SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ તરત્ન રત્નાકર ૨, આઉર પચ્ચક્ખાણુ-ગાથા ૭૦ ૩. ભક્તપરિણા-આહાર, ભય, મૈથુન ને પરિગ્રહએ ચાર સંજ્ઞાના ત્યાગરૂપ ગાથા ૧૭૨ ૪. સંથારક-તેમાં વર્ણવ્યા પ્રમાણે સંથારે સુકોશળ મુનિએ કરેલ. ગાથા ૧૨૩ પ. તંદલવેયાલિય-ગર્ભમાં આવતાં જીવનું સ્વરૂપ વર્ણવ્યું છે. ગાથા ૧૩૯ ૬. ચંદાવિઝય-વિનયગુણી ધન્યમુનિને અધિકાર છે. ગાથા ૧૧૪ ૭. દેવેન્દ્રસ્તુતિ-સંથારામાં રહેલ મુનિ દેવસ્તુતિ કરે છે. ગાથા ૩૦૭ ૮. મરણુસમાધિ-પરમાત્મા સાથે લયલીન થવાય છે. ગાથા ૬૬૩ ૯ મહાપચ્ચકખાણ-સર્વ પાપને સરાવવાનું છે. ગાથા ૧૪૨ ૧૦. ગણિવિજા–અનેક પ્રકારનાં ભાવે દર્શાવવામાં આવ્યા છે. ગાથા ૮૨ છ છેદસૂત્રો ૧. નિશીથ-મુનિરાજની આલેયણ સંબંધી અધિકાર. ૨. જિનક૯૫-ચરણસિત્તરી અને કરણસિત્તરીનું સ્વરૂપ ૩. પંચકલ્પ-આગમવ્યવહાર, વ્યુતવ્યવહાર, આજ્ઞા
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy