SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પીસ્તાલીશ આગમ તય ૨૩૭ વ્યવહાર, ધારણાવ્યવહાર ને જિતવ્યવહાર–આ પાંચ પ્રકારના વ્યવહારનું સ્વરૂપ. ૪. વ્યવહાર–ઉત્સગ ને અપવાદ મા ૫. દશાશ્રુતસ્કંધમુનિરાજની દશ દશા દર્શાવી અપ્રમાદી રહેવાના ઉપદેશ. ૬. મહાનિશીથ-ઉપધાન વિગેરે આચારની વિધિ. ચાર મૂળસૂત્ર ૧. દશવૈકાલિક-દશ અધ્યયન છે. શ્રી શય્યંભવસૂરિએ પેાતાના પુત્ર તેમજ અલ્પાયુવાળા મનકમુનિ માટે પૂર્ણાંમાંથી ઉદ્ધરીતે આ સૂત્રની રચના કરી હતી. ૨. ઉત્તરાધ્યનસૂત્ર-શ્રી વીર ભગવંતે પેાતાના નિર્વાણુ સમય પૂર્વે સાળ પહેાર પંત અખંડ દેશનાધારાએ જે દેશના આપી છે તે ત્રીશ અધ્યયનરૂપ. ૩. આઘનિયુક્તિ-મુનિરાજને આચાર વર્ણવવામાં આવ્યેા છે. ૪. આવશ્યક-છ આવશ્યકને લગતુ વર્ણન છે. બે સૂત્રેા ૧. અનુયાગદ્વાર-સાત નય, સપ્તભ’ગી અને નિક્ષેપ!નું વર્ણન. ર.નદીમતિવિગેરે પાંચ જ્ઞાનના વિસ્તારથી અધિકાર છે. આ પ્રમાણે સંક્ષિપ્તમાં પીસ્તાલીશ આગમનું સ્વરૂપ સમજવું. જ્ઞાનની કે આગમ ગ્રંથાની કઢી પણ આશાતના ન
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy