________________
श्रीशंखेश्वरपार्श्वनाथाय नमो नमः श्री गौतम स्वासिने नमः नमो नमः श्री गुरु नेमि सूरये
नमो नमः श्री गुरु दर्शन सूरये તપોરત્ન રત્નાકર
તપાવલિ.
૧. ઇંદ્રિય તપ. [“ઇ” એટલે જીવ. તેને જાણવાનું સાધન તે “ઈન્દ્રિય”. શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં જણાવ્યું છે કે –
ની સ વ મિ7-મેસત્તાવ્યો તે सोत्ताइभेयमिंदियमिह तल्लिंगाइभावाओ । २९९३ ।।" સર્વ ઉપલબ્ધિ, સર્વ ભેગ અને પરમ ઐશ્વર્યના વિસ્તારથી જીવ ઈન્દ્ર' કહેવાય છે. તેનાં લિંગાદિ લક્ષણથી શ્રોત્રાદિ ભેદવાળી (પાંચ) ઈન્દ્રિય જાણવી.
હરણ, હસ્તી, પતંગિયું, ભ્રમર અને માછવું-એ એકેક ઇન્દ્રિયનાં પરાધીનપણાથી મૃત્યુને શરણ થાય છે તે આપણે મનુ પાંચે ઈન્દ્રિયેના ગુલામ બની જઈએ તે આપણી શી સ્થિતિ થાય ? જે ઈંદ્રિયવશ પડ્યા તે આપણું તે અધઃપતન જ થાય.
ત-૧