ્રયાણ, કરી ગયે.
ધબાકો થતાં જ કરે અને શ્રીપાળ જાગૃત થઈ
Page #430
--------------------------------------------------------------------------
________________
નવપદની ઓળી તપ
૩૩૭
યાર ધવળશેઠનું શબ નજરે પડતાં ઘણી જ દિલગીરી થઈ. શ્રીપાળે તેની અંત્યેષ્ઠિ ક્રિયા કરી
શ્રીપાળે ઘણે દેશમાં પરિભ્રમણ કર્યું અને જાગતા
પુણ્યને કારણે તેમણે ઘણી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું તેમજ અતુલ વૈભવ પ્રાપ્ત કર્યો. હવે તેમને માતા તથા મયણાસુંદરીને મળવાની ઈચ્છા થઈ એટલે ઉજજૈન આવી, માતાના ચરણમાં પ્રણામ કર્યો. મયણાસુંદરીએ બીજી રાજપુત્રીઓને પિતાની બહેનની માફક સાથે રાખી, સર્વે સુખપૂર્વક દિવસો પસાર કરે છે અને નવપદનું પૂર્ણ શ્રદ્ધાથી આરાધન કરે છે.
એક દિવસ નટ લેકો ઉજજૈણી નગરીમાં નૃત્ય કરવા આવ્યા. પ્રજાપાલ રાજા, શ્રીપાલ, રાજમાતા તેમજ મયણસુંદરી વગેરે રાજસભામાં એકઠા થયા છે. નટ લેકેએ નાટારંભ શરૂ કર્યો પણ અચાનક વિશ્ન આવે તેમ નટડી નાચવા ઊભી થતી જ નથી. તેને ખૂબ સમજાવવામાં આવી છતાં તે તે આ પ્રસંગે હૈયાફાટ રુદન કરવા લાગી. મય ણાએ તેને પાસે બોલાવી. આંખે આંખ મળતાં જ મયણા તેને પોતાની સગી બહેન સુરસુંદરી તરીકે ઓળખી ગઈ. મયણાસુંદરીએ તેને આશ્વાસન આપ્યું અને સર્વ હકીક્ત પૂછી.
સુરસુંદરીએ જણાવ્યું કે લગ્ન પછી વિદાય થયા બાદ રાત્રિએ અચાનક ધાડ પડી, મારા સ્વામી રાજકુમાર હોવા
તે-૨૨
Page #431
--------------------------------------------------------------------------
________________
૨૩૮
તપેારત રત્નાકર
છતાં ભીરુની માફક નાસી ગયા. સૈનિકો જ્યાં ત્યાં ચાલ્યા ગયા. લૂંટારાએએ મને પકડી. ત્યાર બાદ તે મારા પર ઘણી વીતી પણ છેવટે હું આ નટ લેકના હાથમાં આવી. આજે તમને સને જોતાં જ મારું હૃદય ભરાઈ આવ્યું. મયણસુ દરીએ નટ લોકોને રાજી કરી સુરસુંદરીને પોતાની પાસે રાખી લીધી.
હવે માતા કમલપ્રભાએ શ્રીપાલને પેાતાનું ચંપાપુરીનુ' રાજ્ય હાથ કરવા પ્રેરણા કરી. શ્રીપાલે કાકા અજિતસેનને કહેવરાવ્યું પણ કપટી કાકા ક્યે માને ? અને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. શ્રીપાળના વિજય થયા. કાકા અજિતસેને સાધુપણું સ્વીકાર્યુ. ઘાતી કર્યાંના નાશ કરી અજિતસેન કેવળી અન્યા. વિહરતાં વિહરતાં ચપાપુરીએ આવતાં શ્રીપાળ તેમને વંદનાર્થે ગયા. દેશના બાદ પેાતાના પૂર્વ ભવ વિગેરે પૂછ્યું. આરસીમાં જેમ મુખ દેખાય તેમ કેવળી અજિતસેને શ્રીપાળના પૂર્વ ભવ જણાવ્યો એટલે શ્રીપાળે વિશિષ્ટ રીતે નવપદારાધન શરૂ કર્યું.
રાજસાહ્યબી પૂર્ણ રીતે ભાગવી, પ્રાંતે શ્રીપાળ મયણાસુંદરી વિગેરે રાણીએ નવમા દેવલાકે ઉત્પન્ન થયા. નવમા ભવે સિદ્ધિપદ પામશે.
નવપદજીના એકાગ્ર આરાધનથી શ્રીપાળ રાજાની માફક અષ્ટ મહાસિદ્ધિ ને નવનિધિ પ્રગટે છે; માટે કલિકાલના કલ્પતરુ સરખા શ્રી સિદ્ધચક્ર ભગવંતનું અનિર્દેશ ધ્યાન કરવુ.]
Page #432
--------------------------------------------------------------------------
________________
નવપદની ઓળી તપ
૩૩૮ આ તપ પ્રથમ આ શુદી ૭ના દિવસથી આરંભીને આસો સુદી પૂર્ણિમા પર્યત નવ દિવસ સુધી તથા ચૈત્ર સુદી ૭થી આરંભી ચૈત્ર શુદી પૂર્ણિમા સુધી નવ દિવસ આયંબિલ કરવાથી થાય છે, તેમાં પ્રથમ દિવસે એકલા ચોખાની જ વસ્તુ, બીજે દિવસે કેવળ ઘઉંની, ત્રીજે દિવસે કેવળ ચણાની, ચોથે મગની, પાંચમે અડદની, અને છઠે, સાતમે, આઠમે તથા નવમે દિવસે કેવળ ચોખાની વસ્તુઓ ખાઈને આંબિલ કરવા જોઈએ. એમ ન બની શકે તે સામાન્ય રીતે આંબિલ કરવાં. એ રીતે સાડાચાર વર્ષ પર્યત કરવાથી એકાશી આંબિલ થાય છે અને આ તપ પૂર્ણ થાય છે. તપના નવે દિવસે એ બ્રહ્મચર્ય પાળવું. હંમેશા સાંજ સવાર પ્રતિકમણ કરવું, ત્રણ ટંક દેવ વાંદવા, પડિલેહણ કરવું, એક એક દિવસે એક એક પદની ક્રિયા કરવી. જે પદના જેટલા ગુણ હોય તેટલા સાથીયા કરવા. ખમાસમણ દેવાં. કાઉસ્સગ કરો, તે તે પદના ગુણની ભાવના ભાવવી. કીર્તન કરવું. હંમેશાં સ્નાત્ર પૂર્વક અષ્ટપકારી પૂજા કરવી. ગરણું વિગેરે નીચે પ્રમાણે.
૦
સાવ ખ૦ લે ને ૧ ૪ હીં નમે અરિહંતાણું ૧૨ ૧૨ ૧૨ ૨ , ,, નમે સિદ્ધાણું
૮ ૮ ૮ ૨૦ ,, , નમે આયરિયાણું ૩૬ ૩૬ ૩૬ ૪ , , નમો ઉવન્ઝાયાણું ૨૫ ૨૫ ૨૫
,, ,, નમે એ સવ્વસાહૂણું ૨૭ ૨૭ ૨૭ ૬ છે નમે દંસણસ્સ ६७ ६७ ६७ २०
=
દ
*
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૪૦
७
८
૯
ૐ હ્રી નમા
,,
,,
99
:)
નાણુસ્સ નમા ચારિત્તસ્સ
નમા તવસ
તપેારત રત્નાકર
સા॰ ખ૦ લા॰ ને
૫૧ ૫૧ ૫૧ ૨૦
૧૭ ૧૭ ૧૭ ૨૦
૧૨ ૧૨ ૧૨ ૨૦
નવપદના ખમાસમણુ નીચે પ્રમાણે આપવાં.
ર
૧ “ ઇચ્છામિ ખમાસમણેા વંદિ” જાવણિજ્જાએ નિસીહિએ મર્ત્યએણુ વ'દામિ. ૐ હ્રીં નમો અરિહ'તાણુ’” આ પ્રમાણે પ્રથમ પદે બાર ગુણે શૈાભિત, મધ્યભાગે વિરાજમાન, ઉજ્જવળ વ સહિત એવા શ્રી અરિદ્ભુત ભગવાનને મારી ત્રિકાળ વ`દના હાજો.
૨ “ ઇચ્છામિ ખમા॰ ‘ૐ હ્રી નમો સિદ્ધાણુ” એ ખીજે પદે આઠ ગુણે શેભિત, પૂર્વ દિશાએ વિરાજમાન, રક્તવર્ણ સહિત એવા શ્રી સિદ્ધ ભગવતને મારી ત્રિકાલ વંદના હાજો.
૩ ઇચ્છામિ૰હી' નમે આયરિયાણ” એ ત્રીજે પદે છત્રીશ ગુણે શૈાભિત, દક્ષિણ દિશાએ વિરાજમાન, પીત વધુ સહિત એવા શ્રી આચાર્ય ભગવાનને મારી ત્રિકાલ વાદ્યના હાજો.
૪ “ ઇચ્છામિ૰ “ૐ હ્રીં નમા ઉવજ્ઝાયાણ” એ ચેાથે પદે પચીશ ગુણે શાલિત, પશ્ચિમ દિશાએ વિરાજમાન, નીલવ સહિત એવા શ્રી ઉપાધ્યાયજીને મારી ત્રિકાળ વંદુના હાજો.
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૪
નવપદની ઓળી તપ
૫ “ઈચ્છામિત્ર હીં નમે એ સવ્વસાહૂણ” એ પાંચમે પદે સત્તાવીશ ગુણે શોભિત, ઉત્તર દિશાએ બિરાજમાન, કૃષ્ણવર્ણ સહિત એવા સર્વ સાધુને મારી ત્રિકાળ વંદના હેજે.
૬ ઈચ્છામિત્ર “જી હી નો દંસણુસ્સ” એ છ છું પદે સડસઠ બેલે શોભિત, નૈઋત્ય ખૂણે બિરાજમાન, વેતવર્ણ સહિત એવા શ્રી દર્શનપદને મારી ત્રિકાળ વંદના હો.
૭ “ઈચ્છામિ “ હી* નમો નાણસ્સ” એ સાતમે પદે એકાવન ભેદે શોભિત, અગ્નિ ખૂણે બિરાજમાન, વેતવર્ણ સહિત એવા શ્રી જ્ઞાનપદને મારી ત્રિકાળ વંદના હેજે.
૮ “ઈચ્છામિત્ર “જી હી નમે ચારિત્તસ્ત” એ આઠમે પદે સત્તરભેદે શેભિત, વાયવ્ય ખૂણે બિરાજમાન,
વેતવર્ણ સહિત એવા શ્રી ચારિત્રપદને મારી ત્રિકાળ વંદના હેજે. - ૯ “ઈચ્છામિ “ઝ હી નમો તવસ્સ”એ નવમે પદે બાર ભેદે ભિત, ઈશાન ખૂણે બિરાજમાન, શ્વેતવર્ણ સહિત એવા શ્રી તપ પદને મારી ત્રિકાળ વંદના હેજે.
આ રીતે નવ દિવસ પર્યત વિધિ કરે. આ સંક્ષેપથી વિધિ કર્યો છે, સવિસ્તર વિધિ સુવિહિત ગુરુદ્વારા તેમજ નવપદની ઓળીની વિસ્તૃત બુકથી જાણે,
(ખમાસમણ દેતાં બોલવાના દુહા.) પરમ પંચ પરમેષ્ઠીમાં. પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાઈએ, ન નમે શ્રી જિનભાણ. ૧
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૪૨
તારન રત્નાકર
અષ્ટ કર્યાં મલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે। તાસ; ભાવામય ઔષધ સમી, અમૃત દૃષ્ટિ જાસ. છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન સુણી ; જિનમત પરમત જાણતા, નમા નમે તે સૂરીદ. સૂક્ષ્મ બેધ વિષ્ણુ જીવને, ન હોય તત્ત્વપ્રતીત; ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત. સ્યાદ્વાદ ગુણ પરિણમ્યા, રમતા સમતા સંગ; સાથે શુદ્ધાનંદતા, નમો સાધુ શુભ રંગ. લોકાલેકના ભાવજે, કેવલીભાષિત હ; સત્ય કરી અવધારતા, નમે નમા દર્શન તેવુ. અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભાતિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમેા જ્ઞાનની રીતિ. રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સદેવ; ભાવરયણનું નિધાન છે, જય જય સયમ જીવ. કમ ખપાવે ચીકણાં. ભાવ મંગલ તપ જાણું; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણું.
મ
3
૪
૬
૧૨૨. નવ બ્રહ્મચર્ય ગુપ્તિ તપ (ન. ૩ )
[ બ્રહ્મચર્ય વ્રહ્મન્ ઉપરથી ખનેલા છે. શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા સ્થાનની ટીકામાં જણાવ્યું છે કે ત્રા ર कुशलानुष्ठान', तच्च तच्चर्यं चाssसेव्यमिति ब्रह्मचर्यम् । એટલે કુશળ અનુષ્ઠાન, તેનું સેવન કરવું તે બ્રહ્મચર્ય
Page #436
--------------------------------------------------------------------------
________________
નવ બ્રહ્મચર્ય ગુપ્તિ તપ
૩૭ કુશળ અનુષ્ઠાન એટલે આત્માને હિતકારક કિયા. સામાન્ય રીતે બ્રહ્મચર્યને વ્યવહારુ અર્થ એ છે કે સ્ત્રીભેગથી રહિત થવું; મિથુનને ત્યાગ કરે.
શ્રીમદ્ હેમચંદ્રસૂરિજી મહારાજે ગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં બ્રહ્મચર્યના અઢાર પ્રકાર દર્શાવ્યા છે. दिव्यौदारिककामानां, कृतानुमति-कारितैः । मनो-वाक्-कायतस्त्यागो, ब्रह्माष्टादशधा मतम् ॥
દિવ્ય અને ઔદારિક કામને મન, વચન ને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાને ત્યાગ કરે–એ પ્રમાણે બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે. “દિવ્ય” એટલે દેવ સંબંધી અને
ઔદારિક” એટલે મનુષ્ય તથા તિર્યંચ સંબંધી કામગ -મૈથુન સેવવાની ઈચ્છાને મન, વચન અને કાયાથી સ્વયં ત્યાગ કરે, બીજા પાસે ત્યાગ કરાવો અને જેઓ મથુન સેવતા હોય તેઓને સારા જાણવા નહિ.
મિથુનકામભેગેછા બે પ્રકારની છે. સંપ્રાપ્ત અને અસંપ્રાપ્ત. સ્ત્રી-પુરુષ આદિની પરસ્પર સંગ કરવાની ઈચ્છા તે “સંપ્રાપ્ત કામગ” છે. તેના હસિત, લલિત વિગેરે આઠ પ્રકારો કામશાસ્ત્રમાં વર્ણવ્યા છે. સંગ કરવાની ઈચ્છાવાળી વ્યક્તિની ગેરહાજરી હોય ત્યાં તેનું સ્મરણ કરવું. ચિંતન કરવું તેમજ સંગ કરવાની તીવ્ર અભિલાષા કરવી તે અસંપ્રાપ્ત-કામગ” કહેવાય છે.
ક્ષેત્રની રક્ષા કરવા માટે જેમ વાડ કરવામાં આવે છે
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૪૪
તપોરન રત્નાકર
તે પ્રમાણે અઢાર પ્રકારના બ્રહ્મચર્યની રક્ષા માટે શાસ્ત્રકારોએ નવ પ્રકારની વાડ દર્શાવી છે જે નીચે પ્રમાણે છે.
૧. વિવિષ્યતિસેવા–સ્ત્રી, પશુ અને નપુંસકના સહવાસથી રહિત એકાંત સ્થાનમાં નિવાસ કરે.
૨. સ્ત્રીપરિહૃા–સ્ત્રીઓ સંબંધી વાતને ત્યાગ.
૩. નિચાઈનુરાનમૂ—સ્ત્રીઓની બેસવાની વસ્તુ પર બેસવું નહીં. જે પાટ, પાટલા કે આસન, શયન પર સ્ત્રી બેઠેલી હોય તે બે ઘડી પર્યન્ત વાપરવાં નહિ.
૪. નૂિરાયા–રાગને વશ થઈ સ્ત્રીઓનાં અંગે પાંગ, સ્તન, કટિ, મુખ આદિ અવયવે જેવા પ્રયત્ન ન કરે.
પ. પુરાત્તાપૂચવર્તન-ભરતને અંતરે સ્ત્રી પુરુષનું જોડેલું રહેલું હોય તેવા નિવાસસ્થાનને ત્યાગ કરે.
૬. પૂર્વશતામૃત–સ્ત્રી સાથે પૂર્વે કરેલ કીડાનું સ્મરણ ન કરવું.
૭. બળતાન|–ઇદ્રિને ઉત્તેજે તેવા માદક આહારપાનને ત્યાગ કરવો. બને ત્યાં સુધી નિરસ આહાર જ વાપરે.
૮. નિમાત્રST –પ્રમાણથી અધિક આહાર ન કરે.
૯ વિભૂપ-નિ –શરીરની ટાપટીપ ન કરવી, શૃંગાર ન સજ.
દરેક વ્રતમાં બ્રહ્મચર્ય વ્રતની મહત્તા છે અને તેને જ કારણે કહેવાય છે કે-બ્રહ્મચર્ય વ્રતધારીને પ્રણામ કરીને પછી જ ઇંદ્ર મહારાજા પિતાના સિંહાસન પર બેસે છે.]
Page #438
--------------------------------------------------------------------------
________________
નવ બ્રહ્મચર્ય ગુપ્તિ તપ
૩૪૫
આ તપમાં એક એક ગુપ્તિને આશ્રયીને એક એક એકાસણું નવ નવ કવળનુ કરવુ. એટલે નવ દિવસે આ તપ પૂરો થાય અને તેમાં કવળસંખ્યા એકાશી થાય. સાથીયા વિગેરે નવ નવ કરવા. ગરણુ— ૐ હ્રીનમા નવખ‘ભચેરગુત્તિધરાણ એ પદ્મનુ વીશ નવકારવાળી
""
પ્રમાણુ ગણવું.
ઉદ્યાપને સાધુ સાધ્વીને તથા બ્રહ્મચારી શ્રાવક શ્રાવિકાને વસ્ત્ર દાન દેવું.
૧૨૩. નિગેાદ આયુક્ષય તપ (જૈ. સિ)
ન
[ સાધારણ વનસ્પતિકાયને નિગેદ કહેવામાં આવે છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયને સૂમ નિગેાદ કહેવામાં આવે છે. ચ ચક્ષુથી જેને ન જોઈ શકાય તેને સૂક્ષ્મ કહેવામાં આવે છે. આ વિશ્વમાં અસંખ્ય ગેાળાઓ છે, એક એક ગાળામાં અસખ્યાતી નિગેદ છે અને એક એક નિગેાદમાં અનંતા જીવા હાય છે.
જેએ અનાદિકાળથી સૂક્ષ્મનિગેદમાં જ રહેલા છે, કદાપિ તેમાંથી બહાર નીકળ્યા જ નથી તે ૮ અવ્યવહારરાશિ ”ના જીવા કહેવાય છે. જે જીવા સૂક્ષ્મિનગેદમાંથી બહાર નીકળી ચૂકયા હાય છે તે વ્યવહારરાશિ”ના જીવો કહેવાય છે.
નિગેાદના જીવાનું આયુષ્ય અંતર્મુહૂતનું હાય છે. અંતર્મુહૂત ના કાળ એટલે એ ઘડીની અદરના કાળ. તેની
Page #439
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
૩૪૬
શરૂઆત નવ સમયથી થાય છે. અત્યંત સૂક્ષ્મ કાળને સમય કહેવામાં આવે છે. નિમિષમાત્રમાં અસભ્ય સમયેા વ્યતીત થઈ જાય છે. આવા નિંગાદ” સંબધી આયુના ક્ષય માટે આ તપ કરવામાં આવે છે. ]
પ્રથમ એક ઉ ષવા સ ઉપર એકાસણું. પછી એ ઉપવાસ ઉપર એકાસણું, પછી ત્રણ ઉપવાસ ઉપર એકાસણુ, પછી એ ઉપવાસ ઉપર એકાસણુ', પછી એક ઉપવાસ ઉપર એકાસણું. એમ ચૌદ દિવસે તપ પૂર્ણ કરવા. ઉદ્યાપને ચોદ માદક ઢાકવા. આ તપનુ ફળ નિગોદના આયુષ્યના ક્ષય થાય તે છે. “ નમો અરિહંતાણુ” એ પદ્ઘની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે માર માર કરવા.
'
黑
બન્ને વિધિ. (ર. વિ. )
પ્રથમ એક ઉપવાસ પછી એકાસણું, પછી બે ઉપવાસ એક એકાસણું, પછી ત્રણ ઉપવાસ એક એકાસણું, પછી ૪ ઉપવાસ એક એકાસણું, પછી ૫ ઉપવાસ એક એકાસણુ, પછી ૪ ઉપવાસ ને એકાસણું, પછી ૩ ઉપવાસ ને એકાસણુ, પછી ૨ ઉપવાસ ને એકાસણું. પછી એક ઉપવાસ ને એકાસણુંએ પ્રમાણે કુલ ૩૪ દિવસ (૨૫ ઉપવાસ ને ૯ એકાસણાં ) કરવાથી પણ એ તપ થાય છે. ખાકીના વિધિ ઉપર પ્રમાણે જાણવા. ઉદ્યાપને ૩૪ મેદક વિગેરે પ્રભુ પાસે ઢાકવા.
Page #440
--------------------------------------------------------------------------
________________
પદ્મકડી તપ
૩૪૭
૧૨૪. નિજિગીષુ તપ. (નં. અ. વિગેરે વિ. પ્ર.) આ તપમાં એક ઉપવાસ ઉપર એક આંખિલ-એ પ્રમાણે આઠ ઉપવાસ અને આઠ આંખિલવડે એટલે સાળ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં સેાળ માદક, ફળ વિગેરે દેવ પાસે ઢોકવા. (નીરૂશિખ અથવા નિરૂજસિંહ તપ કૃષ્ણ—પક્ષે જ થાય છે. તેમાં મુખ્યત્વે પ્લાન સાધુ સાધ્વીની વૈયાવચ્ચ કરવાની છે. તેમજ તે તપ ૫દર દિવસે પૂર્ણ થાય છે. જુએ તપ નબર (૬૩) ૐ હ્રીં “નમેા અરિહંતાણુ” પટ્ટની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર
કરવા.
૧૫. પદકડી તપ. (જૈ. પ્ર. જે. સિ') પ્રથમ એક ઉપવાસ કરીને પારણુ,પછી એ ઉપવાસ કરીને પારણું, પછી એક ઉપવાસ કરીને પારણું, એ પ્રથમ એળી થઈ. પછી એક ઉપત્રાસ ઉપર પારણું, એ ઉપવાસ ઉપર પારણુ, એક ઉપવાસ ઉપર પારણું, એ ત્રીજી ઓળી થઈ. પછી એક ઉપવાસ ઉપર પારણું, એ ઉપવાસ ઉપર પારણું, ત્રણ ઉપવાસ ઉપર પારણુ, બે ઉપવાસ ઉપર પારણું, એક ઉપવાસ ઉપર પરશુ એ ત્રીજી એળી થઇ.. પછી એક ઉપવાસ ને પારણું, એ ઉપવાસ ને પારણું, ત્રણ ઉપવાસને પારણું, ચાર ઉપવાસ ને પારણુ’. ત્રણ ઉપવાસ ને પારણું, એ ઉપવાસ ને પારણું, એક ઉપવાસ ને પારણું, એ ચેાથી એળી થઈ. કુલ ૩૩ ઉપવાસ ને ૧૮ પારણા મળી ૫૧ દિવસ થાય. ઉદ્યાપનમાં તપની સખ્યા
Page #441
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
દેવને ચઢાવવા. પૂજા સિદ્ધાણુ” એ પદની
૩૪૮
જેટલા (૩૩) માતી તથા પ્રવાલ વિગેરે યથાશક્તિ કરવું. “તમે નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે આઠ આઠ કરવા.
૧૨૬. દારિદ્રયહરણ તપ. (વિ.પ્ર.)
આ તપ પૂર્ણિમાથી શરૂ કરવાના છે. પ્રથમ દિવસે ઉપવાસ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નીવી, ચેાથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે બેસણુ, એ પ્રમાણે એક એળી થઈ. ખીજી એતળી પણ એ જ પ્રમાણે કરવી. કુલ દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. પારણે સાધુને દાન આપવું. ઉદ્યાપને જ્ઞાનપૂજા કરવી. ૐ હ્રી “નમે! નાણુસ્સ” પદ્મની નવકારવાળી બીશ ગણવી. સાથીયા વિગેરે પ૧ કરવા.
૧૨૭, પંચામૃત તપ. (વિ. પ્ર.)
આ તપમાં પાંચ અઠ્ઠમ છ માસમાં કરવાનાં છે. તેમા પહેલા અઠ્ઠમને પારણે સાધુને વહેરાવીને શ્રીખ'ડ ખાવા. બીજા અઠ્ઠમને પારણે શીરા ખાવે. ત્રીજા અઠ્ઠમને પારણે લાપસી, ચેાથા અક્રમને પારણે લાડુ તથા પાંચમા અઠ્ઠમને પારણે ખીર ખાવી. દરેક પારણે સાધુને વહેરાવીને પછી પારણું કરવું.... હી “નમે અરિહંતાણું ' પદની નવકારવાલી ૨૦ ગણવી. સાથીયા વિગેરે ખાર બાર કરવા.
Page #442
--------------------------------------------------------------------------
________________
પાંચ છઠ્ઠ તપ
૩૪૯ ૧૨૮. પાંચ છઠ્ઠ તપ (પં. ત.)
પ્રથમ છઠ્ઠ કરીને પારણે વૃત, સાકર અને ઘઉંને આટો (ચુરમું અથવા શી), બીજા છઠ્ઠને પારણે દૂધ, ચોખા ને સાકર, ત્રીજા છઠ્ઠને પારણે ઝળી પાત્રો સાધુ સાધ્વીને વહોરાવીને ભર્યો ભાણે એકાસણું. ચેથા છને પારણે મૂછ રહિત સ્વાદ કર્યા વિના એકાસણું. પાંચમાં છઠ્ઠને પારણે પાણીને લેટો ભરીને બે ત્રણ ઘેર જવું. જે કોઈ જમવાનું ન કહે છે તે દિવસે ઉપવાસ કરવો. આ તપ પાંચ છઠ્ઠ તથા પાંચ પારણાવડે એટલે પંદર દિવસે પૂરો થાય છે. ઉઘાપને સ્વામી ભાઈઓને જમાડીને શ્રીફળ આપવાં. ૩૪ હીં “નમે અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૧૨૯ પંચ મહાવ્રત તપ. [જે વ્રત ઘણું મોટું હોય, પાળવામાં મુશ્કેલ હોય તેને “મહાવ્રત” કહેવામાં આવે છે. વ્રત એટલે પ્રતિજ્ઞા.
શ્રી સ્થાનાંગ સૂત્રના પાંચમા સ્થાનકમાં કહેવામાં આવ્યું છે કે पञ्च महव्वया पण्णत्ता. तं जहा-१ सव्वाओ पाणाइवायाओ वेरमण, २ सव्वाओ मुसावायाओ वेरमण, ३ सव्वाओ अदिन्नादाणाओ वेरमण, ४ सव्वाओ मेहुणाओ वेरमण, ५ सव्वाओ परिग्गहाओ वेरमणम् ।
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૫o
તપોરત્ન રત્નાકર ૧. સર્વ પ્રાણાતિપાત વિરમણ-હિંસાને સર્વથા
ત્યાગ.
૨. સર્વ મૃષાવાદવિરમણ-અસત્ય જૂઠાને સર્વથા
• ત્યાગ.
૩. સર્વ અદત્તાદાનવિરમણ–ચેરીને સર્વથા ત્યાગ. ૪. સર્વ મિથુનવિરમણ—મૈથુનને સર્વથા ત્યાગ. ૫. સર્વ પરિગ્રહવિરમણ-પરિગ્રહનો સર્વથા ત્યાગ.
આ મહાવ્રતને “સર્વવિરતિ” કહેવામાં આવે છે. વળી તે સર્વવિરતિચારિત્રનાં મૂળ પાયારૂપ હોવાથી “મૂળગુણ” તરીકે પણ ઓળખાય છે. ]
આ તપમાં પ્રત્યેક મહાવ્રતને આશ્રયીને એક એક ઉપવાસ તથા એક બેસણું કરવું. એમ પાંચ ઉપવાસ એકાંતર બેસણાના પારણાવાળા કરવાથી દશ દિવસે તપ પૂર્ણ થાય છે. “ હી નમે એ સવસાણું” પદની નવકારવાલી વીશ ગણવી. સાથીયા વિગેરે સત્તાવીશ કરવા.
૧૩૦. પાશ્વજિન ગણધર તપ [ભગવંત મહાવીરને અગિયાર ગણધર હતા ત્યારે પુરુષાદાણી શ્રી પાર્શ્વનાથ ભગવંતને દશ ગણધરે હતા. તેમને
અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. તે દશે ગણધરના વિસ્તૃત જીવનચરિત્ર માટે શ્રી પાર્શ્વનાથચરિત્ર વાંચવું યોગ્ય
Page #444
--------------------------------------------------------------------------
________________
પાર્જિન ગણધર તપ
૩૫૧
છે. અહીં તે માત્ર તેમના માતા-પિતા વગેરે હકીકત જણાવી છે.
૧. શુભદત્ત-ક્ષેમપુરી નગરી, ધન જય પિતા, લીલાવતી
માતા.
૨. આય ઘાષ-રાજગૃહીનગરી,મત્રીપુત્ર,બાળબ્રહ્મચારી. ૩. વિશિષ્ટ-કાંપિલ્યપુર નગરી, મહેદ્રરાજાના પુત્ર,
૪. બ્રહ્મ–સુરપુરનગર, કનકકેતુ રાજા પિતા, શાંતિમતી માતા, બાલબ્રહ્મચારી.
૫. સામ-ક્ષિતિપ્રતિષ્ઠિત નગર, મહીધર રાજા પિતા, રેવતી માતા.
૬. શ્રીધર-પેાતનપુર નગર, નાગબાળ રાજા પિતા, સુંદરી માતા.
૭. વીરભદ્ર(વાષિણ )–મિથિલા નગરી, નિમ રાજા પિતા, શેાધરા માતા.
૮. યશાભદ્ર ( ભદ્રયશ )–પેાતનપુર નગર, સમરિસ’હુ રાજા, પદ્મા માતા.
૯. અસાયિ ( જય ) મહાગુણી ( વિજય )– શ્રાવસ્તી નગરી, રાજપુત્રા.
આ તપમાં લગેલગ દૃશ છ કરવા. છઠ્ઠને પારણે એસણું કરવું. સાથીયા વિગેરે દશ દશ કરવા. ગરણું નીચે પ્રમાણે—
Page #445
--------------------------------------------------------------------------
________________
૩૫ર
તરત્ન રત્નાકર
૧ શ્રી શુભ ગણધરાય નમ:.. ૨ શ્રી આયઘોષગણધરાય નમ: ૩ શ્રી વિશિષ્ટગણધરાય નમ: ૪ શ્રી બ્રહ્મગણુધરાય નમ: ૫ શ્રો સમગણધરાય નમ: ૬ શ્રી ધરગણધરાય નમ: ૭ શ્રી વીરભદ્રગણુધરાય નમ: ૮ શ્રી યશોભદ્રગણધાય નમ: . ૯ શ્રી અમાયિ (ય) ગણધરાય નમ: ૧૦ શ્રી મહાગુણિ (વિજય) ગણધરાય નમ:
ઉદ્યાપનમાં શ્રી ગણધર દેવની પૂજા કરવી ને તેને અંગીયા વિગેરે ૧૦ ચડાવવાં. ગણધરની પ્રતિમાને અભાવે કઈ પણ પ્રભુની પ્રતિમાને ચડાવવાં.
૧૩૧. પિષદશમી (ત. વિગેરે)
[ હિંદી પિષ વદ ૧૦ અને ગુજરાતી માગશર વદ ૧૦ ને દિવસે આ તપની શરૂઆત થાય છે. આ તપ ત્રણ પ્રકારે કરી શકાય છે. ' (૧) દશ વર્ષ ને દશ માસ સુધી માગશર વદ ૯, ૧૦ ને ૧૧ એ પ્રમાણે ત્રણ દિવસના આરાધનથી.
(૨) યાજજીવ માગશર વદ ૧૦ ના આરાધનથી. (૩) દશ વર્ષ પર્યન્ત માગશર વદ ૧૦ ના આરાધનથી.
Page #446
--------------------------------------------------------------------------
________________
પાષદશમી તપ
૩૫૩
શ્રેણિક મહારાજાએ રાજગૃહીના ઉદ્યાનમાં ભગવંત મહાવીરસ્વામીને પ્રશ્ન કર્યા કે ભગવંત! પાષ માસમાં કર્યો દિવસ ઉત્તમ ગણાય ?
ભગવતે કહ્યું કે-પાષ દશમના દિવસ ઉત્તમ વિસ છે. શ્રેણિક મહારાજાએ પુનઃ પૂછ્યું કે તેનું કારણ શું ? તેમજ તે દિવસના આરાધનથી કોને કેવું ફળ પ્રાપ્ત થયું ?
ભગવત મહાવીરે શ્રેણિક રાજાને જણાવ્યું કે—ાષ દશમ એ મારા પુરગામી તેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવતના જન્મદિન છે, તે કારણે તેનુ અતિ માહાત્મ્ય છે. તે દિવસના આરાધનથી સુરદત્ત શ્રેષ્ઠીને ગયેન્રી ઋદ્ધિ સાંપડી અને છેવટે સિદ્ધિગતિ પ્રાપ્ત કરશે. આ સ`ખધી સક્ષિપ્ત વૃત્તાંત નીચે પ્રમાણે છે.
વાણારસી (કાશી) નગરીમાં અશ્વસેન રાજાની વામા રાણીની કૂખે ચૌદ સ્વપ્નથી સૂચિત શ્રી પાર્શ્વનાથના પાષ વિદ દશમના રોજ જન્મ થયા. તેઓશ્રીના જન્મથી રાજ્યમાં સર્વત્ર આનંદ પ્રસર્યાં, અશ્વસેન રાજાએ દીનયાચક જનેાને સારા પ્રમાણમાં દાન આપી સતાષિત કર્યાં.
કુશસ્થળના પ્રસેનજિત રાજાને પ્રભાવતી નામની સર્વાંગુણસંપન્ન અને અપૂર્વ લાવણ્યવતી રાજકુમારી હતી. કલિ’ગદેશના યવન રાજાએ પ્રભાવતીને પ્રાપ્ત કરવા માટે કુશસ્થળને ઘેરે ઘાલ્યા. પ્રસેનજિત રાજવીએ અશ્વસેન રાજવીની સહાય માગી. પિતાશ્રીને અટકાવી શ્રી પાર્શ્વનાથ
ત–૨૩
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૫૪
તપોરત્ન રત્નાકર ભગવંત પિતે કુશસ્થળ ગયા. તેમના આગમન માત્રથી જ યવન રાજવી ચાલ્યા ગયે. પ્રસેનજિતે શ્રી પાર્શ્વનાથ ભગવંત સાથે પ્રભાવતીના મહેસૂવપૂર્વક લગ્ન કર્યા.
એકદા ભગવંત શ્રી પાર્શ્વનાથ ઝરૂખામાં બેસી નગરચર્યા નિહાળી રહ્યા હતા તેવામાં ઘણા લોકોને આનંદપૂર્વક વિવિધ સામગ્રી લઈને જતાં નિહાળ્યા. તપાસને અંતે જણાયું કે કમઠ નામને ભેગી ઉદ્યાનમાં આવેલ છે. તે પંચાગ્નિ તપ કરે છે, તેથી લેકે તેને વંદન-પૂજનાર્થે જઈ રહ્યા છે. ભગવંતે આ મિથ્યાત્વી કિયા જાણી લોકોને સન્માર્ગે લાવવા વિચાર્યું. ત્રણ જ્ઞાનવાળા પરમાત્માને શું અજાણ્યું હોય?
તેઓ રાજસવારી સાથે કમઠ યેગી પાસે પધાર્યા. તે વખતે થેગી પાસે પંચાગ્નિ પ્રજ્વલતે હતે. લાકડાની મધ્યમાં સર્પ પણ બળી રહ્યો હતે; તે ભગવંતના ખ્યાલ બહાર કેમ જાય ? લોકોને આકર્ષવા માત્રમાં સત્યધર્મ નથી. સદ્ધર્મ તે શુદ્ધ નિષ્કલંક આચરણ અને વ્યવહારમાં જ રહેલ છે, તે દર્શાવવા પરમાત્માએ સળગી રહેલા કાષ્ટને પિતાને સેવક મારફત ફડાવ્યું છે તેમાં અર્ધદગ્ધ થયેલે સર્ષ સૌ કેઈને જોવામાં આવ્યો. સર્પ મૃત્યુને મહેમાન બની રહ્યો હતે. પરમાત્માએ સેવક મારફત તેને નવકારમંત્રનું શ્રવણ કરાવ્યું, જેના પ્રભાવથી મૃત્યુ પામી સર્પ ધરણેન્દ્ર તરીકે ઉપજે.
કમડને અજ્ઞાન તપ-કષ્ટથી લોકો તેનાથી વિમુખ થયા. કમઠને પિતાના પરાભવથી પાWકુમાર પર શ્રેષ
Page #448
--------------------------------------------------------------------------
________________
પોષ દશમી તપ
૩૫૫ ઉપજે, પરંતુ તેવી સ્થિતિમાં તે તેમનું કંઈ અહિત કરી શકે તેમ ન હતું. કાળગે મૃત્યુ પામી કમઠ મેઘમાલી દેવ તરીકે ઊપજે.
વસંતઋતુના આગમનથી પાWકુમાર પ્રભાવતી દેવી સાથે કીડાથે ગયા. ત્યાં જિનમંદિર નીહાળતાં તેમાં પ્રવેશ કર્યો. જિનમંદિરની ભીંત પર પિતાના પુરગામી બાવીશમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવંતે પિતાની પત્ની રાજીમતીને, લગ્ન કર્યા પૂર્વે જે ત્યાગ કર્યો હતે તે સંબંધી ચિત્ર નજરે ચડ્યાં. પરમાત્માને નિમિત્ત મળી ગયું. સંસાર ત્યાગ કરવાની મનેભાવના થઈ. તેવામાં લેકાંતિક દેવેએ આવીને ધર્મ પ્રવર્તાવવા માટે પ્રભુને પ્રાર્થના કરી.
સંવત્સર ન આપી પરમાત્માએ માગશર વદ ૧૧ ના રોજ પરમેશ્વરી પ્રવજ્યા ગ્રહણ કરી. દીક્ષા બાદ “કાદંબરી” અટવીમાં આવતાં જાતિ મરણજ્ઞાનને પ્રાપ્ત થયેલા હસ્તીએ પિતાની સુંઢ દ્વારા પ્રભુને સ્નાનાભિષેક કર્યો. તે સ્થળ “કલિકુંડ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું.
બાદ કૌસુભ વનમાં આવતાં પરમાત્માના દેહ પર ધરણે પિતાની ફણા પ્રસારી એટલે તે સ્થળે સ્મૃતિ તરીકે અહિચ્છત્રા નામની નગરી વસી. | મેઘમાળી દેવે પિતાનું વૈર વાળવા માટે શ્રી પાર્શ્વ પ્રભુ કાયેત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા તે સમયે વિવિધ ઉપસર્ગો કર્યા, પરંતુ મેરુપર્વત શું પ્રચંડ વાયુથી પણ કંપાયમાન થાય? પરમાત્માને નિશ્ચળ જાણી મેઘમાલી દેવે અખંડ ધારાએ વૃષ્ટિ શરૂ કરી. નદી-નાળાં ઉભરાઈ ગયા, જમીન
Page #449
--------------------------------------------------------------------------
________________
૩૫૬
તપોવન રત્નાકર પર જાણે પાણી સમાતું ન હોય તે દેખાવ થઈ રહ્યો. સાત અહોરાત્રિ પર્યંત મુશળધાર વૃષ્ટિ થવાથી પરમાત્માની નાસિકા પર્યત જળ આવી લાગ્યું તેવામાં ધરણેકનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી મેઘમાલી દેવનું આ દુકૃત્ય જાણી વેગપૂર્વક પરમાત્મા પાસે આવી, વિજ્ઞપ્તિ કરી તેમના પર પોતાની ફણાનું છત્ર કર્યું. ધરણેન્દ્ર મેઘમાલી દેવને તેના દુષ્કૃત્ય માટે ઉપાલંભ આપે. મેઘમાલી પણ પરમાત્માની નિશ્ચલતા અને સમભાવ પાસે પિતાને પરાભવ સ્વીકારી, પરમાત્માને નમી, ખમાવીને ચાલ્યા ગયે. ધરણેન્દ્ર પણ પરમાત્માની પ્રાર્થના કરી સ્વસ્થાને ગયે.
પરમાત્મા ત્યાંથી વિહાર કરી આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યા અને ચૈત્ર વદ ચોથને દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અનેક ભવ્ય અને પ્રતિબંધી, પિતાને નિર્વાણ સમય નક જાણી શ્રી સમેતશિખર પર પધાર્યા. ૭૦ વર્ષ દીક્ષિત જીવન અને ૩૦ વર્ષ ગૃહસ્થજીવન-કુલ એક સે વર્ષનું આયુષ્ય ભેગવી, શ્રી સમેતશિખર પર તેત્રીસ મુનિવરે. સાથે એક માસના અનશનપૂર્વક નિર્વાણ પામ્યા.
શ્રી પાર્શ્વનાથ ભગવતનું આયનામકર્મ અતિશય હતું તેથી સર્વત્ર વિશેષ પૂજન તેમજ આદરને પાત્ર બન્યા છે.
સુરેન્દ્રપુર નગરમાં નરસિંહ રાજાને ગુણસુંદરી રાણી હતી. તે જ નગરમાં સુરદત્ત શ્રેષ્ઠીને શીલવતી નામની પત્ની હતી. શ્રેણીને અઢળક ધન હતું પણ મિથ્યાત્વથી વાસિત હતા.
Page #450
--------------------------------------------------------------------------
________________
પોષ દશમી તપ
૩પ૭
એક વખત માલના અઢીસે વહાણ ભરીને રત્નદ્વીપે મિકલ્યા. કય વિકય કરતાં ઘણે નફે મળે. બીજા કરિયાણાં ભરી વહાણે પાછા ફરતાં હતાં તેવામાં સમુદ્રમાં વાવંટોળ ઉત્પન્ન થયા અને તે બધા વહાણ કાળકૂટ કીપે જઈ ચઢયા. વહાણે પાછા ન ફર્યા પરંતુ ઘરમાં નિધાનરૂપે રાખેલ અગિયાર ઝાડ સેનિયા પણ કેલસામાં ફેરવાઈ ગયા. પાંચ ગાડાં માલ ભરીને આવતા હતા તેને લૂંટારાઓ તૂટી ગયા. આ પ્રમાણે અણધારી ઉપાધિથી એક વખતના સર્વશ્રેષ્ઠ શ્રીમંત સુરદત્ત શ્રેષ્ઠી રંક બની ગયે. ધન ચાલ્યા જતાં નગરશેઠ તરીકેને માન-મરતબ પણ ચાલ્યા ગયે. જેને પડ્યો બોલ ઝીલી લેવામાં આવતું હતું ત્યાં તેમની સામે નજર નાખનાર પણ કેઈ ન રહ્યું.
કાળગે દેવેદ્રસૂરિ તે નગરમાં પધાર્યા. નરસિંહ રાજવી દબદબાપૂર્વક વંદનાર્થે ગયે સુરદત્ત શ્રેષ્ઠી પણ દેખાદેખીથી ગયે. સૂરિ મહારાજની દેશના સાંભળવાથી તેના હૃદયમાં અપૂર્વ શાંતિ પ્રસરી. દેશના બાદ સૌના ચાલ્યા જવા પછી એકાંતમાં ગુરુમહારાજે તેને જીવનું સર્વ સ્વરૂપ સમજાવી, તપશ્ચર્યાને મહિમા પણ દર્શાવ્યો. સુરદત્ત શ્રેષ્ઠીએ ગુરુમહારાજની સૂચનાથી પિષદશમની આરાધના શરૂ કરી. આરાધનાને માત્ર દશ મહિના વીત્યા ત્યાં તે અઢીસે વહાણે માલ સાથે સહીસલામત પાછા આવ્યાં. ઘરમાં દાટેલું નિધાન પ્રગટ થયું અને આનંદ પ્રસર્યો. “પિષદશમીને આ પ્રભાવ જાણ સુરદત્ત શ્રેષ્ઠીએ સવિશેષપણે આરાધના શરૂ કરી. નગરશેઠની પદવી પણ પુનઃ પ્રાપ્ત થઈ.
Page #451
--------------------------------------------------------------------------
________________
તપોરન રત્નાકર
શેઠને દશ પુત્ર થયા. શેઠે પાષદશમીનું સારી રીતે ઉદ્યાપન કર્યું. પ્રાંતે ગુરુમહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. છઠ્ઠ−અઠ્ઠમની તપશ્ચર્યા કરતાં છેવટે કાળધર્મ પામી દશમા દેવલાકે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનુ' આયુષ્ય ભોગવી, વીને મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયને વિષે મંગલાવતી નગરીમાં સિંહસેન રાજવીની ગુણસુંદરી નામની પટ્ટરાણીની કૂખે જયસેન પુત્ર તરીકે જન્મશે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પ્રાંતે સિદ્ધગતિ પ્રાપ્ત કરશે.
૩૫૮
ભગવત મહાવીરના મુખથી પાષદશમીના આવા અચિન્હ પ્રભાવ તણી શ્રેણિક મહારાજાએ તે પવિત્ર દિનની અતિ પ્રશ’સા કરી.]
આ તપ પાષ દશમી એટલે ગુજરાતી માગશર વદ દશમના દિવસને અનુસરીને થાય છે. તેમાં પ્રથમ નવમીને દિવસે સાકરના પાણીનું એકાસણું કરવુ. ને ઠામ ચેાવિહાર કરવા. દશમીને દિવસે એકાસણું કરી ઠામ ચાવિહાર કરવા તથા અગિયારશને દિવસે તિવિહારું' એકાસણું કરવું. એકાસણું કરીને ત્રિવિધ આહારનુ' પચ્ચકખાણુ કરવુ. ત્રણે દિવસ બ્રહ્મચ પાળવું. બન્ને વખત પ્રતિક્રમણ કરવુ'. જિનમ'દિરમાં જઈ અષ્ટ પ્રકારી અથવા સત્તરપ્રકારી પૂજા ભણાવવી. સ્નાત્ર મહાત્સવ કરવા. નવ અગે આડ’બરપૂર્ણાંક ભગવાનની પૂજા કરવી. ગુરુ પાસે આવી સિદ્ઘાંતનું શ્રવણ કરવું. આ પ્રમાણે દશ વર્ષ સુધી કરવુ, વળી તપને દિવસે (માગશર વદ ૧૦ મે) પૌષધ કરવા.
Page #452
--------------------------------------------------------------------------
________________
બીજના તપ
૩૫૯
આ પ્રમાણે જે તપ કરે છે તેની મન:કામના સિદ્ધ થાય છે. આ લેકમાં ધનધાન્યાદિક પામે, પરલોકમાં ઇંદ્રાદ્દિક પદ પામે અને છેવટે મેક્ષ પદ પામે. “ૐ હ્રી” શ્રી પાર્શ્વનાથા તે નમઃ” એ પદનું ગરઝુ' વીશ નવકારવાળી પ્રમાણુ ગણવું. સાથીયા વિગેરે ખાર માર કરવા.
ઉદ્યાપને દશ પૂડા, દેશ રૂમાલ (પુરતક ખાંધવાના), દશ નવકારવાલી, દશ નીલમણિ, દશ ચંદરવા, સેાનું, રૂપું, કાંસુ', પીત્તલ એ ચાર ધાતુએની દશ દશ પ્રતિમા અને જ્ઞાન, દન ને ચારિત્રના ઉપકરણેા દશ દશ કરાવવા. ખાકી વિધિ ગુરુગમથી જાણવા.
૧૩૨. બીજના તપ (પ. ત.)
આ તપ કાર્તિક શુદી બીજથી શરૂ કરવાના છે. તેમાં દરેક માસની શુદી બીજે ચાવિહાર ઉપવાસ કરવા. એ રીતે બાવીશ માસ સુધી અથવા ઉત્કૃષ્ટ ખાવીશ વરસ સુધી આ તપ કરવા. સવાર સાંજ બન્ને વખત પ્રતિક્રમણ. પ્રતિલેખના, ત્રિકાલ દેવવંદન વિગેરે કરવું. ઉદ્યાપન શક્તિ પ્રમાણે કરવું. ખાવીશ ખાવીશ વસ્તુએ જ્ઞાન પાસે ઢોકવી. ગરણું વિગેરે નીચે પ્રમાણે સમજવું.
૧ન સૂિત્રાય નમઃ
૨ અનુયાગઢારસૂત્રાય નમઃ
સા॰ ખ૦ લા॰ Àા
૫૧ ૫૧૫૧ ૨૦
૨
૬૨ ૬૨ ૨૦
Page #453
--------------------------------------------------------------------------
________________
અથવા
૩૬o
તપરના રત્નાકર
સાવ ખ૦ લે ને ૧ ઘનિયુક્તસ્ત્રાય નમઃ ૧૪ ૧૪ ૧૪ ૨૦ ૨ અનુગદ્વારસૂત્રાય નમઃ ૬૨ ૨ ૨ ૨૦
તપને દિવસે ઉપર પ્રમાણે બબ્બે ગરણું વીશ વીશ નવકારવાળીનાં ગણવાં. સાથીયા વિગેરે પણ બબ્બે સૂત્રના કરવાં.
૧૩૩. મેટે રત્નત્તર તપ. (રા. વિ.)
પ્રથમ એક અઠ્ઠમ કરીને પારણું, પછી બીજે અઠ્ઠમ કરીને પારણું, પછી ત્રીજે અઠ્ઠમ કરીને પારણું કરવું. પારણે બેસણું કરવું. એ રીતે ત્રણ અઠ્ઠમ અને ત્રણ પારણાવડે આ તપ થાય છે. “ હી નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૧૩૪. રત્ન રેહણ તપ, (જે. ૫. વિગેરે) આ તપ આ શુદિ પાંચમને દિવસે શરૂ કરો. તેમાં ચાર ચાર દિવસની પાંચ ઓળી છે. તેમાં પ્રથમ દિવસે એકાસણું, બીજે દિવસે નવી, ત્રીજે દિવસે આંબિલ ચેાથે દિવસે ઉપવાસ, એ પહેલી ઓળી થઈ બીજી ઓળીએ નવી, આંબિલ, ઉપવાસ, એકાસણું અનુક્રમે કરવા. ત્રીજી ઓળીએ અનુક્રમે આંબિલ, ઉપવાસ, એકાસણું, નવી કરવા. જેથી એળીએ ઉપવાસ, એકાસણું, નવી, આંબિલ કરવા. પાંચમી ઓળીએ ઉપવાસ, એકાસણું, નવી, આંબિલ કરવા. આ રીતે
Page #454
--------------------------------------------------------------------------
________________
બૃહત્સંસારતારણ તપ
૩૧
આ તપ વીશ દિવસે પૂરો થાય. ઉદ્યાપને નવકારવાળી ૫, સ્થાપનાચાય ૫, રત્નમય બિબ પ કરાવવા. મેદક ૨૦ જ્ઞાન પાસે ઢાકવા. તપના દિવસોમાં બ્રહ્મચર્ય સહિત જ્ઞાન, દર્શોન અને ચારિત્રની આરાધના કરવી. પારણાને દિવસે ગુરુની અગપૂજા યથાશક્તિ દ્રવ્યવડે કરવી. દેવની અષ્ટપ્રકારી પૂજા કરવી. આ તપ ત્રણ વર્ષ પર્યંત કરવા. ૐ હ્રી નમા અરિહંતાણુ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર
માર કરવા.
૧૩૫. બૃહત્સ’સારતારણુ તપ. (જૈ. ૫. વિગેરે) આ તપમાં પ્રથમ એક અઠ્ઠમ કરી પારણે આંબિલ કરવું. પછી બીજો અઠ્ઠમ કરી આંબિલ કરવું. પછી ત્રીજો અઠ્ઠમ કરી આંબિલ કરવુ. એ રીતે નવ ઉપવાસ અને ત્રણ આંબિલ એમ ખાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને દૂધ ભર્યાં તરભાણા ઉપર રૂપાની એડી (વહાણુ) તરાવવી. વહાણુમાં રૂપાનાણું, માતી, વિઠ્ઠમ ભરવાં, યથાશક્તિ પૂજા ભણાવવી. જ્ઞાનપૂજા કરવી. દેવ વાંઢવા. પ્રતિક્રમણ્, પડિલેહણ વિગેરે સર્વ કરવું. ગરણું વિગેરે નીચે પ્રમાણે વીશ નવકારવાળીનું ગણવું.
સા॰ ખ૦ લા॰ ના
૧ ૩હી શ્રી કેશિગણધરાય નમઃ સૂરિસિ’હુગણુધરાય નમઃ દનઆરાધનાય નમઃ
૨
૩
;"
૪
:, જ્ઞાનઆરાધનાય નમઃ
27 7)
,,
77
22
99
22
૧૧૧૧ ૧૧ ૨૦ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૬૭ ૬૭ ૬૭ ૨૦
૫૩ ૫૧ ૫૧ ૨૦
Page #455
--------------------------------------------------------------------------
________________
તારત રત્નાકર
સા॰ પા॰ લે
ને
૫ ૐ હ્વી શ્રી ચારિત્રઆરાધનાય નમઃ ૧૭ ૧૭ ૧૭ ૨૦
તપઆરાધનાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦
૩૬૨
n
"
Ð ×
१०
૧૧
૧૨
""
,,
,,
ઃઃ
""
77
22
:7
22
,, ,,
29 12
99
29
99
29
""
,,
""
દેવશ્રુતરાધનાય નમઃ ક્ષાયિકસમ્યક્ત્વાય નમઃ ૯
સાગરસેનાય નમઃ
વિમલએાધાય નમઃ
મહાયશસે નમઃ સર્વાનુભૂતાય નમઃ
. . ૮ ૨૦
૯
૯ ૨૦
૮ ૨૦
૮ ૨૦
૮ ૨૦
૮ ૨૦
.
.
.
.
.
ત્રણ
૧૩૬, લઘુ સંસારતારણ તપ. (જૈ. પ્ર. વિગેરે) આ તપમાં પ્રથમ ત્રણ આંખિલ ઉપર એક ઉપવાસ, ફરી આંખિલ ઉપર એક ઉપવાસ, પછી ત્રીજી વાર ત્રણ આંબિલ ઉપર એક ઉપવાસ. એ રીતે નવ આંખિલ અને ત્રણ ઉપવાસ એમ બાર દિવસ વડે આ તપ પૂર્ણ થાય છે. બીજું સ પૂર્વવત્ (જીએ નં. ૧૩૫)
૧૩૭. ઋષભદેવ સ‘વત્સર તપ. (વર્ષીતપ) (પ્રત ન'.અ.) આ તપને વર્ષી તપ કહેવામાં આવે છે. તેર માસ ને અગિયાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. ગુજરાતી ફાગણ વિ આઠમે તપની શરૂઆત કરવામાં આવે છે અને વૈશાખ શુદ્ધિ ત્રીજ–અક્ષય તૃતીયાને દિવસે ૧૦૮ શેરડીના રસના ઘડાથી પારણુ' કરવામાં આવે છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ
Page #456
--------------------------------------------------------------------------
________________
ઋષભદેવ સવસર તપ
૩૬૩
ભગવંતે ૪૦૦ ચારસા ઉપવાસને પારણે અક્ષય-તૃતીયાને દિવસે પારણું કરેલ, જેને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. ભગવંતના જેવું શરીર–સંઘયણુ ન હેાવાથી હાલમાં એકાંતર ઉપવાસથી આ તપ કરવામાં આવે છે. આ તપને લગતી હકીકત સ`ક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે.
ભગવંત ઋષભદેવ આ ચાવીશીના આદ્ય તીર્થંકર છે એટલું જ નહી. પણ વ્યવહાર–ધના પણ આદિ પ્રવક છે. તેઓશ્રીએ લેાકેાને વ્યવહાર શીખવાડયેા, વાણિજ્યા શિખવ્યા અને કલ્પવૃક્ષોના પ્રભાવ મંદ પડતાં લોકોને આજીવિકાનાં સાધના પણ દર્શાવ્યાં.
તેઓશ્રીએ વીશ લાખ પૂર્વ વ યુવરાજાવસ્થામાં અને ત્રેસઠ લાખ પૂર્વ વર્ષ રાજ્યધૂરા વહન કરવામાં વ્યતીત કર્યાં. એકદા તેઓશ્રી નનેાદ્યાનમાં ગયા હતા ત્યાં લતામ`ડપમાં બિરાજી લેાકાની ક્રીડા નીહાળી રહ્યા હતા. ક્રીડા નિહાળતાં નિહાળતાં તેને એવી વિચારણા ઉદ્ભવી કે—“આવું કઇક મે' પૂર્વ નીહાળ્યુ છે.” આમ વિચારતા-વિચારતાં તેઓશ્રીને ક્ષતિ સ્મરણ જ્ઞાન ઉદ્ભળ્યુ. દીક્ષા સ્વીકારવાની વૃત્તિ થઇ તેવામાં જ લાકતિક દેવાએ આવીને પરમાત્માને પ્રાર્થના કરી કે– “સ્વામિન્ ! તીર્થ પ્રવર્તાવ.”પરમાત્માએ સંવત્સરી દાન આપવું. શરૂ કર્યું. બાદ ફાગણુ વિદ્રે આઠમના રોજ કચ્છ મહાકચ્છ વિગેરે ચાર હજાર રાજાએ સાથે દીક્ષા લીધી.
યુગલિકાને દીક્ષિતાને કેવા નિરવદ્ય-એ તાલીશ દેષ રહિત આહાર આપવા તેનુ કઈ પણ લક્ષ નહાતું. સયમી અવસ્થામાં તે નિર્દોષ ગેાચરી મળે તે જ સ્વીકારી શકાય.
Page #457
--------------------------------------------------------------------------
________________
૩૬૪
તપાન ૨નાકર
પરમાત્માને પારણાને દિવસે શુદ્ધ એષણીય આહાર ન મળે એટલે તેઓશ્રીએ ઉપવાસ શરૂ કર્યા. પરમાત્મા પ્રત્યેની ભક્તિથી કે તેમની સમક્ષ અવ, ગજ, મૂલ્યવાન વસ્ત્રો, ઉત્તમ આભૂષણો વિગેરે પદાર્થો ધરવા લાગ્યા, પરંતુ પરમાત્માને તે પૈકી કઈ પણ વસ્તુ કલ્પતી નહતી. પારણા માટે
–શુદ્ધ આહાર ન મળે ત્યાંસુધી પરમાત્માએ ઉપવાસ શરૂ રાખ્યાં. કચ્છ મડાચ્છાદિએ શરૂઆતમાં તે પરમાત્માનું અનુકરણ કર્યું પરંતુ છેવટે તેઓની ધીરજ ખૂટી અને વનમાં જઈ કંદ-મૂળનું ભક્ષણ કરનાર તાપસ બન્યા.
પરમાત્મા એકાકી વિચરતાં હસ્તિનાપુર પધાર્યા. દીર્ઘ તપસ્વી ભગવંતને પારણા માટે લેકોએ વિવિધ ભેટણ ધર્યા. વારંવાર વિજ્ઞપ્તિ કરી છતાં તે પૈકી પરમાત્માને કપે તેવી એક પણ વસ્તુ ન હોવાથી પરમાત્માએ કઈ પણ સ્વીકાર્યું નહિ એટલે કે એ, ખેદ પામીને કેલાહલ કરી મૂકો. અચાનક લેકેને કૈલાહલ સાંભળી રાજમંદિરમાં બેઠેલા ભરત મહારાજાના પૌત્ર અને સમપ્રભ રાજવીને પુત્ર શ્રેયાંસકુમારે પ્રતિહારીને તપાસાર્થે મોકલ્યા. પ્રતિહારીએ ભગવંતનું આગમન જણાવ્યું. પરમાત્માનું આગમન સાંભળી શ્રેયાંસકુમાર ઊઘાડે પગે તેમની સન્મુખ દે. પરમાત્મા પણ તેમના આંગણમાં જ પધારી રહ્યા હતા. પરમાત્માને જોતાં જ શ્રેયાં. સકુમારને કુદરતી ભાસ થયે કે–પૂર્વે કયાંય મેં ભગવંતને જોયા છે. વારંવાર ઊહાપોહ કરતાં તેને તરત જ જાતિ
મરણ જ્ઞાન થયું અને તેના પ્રભાવથી જાણ્યું કે પૂર્વે પર માત્મા મહાવિદેહ ક્ષેત્રમાં વજાનાભ ચક્રવતી હતા ત્યારે હું
Page #458
--------------------------------------------------------------------------
________________
ઋષભદેવ સંવત્સર તપ
૩૬૫
તેમના સારથી હતા. પરમાત્માને કલ્પી શકે તેવા આહાર વહેારાવવા માટે શ્રેયાંસકુમારે મનસૂબે કર્યાં તેવામાં તે તે જ સમયે કોઈ એક નાગરિક તાજા શેરડીના રસના ભરેલા ઘડાંએ શ્રેયાંસકુમારને ભેટણાં તરીકે આપવા માટે લઈ આવ્યેા. શ્રેયાંસકુમારે તે ક્ષુરસ પરમાત્માને વહેારાબ્યા. પરમાત્માએ પણ તેને કલ્પ્ય જાણી પેાતાના હાથ પ્રસાયેŕ. પરમાત્માએ પારણું કર્યું. તે દિવસ વૈશાખ શુદ ત્રીજના હતા. તે સમયથી તે દિવસ અક્ષયતૃતીયા તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
શ્રેયાંસકુમારે પરમાત્માને પારણું કરાવ્યાથી તે સ્થળે પંચ દિવ્ય પ્રગટ થયાં. પૂર્વભવમાં અનુભવેલ હેાવાથી શ્રેયાંસકુમારે લેાકેાને મુનિધમ સમજાવ્યેા અને ત્યારથી લેાકેામાં સુપાત્ર દાનની પ્રવૃત્તિ શરૂ થઈ. પરમાત્માએ સવત્સરી દાનથી ‘દાનધ’ પ્રવર્તાવ્યો, પરંતુ શ્રેયાંસકુમારે તે “સુપાત્ર દાન” રૂપ ધર્મ પ્રવર્તાવ્યેા.
આ પ્રમાણે ભગવંતે દીક્ષા-લીધા પછી તેર માસ ને અગિયાર દિવસે પારણું કર્યું, તેના અનુકરણરૂપે આ તપ કરવામાં આવે છે. શ્રી નવપદારાધનની જેમ હાલમાં આ તપની આરાધના દિવસે દિવસે વૃદ્ધિ પામતી રહે છે.]
આ તપ ફાગણુ (ગુજરાતી) વદ ૮ ને રાજ શરૂ કરી યથાશક્તિ એકાંતર ઉપવાસ કરવા, તેમાં કુલ ઉપવાસ ૪૦૦ કરવા. તે ત્રીજે વર્ષે અક્ષય તૃતીયાને દિવસે પૂર્ણ થાય (તપ કરતાં વચમાં જે અક્ષય તૃતીયા આવે તે દિવસે ખાધા વાર
Page #459
--------------------------------------------------------------------------
________________
૩૬૬
તપોવન ૨નાકર
આવતું હોય તે ઉપવાસ કરે.) છેલ્લે દિવસે દેવગુરુની પૂજાપૂર્વક સંધવાત્સલ્ય કરી પારણું કરવું. “ હી” શ્રી ત્રાષભદેવનાથાય નમઃ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
બીજી રીત–શ્રી કષભદેવસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ તપ ૩૬૦ ઉપવાસને છે. તેથી તેને આશ્રયીને ૩૬૦ ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. બીજું સર્વ ઉપર પ્રમાણે,
હાલમાં આ તપ કરવાને પ્રચાર આ પ્રમાણે છે.–ફાગણ વદ ૮ને દિવસે ઉપવાસથી શરૂ કરી એકાંતરે પારણે બેસણું કરી તેર મહિને ૧૧ દિવસે એટલે અખાત્રીજને દિવસે પારણું કરે છે. પારણે ૧૦૮ ઘડા શેરડીના રસના અથવા સાકરના પાણીના પીએ છે. (ઘડ રૂપાને અતિશય નાને બનાવે છે.)
આ તપમાં બે દિવસ ભેગા ખાવાના ન આવવા જોઈએ. તથા ચઉદશને ખાધાવાર ન આવવું જોઈએ, તેમ ત્રણ
માસીના (૧૪-૧૫ના) છઠ્ઠ કરવા જોઈએ અને છેવટે છઠ્ઠથી એ છે તપે પારણું ન કરવું જોઈએ પારણે શેરડીને રસ પીવાને છે, તે પણ તાજો જ હોય તે પીવાય, કારણ કે બે પહોર પછી શેરડીને રસ લઘુપ્રવચનસારદ્વારમાં અભક્ષ્ય કહ્યો છે. તેવા રસના અભાવે સાકરના પાણીથી પણ ચાલે છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
શત્રુંજયમાદક તપ
૩૬૭ ૧૩૮. છમાસી તપ. * [જ. પ્ર. વિગેરે ]
શ્રી મહાવીરસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસી (ઉપવાસ ૧૮૦) તપ છે. તેથી તેને આશ્રયીને એકસો એંશી ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. ઉદ્યાપને ૧૮૦ લાડુ, ફળ વિગેરે પ્રભુ પાસે ઢાકવાં. “હી શ્રી મહાવીરસ્વામીનાથાય નમઃ” એ પદનું ગરણું નવકારવાળી વીશનું ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
એકાંતરા ઉપવાસ છ માસ સુધી કરવા. તેમાં ચઉદશે ખવાય નહીં. માસીને છઠ્ઠ કરવો. શરૂ કરતાં છટ્ર તેમજ પારણું પણ છ થાય છે. (આ છમાસી તપમાં ઉપવાસ ૯૦ થાય છે.)
૧૩૯ શત્રુંજયદક તપ. (જ. પ્ર. વિગેરે)
આ તપમાં પહેલે દિવસે પુરિમઠુ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નવી, ચેાથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે ઉપવાસ કરે. ઉદ્યાપને પાંચ માણાના મેદક તથા પાંચ રૂપિયા દેવ પાસે ઢાંકવા. જ્ઞાનની પૂજા રૂપાનાણુથી કરવી. “ હીર શ્રી શત્રુંજયતીર્થાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે એકવીશ કરવા.
*આ ૧૮૦ ઉપવાસ પારણાવાળા શક્તિને અભાવે કહ્યા છે, નહીં તો આશરે ૩૦૦ વર્ષ અગાઉ દિલ્હીપતિના દિવાનનાં ફઈબા(ચંપાબા)એ લાગઠ ૧૮૦ ઉપવાસ પાદશાહ સમક્ષ કરેલ છે એવો લેખ છે.
Page #461
--------------------------------------------------------------------------
________________
૩૬૮
તરત્ન નાકર ૧૪૦ શત્રુંજય છડું, અઠ્ઠમ તપ. (પં. ત. વિગેરે)
[શ્રી શત્રુંજય તીર્થાધિરાજના વિશેષ વર્ણન માટે “શ્રી શત્રુંજય માહાભ્ય” વાંચવું. આ તપ પ્રચલિત છે અને શ્રી સિદ્ધાચલની યાત્રા નવાણું કરીએ વિમલગિરિ” એ સ્તવનમાં પણ કહેવામાં આવ્યું છે કે-સાત છઠ્ઠ દેય અઠ્ઠમ તપસ્યા કરી ચઢીએ ગિરિવરીએ-વિમલાંગર યાત્રા નવાણું કરીએ”]
આ તપમાં પહેલો તથા છેલ્લો અઠ્ઠમ કરે. અને વચ્ચે સાત છઠ્ઠ કરવા. એ રીતે વીશ ઉપવાસ તથા નવ પારણું મળી ર૯ દિવસે તપ પૂર્ણ થાય છે. સાથીયા વિગેરે ૨૧-૨૧ કરવા. નવકારવાળી વીશ નીચે પ્રમાણે ગણવી. અડ્રમે ૧ » હી શ્રી પુંડરીકગણુધરાય નમઃ છટ્રે ૨ , , શ્રી ઋષભદેવસર્વજ્ઞાય નમઃ
, શ્રી વિમલગણધરાય નમઃ
શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ
શ્રી હરિગણુધરાય નમઃ , ૬ , શ્રી બાહુબલિગણધરાય નમઃ
, શ્રી સહસ્ત્રાદિગણધરાય નમઃ , ૮ ,, , શ્રી સહસકમલાય નમઃ અદ્રુપ ૯ ) , શ્રી કેડિગણધરાય નમ:
અથવા નીચે પ્રમાણે બંને અમે ૧ શ્રી સિદ્ધાદ્રિ શત્રુંજયસિદ્ધગિરિવરાય નમઃ છઠે ૨ ૩% હી શ્રી આદીશ્વરપરમેષ્ઠિને નમઃ
» =
=
Page #462
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય છે, અઠ્ઠમ તપ
છઠ્ઠું ૩ ૩ હી શ્રી આદીશ્વરમતે નમઃ શ્રી આઢીશ્વરનાથાય નમઃ
""
ら
શ્રી આદીશ્વરસજ્ઞાય નમઃ
સ
23
35
""
12
જી
પ્
૩
*
૫
2
V
અથવા “ શ્રી શત્રુંજયપતાય નમઃ '' એ ગરણું
હમેશાં ગણવું.
૯
એકવીશ ખમાસમણુ નીચે પ્રમાણે આપવા
૧ ૐ હ્રી શ્રી શત્રુજયપતાય નમઃ
""
;"
ર
શ્રી પુંડરીકપતાય નમઃ
શ્રી સિદ્ધક્ષેત્રપ તાય નમઃ
શ્રી વિમલાચલાય નમઃ
શ્રી સુરગિરયે નમઃ
શ્રી મહાગિયે નમઃ
૧૦
૧૧
૧૨
77
a
,,
0)
,,
ત–૨૪
,, ,,
,,
36
,,
""
33
""
,,
""
""
શ્રી આદીશ્વરપારંગતાય નમઃ
” શ્રી શત્રુંજયસિદ્ધક્ષેત્રપુંડરીકાય નમઃ શ્રી સિદ્ધક્ષેત્રપુ ડરીકવિમલિંગરયે નમઃ
,,
,,
,,
,,
""
,,
""
27
""
,,
""
""
""
""
99
૩૬૯
શ્રી પુણ્યરાશયે નમઃ
શ્રી પતાય નમઃ
શ્રી પતેદ્રાય નમઃ
શ્રી મહાતીર્થાય નમઃ
શ્રી સારસ્વતાય નમઃ
શ્રી દૃઢશક્તિપ તાય નમઃ
શ્રી મુક્તિનિલયાય નમઃ
Page #463
--------------------------------------------------------------------------
________________
૩૯૦
૧૪ ૐ હી
""
”
2 2 2
૧૫
',
૧૬
”
૧૭
”
૧૮ ·
૧૯
શ્રી પાતાલમૂલાય નમઃ
૨૦
’શ્રી અકમ કાય નમઃ
૨૧ ” શ્રી સર્વાંકામ પૂરાય નમઃ
ઉદ્યાપનમાં નવાણું પ્રકારી પૂજા ભાવવી. યથાશક્તિ રાનપૂજા તથા પ્રભાવના િ કરવુ,
""
,,
::
""
""
શ્રી પુષ્પદંતાય નમઃ
શ્રી મહાપદ્માય નમઃ
”
તારન રત્નાકર
શ્રી પૃથ્વીપીઠાય નમઃ
શ્રી સુભદ્રગિરિપ°તાય નમઃ
શ્રી કૈલાસગિરિપતાય નમઃ
૧૪૧. મેરુ યાદશી તપ (૫. ત. વિગેરે )
[ ગુજરાતી પોષ વદ તેરશ અને હિંદી માડુ વદ તેરશને મેરુ ત્રયેાદશી કહેવામાં આવે છે. આ પવિત્ર દિવસે ચાલુ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવત અષ્ટાપદ પર્યંત પર નિર્વાણુ પામ્યા તેને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે.
પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી એક લાખ પંચાળી હજાર સાડા છસા મુનિવર, ત્રણ લાખ સાધ્વીએ, ત્રણ લાખ ને પચીશ હજાર શુદ્ધ સમતિધારી શ્રાવકો, તેમજ પાંચ લાખ, ચાપન હજાર શ્રાવિકાએ એટલા પરિવાર થયા. એક લાખ પૂર્વ સુધી સંયમ પાળ્યા પછી પોતાના મેાક્ષકાળ સમીપ જાણી પ્રથમ તીથ કર અષ્ટાપદ્મ પતે પધાર્યાં અને
Page #464
--------------------------------------------------------------------------
________________
મેરુત્ર દશી તપ
૩૧
દશ હજાર મુનિવર સાથે અનશન સ્વીકાર્યું. ત્રીજા સુષમદુષમ નામના આરાના નેવાસી પખવાડીયા બાકી રહ્યા ત્યારે પિવા વદ તેરશના રોજ પૂર્વાહ્ન સમયે, ચંદ્ર અભિજિત્ નક્ષત્રમાં હતું ત્યારે પર્યકાસને બિરાજેલા પરમાત્મા લેકાગ્ર-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા. પરમાત્માના અગ્નિસંસ્કારની ભૂમિની નજીક અષ્ટાપદ પર્વત પર ભરત મહારાજાએ ત્રણ કેશ ઊંચો ને એક જન લાંબ-પહોળો સિંહનિષદ્યા પ્રાસાદ કરાવ્યો અને તેમાં વીશ તીર્થંકર પરમાત્માઓની માન, લાઈન અને વર્ણયુક્ત પ્રતિમાઓ સ્થાપી, આને લગતું વિશેષ વર્ણન તપ નં. ૭૪ અને તપ ન. ૯૮ માં. જણાવેલ છે. ]
આ તપને ગુજરાતી માસ પ્રમાણે પિષ વદ તેરસને દિવસે આરંભ કરાય છે. તે દિવસે શ્રી બાષભદેવ સ્વામીનું નિર્વાણ કલ્યાણક થયું છે, તેથી આ દિવસનું માહામ્ય ઘણું મોટું છે. તે દિવસે ચઉવિહાર ઉપવાસ કરે. (શક્તિ ન હોય તે તિવિહાર કરે. ) રત્નના પાંચ મેરુ કરવા તેમાં ચાર દિશાએ ચાર નાના મેરુ કરવા. રત્નના ન બને તે થના કરવા. તેની પાસે ચાર દિશાએ ચાર નંદાવત કરવા. દીપ, ધૂપ પ્રમુખ ઘણા પ્રકારની પૂજા કરવી. એ રીતે તેર મહિનાની અથવા તેર વરસની ત્રાદશી કરવી. “ હી શ્રી અષભદેવ પારંગતાય નમઃ” એ પદનું ગરણું નવકારવાળી વીશનું ગણવું. આ રીતે મહિને મહિને કરવાથી સર્વ કર્મને ક્ષય થાય છે.
Page #465
--------------------------------------------------------------------------
________________
૩૯૨
તપોરત્ન રત્નાકર
આ ભવ તથા પરભવને વિષે સુખસ'પદ્મા પામે છે. તે તપને દિવસે પોષધ કરવા. પારણાને દિવસે ગુરૂને પ્રતિ લાભીઅતિથિ વિભાગ કરી પારણું કરવું. સાથીયા વિગેરે માર
ખાર કરવા,
૧૪ર. શિવકુમારના બેલા (છઠ્ઠુ) તપ (જે પ્ર. જે. સિ.)
[નમસ્કાર મહામ ંત્રના આરાધનને અંગે આ તપ કરવામાં આવે છે. શ્રી નવકાર મહામંત્રના આરાધનથી કેટલાય પ્રાણીઓ ભવજલ તરી ગયા છે, પણ નવકાર મટ્ઠામંત્રના પ્રચલિત વાંછિત પૂરે વિવિધપરે, શ્રી જિનશાસન સારા નિશ્ચે શ્રી નવકાર નિત્ય, જપતા જયજયકાર” આ છંદમાં જે તેર દષ્ટાંતા દર્શાવ્યા છે તેમાં શ્રી શિવકુમારના ઉલ્લેખ છે જેમ કે
નવકાર થકી શ્રીપાળ નરેસર, પામ્યા રાજ્ય પ્રસિદ્, રમશાન વિષે શિવનામકુમારને, સાવનપુરુષા સિદ્ધ
આ પ્રમાણે ઉલ્લેખાયેલ શ્રી શિવકુમારનુ સક્ષિત કથાનક નીચે પ્રમાણે—
રત્નપુરના યશે।ભદ્ર શ્રેષ્ઠીને શિવકુમાર નામના પુત્ર હતે. શ્રેષ્ઠી પાસે લક્ષ્મી ઘણી હતી. શિવકુમાર બાળવયથી જ કંઈક વિમાગે ચઢી ગયા અને તેને પરિણામે લક્ષ્મીના મેટા વ્યય થવા લાગ્યા. શેઠે તેને સુધારવા માટે અનેક પ્રયાસો કર્યાં, પણ શિવકુમાર પર તેની કંઈ અસર ન થઈ,
Page #466
--------------------------------------------------------------------------
________________
શિવકુમારના એલેા તપ
યશોભદ્ર શેઠ મરણપથારીએ પડયા ત્યારે તેણે શિવકુમારને પેાતાની પાસે લાવી છેલ્લી હિતશિખામણ આપી કે જ્યારે અચાનક અકસ્માત કે આતાનુ કારણ ઉપસ્થિત થાય ત્યારે તારે નવકાર મડામંત્રનું સ્મરણ કરવું, શિવકુમારે તે શિખામણ સ્વીકારી ને પિતાએ પ્રાણ છેડયા.
૩૭૩
પિતાના મૃત્યુ પછી શિત્રકુમાર ધીરે ધીરે તદ્ન નિન થઈ ગયા. જીવનનિર્વાહુ પણ કેવી રીતે ચલાવવા તેની પણ તેને ચિંતા થવા લાગી. તેવામાં તેને એક કાપાલિકના મેળાપ થઈ ગયા. કાપાલિક મ`ત્રપ્રયાગથી “સુવર્ણના પુરુષ” સિદ્ધ કરવા માગને હુતા અને તે માટે તેને ખત્રીશલક્ષણા ઉત્તરસાધક પુરુષની જરૂર હતી. શિવકુમારમાં તેને સ લક્ષણૢા દેખાયા એટલે તેને લાલચ આપી પેાતાની સાથે શ્મશાન ભૂમિમાં લઈ ગયા. તે સ્થળે એકાંતમાં યજ્ઞકુંડ બનાવ્યેા. કાપાલિક એક શખ પણ લઇ આવ્યે અને તેના હાથમાં તલવાર આપી મંત્રજાપ શરૂ કર્યાં. આ બધું દૃશ્ય ખેતાં જ શિવકુમારને ખ્યાલ આવ્યે કે—આ મરણભય ઉપસ્થિત થયેા જણાય છે. આફત સમયે નવકાર–મંત્રનુ' સ્મરણ કરવાની પિતાની હિત–શિખામણુ તેને યાદ આવી.
તેણે એક ચિત્તથી નવકાર-મડામ ત્રના જાપ શરૂ કર્યાં. તે મંત્રના જાપના પ્રભાવના કારણે કાપાલિકના મ`ત્રના જાપથી ઊભું થતું શબ પાછું પડવા લાગ્યું. એટલે કાપાલિકે શિવકુમારને પ્રશ્ન કર્યાં કે તું કંઈ પણ મંત્રજાપ કરે છે?
Page #467
--------------------------------------------------------------------------
________________
૩૭૪
તપેરન રત્નાકર
શિવકુમારે ઈન્કાર કર્યો. થડે સમય વ્યતીત થયે તેવામાં તે નવકાર મહામંત્રના જાપના પ્રભાવથી શબે પિતાના હાથમાં રહેલ તલવારથી કાપાલિકને જ વધ કર્યો અને તેને યજ્ઞકુંડમાં હોમી દેવાથી તે તરત જ “સુવર્ણ-પુરુષ”ના રૂપમાં પરિવર્તન થઈ ગયો. આ રીતે શિવકુમારને “સુવર્ણ પુરુષ”ની સિદ્ધિ થઈ
નવકાર મહામંત્રને આવે અચિન્ય પ્રભાવ જાણ તેના આરાધના માટે હરહમેશ ઉદ્યત રહેવું.]
આ તપમાં બાર છઠ્ઠ લગોલગ આંબિલના પારણાવાળ કરવા. લાગઠ ન થઈ શકે તે છૂટક કરવા. ઉદ્યાપનમાં બાર મોદક, ફળ, રૂપાનાણું વિગેરે દેવ પાસે હેકવા. જ્ઞાનની પૂજા તથા ગુરુની ભક્તિ કરવી. “હી નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર
કરવા.
૧૪૩, પય તપ. (ર. વિ.)
આ તપમાં લાગટ છે ઉપવાસ કરવા. ઉદ્યાપનમાં શક્તિ પ્રમાણે જીવદયામાં દ્રવ્ય વાપરવું. ગરણું છે હી “નમે અરિહંતાણં' પદનું નવકારવાળી વશ પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
Page #468
--------------------------------------------------------------------------
________________
સૌભાગ્યસુંદર તપ
૩૭પ ૧૪૪. સાત સૌખ્ય આઠ મેક્ષ તપ. (જે. પ્ર.)
આ તપમાં સાત એકાસણાં કરી ઉપર એક ઉપવાસ કરે. ઉદ્યાપનમાં સાત મેદક તથા આઠમે ચારગણે મોટે માદક દેવ પાસે ઢેક. સેળ જાતિનાં પકવાન્ન તથા ફળ વિગેરે ઢાંકવા. જ્ઞાનપૂજા કરવી. હી” “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ૧૨-૧૨ કરવા
૧૪૫. સિદ્ધ તપ (પં. ત. જા.)
આ તપમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, પછી ચાર ઉપવાસ ઉપર પારણું, એમ ચડતાં ચડતાં આઠ ઉપવાસ ઉપર પારણું કરવું. પારણે બેસણું કરવું. ઉદ્યાપને યથાશક્તિ પૂજા, પ્રભાવના કરવી. ગરણું નીચે પ્રમાણે વીશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે આઠ આઠ કરવા. ૧ » હી શ્રી અનન્તજ્ઞાનસંયુતાય સિદ્ધાય નમઃ ૨ , , શ્રી અનન્તદર્શનસંયુતાય ,
અવ્યાબાધગુણસં. અનન્તચારિત્રગુણ
અક્ષયસ્થિતિગુણસં. શ્રી અરૂપીનિરંજનગુણસં.
શ્રી અગુરુલઘુગુણસંયુ. ,, શ્રી અનન્તવીર્યગુણસંયુ.
છે
x
-
v
?
*
Page #469
--------------------------------------------------------------------------
________________
૩૭૬
તપાન નોકર
---
૧૪૬. સિંહાસન તપ (૫. ત. લા)
આ તપમાં પાંચ ઉપવાસ ઉપર પારણું કરવું. એ રીતે ચાર વાર પાંચ પાંચ ઉપવાસ કરવા. તેમાં કુલ વીશ ઉપવાસ થાય છે. ઉદ્યાપન યથાશક્તિ કરવું. ગરણું
હીં* નમો સિદ્ધાણ” પદનું વીશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે પાંચ પાંચ કરવા. (આ તપ સમવસરણ તપ પૂરે થયે કરવાની પ્રવૃત્તિ છે.)
૧૪૭. સૌભાગ્યસુંદર તપ. (જૈ. પ્ર. વિગેરે)
આ તપ એકાંતરા સોળ ઉપવાસ કરવાથી અને પારણે આંબિલ કરવાથી ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. “ હી" નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા. ઉદ્યાપને જ્ઞાનની પૂજા ભક્તિ કરવી.
૧૪૮. સ્વર્ગકરંડક (સ્વર્ગ દંડ) તપ (જૈ. પ્ર. વિગેરે)
[ સ્વર્ગની પ્રાપ્તિ માટે આ તપ કરવામાં આવે છે. ચૌદ રાજલકમાં નીચેના સાત રાજમાં સાત નરકપૃથ્વી છે. નાભિને સ્થાને તીરછલક છે. તીર્ઝલેક સમભૂલા પૃથ્વીથી નવશે જન નીચે અને નવશે જન ઊંચે છે એટલે કે અઢાર સો જન ઊંચો છે અને એક રાજપ્રમાણ લબપહેળે છે. ઉપરના નવશે જનમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વિગેરે તિશ્ચકનો સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ એક રાજ ઊંચે દક્ષિણ દિશામાં (૧) સૌધર્મ
Page #470
--------------------------------------------------------------------------
________________
સ્વકરંડક ત૫
૩૭૭
અને ઉત્તર દિશામાં (૨) ઇશાન એમ બે દેવલેક લગોલગ સરખી સપાટીએ આવેલાં છે. ત્યાંથી એક રાજ ઊંચા (૩) સનકુમાર અને (૪) માહેંદ્ર બે દેવલેક દક્ષિણઉત્તરે જોડાજોડ આવેલ છે, ત્યાંથી ઊંચે એક રાજમાં (૫) બ્રહ્મ અને (૬) લાંતક એ બંને દેવલેક કેટલેક અંતરે એકબીજાની ઉપર આવેલાં છે. ત્યાંથી એક રાજ ઊંચે (૭) શુક અને (૮) સરસ્કાર એ બે દેવલેક એક એકની ઉપર કેટલેક અંતરે આવેલ છે. ત્યાંથી કેટલેક ઊંચે (૯) આનત અને (૧૦) પ્રાણુત દેવલેક દક્ષિણ-ઉત્તરે જોડાજોડ છે અને સહસ્ત્રારથી એક રાજ ઊંચે (૧૧) આરણ અને (૧૨) અમ્રુત દેવલેક દક્ષિણ-ઉત્તરે જોડાજોડ છે.
ત્યાંથી એક રાજ ઊંચે પુરુષના ગળાના સ્થાને નવરૈવેયક જેમાં એક–એકની ઉપર અનુક્રમે આવેલાં છે. અને તેનાથી એક રાજ ઊંચે પાંચ અનુત્તર વિમાન આવેલાં છે, જેમાં સર્વાર્થસિદ્ધ વિમાન વચ્ચે છે. અને વિજ્યાદિ ચારે તેની આજુબાજુમાં ચારે દિશામાં રહેલાં છે. આ અનુત્તર વિમાનની ઉપર સિદ્ધશિલા આવેલ છે.
આ દેવલેકવાસી દેવેનું આયુષ્ય અને શરીર પ્રમાણ કેટલું હોય તેને લગતું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે – સૌધર્મ દેવલેક શરીરપ્રમાણ સાત હાથ, આયુ બે સાગરોપમ ઇશાન દેવલોક ,
, , અધિક સનકુમાર દેવક , છ હાથ, ;, સાત સાગરોપમ મહેન્દ્ર દેવલોક , , , , અધિક
Page #471
--------------------------------------------------------------------------
________________
૩૭૮
તપોરત્ન રત્નાકર
બ્રહ્મ દેવલેકપાંચ શરીરપ્રમાણ હાથ, , દશ સાગરેપમ લાંતક દેવક
,, ,, ચૌદ શુક દેવલેક ,, ચાર હાથ, સત્તર , સહસાર દેવલેક ,, ,, અઢાર , આનત દેવેલેક , ત્રણ હાથ, , ઓગણીશ , પ્રાણત દેવલેક , , , વીશ , આરણ દેવલેક ,, ,, , એકવીશ , અચુત દેવલેક , , , બાવીશ ,
નવ રૈવેયકમાં દરેકનું શરીર પ્રમાણે બે હાથનું અને આયુ ત્રેવીશ સાગરેપમથી એક-એકનું કમશ: વધતાં નવમા ગ્રેવેયકના દેવનું એકત્રીશ સાગરોપમનું આયુષ્ય. હોય છે.
પાંચ અનુત્તર વિમાનવાસી દેવનું શરીરપ્રમાણ. એક હાથનું હોય છે જ્યારે વિજય, વિજયંત, જયંત અને અપરાજિત એ ચારે વિમાનવાસી દેવનું આયુષ્ય ૩૧ થી ૩૩ સાગરેપમ સુધીનું હોય છે. પાંચમા સર્વાર્થ સિદ્ધ વિમાનવાસી દેવનું આયુ તેત્રીશ સાગરોપમનું હોય છે.)
આ તપમાં પ્રથમ બાર દેવકને આશ્રયને બાર એકાસણાં કરવાં, પછી નવ રૈવેયક આશ્રયીને નવ નીવી, પછી. પાંચ અનુત્તર વિમાન આશ્રયી પાંચ આંબિલ, છેવટ એક ઉપવાસ-એ રીતે સત્તાવીશ દિવસે આ તપ પૂર્ણ થાય છે..
Page #472
--------------------------------------------------------------------------
________________
બાવન જિનાલય તપ
૩૭૯
“ૐ હ્રી* નમો અરિહંતાણુ’પદ્મની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે ખાર ખાર કરવા.
૧૪૯.
સ્વ સ્વસ્તિક તપ. (જૈ. પ્ર. વિગેરે) પ્રથમ ચાર એકાસણા ઉપર એક ઉપવાસ કરવા ઘાપને પાંચ ધાન્યને સ્વસ્તિક પૂરવા. પાંચ ધાન્ય મણ મણુ જ્ઞાનની પાસે ઢાકવા ‘ૐ હ્રી નમેા નાણુસ્સ’” પદની નવ કારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે એકાવન કરવા.
૧૫૦, બાવન જિનાલય તપ (પ', ત. લા. જા.) [આ તપને લગતું વન તપ ન. ૩૩માં આપેલ છે.
આ તપ ન'દીશ્વર દ્વીપના બાવન જિનાલયની આરાધના નિમિત્તના છે. તેને ખાવન અજવાળા તપ કહે છે તે સ્ત્રીજાતિએ કરેલ અપભ્રંશ છે,
આ તપમાં અજવાળી અંધારી આઠમ અને ચૌદશને દિવસે ઉપવાસ કરવા. એ રીતે તેર મહિને-મવન ઉપવાસે તપ પૂર્ણ કરવા.
આ તપ કરતાં જો કોઇ તીથિ ભૂલી જવાય તે કરેલા તપ ફરીથી શરૂ કરવા પડે છે. ઉદ્યાપને જ્ઞાનની પૂજા-ભક્તિ તથા દનભક્તિ કરવી. અથવા નંદીશ્વર દ્વીપની પૂજા ભાવવી. ગરણું વિગેરે નીચે પ્રમાણે :—
Page #473
--------------------------------------------------------------------------
________________
૩૦
તપોરતરત્નાકર
અજવાળી આઠમે—હી શ્રીચંદ્રાનનસ્વામિસનાય નમઃ અંધારી આઠમે—ી શ્રીવ માનસ્વામિસન્નાય નમઃ અજવાળી ચૌદશે— હી શ્રીઋષભાનનસ્વામિસ જ્ઞાય નમઃ અધારી ચૌદશે હી શ્રીવારિષેણુસ્વામિસન્નાય નમઃ
સાથીયા વિગેરે માર માર કરવા.
૧૫૧, અષ્ટ મહાસિદ્ધિ તપ ( લા. )
[ આ તપને લગતું વર્ણન તપ નં. ૯૧, પર કરવામાં આવેલ છે. આ અષ્ટ મહાસિદ્ધિના સમાવેશ છત્રીશમી વૈક્રિય લબ્ધિમાં કરવામાં આવ્યે છે. ]
આ તપમાં લગેલગ આઠ એકાસણાં કરવાં અથવા એકાંતર આઠ ઉપવાસ કરવા. ઉદ્યાપને જ્ઞાનપૂજા વિગેરે યથાશક્તિ કરવું, ગરણું નીચે પ્રમાણે:૧. અણિમાસિદ્ધયે નમ: ૫
૨
મહિમાસિદ્ધયે નમઃ ૬ લઘિમાસિદ્ધિયે નમઃ ७ ગરિમાસિદ્ધયે નમઃ સાથીયા વિગેરે આઠ કરવા.
८
૩
૪
""
""
,,
,,
99
""
વશિવાસિદ્ધયે નમ:
પ્રાકામ્યસિદ્ધયે નમ:
પ્રાપ્તિસિદ્ધયે નમ: ઇશિતાસિદ્ધયે નમઃ
Page #474
--------------------------------------------------------------------------
________________
૨નમાળા તપ
૩૧.
૧૫૨. રત્નમાળા તપ. ( લા. )
આ તપ બાવન દિવસ કરવાને છે. તેમાં અનુક્રમે નીચે પ્રમાણે તપ કરવો-૧ ઉપવાસ, ૨ એકાસણું ૩ એક ધાન્યનું આંબીલ, ૪ એકલઠાણું (એકાસણું), પ પરઘરીયું એકાસણું–કામ ચોવિહાર, ૬ ઉપવાસ, ૭ ઉજળા ધાન્યનું એકાસણું, ૮ અબીલ, ૯ એકલઠાણું, ૧૦ એકાસણું, ૧૧ ઉપવાસ, ૧૨ એકાસણું (જે ખાવાની ચીજ હોય તે સર્વ જિનેશ્વર પાસે મૂકી પછી ખાવી), ૧૩ ઉપવાસ, ૧૪ એકાસણું (તે દિવસે જિનેવની અષ્ટપ્રકારી પૂજા કરી પ્રભુ પાને ખીરને થાળ ધર), ૧૫ ઉપવાસ, ૧૬ એકાસણું, ૧૭ ઉપવાસ, ૧૮ બેસણું, ૧૯ ઉપવાસ, ૨૦ એકાસણું, ૨૧ નવી, રર આંબિલ, ૨૩ એકલઠાણું, ૨૪ ઉપવાસ, ૨૫ એકાસણું, રદ ઉપવાસ, ૨૭ એકલઠાણું, ૨૮ ઉપવાસ, ૨૯ એકાસણું, ૩૦ ઉપવાસ, ૩૧ એકાસણું, ૩ર એક્લઠાણું,
બેસણું, ૩૪ ઉપવાસ, ૩૫ એકાસણું, ૩૬ એકાસણું, ૩૭ ઉપવાસ, ૩૮ એકાસણું (અષ્ટપ્રકારી પૂજા, ખીરને થાળ ઢેક). ૩૯ ઉપવાસ, ૪૦ એકાસણું (ખાવાની બધી ચીજ પ્રભુ પાસે કવી) ૪૧ ઉપવાસ. ૪ર એકાસણું, ૪૩ એકલઠાણું, ૪૪ આંબિલ, ૪૫ ઉજળા ધાન્યનું એકાસણું, ૪૬ ઉપવાસ, ૪૭ પરઘરીયું એકાસણું, ૪૮ એકલઠાણું, ૪૯ એક ધાન્યનું આંબિલ, ૫૦ એકાસણું, ૫૧ વિહાર ઉપવાસ, પર એકાસણું (અતિથિસંવિભાગ કરે.) આ પ્રમાણે તપ બાવન દિવસ કરે. દરરોજ દેરે ચૌદ સાથીયા તથા
Page #475
--------------------------------------------------------------------------
________________
૩૮૨
તપોરત્ન રત્નાકર
દ કરે. ઉપવાસને દિવસે જિનભક્તિ વિશેષ પ્રકારે કરવી. તપ પૂરો થયે ઉદ્યાપને અષ્ટપ્રકારી પૂજા ભણાવવી, પ્રભુના કડમાં સુવર્ણ, રૂપાને અથવા પુષ્પને હાર શક્તિ પ્રમાણે પહેરાવ. સંઘવાત્સલ્ય કરવું. 32 હી નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી.
૧૫૩. ચિંતામણું તપ (વિ. )
આ તપમાં પ્રથમ એક ઉપવાસ, પછી એકાસણું, ત્રીજે દિવસે નીવી, ચોથે દિવસે ઉપવાસ, પાંચમે દિવસે એકાસણું, - છઠે દિવસે ઉપવાસ કરવો. ઉદ્યાપને જ્ઞાનપૂજા, રાત્રિજાગરણ કરવું. પાંચ સ્ત્રીઓને તબેલ આપવું. “૩% હીં નમો અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૧૫૪. પરદેશી રાજાને છટુ (છુ. ૫)
[ પરદેશી રાજાને સંપૂર્ણ હેવાલ જાણવા માટે રાયપણીય–સૂત્ર વાંચવું ગ્ય છે.]
કેય દેશને આ રાજવી ઘણો જ કૃર હતું, - “શરીરથી ભિન્ન આત્મા છે “મરણ પછી જન્માંતર છે પુણ્યપાપની પ્રવૃત્તિ દ્વારા જ સુખ-દુઃખનું નિર્માણ થાય છે આવા આવા સિદ્ધાન્ત તે સ્વીકારતે જ નહી.
તે રાજાને ચિત્ર નામને વ્યવહારકુશળ અમાત્ય હતે. તે રાજાનું નાસ્તિકપણું દૂર કરાવવા માટે સતત ચિંતા
Page #476
--------------------------------------------------------------------------
________________
પરદેશી રાજાનેા છ તપ
૩૮૩
સેવા. એકદા તેને કેશીગણધરના મેળાપ થયેા. ચિત્ર મંત્રીએ તેમને પોતાના રાજાની હકીકત જણાવી પેાતાના નગરે પધારવાનું આમંત્રણ આપ્યું. ફરતાં ફરતાં કેશી શ્રમણ તે થળે આવી પહોંચ્યા અને ઉદ્યાનમાં નિવાસ કર્યાં. ચિત્ર મત્રીને આ સમાચાર મળ્યા એટલે તેણે ઘેાડા ખેલાવવાના બહાના નીચે પ્રદેશી રાજાને સાથે લીધેા.
ખૂબ પરિશ્રમ પડવાથી ચિત્ર મંત્રી રાજ્યને તે જ ઉદ્યાનમાં વિશ્રામ માટે લઈ ગયા અને એકાંત ભાગમાં મને બેઠા. તેવામાં દૂરથી કેશીગણધરના ધમ દેશનાના નેિ તેએાના -પટ પર અથડાયા એટલે રાજાએ સ્વભાવ પ્રમાણે ચિત્ર મ ંત્રીને પૂછ્યું કે આટલામાં આ કાણુ ખડખડાટ કરી રહ્યો છે ? ચિત્ર મંત્રીએ પ્રસંગ જોઈને ગુરુમહારાજનું આગમન જણાવ્યું અને શંકાનું સમાધાન મેળવવા પ્રેરણા કરી.
અને શ્રીકેશીગણધર પાસે ગયા. કેશીગણધર ભગવતે પણ પરદેશી રાજાના અનેક નાસ્તિક પ્રશ્નોના મને ગમ્ય અને યુક્તિપુરસ્કર શાંતભાવથી જવાબે આપ્યા. પરદેશી રાજાના સ્વભાવ ગુરૂમહારાજના આ પ્રથમ સમાગમે જ પલટાઇ ગયા. તે પરમ આસ્તિક બની ગયા. પછી તે તેમણે વાર'વાર કેશીગણધર ભગવતની દેશનાના લાભ લીધો. પરદેશી રાજવીનું સમસ્ત જીવન–પરિવર્તન થઈ ગયું. તેની સ કાંતા રાણીને રાજવીનું ધાર્મિક જીવન પસંદ ન પડ્યું. રાજા ભાગ-વિલાસથી પણ વિમુખ રહેવા લાગ્યા. રાણીએ એકદા રાજાને ઝેર આપ્યુ. રાજાને તે
Page #477
--------------------------------------------------------------------------
________________
૩૮૪
તરત્ન રત્નાકર
હકીકતની જાણ થવા છતાં તેનું કુંવાડું સરખું પણ ન કંપ્યું તેમજ રાણી પ્રત્યે દ્વેષભાવ પણ ન પ્રગટ. આરાધના ભાવમાં કાળધર્મ પામી રાજા “સર્યાભ” નામને દેવ છે. તેમણે ભગવંત મહાવીર પાસે અપૂર્વ દેવ-નૃત્ય કર્યું. કેશીગણધરના સમાગમથી પરદેશી રાજવીનું જીવન ઉન્નત બની ગયું. ]
આ તપમાં તેર છઠ્ઠ કરવા. પારણે બેસણાં કરવા. કુલ ૩૯ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ગરણું નીચે પ્રમાણે – » હી શ્રી નમે કારકદંસણધરાણું
, નમે રોચકદંસણધરાણું નમે દીપકદંસણધરાણું નમો નિસગરૂઈધરાણું નમે ઉવએસરૂઈધરાણું નમે સુરૂધિરાણું નમે આણારૂઈધરાણું નમે બીયરૂઈધરાણું નમે અભિગમરૂઈધરાણું નમે વિત્થારરૂધિરાણું નમે કિરિયારૂઈધરાણું નમે સંખેવરૂઈધરાણું નમે ધમ્મરૂઈધરાણું
Page #478
--------------------------------------------------------------------------
________________
સુખદુ:ખના મહિનાના તપ
૧૫૫. સુખદુઃખના મહિનાના તપ. (લા.) પ્રથમ માસે ઉપવાસ ઉપર આંખિલ-એ પ્રમાણે પંદર ઉપવાસ અને પદર આંબિલ કરવા. ખીજે માસે પંદર આંબિલ અને પંદર નીવી એકાંતર કરવા. ત્રીજે મહિને પંદર નીવી અને પંદર એકાસણાં એકાંતર કરવા. ચેાથે મહિને પંદર એકાસણાં અને પંદર બેસણાં એકાંતર કરવા. ઉજમણે જ્ઞાનની પૂજાભક્તિ કરવી “ૐ હ્રી નમા અરિહંતાણું' પદની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે ખાર ખાર કરવા.
૧૫૬, રત્નપાવડી તપ. [આસા ચૈત્રના છઠ્ઠ] (લા.)
આ તપમાં આઠ છઠ્ઠું ને ૧ અઠ્ઠમ (૩ ઉપવાસ) કરવામાં આવે છે. તે કોઈ પણ વરસના આસે દિ ૧૪-૧૫ ને છઠ્ઠું કરવા. ને છેલ્લો નવમે વર્ષે આસે શુદ્ધિ ૧૩–૧૪-૧૫ ના અઠ્ઠમ કરવા. ગરણુ તથા સાથિયા વિગેરે નીચે પ્રમાણે:પહેલી ઓળીએ ૐ હી નમા અરિહંતાણ
૧૨ ૧૨ ૧૨
બીજી એળીએ
નમે સિદ્ધાણું નમા આયરિયાણુ
ત્રીજી ઓળીએ ચાથી એળીએ
છઠ્ઠી એકળીએ .
ત—૨૫
,,
""
27
:7
99
""
""
પાંચમી ઓળીએ નમે લાએ સવ્વસાહૂણ
""
""
97
૩૮૫
. .
૩૬ ૩૬ ૩૬
નમા ઉવજ્ઝાયાણું ૨૫ ૨૫ ૨૫
નમે દસગુસ્સ
૨૭ ૨૭ ૨૭
૬૭ ૬૭ ૬૭
Page #479
--------------------------------------------------------------------------
________________
૩૮૬
સાતમી ઓળીએ ૐ હ્રી“ તમે નાણસ્સ
નમા ચરિત્તસ
,,
આઠમી એળીએ . નવમી આળીએ
તમે તવસ
99
ઉદ્યાપનમાં નવપદજીની પૂજા ભણાવવી.
""
તારત રત્નાકર
૫૧ ૫૧ ૫૧
७० ७० ७२
૧૨ ૧૨ ૧૨
""
૧૫૭ સુંદરી તપ. (લા.)
આ તપમાં સાઠ આંખિલ કરવા. ઉદ્યાપને જ્ઞાનની પૂજાભક્તિ કરવી “ૐ હી” નમો સિદ્ધાણું” પટ્ટનું ગરણું ગણવું. સાથીયા, ખમાસમણ વિગેરે . આઠે આઠે કરવા. દ્યાપને સિદ્ધની પૂજાભક્તિ કરવી.
૧૫૮. મેરુ કલ્યાણુકે તપ (જૈ. પ્ર. વિગેરે )
આ તપ શ્રી આદ્દીશ્વર ભગવંતની ભક્તિના છે. તેમાં પ્રથમ ત્રણ અઠ્ઠમ કરવા. પારણે બેસણું કરવુ. પછી એકાંતર છે ઉપવાસ કરવા. પારણે બેસણું કરવું. પ્રથમ ત્રણ અક્રમ ન થઇ શકે તે એ અઠ્ઠમ કરવા અને પછી એકાંતર છ ઉપવાસ કરીને છેવટ એક અઠ્ઠમ કરવા. આ તપ એક જ વર્ષમાં કરવા. મેરુ ત્રયેાદશીને દિવસે છેલ્લો ઉપવાસ આવે એ પ્રમાણે તપ કરવા. ઉદ્યાપને યથાશક્તિ પૂજા ભણાવવી. “હી શ્રી ઋષભદેવપાર'ગતાય નમઃ” પદ્મની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
Page #480
--------------------------------------------------------------------------
________________
તીર્થ તપ
૩૮૭
૧૫૯ તીર્થતપ. (શ્રા.) તીર્થે જવાના મુહર્તાને દિવસે કે તીર્થે પ્રથમ દર્શન કરવાના દિવસે દર વર્ષે તે યાત્રાની યાદીને માટે ઉપવાસ કરે તેને તીર્થ તપ કહે છે. (ગુજરાતી શ્રાદ્ધવિધિ ક૬૩ મે પાને છે.) દર વર્ષનું ગરણું “ હી તીર્થાધિરાજાય નમઃ” સમજવું. સાથીયા વિગેરે ૨૦-૨૦ કરવા.
૧૬૦. પ્રાતિહાર્ય તપ. (ર. વિ) પ્રથમ ઉપવાસ ૧, પછી એકાસણું ૧, પછી બેસણું ૧ એવી રીતે આઠ વાર કરવાથી ર૪ દિવસોએ આ તપ પૂર્ણ થાય છે. પછી જ્ઞાનપૂજા, પ્રભાવના, રાત્રિ જાગરણ કરવું. ગરણું હી” “નમો અરિહંતાણું” પદનું વીશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર બાર સમજવા.
૧૬૧. પંચરંગી તપ. (પ્ર.) આ તપમાં ૨૫ માણસે હોવાં જોઈએ. તેમાંથી એક પંચકે (પાંચ માણસે) પ્રથમ પાંચ ઉપવાસનાં પચ્ચખાણ કરવાં. બીજે દિવસે બીજા પાંચ માણસે ૪ ઉપવાસનાં પચ્ચક્ખાણ કરવાં. ત્રીજે દિવસે ત્રીજા પાંચ માણસે ૩ ઉપવાસનાં પચ્ચક્ખાણ કરવાં. એથે દિવસે ચોથા પાંચ માણસે બે ઉપવાસનાં પચ્ચખાણ કરવાં. પાંચમે દિવસે બાકીના પાંચ માણસે ૧ ઉપવાસનાં પચ્ચક્ખાણ કરવાં આ
Page #481
--------------------------------------------------------------------------
________________
૩૮૮
તપારત રત્નાકર
પચીસે માણસનાં પારણાં એક દિવસે આવવાં જોઇ એ. આ તપમાં જ્ઞાનની સ્થાપના કરવી. પ્રદક્ષિણા, સાથીયા, વિગેરે પ૧-૫૧ સમજવાં. પણ તપે વરઘોડા ચડાવવા ૐ હી “નમો નાણસ્સ” પદની ૨૦ નવકારવાળી ગણવી..
૧૬૨. યુગપ્રધાન તપ
જ્યારે જ્યારે જૈનશાસનમાં મંદતા આવે છે ત્યારે ત્યારે યુગપ્રધાન” આચાય જન્મે છે અને આવેલી મદતાને દૂર કરી જૈનશાસનને સૂર્ય પુનઃ દેદીપ્યમાન કરે છે. શ્રી વીરભગવંતનું શાસન પાંચમા આરાના છેડા પર્યંત ચાલવાનું છે અને તેમાં પ્રસંગે પ્રસંગે “યુગપ્રધાન” જન્મ લઈ જૈન શાસનાદ્યોત ફેલાવશે. આ સ’બધી વિશેષ વર્ણન યુગપ્રધાના ગ'ડિકા જેવાં પુસ્તકો દ્વારા જાણવું.
✓
યુગપ્રધાનનુ` કા` અતિ મુશ્કેલ હાય છે. માનવા સ્વભાવ હંમેશ ગતાનુગતિક હાય છે. રૂઢિને તે સામે રહે છે અને અનુકરણ કર્યા કરવું તે તેના પ્રિય વિષય છે. આવી રીતે પ્રવેશ પામેલા વિકારોને દૂર કરવાનું કા યુગપ્રધાનાનુ` છે. [વર્ષાઋતુમાં નદીના પ્રવાહમાં તણાઈ જવું મુશ્કેલ નથી, પણ તે પ્રવાહમાં તરીને સામે કિનારે પહોંચવુ તેમાં જ મહત્તા છે. યુગપ્રધાનાનુ` કાર્ય આવું કીંમતી તે મુશ્કેલ છે.]
.
Page #482
--------------------------------------------------------------------------
________________
ચુગપ્રધાન તપ
૩૮૯
પ્રથમ જ્ઞાનની પૂજા ભણાવવી. પહેલા ઉદયના દિવસ ૨૦, તથા બીજા ઉદયના દિવસ ૨૩. તેમાં પહેલા ઉદયને ૨૦ દિવસ મધ્યે પહેલે અને છેલ્લે દિવસે આંબિલ અથવા ઉપવાસ કરે, બાકીના અઢાર દિવસે એકાસણું કરવાં. હંમેશાં વીશ ખમાસમણ દેવાં, વશ પ્રદક્ષિણા દેવી, વીશ લેગસ્સને કાઉસ્સગ કરે, બન્ને વખત પ્રતિકમણ, ત્રણે કાળ દેવવંદન તથા જ્ઞાનની પૂજા કરવી. પહેલે તથા છેલ્લે દિવસે રૂપાનાણે જ્ઞાનપૂજા કરવી અને વચ્ચેના અઢાર દિવસે શક્તિ પ્રમાણે જ્ઞાનપૂજા કરવી. સાથીયા ૨૦, બદામ ૨૦, તથા ફળ નૈવેદ્ય વિગેરે (વીશ વીશ) વસ્તુઓ જ્ઞાન પાસે ઢોકવી. પ્રથમ તપના આરંભમાં પૂજા ભણાવવી. પછી જ્ઞાન પૂજવું, પછી પ્રદક્ષિણ, પછી ખમાસમણ પછી ચૈત્યવંદન અને પછી પચ્ચખાણ કરવું.
બીજા ઉદયને વિધિ પણ એ જ રીતે જાણ. વિશેષ એ કે પહેલે ને છેલ્લે દિવસે આંબિલ અથવા ઉપવાસ કરે. વચ્ચે ૨૧ એકાસણું કરવા. ર૩ દિવસે તપ પૂર્ણ કરે. યુગપ્રધાનની છબી ઠવી ઉપર મૂકવી ને તેની વાસક્ષેપવડે પૂજા કરવી.
ગરણું નીચે પ્રમાણે વિશ નવકારવાળી પ્રમાણે દરરોજ માણવું –
Page #483
--------------------------------------------------------------------------
________________
તરત્ન રત્નાકર
પહેલે ઉદયમાં છે હી” શ્રીસુધર્મસ્વામિને નમઃ , , શ્રીજબૂરવામિને નમઃ , , શ્રીપ્રભવસ્વામિને નમઃ , , શ્રીશય્યભવસ્વામિને નમઃ , , શ્રીયશોભદ્રસૂરયે નમઃ , , શ્રીસંભૂતિવિજયસૂરયે નમઃ ,, , શ્રીભદ્રબાહુસૂરયે નમઃ , ,, શ્રીસ્થૂલભદ્રસૂરયે નમઃ
, શ્રી આર્યમહાગિયે નમ: , , શ્રી આર્યસુહસ્તિસૂરયે નમ:
, શ્રીગુણસુન્દરયે નમઃ , શ્રીકાલિકાચાર્યસૂરયે નમઃ ,, શ્રીસ્કન્દિલાચાર્યસૂરયે નમઃ
,, શ્રીવતિમિત્રસૂરયે નમઃ , , શ્રી આર્યધર્મસૂરયે નમ: , , શ્રીભદ્રગુપ્તસૂરયે નમઃ , , શ્રીગુણસૂરયે નમઃ , , શ્રીવાસ્વામિસૂરયે નમઃ ,, ,, શ્રી આર્યરક્ષિતસૂરયે નમઃ , ,, શ્રીદુર્બલિકાપુષ્પમિત્રસૂર્ય નમઃ દો
Page #484
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાન તપ
જ
બીજા ઉદયમાં.
૧૩ હી શ્રીવસેનસૂરયે નમઃ। શ્રીનાગહસ્તિસૂરયે નમઃ । શ્રીવતિમિત્રસૂરયે નમઃ। શ્રીસિ’હસૂરયે નમઃ। શ્રીનાગાર્જુનસૂરયે નમઃ । શ્રીભૂતદ્દીન્નસૂરયે નમઃ । શ્રીકાલિકાચા સૂરયે નમઃ । શ્રીસત્યમિત્રસૂરયે નમઃ । શ્રીહારિહ્યસૂરયે નમઃ । શ્રીજિનભદ્રક્ષમાશ્રમણુસૂરયે નમઃ । શ્રીઉમાસ્વાતિવાચકસૂરયે નમઃ। શ્રીપુષ્પમિત્રસૂરચે નમઃ । શ્રીસ'ભૂતિસૂરયે નમઃ। શ્રીસ'ભૂતિગુપ્તસૂરયે નમઃ । શ્રીધર્મ રક્ષિતસૂરયે નમઃ । શ્રીજ્યેષ્ઠાંગગણિસૂરયે નમઃ। શ્રીલ્ગુમિત્રસૂરયે નમઃ । શ્રીધર્મ ઘેષસૂરયે નમઃ । શ્રીવિનયમિત્રસૂરયે નમઃ । શ્રીશીલમિત્રસૂરયે નમઃ । શ્રીરેવ...તસૂરયે નમઃ । શ્રીસુમિમિત્રસૂરયે નમઃ। શ્રીઅરીહન્નિસૂરયે નમઃ।
29
અજ્ઞાનતિમિરભાસ્કરમાં આપેલાં યંત્રાનુસાર આ નામેા લખ્યા છે.
3
૪
છું ૧
.
1,
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
33
22
19
""
19
99
;"
59
99
""
""
22
99
,,
99
""
""
12
99
,,
27
99
""
99
""
""
""
,,
""
22
""
""
""
""
""
27
,,
""
99
""
૩૯૧
""
Page #485
--------------------------------------------------------------------------
________________
તપોરત્ન રત્નાકર
તપ નંબર ૩૮ ની બીજી રીત. ગણધર એકાદશી ૧૧ વર્ષ સુધી કરવી. પ્રથમ વૈશાખ શુદી ૧૧ને દિવસે ઉપવાસ કરે છે હીં” “શ્રી ઈંદ્રભૂતિસર્વજ્ઞાય નમઃ” એ પદની વીશ નવકારવાળી ગણવી. બીજે વર્ષે વૈશાખ સુદી ૧૧ને દિવસે ઉપવાસ કરી છે હી
શ્રી અગ્નિભૂતિસર્વજ્ઞાય નમઃ” એ પદની વીશ નવકારવાળી ગણવી. એ પ્રમાણે અગિયાર વર્ષે અગીયાર ગણધરની આરાધના કરવી.
સેના પ્રશ્નમાંથી તપસ્યાને લગતા ઉપગી પ્રશ્નોત્તરો.
(ઉલ્લાસ ત્રીજો) પ્રશ્ર ૧૧૮—ચૈત્ર માસ અધિક હોય તે કલ્યાણકાદિક તપ પહેલા માસમાં કરે કે બીજા માસમાં કરે ?
ઉત્તર–પહેલા ચૈત્રના કૃષ્ણપક્ષમાં તથા બીજા ચૈત્રના શુકલપક્ષમાં તપ કરે. એ પ્રમાણે તાતપાદ હીરસૂરિ ભગવાન કરાવતા હતા એમ જેયું છે, માટે તે જ પ્રમાણે કરવું જોઈએ, નહીં તે ભાદરવા માસની વૃદ્ધિ હોય, ત્યારે માસક્ષમણદિક તપ કયારથી કરાય ? (દરેક અધિક માસમાં આ પ્રમાણે જ જાણવું.)
પ્રશ્ન ૧૨૮–-બસો ને ઓગણત્રીશ છઠ્ઠ સંબંધી તપ કરવાનું શરૂ કર્યો છે, પણ પાછળથી છ કરવાની શક્તિ ન રહી હોય તે એકાંતર ઉપવાસ કરી શકે કે નહીં?
Page #486
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરે
૩૯૩ ઉત્તર–બસે ઓગણત્રીશ છઠ્ઠ તપ ઉચ્ચર્યો હોય તેણે છ જ કરવા જોઈએ, એકાંતર ઉપવાસ કરી શકાય નહીં.
પ્રશ્ન ૧૨૯–આશ્વિન તથા ચૈત્રના અસ્વાધ્યાયના દિવસમાં જે ઉપવાસ કરાય તે વીશસ્થાનકની ઓળીમાં ગણી શકાય કે નહીં?
ઉત્તર—આશ્વિન તથા ચૈત્રના અસ્વાધ્યાયના દિવસમાં સાતમ, આઠમ તથા નેમ એ ત્રણ દિવસમાં કરેલા ઉપવાસ વિશસ્થાનકની ઓળીમાં ગણાય નહીં.
પ્રશ્ન ૨૦૦–ચૈત્ર તથા આશ્વિનના અસ્વાધ્યાયના દિવસમાં જે તપ કર્યો હોય તે રોહિણી તપમાં અને આલેચનાદિમાં ગણી શકાય કે નહીં ?
ઉત્તર–સાતમ, આઠમ અને તેમને દિવસે કરેલ તપ આલેચનામાં ગણાય નહીં. તથા રહિણી અને તેની જેવા જ બીજા (એટલે કે જે તપ ભૂલી જવાય તે આ તપ નિષ્ફળ થાય, અને ફરીથી શરૂ કરવો પડે એવા) તપમાં ગણી શકાય છે, પરંતુ અન્ય તપમાં ગણવા નહીં.
(ઉલ્લાસ ચે) પ્રશ્ન ૧૫૬–વિશસ્થાનક તપ, અકર્મસૂદન તપ, તથા આંબિલ વર્ધમાન તપ, અસ્વાધ્યાયના ત્રણ દિવસમાં (ચૈત્ર તથા આધિન શુકલપક્ષની સાતમ, આઠમ અને નેમમાં) ગણાય કે નહીં?
Page #487
--------------------------------------------------------------------------
________________
૩
તરત્ન ૨નાકર
ઉત્તર–વીશસ્થાનક તપ તથા અષ્ટકર્મસૂદન તપ એ બે તપમાં અસ્વાધ્યાયના ત્રણ દિવસ ગણવા નહીં અને આંબિલવર્ધમાન તપમાં તે એ ત્રણ દિવસ ગણાય છે, એવી પરંપરા છે.
પ્રશ્ન ૩૬–પાખીને છડું કરીને મહાવીર સ્વામીના છઠ્ઠમાં નાખીએ, અને પાખીને ઉપવાસ સ્વાધ્યાયાદિવડે પૂર્ણ કરીએ, તે આ છઠ્ઠ મહાવીર સ્વામીના છઠ્ઠમાં આવે કે નહીં ?
ઉત્તર–અલ્પ શક્તિમાન મનુષ્ય જે પાક્ષિક છઠ્ઠને. મહાવીરસ્વામીના છઠ્ઠમાં નાખે તે ચાલી શકે, પણ પાક્ષિક તપ ઉપવાસાદિક કરીને જલદીથી પૂરો કરે.
પ્રશ્ન ૩૭–મહાવીરસ્વામીના છઠ્ઠને પારણે બેસણું વિગેરે કરવું જોઈએ? કે શક્તિ પ્રમાણે કરવું ?
ઉત્તર–શક્તિ પ્રમાણે કરવું.
પ્રશ્ન ૧૫૭–અષ્ટકર્મસૂદન તપ જે ઉપવાસવર્ડ કરવાની શક્તિ ન હોય, તે આંબિલથી કરી શકાય કે નહીં?
ઉત્તર–જે ઉપવાસ કરવાની સર્વથા શક્તિ ન હોય તે આંબિલવડે પણ થઈ શકે છે. (આ ઉત્તર ૧૫૮ ઉત્તરપ્રકૃતિ આશ્રયી તપને માટે સંભવે છે.)
પ્રશ્ન ૯૯ –પહેલે દિવસે ચેવિહાર ઉપવાસ કરી બીજે દિવસે તિવિહાર ઉપવાસ કરે. એ પ્રમાણે છ કરવાથી તે મહાવીરસ્વામીના છઠ્ઠમાં નાંખી શકાય કે નહીં?
ઉત્તર—બે ઉપવાસ જુદા જુદા કરેલા હોવાથી મહાવીરસ્વામીના છઠ્ઠમાં ગણી શકાય નહીં, કારણ કે ર૨૯ છઠ્ઠ
Page #488
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર
૩૯૫
તપના આરંભમાં છઠ્ઠ ઉચ્ચરવામાં આવે છે, તેથી તે પ્રમાણે જ કરવો જોઈએ પરંતુ આલેચવામાં આવી શકે.
પ્રશ્ન ૧૪૧–પહેલે દિવસે ચોવિહાર ઉપવાસ કરીને બીજે દિવસે પૂર્વના ઉપવાસને સાથે રાખીને છઠ્ઠનું કે અક્રમ વિગેરેનું પચ્ચખાણ કરી શકાય કે નહીં?
ઉત્તર–પહેલે દિવસે એક ઉપવાસનું પચ્ચખાણ લીધેલું છે, પણ છઠનું લીધેલું નથી, જે બીજે દિવસે છઠ્ઠનું પચ્ચકખાણ લે તે પછી ત્રીજે ઉપવાસ પણ કરે પડે. આ પ્રમાણે સમાચારી છે.
શ્રી હીરપ્રશ્ન પ્રશ્ન ૩૪–સાંવત્સરિક, પાક્ષિક, અષ્ટમી, રોહિણી ઈત્યાદિ તપ ઉચ્ચરેલા હોય તેમાંનાં બે તપ એક દિવસે આવતા હોય અને છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તે કર્યો તપ કરે ?
ઉત્તર–છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તે જે તપ પહેલે આવે તે કરે, પછવાડેને તપ પછી કરી આપે.
મેહનીય કર્મસંબંધી ૨૮ અઠ્ઠમ કરતાં વચ્ચે તિથિ સંબંધી તપ કે રોહિણી આવે તે ચાલતા તપથી ચાલી શકે. ઇતિ સેનપ્રને.
Page #489
--------------------------------------------------------------------------
________________
૩૯૬
તપરત્ન રત્નાકર
પ્રભાતનાં પચ્ચકખાણે
નમુક્કારસહિઅ મુદ્ધિસહિ ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ મુદિસહિ * પચ્ચખાઈ ચઉવિહંપિ આહારં, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, અનત્થણાભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, * સિરઈ.
પિરિસી-સાપરિસી-પુરિમ-અવ
ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પરિસિં, સાપરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમડું અવડું મુદ્દસહિઅં, પચ્ચખાઈ ઉગએ સુરે, ચઉવિડંપિ આહારં, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકલેણું, દિસામે હેણું, સાવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, સિરાઈ
બિઆસણું-એકાસણું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પરિસિં, સાપરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમ અવડું મુદ્દસહિએ પચ્ચકખાઈ ઉગ્ગએ સૂરે, ચઉવિહુ પિ આહારં, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પછક્નકાલેણું,દિસાહેણું, સાહવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણું. વિગઈઓ પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણ. સહસાગારેણ, લેવાલેવેણ ગિહત્યસંસટ્ટણ, ઉખિત્તવિવેગેણં, પડુચમખિએણું, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું * બિયાસણું, એગાસણ, પચખાઈ તિવિપિ આહાર,
* પચ્ચકૂખાણ કરનારે પચ્ચખામિ) અને વોસિરામિ' શબ્દ બોલવા
Page #490
--------------------------------------------------------------------------
________________
પ્રભાતનાં પચ્ચકખાણે
૩૯૭
અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણપસારેણં, ગુરુઅદ્ભુઠ્ઠાણેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવરિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, બહુલેવેણ વા.. સસિન્હેણ વા, અસિલ્વેણ વા, સિરઈ.
આયંબિલ–નીવી ઉગએ સૂરે, નમુક્કારસહિઅં, પરિસિં, સાપરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમઠું અવડું મુદ્દસહિઅં પચ્ચક્ખાઈ, ઉગએ સૂર. ચઉવિલંપિ આહાર, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસાહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, આયંબિલ, નિશ્વિગઈએ, પચ્ચફખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણું, ગિહત્યસંસàણું, ઉખિત્તવિવેગેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, એગાસણું, પચ્ચકખાઈ, તિવિડંપિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણપસારેણં, ગુરુઅદ્ભુઠ્ઠાણેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અહેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિથેણ વા, સિરઈ.
- તિવિહાર ઉપવાસ - સૂરે ઉગ્ગએ, * અબ્બરૂદું પચ્ચક્ખાઈ, તિવિહંપિ આહારં, અસણં, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, * બિઆસણાનું પચ્ચક્ખાણ કરવું હોય તો “બિઆસ” પાઠ બોલવો અને એકાસણાનું કરવું હોય તો ‘એગાસણ પાઠ કહેવો.
Page #491
--------------------------------------------------------------------------
________________
તાન રત્નાકર
પારિાવણિયાગારેણં, મહત્તરાગારેણ’,
સહસાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં, * પાણુડાર. પરિસિ; સાઙ્ગપારિસિ સૂરે ઉગ્ગએ પુરિમ અવ, મુટ્ઠિસહિઅપચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસામે હેણ, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સબ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લવેણ વા, લેવેણ વા, અચ્છેણ વા, અચ્છેણ વા, અતુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા, વાસિરઇ. ચવિહાર ઉપવાસ
pea
સૂરે ઉગ્ગએ. અમ્ભત્તનૢ પચ્ચક્ખાઈ, ચન્ત્રિપિ આહાર. અસણું, પાણું, ખાઈમ, સાઇમ, અન્નત્થણાભાગેણ, સહસાગારેણું પારિશિયાગારેણં, મહત્તગારારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણ વાસિરઈ,
દેશાવાશિક
દેસાવગાસિય', ઉવભાગ', પરિભોગ', પચ્ચક્ખાઈ, અન્નત્થણાભાગે સહસાગારેણુ, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વાસિરઈ.
મુટ્ટિસહિઅ-અભિગ્રહ
મુŕિસહિઅ', અભિગ્ગુ' પચ્ચક્ ખાઇ, અન્નત્થણાભાગે, સસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણ વાસિરઇ.
તિવિહાર ઉપવાસનુ પચ્ચક્ખાણ પારવાના પાઠ
સુરે ઉગ્ગએ ઉપવાસ કર્યાં તિવિહાર, પારિસી, સા પેરિસી, સૂરે ઉગ્ગએ પુરિમ અવડુ મુદ્ઘિડ્ડિઅ પચ્ચક્ખાણુ કર્યુ. પાણહાર. પચ્ચક્ખાણ ફાસિઅ, પાલિઅ, સાહિબ', તીરિઅ. કિટ્ટિ, આરાહિઅં, જ ચ ન આરાહિમ તસ્સ મિચ્છામિ દુક્કડ
Page #492
--------------------------------------------------------------------------
________________
નવ ગ્રહોના જાપ અને પ્રાર્થના
૩૯૯ આયંબિલ–નીવી-એકાસણું બિયાસણુપારવાને પાઠ
ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં, પિરિસી, સાપરિસી, સૂરે ઉગ્ગએ પુરિમ અવ મુદ્દસડિઅ પચ્ચકખાઈ કયું” ચઉવિહાર, આયંબિલ–નીવી એકાસણું–બિઆસણું કર્યું તિવિહાર. પચ્ચકખાણ ફસિઅં, પાલિઅં, સેહિએ તીરિ, કિષ્ટિએ, આરાહિઅં, જે ચ ન આરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડ
સાંજનાં પચ્ચકખાણે પાણહાર પાણહાર. દિવસચરિમં. પચ્ચકખાઈ, અન્નત્થણાભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, સિરઈ
ચઉવિહાર-તિવિહાર-વિહાર દિવસચરિમં. પચ્ચક્ખાઈ ચઉવિડંપિ આહારં, તિવિહંપિ આહારં, દુવિલંપિ આહારં, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, સિરઈ.
નવ ગ્રહોના જાપ અને પ્રાર્થના નોંધ-જે ગ્રહની માળા ગણવી હોય તેને રંગની માળા લઈ પ્રથમ ગ્રહને જાપ કરવો અને તે કરીને તે ગ્રહની નીચેના ફ્લેકથી પ્રાર્થના કરવી. (૧) સૂર્યને જા૫ છેસૂર્યાય નમઃ (લાલ રંગની માળા) પ્રાર્થના: પદ્મપ્રભજિનેન્દ્રસ્ય, નામેચ્ચારેણ ભાસ્કર !;
શાન્તિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ રક્ષા કુરુ જયશ્રિયમ(૨) ચંદ્રનો જાપ ચન્દ્રાય નમઃ (સફેદ રંગની માળા) પ્રાર્થના: ચંદ્રપ્રભજિનેન્દ્રસ્ય, નાના તારાગણાધિપ !;
પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ જયશ્રિયમ
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૦૦
તરત્ન નાકર.
(૩) મંગલને જાપ ૩ મંગલય નમઃ (લાલ રંગની માળા) પ્રાર્થનાઃ સર્વદા વાસુપૂજ્યશ્ય, નાગ્ના શાન્તિ શ્રિયમ;
રક્ષા કુરુ ધરાસૂને!, અશુભેપિ શુભે ભવ. બુધને જાપ બુધાય નમઃ (પીળા રંગની માળા) પ્રાર્થના : વિમલાનન્તધર્મારા, શાન્તિઃ કુંથુર્નમિસ્તથા
મહાવીરશ્ન તન્નાસ્ના, શુભ ભવ સદા બુધ.. (૫) ગુરુનો જાપ છે ગુરવે નમ: (પીળા રંગની માળા પ્રાર્થના : અષભાજિત સુપાર્ધા–&ાભિનન્દન શીતલૌ;
સુમતિઃ સંભવઃ સ્વામી, શ્રેયાંસ જિનેત્તમાઃ, ૧ એતત્તીર્થકૃતાં નાસ્ના, પૂજય ચ શુભે ભવ,
શાન્તિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ, કુરુ દેવગણચિત! ૨ (૬) શુકનો જાપ શુકાય નમઃ (સફેદ રંગની માળા) પ્રાર્થના : પુષ્પદન્તજિનેન્દ્રશ્ય, નાગ્ના દૈત્યગણાચિત !
પ્રસને ભવ શાન્તિ ચ, રક્ષા કુરુ જય શ્રિયમ, (૭) શનિને જાપ છે શનૈશ્ચરાય નમઃ
. (ભૂરા કે કાળા રંગની માળા) પ્રાર્થના : શ્રીસુત્રતજિનેન્દ્રસ્ય, નાને સૂર્યાસમ્ભવ
પ્રસને ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ યેશ્રિયમ. (૮) રાહુને જા૫ છે. હવે નમઃ (કાળા રંગની માળા)
પ્રાર્થના : શ્રી નેમિનાથ તીર્થેશ–નાસ્ના – સિંહિકાચુત,
આ પ્રસને ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ જય શિયમ, ૯) કેતુનો જાપ કેતવે નમઃ (લીલા કે કાળા રંગની માળા) પ્રાર્થનાઃ રાહે સપ્તમરાશિસ્થ, કારણે દશ્યતેમ્બરે
શ્રીમલિપાર્શ્વગ્ના , કેતે ! શાન્તિશ્રિયંકુર
સંપૂર્ણ
Page #494
--------------------------------------------------------------------------
_